Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीले रस्य पर्वतस्य उत्तर-दक्षिणे दिवसो भवति ? हन्त, गौतम ! यदा जन्बूद्वीपे द्वीपे मन्दरपौरस्त्ये रात्रिर्भवति, तदा पश्चिमेऽपि रात्रिभति, यथा पश्चिमे रात्रिभवति तदा उत्तर-दक्षिणे दिवसो भवति । यदा भदन्त ! जम्बूद्वीपे द्वीपे दक्षिणार्धे उत्कृष्टाऽष्टादशमुहूर्ता रात्रिभवति तदा उत्तरार्धेऽपि उत्कृष्टाऽष्टादशमुहूर्ता रात्रिर्भवति, यदा उत्तरार्ष उत्कृष्टाऽष्टादशमुहूर्ता रात्रिभवति तदा मन्दरस्य पौरस्त्यपश्चिमे जघन्येन द्वादशमुहूतों दिवसो भवति ? हन्त गौतम ! यदा जम्बूद्वीपे यावत्-द्वादशमुहूतों दिवसो भवति । यदा भदन्त ! जम्बूद्वीपे मन्दर-पौरस्त्य रात्रि होती है तब जंबूद्वीप में मंदर पर्वत की उत्तरदक्षिण दिशा में दिवस होता है क्या ?
उत्तर-हां गौतम ! जय जंबूद्वीप में मन्दरपर्वत की पूर्वदिशा में रात्रि होती है तब पश्चिम में भी रात्रि होती है और जब पश्चिम में भी रात्रि होती है तब उत्तर-दक्षिण दिशा में दिवस होता है ।
प्रश्न-हे भदन्त ! जब जम्बूदीप में दक्षिणार्ध में उत्कृष्ट १८ अठो. रह मुहूर्त की रात्रि होती है तब उत्तरार्ध में भी १८ अठारह मुहूर्त की रात्रि होती है ? और जब उत्तरार्ध में भी १८ मुहूर्त को रात्रि होती है तब मन्दरपर्वत की पूर्व पश्चिम दिशा में जघन्य से १२ बारह मुहूर्त का दिन होता है क्या ? ___उत्तर-हां गौतम ! तब जंबूद्वीप में यावत् १२ यारह मुहूर्त का दिन होता है ? મન્દર પવતની પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે, ત્યારે શું જંબુદ્વીપમાં મંદિર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હોય છે?
ઉત્તર–હ, ગૌતમ! જ્યારે જંબુદ્વીપમાં મન્દર પવતની પૂર્વ દિશામાં રાત્રિ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ રાત્રિ હોય છે, અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં દિવસ હોય છે.
પ્રશ્ન–હે ભદન્ત ! જ્યારે જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં પણ ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં વધારેમાં વધારે ૧૮ મુહર્તની જ રાત્રિ હોય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં શું ટૂંકામાં ટુકે ૧૨ મુહૂર્તને દિવસ થાય છે?
ઉત્તર–હ, ગૌતમ! એ પ્રમાણે જ બને છે. (અહીં પ્રશ્નોક્ત કથન જ ७५ २९.)
श्री. भगवती सूत्र:४