Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७२
भगवतीसूत्रे कारएणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेत्ता, ' अन्यतरेण एकेन मनोज्ञेन मनः प्रियेण प्रीतिकारकेण अशन-पाप-खादिम-स्वादिमेन प्रतिलाभ्य लाभवन्तं विधाय 'एवं जीवा सुभदीहाउयत्तए कम्मं पकरेंति' एवम् उक्तरीत्या खलु जीवाः यरेणं मणुन्नेणं पीहकारएणं असण-पाण खाइमसाइमेणं पडिलाभेत्ता) इस पाठ द्वारा व्यक्त की गई है। यहां " मनोज्ञ" और "प्रीतिकारक जो आहार के विशेषण दिये हैं वे इस बात की पुष्टि करते हैं कि संयमी जन को जो आहार दिया जाय वह आधाकर्मादि दोष से रहित होना चाहिये एवं उनकी संयम यात्रा का निर्वाहक होना चाहिये । संयम यात्रा में दोष बढाने वाला सदोष अकल्प्य आहार संयमी को नहीं देना चाहिये । क्यों कि दिया गया ऐसा आहार गृहोता और दाता दोनों का अहितविधायक होता है। जो भी संयमी जनों को उनके योग्य आहारादि वस्तु प्रदान को जावे वह बहुत अधिक भक्तिभाव पूर्वक निर्दोष ही दो जानी चाहिये । उनके गुणों में दाता का मन अनुराग से लगा हुआ होना चाहिये उनके प्रति श्रद्धा अपूर्व होनी चाहिये । दान देकर दाता को अपने आपके लिये बहुत ही अधिक भाग्यशाली मानना चाहिये । दान देते समय पात्र के प्रति ईर्ष्यादिभाव मन में जरा भी नहीं होना चाहिये । यही सब बाते (वंदित्ता नमंसित्ता जाव पज्जुवासित्ता ) इन पदों द्वारा समझाई गई हैं। क्यों कि गुणों में पीइकारएणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेत्ता,) मा सूत्रा४ ॥ 42 ४२वामां माने। छे. मी " भना" भने “ प्रीति४।२४", मे मे વિશેષને આહાર સાથે જે પ્રયોગ કરેલ છે તે એ વાતને ટેકો આપે છે કે સંયમી મુનિને જે આહાર વહેરાવવામાં આવે તે નિર્દોષ હે જોઈએ અને તેમની સંયમયાત્રાને નિર્વાહક હોવો જોઈએ. સંયમયાત્રામાં બાધક થાય એ સદષ, અકલ્પ્ય આહાર સંયમીને વહેરાવવો જોઈએ નહીં. કારણ કે તે પ્રકારના આહારનું દાન, દાતા તથા ગૃહીતા (લેનાર ) બનેનું અહિત કરે છે. સંયમીજનેને તેમને એગ્ય જે આહારાદિ વસ્તુઓ આપવામાં આવે તે બહુ જ ભક્તિભાવપૂર્વક આપવી જોઈએ અને તે આહારાદિ નિર્દોષ હોવા જોઈએ. તેમના ગુણે પ્રત્યે દાતાને અનુરાગ હવે જોઈએ અને તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. દાન દઈને દાતાએ પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ. દાન દેનારના મનમાં દાન ગ્રહણ કરનાર તરફ ઈર્ષ્યાદિ ભાવ
डावा न. वात (वादित्ता नमसित्ता जाव पज्जुषासित्ता ) मा पह! દ્વારા સમજાવવામાં આવી છે. કારણ કે સંયમીના ગુણો પ્રત્યે અનુરાગ હોય
श्री. भगवती सूत्र:४