Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी०।०५ उ०७ सू०४ परमाणुपुद्गलादीनां स्पर्शनानिरूपणम् ४९३ दुप्पएसियं फुसमाणे सत्तम-नवमेहिं फुसइ' एवं तथैव परमाणुपुद्गलः द्विपदेशिक परमाणुस्कन्ध स्पृशन् सप्तम-नवमाभ्यां विकल्पाभ्यां- सर्वेण देशं स्पृशति' 'सर्वेण सर्व स्पृशति ' इत्येवं स्वरूपाभ्यां स्पृशति, तत्र यदा द्विपदेशिकः स्थूलपरिणामत्वात् आकाशप्रदेशद्वयावस्थितो भवति तदा तं परमाणुपुद्गलः सर्वेण देशं स्पृशति' परमाणुपुद्गलस्य आकाशैकप्रदेशस्यैव विषयत्वात् , यदा तु तस्य को यहां मान्यता नहीं दी गई है। किन्तु नौवां जो विकल्प है उसे ही स्वीकार किया है ( एवं परमाणुगेग्गले दुप्पएसिय फुसमाणे सत्तम, नवमेहिं फुसह) जब परमाणु पुद्गल द्विप्रदेशिक स्कन्ध का स्पर्श करता है-तब वह उसे सातवें और नौवें विकल्प के अनुसार करता है। सातवां विकल्प है "सर्वेण देश स्पृशति" और नौवां विकल्प है"सर्वेण सर्व स्पृशति) । ये दो विकल्प यहाँ इसलिये कहे गये हैं कि द्विप्रदेशिक स्कन्ध पुद्गल परमाणु की अपेक्षा स्थूलपरिणाम वाला होता है-और इसी से वह आकाश के दो प्रदेशों में स्थित हो सकता है। पुद्गल का परमाणु जितने स्थान को रोकता है उसका नाम प्रदेश है। इस विप्रदेशिक स्कन्ध को जब एक पुद्गल का परमाणु छूता है, तब वह उसके एक अंश को ही अपने समस्त रूप से स्पर्श करता है। क्यों कि परमाण पदल आकाश के एक प्रदेश में ही स्थित रहता है-वह उसे छने के लिये दो प्रदेशों में तो विभक्त हो नहीं सकता-इसलिये दो
સમસ્ત પરમાણુ પુદ્ગલ સાથે સમસ્ત પરમાણુ પુકલને પશે જ સંભવી શકે છે. આ રીતે નવમાં વિકલ્પ જ સ્વીકાર કરવામાં આવ્યું છે.
___“ एव परमाणुपोग्गले दुप्पएसियं फुसमाणे सत्तम, नवमेहि फसद्ध" જ્યારે પરમાણુ પુલ દ્વિપ્રદેશિક સ્કન્ધને સ્પર્શ કરે છે, ત્યારે સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર તેને સ્પર્શ કરે છે. સાતમો વિકલ્પ આ પ્રમાણે છે" सर्वेण देशं स्पृशति" नवमी वि४६५ मा प्रमाणे छ-" सर्वेण सर्व स्पृशति" એટલે કે પુદ્ગલ પરમાણુને સમસ્ત ભાગ ક્રિપ્રદેશિક સ્કન્દના એક ભાગનો સ્પર્શ કરે છે, અથવા સમસ્ત ભાગને સ્પર્શ કરે છે. તેનું કારણ નીચે પ્રમાણે છે. દ્વિદેશિક સ્કન્ય પુદ્ગલ પરમાણુ કરતાં સ્થૂલ પરિણામવાળા હોય છે તેથી તે આકાશના બે પ્રદેશમાં રહી શકે છે. પુલનું પરમાણુ જેટલા સ્થાનને રેકે છે એટલા સ્થાનને પ્રદેશ કહે છે. જ્યારે દ્ધિપ્રદેશિક સ્કલ્પને એક પદ્રલન પરમાણુ સ્પર્શે છે. ત્યારે તે તેના એક દેશ (ભાગ) ને જ પિતાના સમ સ્ત ભાગથી સ્પર્શે છે. કારણ કે પરમાણુપુલ આકાશના એક પ્રદેશમાં જ રહી શકે છે. તે તેને સ્પર્શ કરવાને માટે બે પ્રદેશમાં વિભક્ત થઈ શકતું નથી
श्री. भगवती सूत्र:४