Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसुत्रे
अथ ' उव उत्ता, अणुत्र उत्ता' उपयुक्ताः उपयोगवन्तः अनुपयुक्ताव उपयोगरहिता वैमानिका वर्तन्ते ' तत्थणं जेते उनउत्ता ते जाणंति, पासंति ' तत्र तेषां मध्ये खलु ये ते उपयुक्ताः वैमानिका वर्तन्ते ते जानन्ति पश्यन्ति, ये तु अनुपयुक्तास्ते न जानन्ति, न पश्यन्ति इत्यर्थः । अन्ते भगवान् उपर्युक्त मुपसंहरन्नाह - ' से तेणद्वेणं तं चैव ' हे गौतम ! तत् तेनार्थेन तदेवं पूर्वरीत्या केचन वैमानिकाः केवलिनः प्रकृष्टं मनोवचनं च जानन्ति, पश्यन्ति केचन न जानन्ति न पश्यन्ति इत्याशयः ।। सू० ११ ॥
३०४
उपयोग वाले और अनुपयोग वाले भी होते हैं- 'तत्थ णं जे ते उब उत्ता ते जाणंति, पासंति ' अतः उपयोग से युक्त हो रहे जो वैमानिक देव हैं वे ही केवली के प्रकृष्ट मन और वचन को जानते और देखते हैं जिनका उपयोग उस तरफ लगा ही नहीं है वे उस बात को नहीं जानते देखते हैं । ' से तेणद्वेगं तं चेत्र ' इस कारण हे गौतम मैंने ऐसा पूर्वोक्तरूप से कहा है कि कितनेक ही वैमानिक देव केवलज्ञानी के प्रकृष्ट मन और वचनको जानते हैं और नहीं देखते हैं, तथा कितनेक वैमानिक देव उन्हें नहीं जानते देखते हैं। तात्पर्य कहने का यह है कि अमायी सम्यग्दृष्टि वैमानिक देव ही केवलज्ञानी के प्रकृष्ट मन और वचन को जानते और देखते हैं। इन में भी सब नहीं परन्तु जो परंपdreas सम्यग्दृष्टि वैमानिक देव हैं वे ही ऐसा करते हैं, सब नहीं । થાય છે. અને અપર્યાપ્તક અવસ્થામાં મનનું અસ્તિત્વજ હાતું નથી તથા બીજી ધ્યાનમાં લેત્રા જેવી વાત એ છે કે વૈમાનિક દેવેમાંથી કેટલાક ઉપયોગ યુક્ત होय छे भने उटा उपयोग रहित होय छे. ' तत्थणं जे ते उडता ते जाणंति, पासति" तेमांथी ने वैभानि देवो उपयोगथी युक्त होय छे, તેએ જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચને જાણી શકે છે અને દેખી શકે છે, પણ જેમના ઉપયેગ તે તરફ લાગેલે જ નથી, એવા ઉપયેગરહિત વૈમાનિક देवे। तेने लगी शस्ता नयी अने हेभी शता नथी. " से तेणद्वेण त ं चेत्र " હે ગૌતમ ! તે કારણે મે એવુ કહ્યુ છે કે કેટલાક વૈમાનિક દેશ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી-દેખી શકે છે અને કેટલાક જાણી દેખી શકતા નથી. આ સમસ્ત કથનનું તાત્પ એ છે કે અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવા જ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી દેખી શકે છે. બધાં અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણતા નથી પણુ પર પરાપપન્નક સમ્યસૂષ્ટિ વૈમાનિક દેવા જ તેને જાણે છે.
श्री भगवती सूत्र : ४