Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०६ १०४ सू०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् ९४३ मामत्याख्यानित्वप्रतिपादनम् , एवमेव नैरयिकादि-यावत्-चतुरिन्द्रिय-पञ्चेन्द्रियतिर्यग्योनिक-मनुष्यैः सह प्रत्याख्यानविचारचर्चा, जीवानां प्रत्याख्यानाप्रत्याख्यानज्ञानप्रश्नः । पञ्चन्द्रियाणां तज्ज्ञानित्वम् , तद्भिन्नानां तदज्ञानित्वं च, ततो जीवानां प्रत्याख्यानाऽप्रत्याख्यानकरणविचारः ततः प्रत्याख्यानाऽप्रत्याख्याननिर्वर्तितायुष्यबन्धकथनम् दण्डकचतुष्टयम् , गौतमस्य सर्वसमर्थनं च।
___ जीवस्य सप्रदेशाऽप्रदेशवक्तव्यता ।। मूलम्-जीवे णं भंते ! कालादेसणं किं सपएसे, अपएसे ? गोयमा ! नियमा सपएसे । नरइए णं भंते ! कालादेसेणं किं भव्य, संज्ञी, लेश्या, दृष्टि, संयत, कषाय, योग, उपयोग, वेद, शरीर, पर्याप्ति, ये द्वार हैं ऐसा कथन जीवों के प्रत्याख्यानी अप्रत्याख्यानी और प्रत्याख्यानाप्रत्याख्यानी का प्रतिपादन इसी तरह नैरयिकसे लेकर चौइन्द्रिय, पंचेन्द्रिय तिर्यश्च और मनुष्यों के साथ प्रत्याख्यान के विचारकी चर्चा, जीवों को प्रत्याख्यान अप्रत्याख्यान आदिका ज्ञान होता है क्या? ऐसा प्रश्न; पंचेन्द्रियों को इनका ज्ञान होता है और इन से भिन्न जीवों को इनका ज्ञान नहीं होता है ऐसा कथन क्या जीव प्रत्याख्यान, अप्रस्याख्यान आदि करते हैं ऐसा प्रश्न, हां करते हैं ऐसा उत्तर प्रत्याख्यान
और अप्रत्याख्यान आदिसे आयुष्क का बंध होता है क्या? हां होता है ऐसा उत्तर, इस विषयक चार दण्डक गौतमकी ओर से सर्व समर्थन ।
सअगाथा-तमा सप्रदेशत्व, मा.२४, भव्य, सशी, वेश्या, दृष्टि, સંવત, કષાય, ગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ, એ ધારે છે એવું કથન. ની પ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનીતાનું પ્રતિપાદન, એજ પ્રમાણે નારકોથી લઈને ચતુરિન્દ્રિ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પ્રત્યાખ્યાનાદિનું કથન.
પ્રશ્ન-જીને પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિનું જ્ઞાન હોય છે ખરું?
ઉત્તર–પંચેન્દ્રિયને તેનું જ્ઞાન હોય છે, તે સિવાયના જીને તેનું જ્ઞાન હેતું નથી એવું કથન.
પ્રશ્ન–શું જીવ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન આદિ કરે છે ? ઉત્તર-હા કરે છે. પ્રશ્ન–શું પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન આદિથી આયુને બંધ થાય છે? ઉત્તર–હા, થાય છે. આ વિષેના ચાર દંડક ગૌતમ દ્વારા તેનું સમર્થન.
श्री. भगवती सूत्र:४