Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०५३०४ सू० ९ प्रमाणस्वरूपनिरूपणम्
२८३
का नाम अनुमान है। यही बात " व्याप्ति विशिष्ट पक्षधर्मता का निश्चयात्मक जो परामर्श है वह अनुमान है" इस वाक्य द्वारा प्रकट किया गया है । अदवा- इस परामर्श जन्य जो अनुमिति होती है वह अनुमान है। टीकाकार इसी विषय को स्पष्ट करने के निमित्त कहते हैं किरसोईगर आदि में बार २ अग्नि और धूम के साहचर्य संबंध का देखने से उन दोनों की व्याप्ति को ग्रहण कर चुकने वाले किसी पुरुष को पर्वतादि पक्षरूप आधारविशेष में धूमादिलिङ्ग के दर्शन से " बह्नि व्याप्यो धूमः " वह्नि का व्याप्य धूम है इत्यादि रूप से व्याप्ति के स्मरण द्वारा जो ऐसा " वह्नि व्याप्य धूमवान् अयं पर्वतः " ज्ञान होता है कि यह पर्वत वह्नि के व्याप्य धूम से युक्त है यही अनुमान ज्ञान है । यह ज्ञान व्यासि विशिष्ट एवं धूम की विशिष्टता को जानने वाला है । इस तरह व्याप्ति विशिष्ट पक्षधर्मता का निश्चयात्मक जो परामर्श है वह अनुमान है । अथवा - इस प्रकार के परामर्श से जो " यह पर्वत अग्नि वाला है " ऐसी अनुमिति होती है वह अनुमान है ऐसा जानना चाहिये। जिसके द्वारा सादृश्य को लेकर पदार्थ का ग्रहण होता है वह उपमान प्रमाण है । यहां पर भी करण अर्थ में अनट् प्रत्यय हुआ है । ભાન થાય છે કે “ અહીં ધુમાડા હાવાથી અગ્નિ હોવી જ જોઈએ. ” તે અનુમાન કરનારી વ્યક્તિને પરાક્ષ અર્થમાં આવું જે જ્ઞાન થાય છે, તેનું નામ જ અનુમાન છે. એજ વાત “સપૂર્ણ પણે પદાના જે નિશ્ચયાત્મક વિચાર તેને અનુમાન કહે છે, ” આ વાકય દ્વારા દર્શાવવામાં આવેલ છે. અથવા આ વિચારજન્ય જે અનુભવ હાય છે તેને અનુમાન કહે છે- વિવેચક આ વિષને વધુ સ્પષ્ટ કરવા માટે કહે છે કે-રસેાડા આદિમાં વારવાર અગ્નિ અને માડાનું સાહચર્ય દેખીને તે બન્નેની વ્યાપ્તિને ગ્રહુણુ કરી શકનાર કોઇ એક પુરૂષ पर्वताहि यहार्थ३५ आधार विशेषमां घुमाडाइयी चिह्नने लेहने " वहिन व्याप्यो धूमः " वहुनिनुं व्याप्य ( अग्नि उपर व्याप्य थती वस्तु ) धुभाडो होय छे. मे अठारे व्याप्तिनुं स्मरण थतां ४ भेतुं ने ज्ञान थाय छे है " वह्निं व्याप्य धूमवान् अयं पर्वतः " " मा पर्वत अग्निना व्याप्य घुभाडाथी युक्त छे, " એ જ અનુમાન જ્ઞાન છે. એજ જ્ઞાન વ્યાસિ વિશિષ્ટ અને ધૂમની વિશિષ્ટતાને જાણનારૂ છે. આ રીતે પદા'ના સ'પૂર્ણપણે નિશ્ચયાત્મક વિચાર કરનારૂ જે જ્ઞાન તેને જ અનુમાન કહે છે. અથવા આ પ્રકારના વિચારથી આ પર્વત અગ્નિવાળા છે” એવી જે અનુભૂતિ થાય છે, એનું નામ જ અનુમાન છે.
જેના દ્વારા સાદૃશ્યને આધારે પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને ઉપમાન પ્રમાણુ કહે છે. તેને સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન પણ કહેવાય છે. અથવા
श्री भगवती सूत्र : ४