Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयचन्द्रिका टी० श ६ ७0 ४ सू०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् १०१३ मनोऽपर्याप्तिपतिपन्नानाम् तादृशापर्याप्ति प्रतिपयमानानां चैकादीनां सद्भावात् पूर्वोक्तमेव भङ्गत्रयमवसे यम् , किन्तु- नेरइय-देव-मणुएमु छन्भंगा 'नैरयिकदेव-मनुजेषु मनोऽपर्याप्त केषु पूर्वोक्ताः षड् भङ्गाः वक्तव्याः, तथा च नैरयिकदेव-मनुष्येषु मनोऽपर्याप्त कानाम् अल्पतरत्वेन सप्रदेशानाम् अप्रदेशानां चैकादीनां सद्भावात् । एषु च पर्याप्त्यर्यातिदण्ड केषु सिद्धो न वाच्यः, तस्स तदसंभवात् । __'संगहगाहा' उपर्युक्तानां द्वादशानामपि सपदेशादिद्वाराणां विषये संग्रहगाथा वर्तते । तामेवाह
'सपएसा, आहारग-भविय-सन्नि-लेसा-दिहि-संजय-कसाए । णाणे जोगु-वओगे, वेय सरीस्स-पजत्ती ॥१॥"
'सप्रदेशाः ' कालापेक्षया जीवाः सप्रदेशाश्च अपदेशाश्च एकत्व बहुलदण्डकाभ्यां प्रतिपादिताः, · आहारकाः ' 'अनाहारकाश्च तथैव ' 'भव्याः'
और भाषा एवं मन की अपर्याप्ति को प्रतिपद्यमान होरहे कोई एकादिजीव पाये जाने के कारण पूर्वोक्त तीन भंग हो यहां होते हैं ऐसा जानना चाहिये तथा मनोऽपर्याप्तिवाले नैरयिक, देव और मनुष्यों में छह भंग होते हैं। कारण नैरयिक, देव और मनुष्यों में मनोऽपर्याप्तिवालों की अल्पतरता होने से एकादि सप्रदेशों का, और एकादि अप्रदेशोंका सद्भाव रहता है इस कारण छह भंग कहे गये हैं। इन पर्याप्ति और अपर्याप्ति के दण्डकों में सिद्ध पदका प्रयोग नहीं करना चाहिये क्यों कि ये न पर्याप्त होते हैं और न अपर्याप्त होते हैं । उपर्युक्त इन सप्रदेशादि द्वारों के विषयमें यह (सपएसा आहारा०) इत्यादि संग्रह गाथा है-इसके द्वारा इस प्रकरण में आये हुए विषयों को संग्रह करके प्रकट किया गया हैઅને મનની અપર્યાપ્તને પ્રાસ કરી રહ્યા હોય એવા કેક એકાદ જીવને સદ્દભાવ હેવાને કારણે અહીં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, એમ સમજવું. તથા મનઃ અપર્યાપ્તિવાળા નારકે, દેવે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે નારક દેવ અને મનુષ્યમાં મનઃ અપર્યાપ્તવાળાની અલ્પતરતા હોવાથી એકાદ સપ્રદેશને અને એકાદ અપ્રદેશને સદભાવ રહે છે. તેથી તેમના છ ભંગ કહ્યા છે. આ પર્યાપ્તિ અને અપર્યાતિના દંડકોમાં સિદ્ધપદને પ્રયોગ કર જોઈએ નહી, કારણ કે તેઓ પર્યાપ્ત પણ હતા નથી અને અપર્યાપ્ત પણ હોતા નથી.
ઉપર જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બાર સપ્રદેશ આદિ वाशना विषयमा (सपएमा आहारा०) छत्यादि साथ मापी छ. ते ॥ દ્વારા આ પ્રકરણમાં આવેલા વિષયને સંગ્રહ કરીને પ્રકટ કરવામાં આવેલ
श्री भगवती सूत्र : ४