Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦
भगवती सूत्रे
ने से जीव, जिस आयु में केवल दुःखादिकों के भोगने के सिवाय सुखादि के दर्शनतक भी नहीं होते हैं ऐसी अशुभ दीर्घायु का बंध करता है । यहाँ पर ऐसी आशंका हो सकती है कि पहिले इन्हीं सब कारणों से जीव अल्पायु का उपार्जन करता है ऐसा प्रकट किया गया है और यहां पर इन्हीं कारणों से अशुभ दीर्घायुष्य का बंध करना कहा गया है सो इसका तात्पर्य क्या है ? उत्तर - तात्पर्य इसका यही है कि इन कामों को करने वाला जीव दोनों प्रकार की आयुओं का बंध कर सकता है। यदि दीर्घ आयु का बंध करता है तो वह उसमें इन पापाचरणों के उदय से सुख शांति को प्राप्त नहीं कर सकता है। और यदि अल्पायु का बंध करता है तो उसमें भी वह कुशल अनुष्ठानों का सेवन अधिक समय तक नहीं कर पाता है, इससे दोनों प्रकार की प्राप्ति से जीव अपने जीवन को सफल नहीं कर पाता है अतः कर्तव्य यही है कि इन असदाचरणों से सदा दूर रहा जावे ।
છે. એવા પ્રકારના આયુષ્યમાં તેને દુઃખા જ ભાગવવા પડે છે, લાંબા સમય સુખી તેને સુખનાં દશન પણ થતા નથી, તેથી એવા દીર્ઘાયુને અશુભ કહેલ છે. ( કાઈ પણ માણસના જન્મ, કમ અને મને જાહેર કરવાથી તેની અવહેલના થાય છે. ખરાબ શબ્દો મેલીને કાઇના દોષ! ખૂલ્લા પાડવાથી તેના અનાદર થાય છે. હાથ, મુખ આદિને વિકૃત કરવાથી અથવા મે મચકેાડીને ફાઇની સાથે વાત કરવાથી તેનુ અપમાન થાય છે, ગુરુજના પાસે તેમના ઢાષા પ્રકટ કરવાથી તેમના તિરસ્કાર થાય છે, વંધ્રુણા, નમસ્કાર આદિ ન કરવાથી અથવા તેમને ઊભા થઈને માન નહીં આપવાથી તેમનુ અપમાન થાય છે. ) શ્રમણા સાથે આ પ્રકારનું વન કરનાર જીવા અશુભ દીર્ઘાયુના બંધ કરે છે.
કોઇ અહીં એવી શંકા કરે કે પહેલાં એવું પ્રતિપાદન કરાયુ છે કે આ સઘળાં કારણેાને લીધે જીવા અલ્પાયુના બંધ કરે છે, એ જ કારણેાને લીધે જીવા અશુભ દીર્ઘાયુના બધ બાંધે છે એવું પણ પ્રતિપાદન કેવી રીતે કરી શકાય ? આ શંકાનુ` સમાધાન કરતાં સૂત્રકાર સમજાવે છે કે એવા જીવા ઉપરોક્ત અને પ્રકારના આયુના બધ કરી શકે છે જો તે અશુભ દીર્ઘાયુના ખધ કરે તેા, તેનાં પાપકર્મના ઉદયથી તેને સુખશાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને જો તે અલ્પાયુના બધ કરે તે તેમાં પણ તે કુશલ અનુષ્ઠાને નુ સેવન લાંખા સમય સુધી કરી શકતા નથી. આ રીતે ઉપરોક્ત બન્ને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિથી જીવ પાતાના જીવનને સફળ કરી શકતા નથી. તેથી એ પ્રકારના દુષ્કૃત્યનુ સેવન ન કરવામાં જ જીવન' હિત રહેલું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪