Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५८
भगवतीसूत्र बहूनि आयुष्कसहस्राणि परस्परक्रमेण सम्बद्धानि भवन्ति तत्स्वामिजीवानामा जातीनां चानेकसहस्रसंख्यातत्वात् , तदाह - आणुपुछि गठियाई' आनुपूर्वी प्रथितानि, पूर्ववत् आनुपूर्व्या ग्रथितानि इत्याद्यर्थों बोध्यः, 'जाव-चिट्ठति ' यावत् तिष्ठन्ति, यावत्करणात्-" अनन्तरग्रथितानि, परंपरग्रन्थितानि, अन्योन्यगुरुक तया, अन्योन्यभारिकतया, अन्योन्यगुरुकसंभारिकतया, अन्योन्यघटतया" आयु 'बहुसु आजाइसहस्सेसु' अनेक हजार देवादिक जन्मरूप आधारों में अर्थात् प्रत्येक जीव में क्रम २ से प्रवृत्त हुए देवादि संबंधी जन्म सहस्रों में आधेयरूप से वर्तमान होती हुई परस्पर में क्रम से सम्बद्ध रहती हैं। तात्पर्य कहने का यह है कि जिस प्रकार से एक जालग्रन्थिका में हजारों गांठे परस्पर में संघद्ध रहती हैं उसी प्रकार से हरएक जीव के कई हजार देवादिक जन्मों में कई हजार आयुएँ संघ धित रहा करती हैं इस तरह के कथन से अन्यतीर्थिक जनों ने यह प्रमाणित किया है कि एक जीव एक ही समय में अनेक आयुओं का वेदन करना है। सूत्रकार ने जो 'बहुसु आजाइसहस्सेसु' तथा 'घहूई आउयसहस्साइं' ऐसे पदों का प्रयोग किया है सो उसका कारण उन आयुओं के स्वामीरूप जीव और उनके जन्म अनेक संख्या घाले हैं। ' आणुपुचि गढियाइं जाव चिट्ठति ' इस पाठ द्वारा सूत्रकार ने यह प्रकट किया है कि एक एक जीव के साथ अनेक हजार भवों ( बहूई आउयसहस्साई ) भने ७०१२ आयु (बहुसु आज इसहस्से सु ) भने હજાર દેવાદિક જન્મરૂપ આધારમાં એટલે કે પ્રત્યેક જીવમાં કમશઃ પ્રવૃત્ત થયેલા દેવાદિક સંબંધી જન્મસહસ્ત્રોમાં (હજારો જન્મમાં) આધેયરૂપે રહીને પરસ્પરમાં ક્રમશઃ સંબદ્ધ રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેવી રીતે એક જાળગ્રંથીકામાં હજારે ગાંઠે એક બીજી સાથે સંબદ્ધ રહે છે, એજ પ્રમાણે પ્રત્યેક જીવના અનેક હજાર દેવાદિક ભાવની સાથે અનેક હજાર આયુઓ સંબદ્ધ રહ્યા કરે છે. આ પ્રકારના કથન દ્વારા અન્યતીર્થિકે (અન્યમત વાદીઓ) એવું પ્રતિપાદન કરે છે કે એક જીવ એક જ સમયે અનેક આયુઓનું વેદન કરે છે.
सूत्र 2 ( बहुसु आजाइसहस्सेसु) तथा ( बहुइं आउयसहस्साई) ને પ્રયોગ કર્યો છે, તેનું કારણ નીચે પ્રમાણે છે “આયુઓના સ્વામીરૂપ જીવ છે અને તેમના અનેક હજાર જન્મ થતા હોય છે.”
(आणुपुत्विं गढियाइं जाव चिटुंति) मा सूत्रा द्वारा सूत्रारे मे ४८ કર્યું છે કે એક એક જીવની સાથે (પ્રત્યેક જીવની સાથે ) અનેક હજાર
श्री. भगवती सूत्र:४