Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९०
भगवतीसुत्रे
'गाहावइस्स णं ताओ सव्वाओ पयणुई भवंति ' गाथापतेः खलु ताः उपर्युक्ताः सर्वाः क्रियाः प्रतनुकीभवन्ति - इस्त्री भवन्ति, क्रयिकस्य भाण्डप्राप्त्या महत्यस्ता भवन्ति, गाथापतेस्तु भाण्डस्वामित्वापगमेन प्रतनुकास्ताः क्रियाः भवन्ति । इदं चावान्तरमूत्रद्वयं भाण्डस्यानुपनीतोपनीतभेदात् प्रतिपादितम् । अथ गौतमः पुनः पृच्छति - ' गाहावइस्स ण भंते ! भंडे जाव-धणेय से अणुवणीए सिया ? गौतमः पृच्छति - हे भदन्त ! यदा गाथापतेः खलु भाण्ड यावत् क्रयिके प्राप्त धनं च तद्भाण्डस्य मूल्यम् तस्य ऋयिकस्य सकाशात् तेन गाथापतिना अनुपनीतं नोपलब्धं स्यात् ? यावत्करणात् - भाण्ड विक्रीणानस्ये क्रयिको भाण्ड स्वादयेत्,
6
अब रही गाथापति की बात - सो ( गाहावइस्स णं ताओ सव्वाओ पशुई भवंति ) उस गाथापति के लिये ये सब क्रियाएँ लघु मात्रा में लगती रहेंगी । क्यों कि अब भाण्डों के ऊपर इसका स्वामित्व नहीं रहा है स्वामित्व तो उन पर खरीददार का हो गया है इसलिये बेचने वाले गाथापति की इन भाण्डों के निमित्त को लेकर आरंभिकी आदि क्रियाएँ अल्पमात्रोपेत हो जायेंगी और उस खरीददार की ये ही क्रियाएँ भाण्डों के ऊपर स्वामित्व आ जाने से महती मात्रा में बढ़ जावेंगी। ये दोनों आवान्तर सूत्र भाण्ड से अनुपनीत ( न लेजाता हुआ ) उपनीत ( ले जाता हुआ ) भेद को प्रतिपादित किये गये हैं।
अब गौतम स्वामी प्रभु से पूछते हैं कि - ( गाहावइस्स णं भंते ! વાસણો વેચનારને તે ક્રિયા લાગશે કે નહીં, તેના ખુલાસા મહાવીર अनु या प्रमाणे रे छे - " गाहावइस्स णं ताओ सव्वाओ पयणुई भवंति " ते વ્યાપારીને તે તે પાંચે ક્રિયાએ અલ્પ માત્રમાં જ લાગતી રહેશે. કારણ કે હવે વાસણો પર તેનુ સ્વામિત્વ રહેલું નથી, તે વાસણો પર હવે તે ખરી. દનારનું સ્વામિત્વ થઇ ગયુ` છે. તેથી તે વાસણોના વ્યાપારીની તે વાસણોને નિમિત્તે થતી આર'ભિકી આદિ ક્રિયાએ અલ્પ માત્રાવાળી થઇ જશે, પરન્તુ તે વાસણો ખરીદનારનું તે વાસણા પર સ્વામિત્વ થઈ જવાને કારણે, તેની તે ક્રિયાએ ગુરુ માત્રાવાળી થઇ જશે. આ બન્ને સૂત્ર દ્વારા વાસણોના ન अनुपनीत, (न सर्धगयेल) उपनीत ( स गयेस) लेहोनु प्रतिपादन रायु छे. भेटखे કે વાસણા ખાતુ ને ખરીદવા છતાં ગ્રાહક પાતાને ત્યાં લઇ ગયેા ન હાય ત્યારે એ ક્રિયાઓ કાને લાગે છે, અને તે વાસણો ગ્રાહક તેને ત્યાં લઈ જાય ત્યારખાદ તે ક્રિયાએ કાને લાગે છે, તેનુ પ્રતિપાદન કરાયું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે— गाहावइस्सणं भते ! भडे जाव धणे य से अणुवणीए सिया ? " डे लहन्त !
66
श्री भगवती सूत्र : ४