Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयवन्दिकाः टीका श० ५ उ ०७ सू० १ परमाणुपुद्गलस्वरूपनिरूपणम् ४५३ ५ स्याद् देशौ एजेते-नो देशौ एजेते, ६। यथा चतुष्पदेशिकस्तथा पश्चप्रदेशिकः तथा यावत्-अनन्तप्रदेशिकः ।। मू० १॥
टीका-षष्ठोद्देशकान्ते कर्मपुद्गलानां वेदनया निर्जरा निरूपिता, निर्जरा. याश्च चलनरूपता तत्प्रसङ्गात् सप्तमे पुद्गलचलनं निरूपयितुमाह-' परमाणुपोग्गलेणं भंते !' इत्यादि । 'परमाणुपोग्गलेणं भंते ! एयइ, वेयइ, जाव-तं तं भावं परिणइ ? ' गोतमः पृच्छति-हे भदन्त ! परमाणुपुद्गलः खलु, एजते वाला स्कन्ध कंपता भी है और नहीं भी कंपता है । कभी एकदेश कंपता है और एकदेश नहीं कपता है। कभी एकदेश कपता है, अनेक देशों नहीं कंपते हैं, अनेक देश कभी कंपते हैं और एकदेश नहीं कपता है। कभी अनेक देश कपते हैं और अनेक देश नहीं कंपते हैं । (जहा चउप्पएसिओ तहा पंचपएसिओ-तहा जाव अणंतपएसिओ) जिस प्रकार से यह चार प्रदेशवाले स्कन्ध के विषय में कथन किया है-उसी प्रकार से पांच प्रदेशों वाले स्कन्ध के विषय में भी ऐसा ही कथन जानना चाहिये और यावत् अनन्त प्रदेशों वाले स्कन्ध तक ऐसा ही कथन समझना चाहिये ।
टीकार्थ-छठे उद्देशक के अंत में कर्मपुद्गलों की वेदना होने के बाद निर्जरा होती है ऐसा कथन किया गया है सो यह निर्जरा चलन स्वरूपवाली होती है अतः इसी प्रसङ्ग को लेकर इस सप्तम उद्देशक में पुदलों का चलन निरूपण करने के लिये सूत्रकार 'परमाणुपोग्गले णं भंते' ऐसा कह रहे हैं इसमें गौतमस्वामी ने प्रभु से ऐसा पूछा है છે ગૌતમ! ચાર પ્રદેશવાળે અંધ કંપે પણ છે અને નથી પણ કંપત. કયારેક તેને એક દેશ કંપે છે અને એક દેશ કંપતું નથી, કયારેક એક દેશ કરે છે અને અનેક દેશ કંપતા નથી, ક્યારેક અનેક દેશ કરે છે અને એક દેશ કંપતું નથી, ક્યારેક અનેક દેશ કંપે છે અને અનેક દેશ કંપતા નથી. (जहा चउपएसिओ तहा पंचपएसिओ-तहा जाव अणतपएसिओ) या प्र. શવાળા સ્કંધ વિશે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પાંચ પ્રદેશ વાળા સ્કંધના વિષે પણ સમજવું, અને અનંત પ્રદેશેવાળા સ્કંધ પર્યાના વિષયમાં પણ એજ પ્રમાણેનું કથન ગ્રહણ કરવું.
ટીકાઈ–છઠ્ઠા ઉદ્દેશાને અંતે કર્મ પુદ્ગલેનું વદન થયા પછી નિર્ધાર થવાની વાત કરી છે. તે નિર્જરા ચલન સ્વરૂપવાળી હોય છે. તે તે પ્રસંગને અનુલક્ષીને આ ઉદ્દેશામાં પુલના ચલનનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે.
श्री. भगवती सूत्र:४