Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०६ ३०५० ३ लोकान्तिकदेव विमामादिनिरूपणम् १११३ रिष्टाभः । तत्र उत्तरपूर्ववर्तिन्योः कृष्णराज्योरभ्यन्तरे प्रथमम् अचिनामकं विमानं प्रज्ञप्तम् १, पूर्ववर्तिन्योस्तयोर्वामध्ये द्वितीयम् अर्चिर्मालिनामकं विमानम् २, पूर्वक्षिणवर्तिन्योस्तयोरभ्यन्तरे तृतीयं वैरोचननामकं विमानम् ३ दक्षिणवर्तिन्योस्तयोर्मध्ये ववितुर्थ भङ्करनामकं विमानम्४, दक्षिण-पश्चिमवर्तिन्योस्तयोरभ्यन्तरे पञ्चमं चन्द्राभनामकं विमानम् ५ पश्चिमवर्तिन्योस्तयोर्मध्ये बहिः षष्ठं सूर्याहुई कृष्णराजियों के बीच में प्रथम अर्विनाम का विमान है। पूर्वदिशा में रही हुई बाह्य और आभ्यन्तर कृष्णराजियों के बीच में द्वितीय अर्चिमाल नाम का-विमान है । पूर्वदिशा और दक्षिणदिशा की कृष्ण राजियों के बीच में तीसरा वैरोचन नामका विमान है। दक्षिणदिशा में रही हुई कृष्णराजियों के बीच में चौथा प्रभंकर नामका विमान है। दक्षिण और पश्चिम की कृष्णराजियों के बीच में पांचवां चन्द्राभ नाम का विमान है। पश्चिमदिशा की दो कृष्णराजियों के बीच में बाहिर की ओर छठा सूर्याभ नाम का विमान है। पश्चिम और उत्तर की कृष्णराजियों के बीच में सातवाँ शुक्राभ नाम का विमान है । तथा उत्तरदिशा की कृष्णराजियों के बीच में आठवां सुप्रतिष्ठान नामका विमान है । और सर्व के भीतर रिष्टाभ नामका नौवां विमान है। यहां पर ऐसी आशंका नहीं करनी चाहिये कि " यहां तो दो दो कृष्णराजियों के बीच में अर्चि आदि आठ विमानों की वक्तव्यता का कथन
(3) वैशयन, ( पभंकरे ) ( ४ ) प्रल४२, ( चंदाभे ) ( 4 ) यन्द्राल, ( सुराभे ) (६) सूर्याभ ( सुक्काभे ) (७) शुडाल, ( सुपइट्टाभे ) भने (८) सुप्रतिष्ठाल ते આઠની વચ્ચે ટ્ટિાભ નામનું વિમાન છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં રહેલી કૃષ્ણરાજિઓની વચ્ચે પહેલું અર્ચિ નામનું વિમાન છે. પૂર્વ દિશામાં રહેલી ખાહ્ય ( બહારની ) અને આભ્યન્તર ( અંદરની ) કૃષ્ણરાજિઓની વચ્ચે ખીજુ અર્ચિમાલી નામનું વિમાન છે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે ત્રીજું વૈરાચન નામનું વિમાન છે. દક્ષિણ દિશાની ખાદ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિએની વચ્ચે ચેાથું પ્રભ'કર વિમાન છે. દક્ષિણ દિશાની અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજિએની વચ્ચે પાંચમું ચન્દ્રાભ નામનું વિમાન છે. પશ્ચિમ દિશાની ખાદ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે છઠ્ઠું સૂર્યોભ નામનું વિમાન છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની કૃષ્ણરાજિઓની વચ્ચે સાતમુ શુક્રાલ નામનું વિમાન છે. અને ઉત્તર દિશાની ખાદ્ય અને આભ્યન્તર કૃષ્ણ. રાજિએની વચ્ચે આઠમુ સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. અને તે ખધાંની વચ્ચે રષ્ટાભ નામનું નવમું વિમાન છે.
અહીં એવી આશંકા કરવી જોઇએ નહીં કે “ अहीं तो मे, ये पशुરાજિઓની વચ્ચે રહેલાં અર્ચિ આફ્રિ આઠ વિમાનાની વક્તવ્યતા ચાલી રહી
भ १४०
श्री भगवती सूत्र : ४