Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
७४६
भगवतीस्चे गौतम ! तदेव यावत-उच्चारयितव्यम् , यावत्-श्रमणायुष्मन् ! यथा अवसर्पिण्या आलापको भणितः, एवम् उत्सर्पिण्याऽपि भणितव्यः।
तथा चन्द्रविषयकस्तृतीयालापकश्चेत्थम्-लवणे भदन्त ! समुद्रे चन्द्रौ उदीची -पाच्याम् उद्गत्य प्राची-दक्षिणायाम् आगच्छतः ? प्राची-दक्षिणायाम् उद्गत्य दक्षिण-प्रतीच्याम् आगच्छतः ? दक्षिण-प्रतीच्याम् उद्गत्य प्रतीच्युदीच्या मागच्छतः ? प्रतीच्युदीच्युमुद्गत्य उदीची-पाच्यामागच्छतः ? लवणसमुद्रे चखारश्चन्द्रा भवन्ति तेषु प्रतिदिनं तत्र भागद्वये द्वौ चन्द्रौ आगच्छतः, तदपेक्षया 'द्वौ ' इत्युक्तम् , या एव जम्बूद्वीपस्य वक्तव्यता भणिता सा एव अपरिशेषिका ____उत्तर-हां गौतम ! ऐसा ही है-पूर्व की तरह से ही यहां सब कहलेना चाहिये-यावत् हे श्रमणायुष्मन् ! जिस प्रकार से अवसर्पिणी के संबंध में आलापक कहा है-उसी प्रकार से उत्सर्पिणी के विषय में भी आलापक जानना चाहिये।
तथा-चन्द्र के विषय में तृतीय आलापक इस प्रकार से है-प्र०हे भदन्त ! लवणसमुद्र में दो चंद्रमा ईशान कोण में उदित होकर अग्निकोण में जाते हैं क्या ? अग्नि कोण में उदित होकर नैऋत्य कोण में जाते हैं क्या ? नैऋत्य कोण में उदित हाकर वायव्य कोण में जाते हैं क्या? वायव्यकाण में उदित होकर ईशान कोण में जाते हैं क्या ? लव. णसमुद्र में चार चंद्रमा हैं। उनमें से प्रतिदिन वहां पर दो भागमें दो चंद्र उदित होते हैं-इसी अपेक्षा को लेकर (दो) ऐसा पाठ कहा गया है ? - ઉત્તર–હા, ગૌતમ! એવું જ છે. એટલે કે પ્રશ્નસૂત્ર પ્રમાણે જ અહીં સમસ્ત કથન સમજવું. જે પ્રકારે અવસર્પિણીના વિષયમાં આલાપક કહ્યો છે, એ જ પ્રમાણે ઉત્સપિણના વિષયમાં પણ આલાપક સમજ. તથા ચન્દ્રના વિષયમાં ત્રીજે આલાપક આ પ્રમાણે છે –
પ્રશ્ન–હે ભદન્ત ! લવણું સમુદ્રમાં બે ચન્દ્રમા ઈશાન કોણમાં ઉદય પામીને શું અગ્નિકેણમાં જાય છે? અગ્નિકેશુમાં ઉદય પામીને શું નિત્ય કેણમાં જાય છે? નૈઋત્ય કેણમાં ઉદય પામીને શું વાયવ્ય કોણમાં જાય છે? વાયવ્ય કોણમાં ઉદય પામીને શું ઈશાન કેણમાં જાય છે? (લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમાં છે. તેમાંથી પ્રતિદિન ત્યાં બે ભાગમાં બે ચન્દ્ર ઉદય पामे सूत्राम न्द्र ' . )
श्री. भगवती सूत्र:४