Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५६
,
तमस्कायस्य जलबुद्बुदाकारा कायस्वरूपत्वात् तद्विस्तीर्णतायाश्चाग्रेऽभिधास्यमानत्वात् । इयमेव समप्रदेशिका श्रेणी तमस्काय श्रेणी अरुणोदकसमुद्र जलोपरिभागात् समानभित्तिकतया वर्त्तते ' एत्थ णं ' अत्र खलु अरुणोदक समुद्रस्योपर्युक्ते स्थाने तमस्कायः उत्थितः, तमस्कायस्यारम्भो भवति । समानाख्यतया तमस्कायस्योर्ध्वप्रसरणयोजनान्याह - सत्तरस - एकवीसे जोयणसए उड़ढं उप्पइत्ता ' एकविश
भगवती सूत्रे
अभाव प्राप्त होता है क्यों कि तमस्काय जलीय बुदबुद के आकार में जलजीवरूप माना गया है अतः जलबुद्बुद् आकारवाले जलजीवरूप तमस्काय का उस एक प्रदेशप्रमाण वाली श्रेणी में अवगाहन कैसे हो सकता है कथमपि नहीं हो सकता है, क्यों कि जीव अपनी स्थिति के निमित्त आकाश के असंख्यात प्रदेशों को रोकते हैं। तमस्काय की विस्तीर्णता कितनी है यह यान आगे कही जावेगी। यह जो समप्रदेशों वाली श्रेणी है वह तमस्काय श्रेणी है । यह श्रेणी अरुणोदक समुद्र के अन्तिम जल उपरितन भाग से प्रारंभ होती है और यह समान विस्तार वाली भीत के समान है । ( एत्थ णं ) ठीक यहीं पर - अर्थात् अरुणोदक समुद्र के इस पूर्वोक्त स्थान से -तमस्काय का आरंभ होता है । समान रूपवाली होने के कारण यह तमस्काय ऊपर में कहांतक फैला हुआ है, इस बात को सूत्रकार प्रकट करते हैं कि - ( सत्तरस-एक्कवी से जोयणसए उड्डुं उपइत्ता ) यह तमस्काय ऊपर में १७२१ योजन तक
પાણીના ખુત્બુદ્દે ( પરપેાટા) ના આકારના જલજીરૂપ (અાયિક જીવરૂપ) માનવામાં આવેલ છે. તે જલમુખુદના આકારવાળા અાયિક રૂપ તમસ્કાયની તે એક પ્રદેશવાળી શ્રેણીમાં અવગાહના જ કેવી રીતે સભવી શકે ?
કહેવાનું તાત્પય એ છે કે એક પ્રદેશ પ્રમાણવાળી શ્રેણીમાં તે તમસ્કાયની અવગાહના જ શકય નથી, કારણ કે જીવ પોતાની સ્થિતિને નિમિત્તે આકાશના અસંખ્યાત પ્રદેશને શકે છે. તમસ્કાય કેટલે બધે વિસ્તૃત છે તે તા આગળ બતાવવામાં આવશે. કહેવાનું તાત્પ એ છે કે તે એક પ્રદેશિકા શ્રેણી અનેક પ્રદેશાવાળી છે. તે જે સમપ્રદેશેાવાળી શ્રેણી છે, એ જ તમાય શ્રેણી છે. તે શ્રેણીના પ્રારભ અરુણાદક સમુદ્રના અન્તિમ જળના ઉપરિતન ભાગથી થાય છે, અને તે સમાન વિસ્તારવાળી દીવાલના જેવી છે. एत्थणं " ખરાખર એજ સ્થાનેથી તમસ્કાયના પ્રારંભ થાય છે. સમાનરૂપ વાળા હોવાને કારણે તે તમસ્કાય ઉપર કયાં સુધી વ્યાપેલા છે તે સૂત્રકાર પ્રકટ કરે છે— ( सत्तरस - एकवीसे जोयण सए उडूढं उप्पइत्ता ) ते तमसाय उपरनी जानुखे
66
श्री भगवती सूत्र : ४