Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
भगवतीसूत्र अप्रदेशाः, एवं ते परमाणुपुद्गलोऽपि साधः, समध्यः, सप्रदेशः, नो अनर्धः, अमध्यः, अपदेशः। यदि खलु आर्य ! क्षेत्रादेशेनापि सर्वपुद्गलाः सार्धाः, समध्याः, सप्रदेशाः, एवं ते एकप्रदेशावगाढोऽपि पुद्गलः सार्ध, समध्यः, अपएसे) नारदपुत्र अनगार का इस प्रकार का कथन सुनकर नि: न्थीपुत्र अनगार ने उनसे इस प्रकार कहा-हे आर्य ! जो द्रव्य की अपेक्षा से आपकी मान्यता के अनुसार समस्त पुद्गल अर्धभाग, मध्यभाग और प्रदेश सहित हैं, अर्धभाग, मध्यभाग और प्रदेश रहित नहीं हैं ऐसा स्वीकार किया जावे तो फिर एक परमाणुपुद्गल जो कि अर्धादि भाग से रहित होता है उसे भी आपको अर्धभागसहित, मध्यभाग सहित और प्रदेशसहित मानना पडेगा अर्धभागरहित, मध्यभागरहित और प्रदेश रहित नहीं मानना पड़ेगा इसी तरहसे ( जइणं अज्जो ! खेत्तो देसेणंवि सव्वपोग्गला स अड्रा, समज्झा, सपएसा, एवं ते एगपएसोवगाढे वि पोग्गले स अड्डे, समज्झे, सपएसे) यदि हे आर्य ! क्षेत्र की अपेक्षा से भी समस्तपुद्गल अर्धसहित, मध्यभागसहित और प्रदेशसहित माना जावे तो जो पुद्गलपरमाणु आकाशके एक प्रदेश में अवगाढ़-अवस्थित है-वह भी सार्ध, समध्य और सप्र. देश ही माना जावेगा, अनर्ध, अमध्य और अप्रदेश नहीं माना जावेगा,
पोग्गले वि स अड्डे, समज्झे, सपएसे, णो अणड्ढे, अमज्झे, अपएसे ) ना२६. પુત્ર અણગારનું આ પ્રકારનું કથન સાંભળીને, નિર્ચથી પુત્ર અણગારે તેમને આ પ્રમાણે કહ્યું–હે આર્ય! આપની માન્યતા અનુસાર જે દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પલેને અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે અને તેમને અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તે એક પરમાણુ પુલ કે જે અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ રહિત છે, તેને પણ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવો પડશે, તેને અર્ધભાગ રહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં सर प्रमाणे ( जइण अज्जो ! खेतादेसेण वि सधपोग्गला सअड्ढा, समझा, सपएसः, एव ते एगपएसोरगाढे वि पोग्गले सअढे, समझे, सपएसे ) 8 આર્ય ! જે ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુલને અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે પુદ્ગલ પરમાણુ કે જે આકાશના એક પ્રદેશમાં રહેલ હોય છે તેને પણ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવું પડશે, તેને અનર્ધ, અમધ્ય અને આ પ્રદેશ માની શકાશે નહીં.
શ્રી ભગવતી સૂત્ર : ૪