Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ६ उ०३ सू०४ कर्म स्थितिनिरूपणम् ९२७ नया कदाचिद् पध्नीतः, कदाचिन्न बध्नीतः, आहारको वीतरागोऽपि भवति, नासौ ज्ञानावरणं बध्नाति, सरागस्तु आहारको बध्नाति, इति भजनया आहारको बध्नाति । तथा अनाहारकः समुद्घातगतकेवली, विग्रहगत्याऽऽपन्नश्च भवेत् , तत्र समुद्घातगतकेवली अनाहारको न बध्नाति, विग्रहगत्यापन्नस्तु अनाहारको बध्नाति, इति भननया अनाहारको बध्नाति, । ' एवं वेयणिज्जाऽऽउगवज्जाणं छण्डं ' एवं ज्ञानावरणवदेव वेदनीयायुष्कर्जानां पण्णामपि कम प्रकृतीनाम् आलापकाः स्वयमूहनीयाः, तथाहि-वेदनीयायुष्कवर्जितानि दर्शनावरणादिकर्माण्यपि हैं कि (गोयमा) हे गौतम ! (दो वि भयणाए ) आहारक और अना हारक जीव भजना से ज्ञानावरणीय कर्म का बंध करते हैं। यदि आहारक जीव वीतराग है तो वह ज्ञानावरणीय कर्म का बंध नहीं करता है,
और यदि वह सराग है तो अवश्य ही ज्ञानावरणीय कर्म का बंध करता है। इसलिये भजना से आहारक जीव ज्ञानावरणीय कर्म का बंध करता है ऐसा कहा है। जिस समय केवली भगवान् समुद्घान करते हैं उस समय वे, तथा विग्रहगति में रहा हुआ जीव ये अनाहा. रक होते हैं। अनाहारक समुद्घातगत केवली ज्ञानावरणकर्म का बंध नहीं करता है और विग्रहगतिवाला अनाहारक जीव ज्ञानावरणकर्म का बंध करता है-इसलिये भजना से अनाहारक जीव ज्ञानावरण कर्म का बंध करता है ऐसा कहा है। (एवं वेयणिज्जा आउगवज्जाणं छण्हं ) ज्ञानावरणकर्म की तरह से ही वेदनीय और आयुष्क कर्म को छोड़कर
तन। उत्त२ मापता महावीर प्रभु ४३ छ-(गोयमा ! दो वि भयणाए ) હે ગૌતમ! આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે એટલે કે ક્યારેક કરે છે અને ક્યારેક કરતા નથી. જે આહારક જીવ વીતરાગ હોય તો તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, પણ જે તે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે. તેથી જ એવું કહ્યું છે કે “આહારક જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. ” જે સમયે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે ત્યારે તેઓ અનાહારક હોય છે, અને વિગ્રહ ગતિમાં રહેલે જીવ અનાહારક હોય છે. અનાહારક સમુદ્રઘાતગત કેવલી ભગવાન જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, પણ વિગ્રડ ગતિવાળો અનાહારક જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરે છે. તેથી જ એવું કહ્યું છે કે " मना२४ विधे ज्ञानावणीय भने ५५ रे . ( एवं वेयणिज्जा आजगवा जाणं छहं ) २४ भने अनाडा२४ वान वहनीय मन माय.
श्री.भगवती सूत्र:४