Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1138
________________ ११२४ भगवतीसूत्र पुढविकाइयत्ताए, आउकाइयत्ताए, तेउकाइयत्ताए, वाउकाइयत्ताए वणस्सइकाइयत्ताए, देवत्ताए, देवित्ताए उववन्नपुव्या ? ' इत्यन्तं यावत्पदेन संग्राह्यम् । लोगंतियविमाणेतु णं भंते ! सव्वे पाणा, भूया जीवा, सत्ता पुढविकाइयत्ताए, आउकाइयत्ताए, तेउकाइयत्ताए, वाउकाइयत्ताए, वणस्सइकाइयत्ताए देवसाए देवित्ताए उववन्नपुव्वा ? ) यहां तक का पाठ यावत् पद से यहां ग्रहण किया गया है। तात्पर्य कहने का यह है कि गौतम ने प्रभु से ऐसा पूछा कि हे भदन्त ! लोकान्तिक विमानों के कितने वर्ण हैं ? उत्तर में प्रभु ने कहा कि हे गौतम ! लोकान्तिक विमानों के तीन वर्ण हैं-लोहित वर्ण, हारिद्र वर्ण और शुक्कवर्ण अर्थात् लोकान्तिक विमान तीन वर्णवाले हैं यह बात प्रभुने गौतममे प्रकट की इसी तरह ये अपनी प्रभा से सदा आलोकित (प्रकाशित ) रहते हैं, गंध इनका इष्ट होता है, स्पर्श भी इनका मन को रुचिकारक होता है ये समस्त रत्नों के बने हुए हैं। इनमें जो देव रहते हैं उनका समचतुरस्रसंस्थान होता है। वर्ण इनका गीले महुआ के जैसा होता है लेश्या इनकी पद्म होती है। हे भदन्त ! क्या इन लोकान्तिक विमानों से समस्त प्राण, समस्त भूत, समस्त जीव, समस्त सत्त्व पूर्व में पृथिवीकारिक रूप से, अपका. तियविमाणेसुणं ते! सव्वे पाणा, भूया, जीवा, सता पुढविकाइयत्ताए, आउका. इयत्ताए, तेउकाइयत्ताए, वाउकाइत्ताए, वणस्सइकाइयत्ताए, देवत्ताए देवित्ताए उववन्नपुव्या ?" मडी सुधीना पाई ‘यावत्' ५६थी यह ४२वामा मा०ये। छ. वे ॥ સૂત્રપાઠનું તાત્પર્ય સમજાવવામાં આવે છે–ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ હે ભદન્ત ! કાતિક વિમાનના કેટલા વર્ણ હોય છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “હે ગૌતમ! લેકનિક વિમાનના ત્રણ વર્ણ છે-લોહિત વર્ણ, હરિદ્રવણ (હળદરના જેવો વર્ણ ) અને શુકલવણ આ રીતે લોકાન્તિક વિમાનેને ત્રણ વર્ણવાળાં કહેલાં છે. તેઓ પિતાની પ્રભાથી સદા દેદીપ્યમાન રહે છે, તેમની ગંધ ઈષ્ટ હોય છે અને તેમનો સ્પર્શ રુચિકારક હોય છે. તે વિમાને સમસ્ત રત્નનાં બનેલાં હોય છે. તે વિમાનમાં જે દે રહે છે તેઓ સમચતુરઢ સંસ્થાનવાળા હોય છે. અને તેમને વર્ણ ભીનાં મહુઆ જે હોય છે, તેઓ પશ્ચિલેશ્યાવાળા હોય છે.” ગૌતમસ્વામીને પ્રશ્ન-“હે ભદન્ત ! તે કાતિક વિમાનમાં શું સમસ્ત પ્રાણ સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સવ પૂવેર (પહેલા) श्री. भगवती सूत्र:४

Loading...

Page Navigation
1 ... 1136 1137 1138 1139 1140 1141 1142