Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका का श०५ उ०७ सू० ६ पुद्गलद्रव्यस्याल्पबहुत्वनिरूपणम् ५१ अल्पं वा, बहु वा तुल्यं वा इति संग्राह्यम् । भगवानाह-'गोयमा ! सब्बस्थोवे खेत्तट्ठाणाउए ' हे गौतम । सर्वस्तोकं सर्वेभ्यो न्यूनं क्षेत्रस्थानायुष्कम् , 'ओगाहणहाणाउए असंखेज्जगुणे, अवगाहनास्थानायुष्कम् असंख्येयगुणम् , 'दवठाणाउए स्थानरूप जो आयु है वह द्रव्यस्थानायुष्क है । क्षेत्र-आकाश-का जो पुद्गलावगाढकृत भेद है वह क्षेत्रस्थान है, क्षेत्रस्थान की जो स्थिति है वह क्षेत्रस्थानायुष्क है अथवा-आकाश के एक प्रदेशादि में जो पुद्गलों का रहना है वह क्षेत्रस्थान है-इस क्षेत्रस्थानरूप जो आयु है वह क्षेत्रस्थानायुष्क है । पुद्गलों का आकाश के नियत परिमाणु वाले प्रदेशों में रहना इसका नाम अवगाहनास्थानायुष्क है तथा पुद्गलों का जो श्यामत्व आदि रूप से अवस्थान है वह भावस्थानायुष्क है। यहां यावत् शन्द से ' अल्प, बहु, तुल्य' इन पदों का संग्रह हुआ है-इस तरह इस प्रश्न का पूरा आकार इस प्रकार का बन जाता है-हे भदन्त ! इन द्रव्यस्थानायुष्क आदि में कौन किन की अपेक्षा अल्प हैं ? कौन किन की अपेक्षा बहुत हैं ? कौन किन की अपेक्षा तुल्य हैं ? तथा कौन किन की अपेक्षा विशेषाधिक हैं ? इन सब का उत्तर देते हुए प्रभु गौतम से कहते हैं कि-(गोयमा ) हे गौतम ! ( सव्वत्थोवे खेत्तहागाउए ) सब से कम क्षेत्र स्थानायुष्क है (ओगाहणट्ठाणाउए असंखेज्जगुणे ) इसकी अपेक्षा જે આયુ છે, તેને દ્રવ્ય સ્થાનાયુષ્ક કહે છે. એક, બે, આદિ પ્રદેશો દ્વારા પુદ્ગલ દ્વારા જે જે આકાશ પ્રદેશની અવગાહના કરાય છે તે પ્રદેશને ક્ષેત્ર સ્થાને કહે છે. તે ક્ષેત્રસ્થાનની જે સ્થિતિ (આયુકાળ) તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. અથવા આકાશના એક બે આદિ પ્રદેશમાં જે પુદગલાનું રહેવાનું સ્થાન હોય છે, તેને ક્ષેત્રસ્થાન કહે છે. તે ક્ષેત્રસ્થાન રૂપ જે આયુ છે તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. પુગલે આકાશના જે નિયત પરિણામવાળાં પ્રદેશમાં રહે છે, તે પ્રદેશને અવગાહના સ્થાનો કહે છે. તે અવગાહના સ્થાનરૂપ જે આયુ છે, તેને અવગાહના સ્થાનાયુષ્ક કહે છે. તથા પુગલનું જે શ્યામવ माहि ३२ अवस्थान छ, तेनु नाम सास्थानायु छ. “ यावत् " ५४थी જે પદ ગ્રહણ કરાયાં છે, તે પદેને સમાવેશ કરવાથી આ પ્રકારનો પ્રશ્ન બનશે-હે ભદન્ત ! દ્રવ્ય સ્થાનાયુષ્ક આદિ ચારમાંથી કયું કોના કરતાં અલ્પ છે? કયું કે ના કરતાં અધિક છે? કયું કેની બરાબર છે અને કયું કેના કરતાં વિશેષાધિક છે?
मडावीर प्रभु मा प्रश्न वाम भापता ४ छ-" गोयमा ! " गौतम ! (सवत्थोवे खेत्तद्वाणाउए ) क्षेत्र स्थानायु सौथी ५६५ प्रभा
श्री. भगवती सूत्र:४