Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०५ 30७०५ परमाणुपुदगलादीनां स्वरूपनिरूपणम् ५१५
अथ क्षेत्रतो विचारयितुमाह-'एगपएसोगाढे णं भंते ! पोग्गले सेए तम्मि वा ठाणे, अण्णम्मि वा ठाणे कालओ के वञ्चिरं होइ ? ' गौतमः पृच्छति-हे भदन्त ! एकप्रदेशावगाढः-एकस्मिन् आकाशप्रदेशे अवगाढः स्थितः खलु परमाणुपुद्गल: सैजः-एजेन सहितः सकम्पः, तस्मिन् वा स्थाने, यौव तिष्ठति तचैव स्थाने, अन्यस्मिन् वा स्थाने कालतः फियच्चिरं कियत्कालपर्यन्तं भवति ? भगवानाह
अब क्षेत्र की अपेक्षा विचार किया जाता है-( एगपएसोगाढे णं भंते ! पोग्गले सेयेतंमि वा ठाणे अणम्मि वा ठाणे कालओ केवच्चिर होइ) हे भदन्त ! आकाश के एक प्रदेश में अवगाढ़ रहा हुआ पुद्गल कितने काल तक, जहां वह स्थित है उसी स्थान में अथवा भिन्न किसी दूसरे स्थान में काल की अपेक्षा कितने कालतक सकंप रहता है ? ऐसा यह गौतम का प्रश्न है-प्रश्न कर्ता का अभिप्राय ऐसा है कि पुद्गल परमाणु जब सकंप होता है तभी उसके द्वारा स्कन्ध का निर्माण होता है क्रिया हुए धिमा स्कंध का निर्माण नहीं होता, अतः पुद्गल दोनों प्रकार की स्थिति में रहते हैं-एक सकंग स्थिति में और दूमरो निष्कंप स्थिति में, अतः चाहे किसी भी प्रकार का पुद्गल हो वह एजनादि क्रिया विशिष्ट होकर हो अपनी पर्याय से पर्यायान्तरित होगा, इसलिये गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है कि वह पुद्गल चाहे अपने स्थान में स्थित हो चाहे किसी दूसरे स्थान में स्थित हो यदि वह एजनादि क्रिया करता है तो कबतक करता है ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-( गोयमा)
वे क्षेत्रने अनुतक्षाने नि३५४४ ४२वामां आवे छे-" एगपएसोगाढे णं भते ! पोग्गले सेये तम्मि वा ठाणे अणम्मि वा ठाणे कालओ केवच्चिर होइ ?" હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું પુદ્ગલ જ્યાં તે રહેલું હોય છે એ જ સ્થાનમાં અથવા તે સિવાયના બીજા કોઈ સ્થાનમાં, કેટલા કાળ સુધી સfપ રહે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છેપુલ પરમાણુ જ્યારે સકંપ હોય છે ત્યારે જ તેના દ્વારા સ્કન્ધનું નિર્માણ થાય છે. આ ક્રિયા થયા વિના સ્કન્યનું નિર્માણ થતું નથી. પુદ્ગલ બને
१२नी स्थितिमा २ छ-(१) स५ स्थितिमा भने (२) नि५ स्थितिभा. ભલે ગમે તે પ્રકારનું પુદગલ હાય, પણ કંપન આદિ કિયાઓથી યુક્ત થઈને જ તે પિતાની પર્યાયમાંથી બીજી પર્યાયમાં આવી શકે છે તેથી જ ગૌતમ સ્વામીએ પ્રભુને એવો પ્રશ્ન પૂછયો છે કે તે પુદ્ગલ ભલે તેના સ્થાનમાં રહેલું હોય અથવા તે કઈ બીજા સ્થાનમાં રહેલું હોય, પણ જે તે એજનાદિ (કંપન આદિ) કિયા કરતું હોય તે કેટલા કાળ સુધી કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪