Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श० ५ ० ८ सू० १ पुद्गलस्वरूपनिरूपणम् ६७ " एत्तो कालाएसे-, ण अप्पएसा भवे असंखगुणा,
किं कारणं पुण भवे ? भन्न परिणामबाहुल्ला "॥४॥ छाया-" इतः कालादेशेन अप्रदेशाः भवेयुरसंख्यगुणाः ।
किं कारणं पुनर्भवेत् ? भण्यते परिणामबाहुल्यात्" ॥ ४॥ अयं भावः-यो हि यस्मिन् समये यद् वर्ण-गन्ध-रस-स्पर्श-संघात-भेदसूक्ष्मत्व-बादरत्वादिपरिणामान्तरम् आपन्नः स तस्मिन् समये तदपेक्षया कालतोऽप्रदेशः कथ्यते, तत्र च एकसमयस्थितिक इत्यन्ये, परिणामाश्च बहव इति प्रतिपरिणामं कालाऽप्रदेशसंभवात् तद् बहुत्वं भवति, एतदेवाग्रे प्रतिपाद्यते--
'भावेणं अपएसा, जे ते कालेण हुंति दुविहा वि, 'एत्तो काला एसेणं' इत्यादि। ___ भाव की अपेक्षा कहे गये अप्रदेश पुद्गलों की अपेक्षा कालादेश से कहे गये अप्रदेश पुद्गल असंख्यातगुणे हैं । इसका कारण क्या है ? तो इस प्रश्न का उत्तर परिणाम का बाहुल्य है। ___ तात्पर्य कहने का यह है जा पुद्गल जिस समय में जिस वर्ण-गन्ध रस-स्पर्श-संघात-भेद-सूक्ष्मत्व एवं बादत्वादिरूप परिणामान्तर को प्राप्त किया हुआ होता है, वह पुद्गल उस समय में उस अपेक्षा से काल की विवक्षा को लेकर अप्रदेश कहा जाता है । इस परिणाम में वह एक समय की स्थितिवाला होता है-ऐसा किन्हीं २ आचार्यों का मत है। तथा परिणाम इतने ही हों सो यह बात तो है नहीं वे तो बहुत हैं-इस कारण प्रति परिणाम का जब पुद्गल प्राप्त करते हैं तो एक सामयिक काल की अपेक्षा उनमें अप्रदेशता की संभवता होती है। इस कारण
ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં પુદ્ગલે અસંખ્યાતગણું છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે छे- पुरस समये २ १, ध, २स, २५श, सघात, सेह, सूक्ष्मत्व અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામાન્તરને પામેલું હોય છે, તે મુદ્દલ તે સમયે તે અપેક્ષાએ કાળની દૃષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સમયની સ્થિતિવાળું હોય છે, એ કેટલાક આચાર્યોને મત છે. વળી આટ. લાં જ પરિણામ હોય છે, એવું પણ નથી પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુદ્ગલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની
श्री.भगवती सूत्र:४