Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९३२
भगवतीसूत्रे भविष्यति स अचरमः अभव्यः संसारी, सिद्धः अचरमः, तस्य चरम भवाभावात् , तत्र चरमो यथासंभवम् अष्टापि कर्मप्रकृतीः बध्नाति, अयोगित्वे न बध्नाति, इति भजना तत्र बोध्या, अचरमस्तु संसारी अष्टापि कर्मप्रकृतीः बध्नाति, सिद्धस्तु न बध्नातीत्यत्रापि भजना ॥ सु०५॥
वेदकजीवाल्पबहुत्ववक्तव्यता।। कर्मवेदाधिकारात् वेदकजीवानाम् अल्पबहुत्ववक्तव्यतां निरूपयितुमाह'एएसि णं भंते !' इत्यादि ।
मूलम् -एएसि णं भंते ! जीवाणं इत्थीवेयगाणं, पुरिसवेयगाणं नपुंसगवेयगाणं, अवेयगाणं य कयरे कयरेहितो भव नहीं होगा वह अचरम जीव है, अचरम पद से अभब्ध संसारी का भी ग्रहण होता है और सिद्ध जीव का भी ग्रहण होता है क्यों कि सिद्ध जीव के सिद्धपद प्राप्त हो जाने के बाद चरमभव का अभाव है। इनमें जो चरम जीव है- अभी जिसका अन्तिम भव नहीं है वह तो यथासंभव आठों भी कर्मप्रकृतियों को बांधता है और जो चरम जीव अयोगी है-जिसका अभी यही अन्तिम भव है-तो वह किसी भी कर्मप्रकृति का बंध नहीं करता है। इसी तरह अचरमपद के जय अभव्यसंसारी जीव का ग्रहण करते हैं तो वह भी आठों कर्मप्रकृतियों का बंध करता है और जब अचरमपद से सिद्ध जीव का ग्रहण करते हैं तो वह किसी भी कर्मप्रकृति का बंध नहीं करता है-इस तरह से उभयत्र चरम अचरम दोनों जगहे । भज ना जाननी चाहिये । सू०५॥
જે જીવન ભવ અન્તિમ હોય તેને ચરમ જીવ કહે છે, અને જેને અન્તિમ ભાવ કદી પણ થવાને નથી તેને અચરમ જીવ કહે છે. અચરમ પદ અભવ્ય સંસારીને માટે પણ વપરાય છે, અને સિદ્ધ જીવેને માટે પણ વ૫રાય છે. કારણ કે સિદ્ધ પદ પ્રાપ્ત કર્યા પછી તેમને ચરમભવને અભાવ હોય છે. આ બન્ને પ્રકારના જીવમાંથી જે ચરમ જીવ છે–અત્યારે જ જેને અન્તિમ ભવ ચાલુ નથી, તે તે યથા સંભવ આઠે કર્મોને બંધ કરે છે, પણ જે ચરમ જીવ અાગી છે–જેને અન્તિમ ભાવ અત્યારે જ ચાલુ છે તે તે કઈ પણ કમને બંધ કરતું નથી. એજ પ્રમાણે અચરમ પદને અભવ્ય સંસારી જીવની અપેક્ષાએ પ્રયોગ કરવામાં આવે ત્યારે તે પ્રકારને જીવ ( અભવ્ય સંસારી જીવ) આઠે પ્રકારના કર્મોને બંધ કરે છે, પણ અચરમ પદનો પ્રયોગ સિદ્ધ જીવને માટે કરવામાં આવે, ત્યારે તેઓ કઈ પણ કમને બંધ કરતા નથી. તે કારણે “તેઓ વિકલ્પ આઠે કર્મોને બંધ કરે છે એવું કથન કર્યું છે. સૂ. ૫
श्री. भगवती सूत्र:४