Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श. ५ उ० ७ सू०६ पुदलद्रव्यस्याल्पबहुत्वनिरूपण ५३७ छाया-' संघात-भेदतो वा द्रव्योपरमे पुनः संक्षिप्ते ।
नियमात् तद्रव्यागाइनाया नाशो न संदेहः ॥ ६॥ अयं भावः-संघातेन, पुद्गला भेदेन वा तेषामेव य संक्षिप्तः स्तोकावगाहनः स्कन्धोभवतिः, न तु प्राक्तनावगाहनः तत्र एवंसति यो द्रव्योपरमः द्रव्यस्यान्य
इस गाथा द्वारा पुष्ट किया गया है-जय संघात और भेद द्वाग द्रव्य संक्षिप्त हो जाता है और संक्षिप्त होने से जब वह अपने पूर्व आकार की अपेक्षा उपरमित-अन्य प्रकार का हो जाता है-तब उस द्रव्य में पूर्व की अवगाहना का अर्थात् आकार का विनाश नियम से हो जाता है । इसमें तनिक भी संदेह नहीं है । कहने का तात्पर्य यह है कि-पुद्गल स्कन्ध जिस अवगाहना में पहिले रहता है और वह अवगाहना जब उस पुद्गल की पुद्गल स्कन्ध को संघात द्वारा दूसरे पुद्गल स्कन्ध के साथ उसे मिला देने द्वारा अथवा भेद द्वारा उसके टुकडे टुकडे कर देने द्वारा संक्षिप्त कर देने से परिवर्तित हो जाती है तो इससे हम यह अच्छी तरह से जाने जाते हैं कि अवगाहना की निवृत्ति होने पर भी द्रव्य की निवृत्ति नहीं होती है। इसी कारण अवगाहना स्थानायुष्क की अपेक्षा द्रव्यस्थानायुष्क को असंख्यातगुणित कहा गया है । यदि कोई यहां पर ऐसी आशंका करे कि पूर्व स्कन्ध संघात द्वारा संक्षिप्त हो जाता है यह बात संभवित नहीं होती-तो ऐसी आशंका
- જ્યારે સંઘર્ષ અથવા ભેદ દ્વારા દ્રવ્ય સંક્ષિપ્ત થઈ જાય છે, અને સંક્ષિપ્ત થવાને કારણે જ્યારે તે તેના પૂર્વના આકાર કરતાં અન્ય આકારનું થઈ જાય છે, ત્યારે તે દ્રવ્યમાંથી પૂર્વની અવગાહના (આકારને) વિનાશ અવશ્ય થઈ જ જાય છે. તેમાં ૨જ માત્ર શંકાને સ્થાન જ નથી આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
પુદ્ગલ સ્કન્ધ જે અવગાહનામાં પહેલાં રહેલો હોય, તે અવગાહનાને સંઘર્ષ દ્વારા (એટલે કે બીજા પુલ સ્કન્ધ સાથે તેને સંઘર્ષ કરીને) અથવા ભેદ દ્વારા-(એટલે કે તેના ટુકડે ટુકડા કરી નાખીને) સંક્ષિપ્ત કરી નાખીને તેનું અન્ય આકારમાં પરિવર્તન કરવામાં આવે ત્યારે અવગાહનાનો વિનાશ થવા છતાં પણ દ્રવ્યનો વિનાશ થતો નથી. એ જ કારણે અવગાહના સ્થાનાયુષ્ક કરતાં દ્રવ્ય સ્થાનાયકને અસ ખ્યાતગણું કહ્યું છે. કદાચ અહીં કે એવી શંકા ઉઠાવે કે પૂર્વ—સ્કન્ધ સંઘર્ષ દ્વારા સંક્ષિપ્ત થઈ જાય છે, એવી વાત સંભવિત નથી, તે તે શંકા અસ્થાને છે. કારણ કે સંઘાત (સંઘર્ષ) ક્રિયા
श्री.भगवती सूत्र : ४