Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयधन्द्रिका टीका २० ५ १०८ सू.३ जीवादिवृद्धिहान्यादिनिरूपगम् ६६९ नो वा सापचयाः हानिमन्तो वा भवन्ति, विद्यमानजीवानामजीवत्वेन परिणत्य भावात् ' णो सोवचय-सावचया' नो वा सोपचय-सापचयाः भवन्ति, जीवानां वृद्धिहान्योरभावात् , अत एव जीवाः 'निरुवचय-निरवचया' निरुपचयनिरपचयाः वृदिहानिरहिताः यथावस्थिता एव भवन्ति, । अथ उपचयस्य वृद्धिरूपत्वेन, अपचयस्य च हानिरूपत्वेन भवतु भङ्गद्वयम् , किन्तु युगपद् उपचयापचयसहितस्य निषेधः, युगपद् उपचयापचयरहितस्य च अवस्थितत्वही रहती है (णो सावचया) जीवराशि सापचय नहीं है क्यों कि जीवराशि में कोई भी जीव कभी भी अजीवरूप में परिणत नहीं होता है। अजीवरूप से यदि वह परिणत होता तो उस राशि में कमी होती (णो सोवचयसावचया) इसी प्रकार से ऐसा भी नहीं है कि एक तरफ नवीन जीव उत्पन्न होकर उसमें मिलते जावें और दूसरी तरफसे उसमें उतने ही निकल कर दूसरे रूपमें परिणत होते जावें इस तरह वृद्धि
और हानि का अभाव होने के कारण जाव सोपचय और सावचय भी नहीं है। किन्तु वे तो (निरुवचया-निरवचया) निरुपचय और निर• पचय हैं-नवीन हानि वृद्धि के अभाव होने के कारण यथावस्थित हैं। __ शंका-उपचय वृद्धिरूप होता है और अपचय हानिरूप होता है-इस तरह से उपचय और अपचयसंबंधी दो भंग तो बन जाते हैं परन्तु युगपत् उपचय और अपचय सहित का जो निषेध किया गया
" णो सावचया" राशि १५यय (नि) थी युत ५५ ती नथी, કારણ કે જીવરાશિમાંથી કઈ પણ જીવ કદી પણ અજીવરૂપે પરિણમત નથી. જે તે અજીત્રરૂપે પરિણમતે હેત તે જીવરાશિમાં અપચય ( સંખ્યામાં घटा) था डात. (णो सोवचयसावचया ) मे ५ मन नथी ये તરફથી નવીન જી ઉત્પન્ન થઈને તેમાં મળી જતાં હોય અને બીજી તરફથી એટલાં જ છો તેમાંથી નીકળી જઈને અન્યરૂપે પરિણુમન પામતા હોય. આ રીતે વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવરાશિ ઉપચય–અપચય भन्नेथी युटत ५ नथी. परंतु ते “निरुवचया-निरवचया" ५यय-अ५यय તે બનેથી રહિત હોય છે. નવીન વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવોની સંખ્યામાં વધારે કે ઘટાડો સંભવ નથી તેથી યથાવસ્થિત જ રહે છે.
શંકા–-ઉપચય વૃદ્ધિરૂપ હોય છે અને અપચય હાનિરૂપ હોય છે. આ રીતે ઉપચય અને અપચયના બે ભંગ (વિક ) તે બની જાય છે. પણ એકી સાથે ઉપચય અને અપચય યુતતાને જે નિષેધ કરાવે છે અને
श्री. भगवती सूत्र : ४