Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे व्याप्तिविशिष्टधूमवैशिष्टयावगाहिपर्वतात्मकपक्षधर्मताज्ञानं परामर्शात्मक मनुमानम् तजन्या 'पर्वतो वहिमान्' 'इत्यनुमितिर्वा अनुमानम् , 'उपमीयते सादृश्येन गृहयते परिच्छिद्यते अनेनेति उपमानम्, करणे अनट् सादृश्यज्ञानम्, उपमीयते वा अनयेति उपमा, उपमैत्र औपम्यम् , यथा कुतश्चिदारण्यकपुरुषात्-'गोसदृशो गवयः' इति श्रुत्वा वनं गतः सन् कश्चित्पुरुषः गोसदृशं पिण्डं पश्यति तत्र गवयात्मके पिण्डे यद् गोसादृश्यदर्शनं तदेवोपमानम् तेन च गोसादृश्यदर्शनेन अतिदेशवाक्यार्थ इसे सादृश्य प्रत्यभिज्ञान भी कहा गया है । अथवा-जिसके द्वारा पदार्थ उपमित किया जाता है वह उपमा है-यह उपमा ही औपम्य है । उपमान प्रमाण के विषय में खुलासा अर्थ इस प्रकार है-जैसे आरण्य पुरुष-जंगल में रहने वाले भील-के मुख से यह पूछने पर कि गवय रोझ कैसा होता है "गाय के जैसा रोझ होता है" ऐसा सुनकर कोई पुरुष जंगल में गया। वहां जाकर उसने गाय के जैसा पिण्ड देखा-देखकर उसे पहिले सुना हुआ वाक्य स्मरण आया और गाय जैसे पिण्ड का दर्शन हुआ-इस तरह दर्शन और स्मरण कारणक जो उसे यह बोध हो रहा है कि " अयं गवयपदवाच्यः" यही पदार्थ गवयपदवाच्य है, वही सादृश्य प्रत्यभिज्ञान या उपमान प्रमाण है। तात्पर्य यह कि गवयात्मक पिण्ड में जो गोसादृश्य दर्शन उसे हो रहा है वह उपमान है अथवा-इस गोसादृश्य के दर्शन होने पर अतिदेश वाक्यार्थ के
જેના દ્વારા પદાર્થને ઉપમિત કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. તે ઉપમા જ ઔપચ્યું છે. હવે ઉપમાન પ્રમાણુના વિષયમાં વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એક માણસે જંગલમાં રહેનાર ભીલ જેવી કોઈ વ્યક્તિને પૂછયું કે " २ ठेवु डाय छ १" ४५ भन्यो “ ॥यन र साय छे." હવે આ પ્રમાણે સાંભળીને તે પુરૂષ જંગલમાં ગયે. ત્યાં જઈને તેણે ગાયના જેવું જાનવર જોયું. તેને જોતાં જ તેણે પહેલાં સાંભળેલું આ વાક્ય તેને યાદ આવ્યું-“રોઝ ગાય જેવું હોય છે. તેથી ગાય જેવા પ્રાણીને જોતાં જ તે સમજી ગયો કે આ પ્રાણી જ રેઝ છે. આ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન અથવા ઉપમાન પ્રમાણનું એક સુંદર દૃષ્ટાંત ગણી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે રોઝના શરીરમાં તેને જે ગેસદશ્ય (ગાયના શરીર સાથે સરખાપણું) નું દર્શન થાય છે તે ઉપમાન છે. અથવા આ ગોસાદશ્યનું દર્શન થતાં અતિદેશ पाध्याय ना २२ । “गवयो गवय पद वाच्यः " मेवीने तेने ५मिति થઈ, તેનું જનક ઉપમાન છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪