Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ५ ० ६ षष्टोद्देशकस्य विषयविवरणम् ३५९ निरूपणम् , धनुर्धारिपुरुषस्य धनुरादेश्व कर्मबन्धहेतुभूतक्रियादिविवेचनं च, ततोऽन्यतीथिकाणां मतस्य मिथ्यात्वप्रतिपादनम् , जीवाभिगममूत्रानुसारेण सिद्धान्तमतप्रतिपादनं च, तत आधाकर्मादिभोजनग्रहीतुर्जायमानहानिप्रतिपादनम् , तथा क्रीतकृत-स्थापित-कान्तारभक्त-दुर्भिक्षभक्त-वार्दलिकाभक्त-ग्लानभक्त-शय्यातपिण्ड - राजपिण्डानां ग्रहणानन्तरम् अनालोचितमतिक्रमणपूर्वक कालधर्मप्राप्तौ विराधनायाः, आलोचितप्रतिक्रमणपूर्वककालधर्मपाप्तौ च आरा. धनायाः प्रतिपादनम् , तत आचार्यांपाध्यायानां सिद्धि प्रतिपादनम् , असत्यभाषिणां कर्मबन्ध प्रतिपादनं च । वाले गृहपति की एवं उसे खरीदने वाले व्यापारी की कर्मबन्ध हेतुभूत क्रियाओं में चतुर्विकल्पता का कथन, अग्निकाय में महाक्रिया आदि रूपता का प्रतिपादन, धनुर्धारी पुरुष और धनुष के कर्मबन्ध की हेतु. भूत क्रियादि का निरूपण, अन्यतीर्थिकों के मत में मिथ्यात्व का कथन जीवाभिगम सूत्र के अनुसार सिद्धान्त मान्यता का प्ररूपण, आधाकर्म आदि दोषों से दृषित आहार लेने वाले साधु को जो हानि होती है उस का कथन, क्रोतकृत, स्थापित, कान्तारभक्त, दुर्भिक्षभक्त वार्दलिकाभक्त, ग्लानभक्त, शय्यातरपिंड, राजपिण्ड इन को ग्रहण करने के बाद आलोचना और प्रतिक्रमण नहीं करने वाले साधु को कालधर्म की प्राप्ति हो जाने पर विराधना का, तथा आलोचना और प्रतिक्रमण करने वाले साधु को कालधर्म की प्राप्ति होने पर आराधना का प्रतिपा दन, आचार्य उपाध्याय को सिद्धि का निरूपण एवं असत्य भाषण कर्ताओं को कर्मबंध का निरूपण । વાસણે આદિ વેચનાર ગૃહપતિ અને તેને ખરીદ કરનાર વ્યાપારીની કર્મ બંધના હેતુભૂત ક્રિયાઓમાં ચાર પ્રકારના વિકલ્પનું કથન, અગ્નિકાયમાં મહા ક્રિયા આદિ રૂપતાનું પ્રતિપાદન, ધનુર્ધારી પુરુષ અને ધનુષના કર્મબંધની હેતુભૂત કિયાદિનું નિરૂપણ, અન્ય તીર્થિકોની માન્યતાના મિથ્યાત્વનું કથન, જીવાભિગમસૂત્ર પ્રમાણે સિદ્ધાંત માન્યતાનું પ્રતિપાદન, આધાકર્મ આદિ દેથી યુક્ત આહાર લેનાર સાધુને શી હાનિ થાય છે? તેનું કથન, કિતકૃત, સ્થાપિત, કાન્તા ભક્ત, દુભિક્ષભત, વાલિકાભક્ત, ગ્લાનભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ આદિને ગ્રહણ કર્યા પછી આલોચના અને પ્રતિક્રમણ નહીં કરનાર સાધુને કાલધર્મની પ્રાપ્તિ થયા બાદ વિરાધનાને, તથા આલેચના અને પ્રતિક્રમણ કરનાર સાધુને કાળધર્મની પ્રાપ્તિ થતાં આરાધનાનું પ્રતિપાદન, આચાર્ય ઉપાધ્યાયને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અસત્ય ભાષણ કરનારને કર્મબંધ બંધાય છે તેનું નિરૂપણ,
श्री. भगवती सूत्र:४