Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९२२
भगवतीसूत्रे लोकान्तिकविमानानां प्रतिष्ठानं स्थित्यधिकरणं वायुरूपं प्रदर्शितमेव, बाहल्यं संस्थानं च पंचविंशतियोजनशतानि, उच्चत्वं सप्तयोजनशतानि, संस्थानम् आकारस्तु एतेषां विमानानां नानाप्रकारकं बोध्यम् अनावलिकामविष्टत्वात् , आव. लिकाप्रविष्टानि तु वृत्त-पत्र-चतुरस्ररूपाणि त्रीणि संस्थानान्येव भवन्तीत्यवसेयम् । तदेवाह-'बंभलोयवत्तव्यया णेयव्वा, जहा-जीवाभिगमे देवुद्देसए' जावणेयव्वं विमाणाणं पइट्ठाणं, बाहुल्लुच्चत्तमेव संठाणं) इस तरह की स्थिति का अधिकरण वायुरूप है यह तो प्रदर्शित ही कर दिया गया है अब रही इनके बाहल्य और संस्थान के विषय की बात सो इनका बाहल्य-विमानों की पृथिवी स्थूलता-२५०० योजन की है और ऊंचाई ७०० योजन की है। तथा इनका आकार एकरूप से नहीं है भिन्न २ प्रकार से है क्योंकि ये अनावलिका में प्रविष्ट हैं । जो आवलिका में प्रविष्ट होते हैं वे या तो गोल होते हैं, या त्रिकोण होते हैं, या चतुकोण होते हैं । इसलिये ये आवलिका में प्रविष्ट न होने के कारण नियत आकार वाले नहीं कहे गये हैं प्रत्युत अनेक प्रकार के आकार वाले कहे गये हैं। इसी बात को सूचित करने के निमित्त सूत्रकार ने (बंभलोय वत्तव्वता यन्वा, जहा जीवाभिगमे देवुद्देसए) ऐसा कहा है कि ब्रह्मलोक में रहने वाले विमानों और देवों के विषय में जो वक्तव्यता जीवाभिगम सूत्र में कही है, वही वक्तव्यता यहां पर भी इन लोकान्तिक २सा छ. “ एवं णेयव्वं विमाणाण पइट्ठाण, बाहुल्लुच्चत्तमेव संठाण" al રીતે વિમાનની સ્થિતિના આધાર રૂપ વાયુને તે ઉપર બતાવવામાં આવેલ છે, હવે તેમના વિસ્તાર, ઊંચાઈ, આકાર આદિનું પ્રતિપાદન કરવામાં આવે છે
તે વિમાનની પૃથ્વીની સ્થૂળતા-એટલે કે તેમનો વિસ્તાર ૨૫૦૦ પેજનન અને ઊંચાઈ ૭૦૦ જનની છે. તેથી તેમને આકાર એકસર નથી. પણ જુદા જુદા પ્રકાર છે, કારણ કે તેઓ આવલિકામાં પ્રવિષ્ટ નથી. જે વિમાને આવલિકામાં પ્રવિષ્ટ હોય છે, તેઓ ગળાકારના અથવા ત્રિકોણાકારના કે ચતુષ્કોણાકારના હોય છે. પરંતુ આ કાન્તિક વિમાનો આવલિકામાં પ્રવિષ્ટ ન હોવાને કારણે કેઈ નિયત આકારના નથી પણ જુદા જુદા આકારન છે. એ જ વાતને પ્રકટ કરવાને માટે સૂત્રકારે આ સૂત્રપાઠ આપે છે"बंभलोय पत्तव्वया णेयव्वा, जहा जीवाभिगमे देवुद्देसए" प्रस६५मां રહેલાં વિમાને અને દેશના વિષયમાં જે પ્રતિપાદન જીવાભિગમ સૂત્રના દેવેદ્દેશકમાં કરવામાં આવેલું છે, એ જ પ્રમાણેનું પ્રતિપાદન અહીં પણ કાન્તિક દેના વિષયમાં ગ્રહણ કરવું. તે જગ્યાએ આપેલું કથન કયાં સુધી
શ્રી ભગવતી સૂત્ર : ૪