Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३४
भगवतीसूत्रे इह पूर्वार्द्धन क्षेत्राद्धाया अधिका अवगाहनाद्धा, इति प्रतिपादितम् , उत्तरार्द्धन तु अवगाहनातो नाधिका क्षेत्राद्धा, इत्युक्तम् , तत् कथमेतदित्याशङ्का समाधत्ते
'ओगाहणावबद्धा, खेत्तद्धा अकियाऽचबद्धा य ।
न उ ओगाहणकालो, खेत्तद्धामेत्तसंबद्धो ॥ ३ ॥ छाया-अवगाहनाव बद्धा क्षेत्राद्धा अक्रियावबद्धा च ।
न तु अवगाहनकालः क्षेत्राद्धा मात्रसंबद्धः ॥ ३ ॥ अवगाहनायाम्-आगमन क्रियायां च नियता क्षेत्राद्धा विवक्षितावगाहना सद्भावे एव, अक्रिया सद्भावे एव च तस्या भावात् , उक्तव्यतिरेके चाभावात् को कहा है-यहां पूर्वार्ध से क्षेत्राद्धा की अपेक्षा अवगाहनाद्धा अधिक है यह कहा गया है और उत्तरार्ध से अवगाहनाद्धा की अपेक्षा क्षेत्राद्धा अधिक नहीं है-यह सूचित किया गया है । सो यह बात किस तरह से है ? इस आशंका के समाधान निमित्त (ओगाहणावषद्धा, इत्यादि गाथा कही गई है इसमें कहा गया है कि पुद्गलों का क्षेत्रावस्थान काल-अमुक क्षेत्र में नियतरूप से स्थित रहने का काल-अनगाहना से
और क्रियारहितपने से अवबद्ध है, तात्पर्य यह है कि पुद्गल अमुकस्थल में नियतरूप से तभी रह सकता है कि जब वह अमुक अवगाहका वाला हो और बिलकुल निष्क्रिय हो, इस लिये पुद्गलोंका एकत्र अवस्थान अवगाहना और निष्क्रियता से अवबद्ध है परन्तु अवगाहनाकाल क्षेत्रोवस्थानकाल मात्र में संबद्ध नहीं है जब पुद्गलों की किसी भी तरह की
આ ગાથાના પૂર્વાર્ધ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે ક્ષેત્રાવ સ્થાન કાળ કરતાં અવગાહના કાળ અધિક છે અને ઉત્તરાર્ધમાં એ બતાવ્યું છે કે અવગાહન કાળ કરતાં ક્ષેત્રાવસ્થાન કાળ અધિક નથી. આ પ્રમાણે કેવી રીતે બની શકે છે ? આ પ્રશ્નનું સમાધાન કરવાને માટે નીચેની गाथा मापी छ-(ओगाहणावबद्धा, खेत्तद्धा अक्कियाऽवबद्धाय । न उ ओगाहणकालो खेत्तद्धामेत्तसंबद्धी ॥ ३ ॥) मा थाने लावार्थ नीय प्रमाणे छ-परवाना ક્ષેત્રાવસ્થાન કાળ-અમુક ક્ષેત્રમાં નિયત રૂપે રહેવાને કાળ–અવગાહનાથી અને કિયારહિતપણાથી અવબદ્ધ છે. એટલે કે પુલ અમુક સ્થળમાં નિયત ત્યારે જ રહી શકે છે કે જ્યારે તે અમુક અવગાહનાવાળું હોય અને બિલકુલ નિષ્ક્રિય હોય, તેથી પુલનું એકત્ર અવસ્થાન અવગાહના અને નિષ્ક્રિયતાને અધીન હોય છે. પરન્તુ અવગાહનાકાળ ક્ષેત્રાવસ્થાનકાળ માત્રામાં જ સંબદ્ધ નથી, જ્યારે પુતલેની કોઈ પણ પ્રકારની અવગાહના થાય છે અને તે મુદ્દલ
श्री. भगवती सूत्र:४