Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३८
भगवतीसूत्रे काले, तस्मिन् समये श्रमणस्य भगवतो महावीरस्य ज्येष्ठोऽन्तेवासी इन्द्रभूतिर्नाम अनगारः गौतमगोत्रो यावत्-एवम् अवादी-जम्बूद्वीपे भगवन् ! द्वीपे द्वयोश्चन्द्रमसोः सभावात्-चन्द्रमसौ उदीचीपाच्याम् उद्गत्य प्राचीदक्षिणस्याम् आगच्छतः? माचीदक्षिणस्याम् उद्गत्य दक्षिणमतीच्याम् आगच्छतः१ २ दक्षिणमतीच्याम् उद्गत्य प्रतीच्युदीच्याम् आगच्छतः ? ३ प्रतीच्युदीच्याम् उद्गत्य उदीचीपाच्याम् और उस समय में चंपा नाम की नगरी थी उस नगरी का वर्णन औपपातिक सूत्र से जानना चाहिये उस नगरीमें पूर्णभद्र नामका उद्यान था वर्णक-श्रमण भगवान महावीर प्रभु उस उद्यान में विहार करते हुए पधारें, धर्म का उपदेश सुनने के लिये जनता वहाँ पर एकचित्र हुई, प्रभुने श्रुतचारित्ररूप धर्म का उपदेश दिया, उपदेश सुनकर जनता वहां से वापिस गई । उस काल में और उस समय में श्रमण भगवन् महावीर के प्रधान शिष्य ने जिनका नाम इन्द्रभूति अनगार था, और गोत्र जिनका गौतम था प्रभु से यावत् इस प्रकार पूछा-हे भदन्त ! जम्बुद्धीप नामके इस द्वीप में दो चंद्रमा हैं ये उत्तर और पूर्व दिशाके अन्तरालवर्ती ईशानकोगसे उदित होकर पूर्व और दक्षिणदिशाके अन्तरालवर्ती अग्निकोण में अस्त होते हैं क्या ? अग्निकोणसे उदित होकर नैऋत्यकोण में अस्त होते हैं क्या ? नैऋत्यकोणसे उदित होकर वायव्यकोणमें अस्त होते हैं क्या? और वायव्यकोणसे उदित होकर ईशानकोणमें अस्त होतेहैक्या?
નગરી હતી. તે નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. તે નગરીમાં પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનનું વર્ણન પણ આપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં એ ઉધાનમાં પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને લોકો ત્યાં એકઠાં થયા. પ્રભુએ શ્રતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ દીધો. ઉપદેશ સાંભળીને લેકે પિતાપિતાને સ્થાને પાછા ફર્યા. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. અહીં ગૌતમના ગુણેનું વર્ણન ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું–હે ભદન્ત ! જંબુદ્વીપ નામના આ દ્વીપમાં બે ચન્દ્રમા છે. તેઓ શું પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઈશાન કેશુમાંથી ઉદય પામીને પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેના અગ્નિકેણુમાં અસ્ત પામે છે? અથવા અગ્રિકેણમાંથી ઉદય પામીને નૈઋત્ય કેણમાં અસ્ત પામે છે? અથવા નૈઋત્ય કેણુમાંથી ઉદય પામીને વાયવ્ય કોણમાં અસ્ત પામે છે? અથવા વાયવ્ય કોણમાંથી ઉદય પામીને ઈશાન કેશુમાં અસ્ત પામે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪