Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/022307/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર દડક લઘુસંગ્રહણી પ્રશ્નોત્તરી લેખક-સંપાદક (૫.૫. શ્રી નરવાહનવિજયજી ગણિવર્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ પછીdીરી શાખn00 પ્રક્કિાની - ૧૪ જળવિચાર-ડક હાથસંગ્રહણ બીજી આવૃત્તિ લેખક – સંપાદક પૂજ્ય પન્યાસપ્રવર શ્રી નરવાહન વિજયજી ગણિવર્ય કે પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ ટાઈપસેટીંગ સમીર કોમ્યુટર મુદક કોમલ ગ્રાફીક રીલીફ રોડ, અમદાવાદ ફોન : ૩૬૧૧૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ - કી પુસ્તક કર્મસાહિત્ય નિષ્ણાતસિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, wવવિચાર - દેડક- સ્વપૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ - લધુસંગ્રહણી પ્રોત્તરી વિજય પ્રેમસૂરિશ્વરજી: મહારાજના પટ્ટધર, પરમ વીર સં. ૨૦૫૦ શાસન પ્રભાવક, પરમ તારક, તો રિચકચકવતિ, સૂવિશાળ સને ૧૪ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, :. સંવત ૨૦૫૦ વ્યાખ્યાન વાચસ્પતિ, દિલાના આ શરદ પૂર્ણિમા દાનવીર આચાર્યદેવેશ શ્રીમદ્ : વિજય રામચંદ્રસૂરિશ્વરજી કિંમત રૂ. ૪૦-૦૦ મહારાજાના પરમવિયન શિષ્યરત્ન કર્મ સાહિત્યશાતા સર્વ હક્ક પ્રકાશકને પન્યાસ પ્રવર શ્રી નરવાહન . સ્વાધીન વિજયજી ગણિવર્ય Coules de એક તત્વરસિક જિજ્ઞાસુ સગ્રુહસ્થ - પરિવાર તરફથી Page #4 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિની વાત જેને જે ખપતું હોય તે મળે ત્યારે જ તેને સંતોષ થાય. એમ જીવ વિચાર પ્રશ્નોત્તરી દંડક પ્રશ્નોત્તરી તથા લધુ સંગ્રહણી પ્રખનોત્તરી આ ત્રણે પુસ્તકો પ્રગટ થયા હોવા છતાં તે ત્રણે પુસ્તકોનું એક પુસ્તક બનાવી બહાર પાડવાની ધણી માંગણી ને લઈને તે રીતે ત્રણે પુસ્તક ભેગા કરી પ્રગટ કરવામાં આવેલ પણ હાલ તે પણ અલભ્ય બની ગયેલ છે અને તેની માંગ ચાલુ જ છે. અભ્યાસીઓ જેપુસ્તકની માંગણી કરે છે તે લભ્ય નથી એની જાણ થતાં જ, તત્વજ્ઞાનના અભ્યાસમાંજ જેનું ચિત્ત તન્મય બન્યું છે અને વધુને વધુ અભ્યાસીઓ આ તત્વજ્ઞાનનો લાભ લઈ ખૂબ આગળ વધે એવી જેમના હૈયાની સુંદર ભાવના છે એવાસ્તવ જિજ્ઞાસુ પરિવારે, કે જેઓએ જીવવિચાર વિવેચન, બીજી આવૃત્તિ તથા નવતત્વ વિવેચન બીજી આવૃત્તિ આ બન્ને પુસ્તકોનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે તેઓએ તરત જ અમને સમાચાર મોકલ્યા કે આ પુસ્તક બનતી ત્વરાએ છપાવીને મોકલી આપો જેથી અભ્યાસીઓનો અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. ખરેખર આ પરિવારને જેટલા ધન્યવાદ આપીએ તેટલાં ઓછા છે. પોતાની સાથે સાથે અન્યોના અભ્યાસની પણ જેને આટલી બધી ખેવના છે તેઓને કયારેય પણ કેમ ભૂલી શકાય ? અમારૂં આ ટ્રસ્ટ પગલે પગલે આગળ વધી રહ્યું છે તેનો યશ તો પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબને છે. અમારી પ્રગતિ માટે તેઓએ ખૂબ ખૂબ પરિશ્રમ વેઠયો છે તે ૠણ ચુકવવું અમારે માટે ખૂબ જ કઠીન છે. પુસ્તકમાં ટાઈપસેટીંગ – કે પ્રૂફરીડીંગ કોઈ પ્રમાદદોષથી ભૂલ રહી ગઈ હોય તો અમારૂં ધ્યાન દોરશો અને ક્ષમા આપશો. ખૂબજ ઝડપથી આ પુસ્તક તૈયાર કરી આપવા બદલ કોમલ ગ્રાફીકના માલિક શ્રી કિંતીભાઈનો ખૂબ ખૂબ આભાર. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ W RIT અWYTI0 માં [ પદાર્થ દર્શન ટ્રસ્ટ]E ." ક ClO 4 Petrus ell. als એ, સરિતા દર્શન જયહિંદ પ્રેસ સામે, અમદાવાદ-૩૮૦૦૦૬ ટે.નં. ૪૦૨૩૩૭ - જયંતિભાઈ પી. શાહ ૯૬, નવા દરવાજા રોડ, માયાભાઈની બારી ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૧ ટે.નં. : ૩૮૦૩૧૫ અશ્વિનભાઈ એસ. શાહ Clo નવીનચંદ્ર નગીનદાસ પરબી પાંચકુવા કાપડ બજાર અમદાવાદ-૩૮૦૦૦૨ ટે.નં: ૩૪૮૩૧૪ સુનીલભાઈ કે. શાહ ૪૪૩ પહેલે માળે. સૂર્યનગર હાઉસીંગ સહરાનો દરવાજો સુરેશભાઈ એચ. વખારીયા છે. ડી/૫૩, સર્વોદયનગર પમે માળ, પાંજરા પોળ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ટે.નં. ૩૭૫૩૮૪૮ સુરત-૧૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર જીવ વિચાર-પ્રશ્નોત્તરી ભુવણાઇવ વીર નમિઉણ ભણામિ અબુહ બોહત્યા જીવ સર્વં કિંચિવિ જહ ભણિયું પુત્ર સૂરિહિં ૧૫ ભાવાર્થ: ત્રણ ભુવનમાં દીપક સમાન શ્રી વીર ભગવંતને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોના જ્ઞાનને માટે જેમ પૂવૉચાયોએ કહેલું છે તેમ જીવનાં સ્વરૂપને કાઈક કહીશ. //ના પ્રશ્ન ૧. ત્રણ ભુવનો કયા કયા છે? ઉત્તરઃચૌદ રાજલોકરૂપ જગતમાં (૧)ઉāલોકરૂપભુવન (૨)તિરછૉલોકરૂપ ભુવન અને (૩)અઘોલોકરૂપ ભુવન કહેલા છે. પ્રશ્ન ૨. ઉવૅલોક ભુવન કેટલા પ્રમાણવાળો છે? ઉત્તરઃ ઉāલોક ભુવન સામાન્યથી સાતરાજ યોજનમાં ૯૦૦યોજન ન્યૂન પ્રમાણવાળો શારત્રમાં કહેલો છે. પ્રશ્ન ૩. તિથ્યલોક કેટલા પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ તિચ્છૉલોક અઢારસો યોજન પ્રમાણવાળો કહેલો છે. પ્રશ્ન ૪. અધોલોક કેટલા યોજન પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ અઘોલોક સાતરાજયોજનમાં ૯૦૦યોજન ન્યૂન પ્રમાણવાળો કહ્યો છે. પ્રશ્ન ૫. એકરાજ કેટલા યોજન પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ એકરાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણવાળો છે. ક્રોડને ક્રોડે ગુણીએ એટલે એક કોટાકોટી થાય છે. પ્રશ્ન ૬. એક યોજનના કેટલા માઈલ સમજવાં? ઉત્તર : શાસ્ત્ર પરિભાષાથી એક યોજનના શાશ્વત ચીજોનાં માપમાં બત્રીશો માઈલ ગણાય છે. સોળસો ગાઉનો એકયોજન થાય છે. એવા માપવાળો યોજના સમજવો. પ્રશ્ન ૭. ભગવાન કેવા પ્રકારના દિપકથી યુકત છે? ઉત્તરઃ ભગવાન કેવલજ્ઞાન રૂપી દિપકથી યુકત છે. જેમ જગતમાં દિપક Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પદાથોને પ્રકાશિત કરે છે. તેમ ભગવાન કેવલજ્ઞાન રૂપી દિપક થીજગતમાં રહેલાં સઘળાં પદાર્થોનો પ્રકાશ કરનારા છે. પ્રશ્ન ૮. વીર કોને કહેવાય? ઉત્તરઃ સઘળા કમૉનો નાશ કરનારા તથા તારૂપી તેજથી દેદીપ્યમાન એ વીર કહેવાય છે. પ્રશ્ન ૯. એવા શ્રમણ ભગવાન વીરને નમસ્કાર કરીને શું શું કહીશ? ઉત્તરઃ જીવના સ્વરૂપને કાંઈક કહીશ. પ્રશ્ન ૧૦. કોને માટે કહીશ? ઉત્તરઃ અજ્ઞાની જીવોના બોઘને(જ્ઞાનને)માટે કહીશ. પ્રશ્ન ૧૧. અજ્ઞાની કોને કહેવાય? ઉત્તર: જે જીવોએ જગતમાં રહેલાજીવોના ભેદોતથાસજીવાદિતત્વોનાં ભેદોને જેણે જાણ્યા નથી તે બઘા અજ્ઞાની કહેવાય છે. પ્રશ્ન ૧૨. કેવી રીતે કહીશ? ઉત્તર : પૂવૉચાયોએ જે રીતે જીવોનું વર્ણન કરેલું છે. તે રીતે કહીશ.મારીમતિ કલ્પનાથી નહીં. જીવામૃતા સંસારિણો ય તસ થાવરાયે સંસારી પુઢવી જલ જલણ વાઉ વણસઈ થાવરાનેયા. ૨ ભાવાર્થ જીવો બે પ્રકારે છેઃ (૧) સંસારી જીવો (૨) મુકતિના જીવો સંસારી જીવો બે પકારે છે. (૧) ત્રસ (૨) સ્થાવર પૃથ્વી-પાણી- અગ્નિ-વાયુ તથા વનસ્પતિકાય જીવો સ્થાવર જાણવા.રા. પ્રશ્ન ૧૩. જીવ કોને કહેવાય ? ઉત્તરઃ જે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રશ્ન ૧૪. પ્રાણો કેટલા પ્રકારના છે? ઉત્તરઃ પ્રાણો બે પ્રકારના છે: (૧) દ્રવ્ય પ્રાણ (૨) ભાવ પ્રાણ પ્રશ્ન ૧૫. દ્રવ્ય પ્રાણ કોને કહેવાય છે ? ઉત્તર : આયુષ્ય વિગેરે કર્મના ઉદયથી ધારણ કરી જીવ આવ્યો હતો, જીવે Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર છે, અને જીવશે. એવા સ્વરૂપને ધારણ કરાવનાર તે દ્રવ્ય પ્રાણ કહેવાય છે. તે દશ પ્રકારના છે. આગળ આવશે. પ્રશ્ન ૧૬. ભાવ પ્રાણ કોને કહેવાય છે ? ઉત્તરઃ આત્મામાં રહેલાં જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ જે ગુણો હોય છે તે ભાવ પ્રાણ કહેવાય છે. પ્રશ્ન ૧૭. જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર જગતમાં જીવો બે પ્રકારનાં છેઃ (૧)મુક્તિના જીવો (૨)સંસારી જીવો. પ્રશ્ન ૧૮. મુક્તિના જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો આઠ પ્રકારના કર્મોથી રહિત થયેલા હોય છે અથવા સદાને માટે દ્રવ્ય પ્રાણોથી રહિત થયેલા હોય છે તે જીવોને મુક્તિના જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૯. સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવોના ભાવ પ્રાણો દ્રવ્ય પ્રાણોથી અવરાયેલા હોય છે અથવા જે જીવો કર્મોથી સહિત હોય છે તે જીવોને સંસારી જીવો કહેવાય છે પ્રશ્ન ૨૦. સંસારી જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તર: સંસારી જીવો બે પ્રકારનાં છેઃ (૧) ત્રસ સંસારી જીવો (૨) સ્થાવર સંસારી જીવો. પ્રશ્ન ૨૧. ત્રસ સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો ત્રસ નામકર્મના ઉદયથી અનુકૂળતાની ઇચ્છાથી (સુખની આશાથી) અને પ્રતિકૂળતાના નાશના હેતુથી એટલે કે ઉષ્ણતા, શિતતા, ભય વગેરે ઉપદ્રવોથી પીડિત થયેલા તેનો નાશ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જઈ શકે અથાત્ હાલી ચાલી શકે તે ત્રસ સંસારી જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૨. સ્થાવર સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો સ્થાવર નામકર્મના ઉદયથી પ્રતિકૂળતાથી પાછા ફરવાની ઇચ્છાવાળા હોવાછતાં, અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં પ્રતિકૂળતાને છોડી ન શકે અને અનુકૂળતાને મેળવી ન શકે અર્થાત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન ચલન ન કરી શકે તે સ્થાવર સંસારી જીવો કહેવાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૨૩. સ્થાવર જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તરઃ સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે : (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય અને (૫) વનસ્પતિકાય. પ્રશ્ન ૨૪. પૃથ્વીકાય સ્થાવર જીવો કોને કહેવાય છે ? ઉત્તરઃ પૃથ્વી પોતે શરીર છે જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૫. અપકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ પાણી પોતે શરીર છે જે જીવોનું તે અપકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૬. તેઉકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ અગ્નિ પોતે શરીર છે જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૭. વાયુકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ પવન પોતે શરીર છે જે જીવોનું તે વાયુકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૮. વનસ્પતિકાય જીવો કોને કહેવાય છે? ઉત્તર વનસ્પતિકાય શરીર છે જે જીવોનું તે વનસ્પતિકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૯. સંસારી જીવોના ત્રાસ અને સ્થાવર એમ બે ભેદ કહ્યા. તે ક્રમ પ્રમાણે પહેલાં ત્રસ જીવોનું વર્ણન કરવું જોઈએ તો શા માટે સ્થાવર જીવોનું પ્રથમ વર્ણન કર્યું? ઉત્તર : સ્થાવર જીવોનું ઓછું કહેવાનું હોવાથી અને ત્રસ જીવોમાં ઘણું કહેવાનું હોવાથી પહેલા સ્થાવર જીવોનું વર્ણન કરાય છે. અથવા સ્થાવર ભેદ એ જીવોનું મૂલ સ્થાન છે તે કારણથી પ્રથમ વર્ણન કરેલ છે. પૃથ્વીકાય જીવોનું વર્ણન:ફલિત મણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા કણગાઈ ધાઉ સેઢી, વણિણય-અરણેટ્ટય પલ્લેવા૩ .. ભાવાર્થ સ્ફટિક-મણિ-રત્ન-પરવાળાં-હિંગલોક હડતાળ- મણશીલ પારોસોનું વગેરે ધાતુની ખાણો ખડી-લાલ માટી-સફેદ માટી-પારેવો-પાષાણ III Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર અધ્મય તૂરી ઉસ મટ્ટી પાહાણ જાઈઓ-ણેગા । સોવીરંજણ લુણાઈ પુઢવી ભેયાઈ ઇચ્ચાઈ ॥ ૪ ॥ ભાવાર્થ : અબરખ, તેજંતૂરી, ખારો, માટી પથ્થરોની અનેક જાતિઓઆંખમાં આંજવાનો સૂરમો,મીઠા વગેરે પૃથ્વીકાય જીવોનાં ભેદો જાણવા. ॥ ૪ ॥ પ્રશ્ન ૩૦. પૃથ્વીકાય જીવોના ભેદો કેટલા કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર : પૃથ્વીકાય જીવોનાં ભેદો શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં કહેલાં છે. જેમ કે સ્ફટિક, મણિરૂપ, રત્નરૂપ, પરવાળારૂપ, હિંગલોક, હડતાલ, પારો, મણશીલરૂપ (પૃથ્વીનું નામ વિશેષ)સોના વગેરેની સાત પ્રકારની ધાતુઓની ખાણો, લાલમાટી, અરણેટ્ટો, પાલેવાની જાતિ, અબરખ, તેજંતુરી, ખારી માટીની જાતિઓ, પત્થરની અનેક પ્રકારની જાતિઓ, આંખમાં આંજવાનો સુરમો, મીઠું, સીંધવ વગેરે અનેક પ્રકારના પૃથ્વીકાય જીવોના ભેદો કહેલા છે તે બાદર પૃથ્વીકાય જીવોના ભેદો જાણવા. પ્રશ્ન ૩૧. (૧) પૃથ્વીકાય જીવોનાં ભેદો કેટલાં છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોનાં ભેદો બે પ્રકારે છે તે આ પ્રમાણેઃ (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) બાદર પૃથ્વીકાય. પ્રશ્ન ૩૨. (૨) સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો બે પ્રકારે છે તે આ પ્રમાણે છે :(૧) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય. પ્રશ્ન ૩૩. બાદર પૃથ્વીકાય જીવો કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તર : બાદર પૃથ્વીકાય જીવો બે પ્રકારે છે : (૧) અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા બાદર પૃથ્વીકાય. પ્રશ્ન ૩૪. અપર્યાપ્તાના કેટલા ભેદો છે ? ક્યા ક્યા? ઉત્તર : અપર્યાપ્તાના બે ભેદો છે : (૧) લબ્ધિ અપર્યાપ્તા, (૨) કરણ અપર્યાપ્તા પ્રશ્ન ૩૫. લબ્ધિ અપર્યાપ્તા જીવો કોને કહેવાય છે ? ઉત્તર : જે જીવોને જેટલી પર્યાપ્તિઓ આગળ કહેવામાં આવશે તેમાંથી Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી અમુક પર્યાપ્તિઓને પૂર્ણ કરે અને અમુક પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા જીવો કહેવાય છે. તેનો પાઠ આ પ્રમાણે છે. તત્ર યે અપર્યાપ્તકા એવ સન્તો પ્રિયન્ત તે લખિ અપર્યાપ્તકાઃા. પ્રશ્ન ૩૬. કરણ અપર્યાપ્તા જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ આગળ કહેવાના છે તે પર્યાપ્તિઓને હજી સુધી પૂર્ણ કરી નથી પરંતુ અવશ્યમેવ પૂર્ણ કરશે. તેને કરણ અપર્યાપ્તા કહેવાય છે. તેનો પાઠ આ પ્રમાણે છે. યે પુનઃ કરણાનિ શરીરેન્દ્રિયાદિની ન તાવનું નિર્વતૈયન્તિા અથ ચ અવશ્ય નિર્વતૈયક્તિ તે કરણ અપર્યાપ્તકા છે. પ્રશ્ન ૩૭. પર્યાપ્તાનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તાના બે ભેદો છે.(૧) લબ્ધિ પર્યાપ્તા (૨)કરણ પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૩૮. લબ્ધિ પર્યાપ્તા કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે જયારે પૂર્ણ કરીને મરે ત્યારે લબ્ધિ પર્યાપ્તા જીવો કહેવાય છે. પ્રશ્ન ૩૯. કરણ પર્યાપ્તા જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે જ્યારે પૂર્ણ કરે ત્યારે કરણ પર્યાપ્તા જીવો કહેવાય છે. પ્રશ્ન ૪૦. પર્યાપ્તિ એટલે શું? ઉત્તર:પર્યાપ્તિએટલે શક્તિ જે જીવોદ્રવ્યપ્રાણોનો ત્યાગ કરીને બીજીકોઈ પણ જગ્યાએ ઉત્પન્ન થાય છે. ત્યાં જીવવા માટેની સામગ્રી એટલે શકિત ઉત્પન્ન કરવી તેને પર્યાપ્તિ કહેવાય છે. પ્રશ્ન ૪૧. સૂક્ષ્મ જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તો પણ તે ચર્મચક્ષુથી જોઈ શકતા નથી. કોઈના ભેદ્યા ભેદાય નહીં અને છેદ્યા છેદાય નહીં અને બાળ્યા બળે નહીં તે સૂક્ષ્મ જીવો કહેવાય છે. પ્રશ્ન ૪૨. બાદર જીવો કોને કહેવાય છે? Page #12 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ઉત્તર બાદર જીવો એટલે સ્કૂલ સૂક્ષ્મ જીવોનાં શરીર કરતાં આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. તેથી અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે તથા એક શરીર જે જીવને મળેલ હોય, તેવા જીવોને પણ જોઈ શકાય તથા આ બાદર જીવો છેદ્યા છેદાય, માર્યા મરે, બાળ્યા બળે અને ભેયા ભેદાય એવા હોય તે બાદર જીવો કહેવાય. પ્રશ્ન ૪૩. એક બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા જીવો કેટલા હોય છે? ઉત્તર : બાદર પર્યાપ્તા પૃથ્વીકાય સાથે બાદર અપર્યાપ્તા પૃથ્વીકાયનાં જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૪૪. બાદર પૃથ્વીકાય જીવો કેટલા ભેગા થાય તો જોઈ શકાય છે? ઉત્તર બાદર પૃથ્વીકાયના અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જ ચર્મચક્ષુથી જોઈ શકાય છે. બાકી જોઈ શકાતા નથી. પ્રશ્ન ૪૫. પીલુ કે જુવારના દાણા જેટલા કે તેથી નાનો પૃથ્વીકાયનો કણ લઈ એ તો તેમાં કેટલાં જીવો છે? ઉત્તર:પીલ કે જુવારના દાણા જેટલા પૃથ્વીકાયના કણમાં અથવા એથી નાના - કણમાં અસંખ્યાતા બાદર પર્યાપ્તા પૃથ્વીકાયના જીવો છે. પ્રશ્ન ૪૬. પૃથ્વીકાયના જીવો જુવારના દાણા જેટલામાં જે રહેલા હોય તે સ્થૂળ દષ્ટિથી શી રીતે સમજવા? ઉત્તર પૃથ્વીકાયના જીવો જુવારના દાણા જેટલા ભાગમાં અથવા તેથી ઓછા ભાગમાં જે રહેલા હોય છે તેમાંથી એકએકજીવનું શરીર પારેવા (કબુતર) જેટલું કરવામાં આવે તો એક લાખ યોજન જેવા જંબૂદ્વીપમાં સમાવી શકાતા નથી એટલા હોય છે. અપકાય જીવોનું વર્ણન - ભોયંતરિખ મુદગં ઓસા હિમ કર હરિતણુમહિયાા હુંતિ ઘણોદહિમાઈ ભેયાણેગા ય આઉસ્સા પIL. ભાવાર્થ ભૂમિ ઉપર રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી, ઝાકળ, હિમ, Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી બરફના કરા, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ઘણોદધિ ઇત્યાદિ અપકાયના જીવો કહેલા છે. આ પII પ્રશ્ન ૪૭. અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તર :અપકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપકાય જીવો. (૨) બાદર અપકાય જીવો. પ્રશ્ન ૪૮. સૂક્ષ્મ અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તરઃ સૂક્ષ્મ અપકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપયૉપ્તા અપકાય (૨) સૂક્ષ્મ પયૉપ્તા અપકાય પ્રશ્ન ૪૯.બાદર અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તરઃ બાદર અપકાય જીવો બે પ્રકારે છે. (૧) બાદર અપયૉપ્તા અપકાય (૨) બાદર પયૉપ્તા અપકાય પ્રશ્ન ૫૦. એક બાદર પર્યાપ્તા અપકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અપકાય જીવો કેટલા હોય છે.? ઉત્તર: એક બાદર પર્યાપ્તા અપકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અપકાય જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે પ્રશ્ન ૫૧.પાણીનાં એક બિંદુમાં કેટલા જીવો છે? ઉત્તરઃ પાણીનાં એકઝીણામાં ઝીણા ટીપામાં અરિહંત ભગવંતોએ અસંખ્યાતા બાદર પર્યાપ્તા જીવો કહેલા છે. પ્રશ્ન પ૨. અપકાય જીવો કયા કયા છે? ઉત્તર:અપકાયજીવો શાસ્ત્રમાં અનેક પ્રકારના કહેલા છે. જેમ કે ભૂમિમાં રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી, ઝાકળ, હિમ, લીલી વનસ્પતિ ઉપર રહેલું પાણી,ધુમ્મસ,ઘનોદધિ વગેરે અનેક પ્રકારનાં જીવો જગતમાં હોય છે. પાંચે રસવાળા સર્વે પ્રકારનાં પાણીનો સમાવેશ થાય છે. પ્રશ્ન પ૩.અપકાયના જીવો એક બિંદુમાં જેટલા હોય છે. તે સ્કૂલ બુધ્ધિથી શી રીતે સમજવા? ઉત્તરઃ પાણીના બિંદુમાં રહેલા એકએક બાદર પર્યાપ્તાજીવનું શરીર સરસવના Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર દાણા જેટલું કરવામાં આવે તો પણ તે લાખયોજન જેવા જંબૂદ્વિપમાં સમાતા નથી તેટલા હોય છે. ઈગાલ જાલ મુમ્મર ઉક્કાસણિ કણગ વિજજુમાઈઆ અગણિ જિયાણં ભેયા નાયવા નિણિ બુદ્ધિએll ભાવાર્થ:- અંગારા,જવાળા,અગ્નિના કણીયા, ઉલ્કાપાત,વિજળી આદિ અગ્નિકાય જીવોના ભેદો નિપુણ બુધ્ધિથી જાણવા યોગ્ય છે. પ્રશ્ન ૫૪. અગ્નિકાય જીવો કેટલા પ્રકારે છે?ક્યા ક્યા? ઉત્તર : અગ્નિકાયના જીવો અનેક પ્રકારનાં છે.તે આ પ્રમાણે અંગારરૂપે, જવાળારૂપે,કણિયારૂપે,ઉલ્કાપાત,આકાશમાંથી પડતાં કણિયારૂપે, વિજળી અને શુદ્ધ અગ્નિરૂપે વગેરે અનેક પ્રકારનાં કહેલા છે. પ્રશ્ન પપ,અગ્નિકાયજીવો કેટલા પ્રકારનાં છે.?ક્યા ક્યા? ઉત્તરઃ અગ્નિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) સૂક્ષ્મ અગ્નિકાય.(૨) બાદર અગ્નિકાય. પ્રશ્ન પર.સૂક્ષ્મ અગ્નિકાય જીવો કેટલા પ્રકારનાં છે.?ક્યા ક્યા? ઉત્તર સૂક્ષ્મ અગ્નિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) અપર્યાપ્તાસૂક્ષ્મ અગ્નિકાય, (૨)પયૉપ્તા સૂક્ષ્મ અગ્નિકાય પ્રશ્ન પ૭. બાદર અગ્નિકાયનાં જીવો કેટલા પ્રકારનાં છે ? ક્યા ક્યા? ઉત્તરઃ બાદર અગ્નિકાય જીવોના બે પ્રકાર છે. (૧) અપર્યાપ્તા બાદર અગ્નિકાયનાં જીવો (૨) પર્યાપ્તા બાદર અગ્નિકાયનાં જીવો. પ્રશ્ન ૫૮.બાદર પયૉપ્તા અગ્નિકાયનાં જીવ ચમૅચક્ષુથી કેટલા ભેગા થાય તો દેખી શકાય છે. ઉત્તર બાદર પર્યાપ્તા અગ્નિકાયના જીવો અસંખ્યાતા ભેગા થાય ત્યારે ચમૅચક્ષુથી જોઈ શકાય છે. બાકી દેખી શકાતા નથી. પ્રશ્ન ૫૯. એક બાદર પર્યાપ્તા અગ્નિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અગ્નિકાય જીવો કેટલા છે? ઉત્તર :એક બાદર પર્યાપ્તા અગ્નિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અગ્નિકાય Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૦ જીવો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ છે. પ્રશ્ન ૬૦. બાદર અગ્નિકાયના એક નાનામાં નાના તણખામાં સ્કૂલ દષ્ટિથી કેટલા જીવો છે. તે કઈ રીતે સમજવા? ઉત્તરઃ બાદર અગ્નિકાયના એક નાનામાં નાના તણખામાં અસંખ્યાતા જીવો છે.તે જીવો નું એટલે કે તે દરેકજીવોની ખસખસનાદાણા જેટલી કાયા કરવામાં આવે તો તે જીવો લાખ યોજનનાં પ્રમાણવાળા જંબૂદ્વિપમાં સમાતા નથી. પ્રશ્ન ૬૧. અગ્નિકાય જીવોને નિપુણ બુદ્ધિથી જાણવા જોઈએ.શાથી? ઉત્તર અગ્નિકાય જીવોને મહાપુરુષોએ નિપુણ બુદ્ધિથી જાણવા એમ કહ્યું છે. તેમાં કારણ એ છે કે અગ્નિકાય જીવોની વિરાધનામાં પ્રાયઃ કરીને એ કાયના જીવો ની વિરાધના થાય છે કારણ કે પાણીના અંશ થોડા ઘણા હોય ત્યા અગ્નિ ઉત્પન્ન થાય છે. જયાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય તે શાત્રવચન છે. માટે વનસ્પતિના જીવો આવે, પાણી, પૃથ્વી ઉપર રહે છે. માટે પૃથ્વીકાયના જીવો આવે તેની વિરાધના થાય. વાયુકાયના જીવો ઉડતા હોય છે. અને ત્રસકાયના જીવો ઉડતા ઉડતા પડે માટે છએ કાયની વિરાધના અગ્નિકાયની વિરાધનામાં હોય માટે મહાપુરુષોએ કહ્યું છે કે નિપુણ બુદ્ધિથી જાણવા જોઇએ. હવે વાયુકાય જીવોનું વર્ણન કરાય છે. - ઉભામગ ઉકકલિયા મંડલિ મહ શુદ્ધ ગુંજવાયાય ધણ તણુ વાયાઈઆ ભેયાખલુ વાઉકાયસ્સા . ભાવાર્થ ઊંચે ચડતો વાયુ, ગોળ ગોળ ભમતો વાયુ, મહા વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત (ઘાટો વાયુ) તથા તનવાત (પાતળો વાયુ) ઇત્યાદિ વાયુકાય જીવોના ભેદો કહેલા છે. પ્રશ્ન ૬૨. વાયુકાય જીવો ક્યા ક્યા પ્રકારે કહેલા છે? ઉત્તરઃ વાયુકાય જીવો આ પ્રકારે કહેલા છે. જેમ કે સંવર્તકવાયુ કે જે વાયુ બહાર રહેલા ઘાસ આદિ ને બીજા સ્થાનમાં નાખે છે. થોડી થોડી વાર રહી રહીને વાયતે ઉત્કલિકવાયુ કહેવાય, મંડળીકવંટોળીયા વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ. ઘનવાત એટલે ઘાટો વાયુ અને તનવાત એટલે પાતળો વાયુ ઇત્યાદિ વાયુકાય જીવોનાં ઘણા પ્રકારો હોય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ જીવવિચાર પ્રશ્ન ૬૩. વાયુકાય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ વાયુકાંત જીવો બે પ્રકારે છે. (૧) સૂક્ષ્મ વાયુકાય (૨) બાદર વાયુકાય. પ્રશ્ન ૬૪. સૂક્ષ્મ વાયુકાય જીવો કેટલા પ્રકારના છે? ઉત્તરઃ સૂક્ષ્મ વાયુકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય છે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય જીવો. પ્રશ્ન ૬૫. બાદર વાયુકાય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ બાદર વાયુકાય જીવો બે પ્રકારના છે. (૧) બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો. (૨) બાદર પર્યાપ્તા વાયુકાય જીવો. પ્રશ્ન ૬. એક ચપટી વગાડતાં કેટલા વાયુકાય જીવોની વિરાધના થાય છે? ઉત્તરઃ એક ચપટી વગાડતાં અસંખ્યાતા વાયુકાય જીવોની વિરાધના થાય છે. પ્રશ્ન ૬૭. સ્થૂલ દષ્ટિથી બાદર વાયુકાય જીવો કેવી રીતે સમજવા? ઉત્તરઃ સ્કૂલ દષ્ટિથી બાદર વાયુકાય જીવો આ રીતે સમજવા : એક ચપટી વગાડતાં બાદર વાયુકાયના અસંખ્યાતા જીવની વિરાધના થાય છે તેટલા અસંખ્યાતા જીવોમાંના એક એક જીવની વડના બીજ જેવડી કાયા કરીએ તો તે જીવો લાખ યોજનાના જંબૂદ્વિપમાં સમાતા નથી. પ્રશ્ન ૬૮.એક બાદર પર્યાપ્તા વાયુકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો કેટલા છે? ઉત્તર: એકબાદરપર્યાપ્તા વાયુકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો અસંખ્યાતા લોકાકોશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૬૯.પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વગેરે અનેક જાતિનાં ભેદોવાળા જીવો સૂક્ષ્મ જાણવા કે બાદર? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વગેરે અનેક જાતિનાં ભેદોવાળા જેટલા પ્રકારે કહ્યાં છે તે બાદર પર્યાપ્તા જીવો સમજવા. વનસ્પતિકાય જીવોનું વર્ણન:સાહારણ પતેઆ વણસ્સઈ જીવા દુહા સુએ ભણિઆ જેસિમાં તાણ તણુ એગા સાહારણા તે ઉII & I Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાવાર્થ:- સૂત્રમાં વનસ્પતિકાય જીવોનાં ભેદો કહેલા છે. (૧) સાધારણ વનસ્પતિકાયના જીવો. (૨) પ્રત્યેક વનસ્પતિકાયના જીવો. જે અનંતા જીવોનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. / ૮ | પ્રશ્ન ૭૦. વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર : વનસ્પતિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) સાધારણ વનસ્પતિકાય જીવો, (૨) પ્રત્યેક વનસ્પતિકાય જીવો. પ્રશ્ન ૭૧. સાધારણ વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ઉત્તર : સાધારણ વનસ્પતિકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો, (૨) બાદર સાધારણ વનસ્પતિકાય જીવો. પ્રશ્ન : ૭ર સૂક્ષ્મ સાધારણ વસ્પતિકાય જીવો કેટલા પ્રકારે છે? કયાક્યા? ઉત્તરઃ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો બે પ્રકારે છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો,. (૨) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો. પ્રશ્ન ૭૩.બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉત્તરઃ બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છે. (૧) અપર્યાપ્તા બાદર સાધારણ વનસ્પતિકાય, (૨) પર્યાપ્તા બાદર સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન ૭૪. સાધારણ કોને કહેવાય છે? ઉત્તરઃ અનંતાવનસ્પતિકાયના જીવોનું એક શરીર છે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં (પન્નવણા સૂત્રમાં) સાધારણ વનસ્પતિકાય જીવોનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે. સમગં વક્કતાણં સમગં તેસિં સરીર નિહતી. સમગ-માહાર ગહણે સમગં ઉસ્સાસનિસ્સાસા / ૧ / એગસ્સઉજં ગહણે બહૂર્ણ સાહારણાણ મંચેવા જં બહુ-આણે ગહણ સમાસઓ તંપિએગસ્સા રમે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જીવવિચાર સાહારણ-માહારો સાહારણ માણપાણ ગહણં ચ । સાહારણ જીવાણું સાહારણ લક્ષ્મણે એયં । ૩ ।। પ્રશ્ન ૭૫. પ્રજ્ઞાપના સૂત્રમાં સાધારણ જીવોનું બીજું શું લક્ષણ કહેલું છે ? ઉત્તર ઃ પ્રાજ્ઞાપના સૂત્રમાં સાધારણ જીવોનું લક્ષણ નીચે પ્રમાણે છે. જે અનંતા સમગ્ર જીવોનો આહાર એક જ હોય, શરીર બનાવવાની ક્રિયા પણ એક જ હોય અને સઘળા સાથે શ્વાસોશ્વાસ લેવા મુકવાની ક્રિયા કરતાં હોય છે તે સાધારણ કહેવાય છે. પ્રશ્ન ૭૬. સિદ્ધાંતમાં સાધારણને બીજું શું નામ આપેલું છે ? ઉત્તર ઃ સિદ્ધાંતમાં સાધારણને નિગોદ એ પ્રમાણે નામ આપેલું છે. કહ્યું છે કે સાધારણસ્ય નિગોદ ઇત્યપિ સંજ્ઞા અસ્તિ. ,, પ્રશ્ન ૭૭. સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ શું કહેલું છે ? ઉત્તર ઃ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ આ પ્રમાણે બૃહત્સંગ્રહણીમાં કહેલું છે. ગોલાય અસંખિજ્જા અસંખ નિગોય ગોલ ઓ ભણિયો । ઇક્કિક્કમિ નિગો એ અણંત જીવા મુર્ણયવ્વા ॥ ૧ ॥ ભાવાર્થ: ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા રહેલા છે અસંખ્યાતિ નિગોદોવાળો એક એક ગોળો હોય છે. એક એક નિગોદમાં અનંતા જીવો જાણવા ॥ ૧ || પ્રશ્ન ૭૮. સૂક્ષ્મ નિગોદના જીવો કેટલા પ્રકારના છે ? ઉત્તર ઃ સૂક્ષ્મ નિગોદના જીવો બે પ્રકારના છે. (૧)સંવ્યવહારિક સૂક્ષ્મનિગોદના જીવો, (૨) અસંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદના જીવો છે. પ્રશ્ન ૭૯. સંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ કોને કહેવાય છે ? ઉત્તર ઃ એક જીવ મુક્તિમાં જાય અથવા સકલ કર્મથી રહિત થઈ સિદ્ધગતિને પામે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવેલાં હોય છે તે જીવો મરણ પામીને પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય ત્યારે પણ તે સંવ્યવહારિક જ કહેવાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૪ પ્રશ્ન ૮૦. અસંવ્યવહારારિક સૂક્ષ્મ નિગોદ કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો હજી સુધી વ્યવહારપણાના વ્યપદેશને પામેલા નથી અર્થાત્ સૂક્ષ્મ નિગોદમાંથી કોઈ બહાર નીકળ્યા નથી તે જીવોને અસંવ્યવહારિકસૂક્ષ્મ નિગોદ કહેવાય છે. પ્રશ્ન ૮૧. વ્યવહાર રાશિમાં આવેલા જીવો સૂક્ષ્મ નિગોદમાં જાય તો તે જીવો વ્યવહાર રાશિવાળા કહેવાય છે? ઉત્તરઃ વ્યવહાર રાશિમાં આવેલા જીવો પાછા સૂક્ષ્મ નિગોદમાં જાય તો તે જીવો વ્યવહાર રાશિવાળાં જ કહેવાય છે. લોકપ્રસિદ્ધ અનંતકાય જીવોનું વર્ણન કરાય છે - કદા અંકુર કિસલય પણગા સેવાલ ભૂમિકોડાયા અલ્લયતિય ગજજર મોન્થ વત્થલા થેગ પલંકાલા કોમલ ફલં ચ સવં ગૂઢ સિરાઈ સિણાઈ પત્તાઈ થોહરિ કુંઆરિ ગુગુલીગલો ય પમુહાઈ છિનરૂહા ૧૦ ભાવાર્થ કાંદા, અંકુરા, ઉગતા સઘળા કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આદુ આદિત્રણ, ગાજર, મોત્થ નામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, થેગ, પાલખુ શાક, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણ વિગેરેના પાંદડા, થોર કુંવારપાઠું ગલો, જેને છેદીને વાવવાથી ફરી ઉગે તે અનંતકાય જીવો કહેવાય છે. ૯ો | ૧૦ પ્રશ્ન ૮૨. લોકપ્રસિદ્ધ બાદર અનંતકાય જીવો ક્યા કહેવાય છે? ઉત્તરઃ લોકપ્રસિદ્ધ બાદર અનંતકાય જીવો આ પ્રમાણે કહેવાય છે કાંદા, અંકુરા, ઉગતાં સઘળાં કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આદુ, ગાજર, મોત્થનામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણ વિગેરેના પાંદડા, થોર કુંવારપાઠું, ગુગ્ગલી, ગલો, જેને છેદીને વાવવાથી ફરીને ઉગે તે અનંતકાય આ રીતે સાધારણ બાદર વનસ્પતિકાય શાસ્ત્રોમાં અનેક પ્રકારે કહેલી છે. પ્રશ્ન ૮૩. સાધારણ વનસ્પતિકાયની વિશેષ શું સમજણ જણાય? ઉત્તરઃ વિશેષમાં સાધારણ વનસ્પતિ જાણવા માટે આ પ્રમાણે જાણવું: Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જીવવિચાર પંચવર્ણી નીલ ફુગ જમીનની અંદર પાકે તે કંદ, વૃક્ષના કુણા ફળો-મૂળ વગેરે. પલાળેલ કઠોળનાં અંકુર ફૂટે તે. કુણી કાકડી વગેરે અનંતકાય એટલે સાધારણ કહેવાય છે. ઈચ્ચાઈણો અણગે હવંતિ ભેયા અસંત કાયાણા. તેસિં પરિજાણણ€ લક્ષ્મણને સુએ ભણિયા ૧૧ ભાવાર્થઃ ઇત્યાદિ અનેક પ્રકારનાં અનંતકાય જીવોનાં ભેદો હોય છે. તેઓને જાણવા માટે શાસ્ત્રોમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. તે ૧૧ / ગૂઢ સિર સંધિપત્યં સમભં મહીગં ચ છિન્નસહા સાહારણ શરીર તત્રિરીયે તુ પયા/ ૧૨ // ભાવાર્થ જે વનસ્પતિ જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય અને જે વનસ્પતિકાયનાં પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય કહેલી છે. તેથી વિપરીત શરીરવાળા હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. તે ૧૨ પ્રશ્ન ૮૪.અનંતકાય જીવોને ઓળખવા માટેનું શાસ્ત્રમાં શું લક્ષણ કહેલું છે? ઉત્તર : અનંતકાયને ઓળખવા માટેનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે જે વનસ્પતિકાય જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય જે વનસ્પતિકાયના પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય તરીકે કહેલી છે. પ્રશ્ન ૮૫. પ્રત્યેક વનસ્પતિકાય કોને કહેવાય છે? ઉત્તર : સાધારણ વનસ્પતિકાયના લક્ષણથી વિપરીત લક્ષણવાળી વનસ્પતિકાયને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. પ્રશ્ન ૮૬. પ્રત્યેક વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો, (૨) પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો. એગ સરીરે એગો જીવો જેસિંહ તેય પયા. ફિલ ફુલ છલ્લિ કટ્ટા મૂલગ પત્તાસિ બીયાણિ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી - ૧૬ ભાવાર્થ એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહેવાય છે. જેમ કે ફલે-ફૂલ-છાલ-કાષ્ટ-મૂલ- પાંદડા તથા બીજ વગેરે પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહેવાય છે. તે ૧૩ પ્રશ્ન ૮૭. બાદર પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવો ક્યા ક્યા જાણવા? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાયના જીવો અનેક પ્રકારના કહેલાં છે. ફલ-ફૂલ, છાલકાષ્ટ-મૂલ, પાંદડા અને બીજરૂપ વગેર ઘણા પ્રકારના હોય છે. આ દરેક જીવોને ભિન્ન ભિન્ન એક એક શરીર હોય છે. પ્રશ્ન ૮૮. પ્રત્યેક વનસ્પતિકાયના વિશેષ રીતે ભેદોનાં નામો ક્યા ક્યા છે? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાયનાં બાર ભેદોનાં નામો નીચે પ્રમાણે છે. (૧) રૂક્ષ (૨) ગુચ્છારૂપ (૩) ગુખ્ખારૂપ (૪) લતારૂપ (૫) વલીયારૂપ (૬) પર્વગારૂપ (૭) તણોરૂપ (૮) વલીયરૂપ (૯) હરીરૂપ (૧૦) ઉસેડીરૂપ (૧૧) જલરૂડારૂપ (૧૨) કુહણાયરૂપ. પ્રશ્ન ૮૯. રૂક્ષ વનસ્પતિકાય કોને કહેવાય છે? તેના કેટલા ભેદ છે? ક્યા ક્યા? ઉત્તર રૂક્ષ વનસ્પતિકાયના બે ભેદો છે.(૧) એકબીજ (૨) બહુ બીજવાળી એકબીજવાળી- આંબા, આંબલી, લીમડા વગેરે એકબીજ જાણવી અને સીતાફળ, જામફળી વગેરે બહુબીજવાળી જાણવી. આ રૂક્ષ વનસ્પતિકાય કહેવાય છે. પ્રશ્ન ૯૦. ગુચ્છા તથા ગુમ્મા વનસ્પતિકાય કઈ કઈ કહેવાય છે? ઉત્તર: ગુચ્છા વનસ્પતિકાય આ પ્રમાણે કહેવાય છે. રીંગણ, તુલસી ગુલ્મ વગેરે ગુચ્છા વનસ્પતિકાય કહેવાય છે. ગુમ્મા-ગુલ્મને સુગંધી ફૂલ, ઝાડની જાતો વગેરેમાં સમરો, ડમરો, ડોલર, કેતકી, કેવડો, ગુલાબ વગેરે ઘણી જાતો છે. પ્રશ્ન ૯૧. લહીયા અને વલીયા જાતિની વનસ્પતિકાય કઈ કઈ છે? ઉત્તર લહીયામાં લત્તાવાળા ઝાડો નાગલત્તા, પાલત્તા, ચંપકલત્તા વગેરે ઘણી જાતો છે. વલીયાની જાતોમાં વેલાની જાત ચીભડા, કારેલા, તડબુચ, કલીંગર વગેરે ઘણી જાતો કહેલી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જીવવિચાર પ્રશ્ન ૯૨. પર્વગા-તણો અને વલીયા વનસ્પતિકાયની જાતો કઈ કઈ છે ? ઉત્તર ઃપર્વગા વનસ્પતિકાય- જે વનસ્પતિમાં પર્વ હોય તે જેમ કે શેરડી સરકા, સાંડા, નેતર, લકબુરા, વાંસ વગેરેની જાતો છે. તણો વનસ્પતિકાયમાં ખ્યાલ નથી. વલીય વનસ્પતિકાયમાં જેમ કે નાળિયેરી, ખજુરી, તાડી વગેરેની જાતો છે. પ્રશ્ન ૯૩. હરી-ઉસેહી-જલરૂહા અને કુણાય વનસ્પતિકાય કઈ કઈ છે ? ઉત્તર :હરી વનસ્પતિકાય આ પ્રમાણે છે :- હરી કાય તે લીલોતરી ભાજી પાલો વગેરે વનસ્પતિકાય છે. ઉસેહી વનસ્પતિકાય આ પ્રમાણે છે ચોવીસ જાતના અનાજની જાતા હોય છે. જલરૂહા :- પાણીમાં ઉગનારા કમળ તથા પોયણીનાં ફૂલ શિંગોડા વગેરે. કોકણાય – ભોંયફોડીની જાતો તથાભોંયબળી જે ઉકરડામાં છત્રીના આકારે ઉગે છે વગેરે પ્રત્યેક વનસ્પતિકાયની જાતો છે. પ્રશ્ન ૯૪. પ્રત્યેક વનસ્પતિકાયોમાં કેટલા જીવો હોય છે ? ઉત્તર : ઉપર બતાવેલ પ્રત્યેક વનસ્પતિકાયનાં બાર ભેદોમાં પાકી વનસ્પતિકાયમાં સંખ્યાતા જીવો હોઈ શકે. કાચી વનસ્પતિકાયમાં અસંખ્યાતા જીવો હોય છે અને કુણી વનસ્પતિકાયમાં અનંતા જીવો હોઈ શકે છે. પ્રશ્ન ૯૫. સ્થાવર જીવોનાં (એકેન્દ્રિય જીવોનાં) બાવીસ ભેદો ક્યા ક્યા? ઉત્તર ઃસ્થાવર (એકેન્દ્રિય) જીવોનાં બાવીસ ભેદો આ પ્રમાણે હોય છે :પૃથ્વીકાય જીવોનાં ચાર ભેદ, અપકાય જીવોનાં ચાર ભેદ, તેઉકાય જીવોનાં ચાર ભેદ, વાયુકાય જીવોનાં ચાર ભેદ, સાધારણ વનસ્પતિકાયના જીવોનાં ચાર ભેદ અને પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં બે ભેદ એમ કુલ ૪ + ૪ + ૪ + ૪ + ૪ + ૨ = ૨૨ થાય છે. પ્રશ્ન ૯૬. આ બાવીસ ભેદોમાંથી લબ્ધિ અપર્યાપ્તાના ભેદો કેટલા છે ? ઉત્તર ઃ આ બાવીશ ભેદોમાંથી ૧૧ ભેદો લબ્ધિ અપર્યાપ્તાના છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ-બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર અપકાય અપર્યાપ્તા, સૂક્ષ્મબાદર તેઉકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર વાઉકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર સાધારણ વનસ્પતિકાય તથા બાદર પ્રત્યેક વનસ્પતિકાય અપર્યાપ્તા છે. પ્રશ્ન ૯૭. બાવીસ ભેદોમાંથી ક૨ણ અપર્યાપ્તા જીવો કેટલા છે ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રશ્નોત્તરી ઉત્તર ઃ બાવીસ ભેદોમાંથી કરણ અપર્યાપ્તા જીવો અગ્યાર છે. પત્તેય તરું મુત્તું પંચ વિ પુઢવાઈણો સયલ લોએ । સુહુમા હવંતિ નિયમા અંતમુહુત્તાઉ અદ્દિસ્સા II૧૪ ।। ભાવાર્થઃ પ્રત્યેક વનસ્પતિકાય જીવોને મૂકીને પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મો સકલ લોકને વિષે નિયમા હોય છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળા તથા અદ્રશ્ય હોય છે. || ૧૪ || પ્રશ્ન ૯૮. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ક્યાં રહેલાં છે ? ન ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ચૌદરાજ લોકમાં સઘળી જગ્યાએ રહેલા છે. કોઈ એવો આકાશ પ્રદેશ નથી કે જ્યાં પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ન હોય. પ્રશ્ન ૯૯. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય નિયમા અંતર્મુહૂર્ત હોય છે. પ્રશ્ન ૧૦૦. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો દેખાય એવા હોય છે કે અદશ્ય હોય છે? ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોને કેવલજ્ઞાની જીવો જોઈ શકે છે. તે સિવાયના કોઈપણ જીવોથી ત દશ્ય નથી. એકલા ચર્મચક્ષુથી જોઈ શકાય તેવા હોતા નથી. પ્રશ્ન ૧૦૧. પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ જીવો જગતમાં સઘળી જગ્યાએ રહેલા છે તો હાલતા ચાલતા તેઓની હિંસા થાય કે ન થાય ? ઉત્તર ઃએજીવા એટલા સૂક્ષ્મ હોય છે કે બીજા કોઈપણ જીવોથી તે જીવોને ઉપઘાત થતો નથી. અગ્નિથી બળતાં નથી. પાણીથી ભીંજાતા નથી, તલવારથી છેદાતા નથી. એવા એ સૂક્ષ્મ જીવો હોય છે. માટે હિંસા હાલતા ચાલતા થતી નથી. પ્રશ્ન ૧૦૨, એક પ્રત્યેક વનસ્પતિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કેટલાં હોય છે ? ઉત્તર : એક પ્રત્યેક વનસ્પતિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૧૦૩. સાધારણ વનસ્પતિકાયનાં જીવો એક મુહૂર્તમાં કેટલા ભવોકરે ? ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાયનાં જીવો એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો ને છત્રીસ (૬૫૫૩૬) ભવો કરે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જીવવિચાર આ રીતે સ્થાવર જીવોનું વર્ણન પૂરું થયું હવે ત્રસ જીવોનું વર્ણન કરાય છે. પ્રશ્ન ૧૦૪. ત્રસ જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર : ત્રસ જીવો ચાર પ્રકારના છે. (૧) બેઈન્દ્રિય ત્રસ જીવો (૨) તેઈન્દ્રિય ત્રસ જીવો (૩) ચઉરિન્દ્રિય ત્રાસ જીવો (૪) પંચેન્દ્રિય ત્રસ જીવો. સંખ કવય ગંડુલ જલોય ચંદણગ અલસ લહગાઈ મેહરિ કિમિ પુઅરગ બેઇન્દ્રિય માર્યવાહાઈI ૧૫ ભાવાર્થઃ શંખ, કોડા, ગંડોલા, જલો, ચંદનક, અળસીયા, લાળીયા, જીવો લાકડામાં ઉત્પન્ન થતા કીડા પેટમાં નાનામાં નાના થતાં કૃમિઓ, પોરા ઈત્યાદિ ઘણા પ્રકારના બેઈન્દ્રિય જીવો હોય છે. તે ૧૫ પ્રશ્ન ૧૦૫. બેઇન્દ્રિય જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો જ હોય છે. તે જીવોને બેઇન્દ્રિય જીવ કહેવાય છે. પ્રશ્ન ૧૦. બેઈન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ બેઈન્દ્રિય જીવો બે પ્રકારે છે. (૧) બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો (૨) બેઇન્દ્રિય પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૧૦૭. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ પર્યાપ્તા બેઇન્દ્રિય જીવો અનેક પ્રકારનાં કહ્યા છે. જેમ કે શંખ,કોડા, ગંડોલા એટલે પેટમાં મોટા કરમીયા થાય છે તે, ચંદનક, અલસીયા,લાળીયા, જીવો, લાકડામાં ઉત્પન્ન થતાં કીડા, પેટમાં નાનામાં નાના થતા કૃમિઓ, પૂયરગો એટલે પાણીની અંદરલાલ વર્ણવાળા થાય છે તે ઇત્યાદિ ઘણા પ્રકારનાં કહેલાં છે. ' પ્રશ્ન ૧૦૮. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો કેટલા પ્રકારે હોય? ક્યા? ઉત્તર: બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો બે પ્રકારનાં હોય છે. (૧)લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. તેઈન્દ્રિય જીવોનું વર્ણન Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગોમી અંકણ જુઆ પિખીલી ઉદદેહિયાય મકકોડા ઇલ્લિય ઘય મિલ્લીઓ સાવય ગોકીડજાઈઓ. ૧૬ ગદહાય ચોરકીડા ગોમય કીડા ય ધનકીડા થા. કુંથુ ગોવાલિય ઇલિયા તેઈદિય ઈદગોવાઈ I ૧૭ II ભાવાર્થ માંકડ, જૂ, કીડી, ઉધઈ, મંકોડા, ઈયળ, ધીમેલ, ગાયના કાનમાં થતાં કિડા, છાણના કીડા, કુંથુવા, ગોપાલક અને ઈન્દ્રગોપ વગેરે અનેક તેઇન્દ્રિય જીવો કહેલાં છે. તે ૧૬ // ૧૭| પ્રશ્ન ૧૦૯. તેઈન્દ્રિય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિય જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૧૦. તે ઇન્દ્રિય જીવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: તે ઇન્દ્રિય જીવોના બે ભેદો છે. (૧) અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવો (૨) પર્યાપ્તા તેઇન્દ્રિય જીવો. પ્રશ્ન ૧૧૧. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવો ક્યા ક્યા જાણવા? ઉત્તર: તે ઇન્દ્રિય જીવો શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કહેલાં છે. તેમાંથી થોડા નામો નીચે પ્રમાણે છે. માંકડ, જૂ, કીડી, મંકોડા, ઈયળ,ધીમેલ, ધીમાં ઉત્પન્ન થતાં જીવ વિશેષ, મનુષ્યના કેશમાં ઉત્પન્ન થતાં જીવવિશેષનેઆવા કહેવાય છે. ગાયના કાનમાં થતાં કીડા તે ગોકડ કહેવાય છે. ગર્દભક ચોર કીડા, છાણના કીડા, અનાજના કીડા, કુંથુવા ગુવાળી અને ઇન્દ્રગોપ વગેરે અનેક પ્રકારનાં જીવો છે. પ્રશ્ન ૧૧૨. અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા? ઉત્તરઃ અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવો બે પ્રકારનાં છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા ચઉરિદિયાય વિચ્છ ઢિંકુણ ભમરા ય ભમરિયાતિડા મચ્છિયડસા મસગા કંસારી કવિલ ડોલાઈ ! ૧૮. ભાવાર્થ ચઉરિન્દ્રિય જીવો વિંછી ઢિંકણ ભમરા ભમરી તીડ માખી ડાંસ મચ્છર કંસારીક વગેરે અનેક પ્રકારના જીવો હોય છે. તે ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રશ્ન ૧૧૩. ચઉરિન્દ્રિય જીવ કોને કહેવાય છે? ઉત્તર : જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચરીન્દ્રિય એ ચાર ઇન્દ્રિયો હોય છે અર્થાત જેજીવોને ચામડી, જીભ, નાક અને આંખ હોય છે. તે ચઉરિન્દ્રિય જીવો કહેવાય. પ્રશ્ન ૧૧૪. ચઉરિન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર ચઉરિન્દ્રિય જીવો બે પ્રકારે છે. (૧) અપર્યાપ્તા ચઉરિન્દ્રિય (૨) પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો. પ્રશ્ન ૧૧૫ ચઉરિન્દ્રિય જીવો ક્યા ક્યા છે? ઉત્તરઃચઉરિન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. જેમ કે વિંછી, ઢિકુણ, જીવવિશેષ, ભમરા, ભમરી, ખેતરોમાં પડે છે તે તીડ, માખી, ડાંસ, મચ્છર, ડાંસ મોટા, કંસારિક, કરોળિયા વગેરે અનેક પ્રકારના છે. પ્રશ્ન ૧૧૬ અપર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો કેટલા પ્રકારનાં છે.ક્યા ઉત્તર: અપર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો બે પ્રકારનાં છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. પ્રશ્ન ૧૧૭. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો શાસ્ત્રમાં કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ઉત્તરઃ બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો શાસ્ત્રમાં વિકસેન્દ્રિય સંજ્ઞા (નામ)થી ઓળખાય છે. પ્રશ્ન ૧૧૮. વિકલેન્દ્રિય જીવોનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર : વિક્લેન્દ્રિય જીવોનાં છ ભેદો છે. તે આ પ્રમાણે. બેઈન્દ્રિય જીવોનાં ભેદ, તેઇન્દ્રિય જીવોનાં ભેદ, ચઉરિન્દ્રિય જીવોનાં ભેદ થઈને છ ભેદો થાય છે. પ્રશ્ન ૧૧૯. બેઈન્દ્રિય જીવોને શું હોતું નથી? ઉત્તર : બેઈન્દ્રિય જીવોને પ્રાયઃ કરીને પગ હોતા નથી. પ્રશ્ન ૧૨૦. ઇન્દ્રિય જીવોને કેટલા પગ હોઈ શકે? ઉત્તરઃ તે ઇન્દ્રિય જીવોને છ અથવા આઠ અથવા ઘણા પગ હોય છે. પ્રશ્ન૧૨૧. ચઉરિન્દ્રિય જીવોને કેટલા પગ હોય છે? Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રશ્નોત્તરી ઉત્તર ઃ ચઉરિન્દ્રિય જીવોને સૂક્ષ્મરૂપે છ અથવા આઠ પગ મોટે ભાગે હોય છે. પંચેન્દ્રિયનું વર્ણન પંચિદિયા ય ચઉહા નારય તિરિય મણુસ્સેદેવાય | નેરઈયા સત્તવિહા નાયવ્વા પુઢવીભેએણં ॥ ૧૯ ॥ ભાવાર્થ : પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના કહેલા છે. નારકી-તિર્યંચ-મનુષ્યદેવ તેમાં (રત્નપ્રભાદિ) પૃથ્વીના ભેદોથી નારકીના જીવો સાત પ્રકારે જાણવા ।। ૧૯ || પ્રશ્ન ૧૨ ૨. પંચેન્દ્રિય જીવોનાં કેટલાં પ્રકાર છે ? ક્યા ક્યા ? ઉત્તર : પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકાર છે તે આ પ્રમાણે છે. (૧) નારકીના જીવો (૨) તિર્યંચના જીવો (૩) મનુષ્યના જીવો અને (૪) દેવના જીવો. પ્રશ્ન ૧૨૩. પંચેન્દ્રિય કોને કહેવાય છે ? ઉત્તર ઃ જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયો હોય છે અર્થાત્ ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચેય જે જીવોને હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૨૪. નાસ્કી જીવો કોને કહેવાય છે ? ઉત્તર ઃ જે જીવોને મોટે ભાગે બધાજ અશુભ કર્મોનું ફળ ભોગવવું પડે તે અથવા મનુષ્ય અને તિર્યંચની યોગ્યતાને ઉલ્લંધન કરીને ખરાબ જગ્યા રત્નપ્રભા આદિમાં જે ઉત્પન્ન થયા હોય તે નારકીનાં જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૨૫. આ નારકીનાં સ્થાનો ક્યાં આવેલા છે ? ઉત્તર ઃઆનારકીઓનાંસ્થાનો રત્નપ્રભા આદિ પૃથ્વી અધોગતિમાંઆવેલા છે. પ્રશ્ન ૧૨૬. નારકીનાં સ્થાનોની રત્નપ્રભા આદિ પૃથ્વીઓ કેટલી છે ?કઇ ? ઉત્તર ઃ : નારકીનાં સ્થાનોની રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે. તેના નામો આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભા પૃથ્વી (૨) શર્કરાપ્રભા પૃથ્વી (૩) વાલુકાપ્રભા પૃથ્વી (૪) પંકપ્રભા પૃથ્વી (૫) ધૂમપ્રભા પૃથ્વી (૬) તમ પ્રભા પૃથ્વી (૭)તમસ્તમપ્રભા પૃથ્વી છે. પ્રશ્ન ૧૨૭. આ સાતેય પૃથ્વીઓ અધોલોકમાં ક્યાં આવેલી છે ? Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જીવવિચાર ઉત્તરઃ આ સાતેય પૃથ્વીઓ અપોલોકમાં ક્રમસર એકએક પૃથ્વીની નીચે આવેલી છે. પ્રશ્ન ૧૨૮. રત્નપ્રભા પૃથ્વીના કેટલા કાંડ (ભાગ) પડે છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ (ભાગ) પડે છે: (૧) રત્નકાંડ અથવા ખરકાંડ, (૨) પંકબહુલકાંડ, (૩) જલબહુલકાંડ. પ્રશ્ન ૧૨૯. રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ અથવા ખરકાંડ સોળ હજાર (૧૬0) યોજનનો છે. પ્રશ્ન ૧૩૦ઃ રત્નપ્રભા પૃથ્વીનો કબહુલકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો પંકબહુલકાંડચોર્યાસી હજાર (૮૪,0) યોજનાનો છે. પ્રશ્ન ૧૩૧.રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલકાંડ એંશી હજાર (૮૦,૦%) યોજનાનો છે. પ્રશ્ન ૧૩૨. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃરપ્રભા પૃથ્વીની જાડાઈ-સ્થાઈ એક લાખ એંશી હજાર (૧,૮૦,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૩. શર્કરામભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ શર્કરપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ એક લાખ બત્રીસ હજાર (૧,૩૨,૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૪. વાલુકાપ્રભા પૃથ્વીની ઉચાઈ-જાડાઈ કેટલી છે? ઉત્તરઃ વાલુકાપ્રભા પૃથ્વીની ઉચાઈ-જાડાઈ એક લાખ અઠ્ઠાવીસ હજાર (૧, ૨૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૫. પંકપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પંકપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉંચાઈ એક લાખ વીસ હજાર (૧,૨૦,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩. ધૂમપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ ધૂમપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉંચાઈ એક લાખ અઢાર હજાર (૧,૧૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૭. તમ:પ્રભા પૃથ્વીની જાડાઈ કેટલી છે? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રશ્નોત્તરી ઉત્તર તમપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ સોળ હજાર (૧,૧૬,૦૦૦) યોજનની છે. _પ્રશ્ન ૧૩૮. તમસ્તમ-પ્રભા પૃથ્વીની જાડાઈ કેટલી છે? ઉત્તર: તમસ્તમ-પ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ આઠ હજાર (૧,૦૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૯. એક યોજનના માઈલ કેટલા છે? ઉત્તરઃ શાસ્ત્ર દષ્ટિએ એક યોજનાનાં બત્રીસો (૩૨,૦૦) માઈલ જાણવા. પ્રશ્ન ૧૪૦. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં રહેલાં નરકાવાસોનાં ગોત્રના નામો ક્યા ક્યા છે? ઉત્તરઃ રત્નપ્રભા આદિ પૃથ્વીમાં રહેલા નરકાવાસોના ગોત્રના નામો નીચે પ્રમાણે છે. (૧) રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો ધમ્મા નામથી ઓળખાય છે. (૨) શર્કરામભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો વંશા નામથી ઓળખાય છે. (૩) વાલુકાપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો સેલા નામથી ઓળખાય છે. (૪) પંwભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો અંજના નામથી ઓળખાય છે. (૫) ધૂમપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો રિષ્ટા નામથી ઓળખાય છે. (૬) તમપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો મઘા નામથી ઓળખાય છે. (૭) તમસ્તમપ્રભા પૃથ્વીમાં રહેલાનરકાવાસો માધવતી નામથી ઓળખાય છે. પ્રશ્ન ૧૪૧. આ સાતેય નરકાવાસો (નારકો) કેવી રીતે રહેલા છે? ઉત્તરઃ આસાતેય નરકાવાસો (નારકો) છત્રાતિછત્ર એટલે પહેલું એક નાનું છત્ર તેના નીચે મોટું છત્ર એમ તેનાથી મોટું ઉઘા રાખેલ હોય તેવી રીતે નરકાવાસો (નારકો) રહેલા છે. પ્રશ્ન ૧૪૨. સાતેયનારકોમાં થઈને નરકાવાસો કેટલા થાય છે? ઉત્તરઃ સાતેય નરકાવાસોની ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) સંખ્યા થાય છે. પ્રશ્ન ૧૪૩. નરકાવાસ કોને કહેવાય છે? ઉત્તરઃ નારકીના જીવોને રહેવાનાં એક એક જુદા જુદા જે વાસો (સ્થાનો) તે નરકાવાસો કહેવાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જીવવિચાર પ્રશ્ર ૧૪૪. કઈ કઈ નારકીનાં કેટલાં કેટલાં નરકાવાસો છે? ઉત્તરઃપહેલી ધમ્મા નામની નારકીનાં ત્રીસ (૩૦) લાખ નરકાવાસો છે. બીજી વંશા નામની નારકીમાં પચ્ચીસ (૨૫) લાખનારકાવાસો છે. ત્રીજી શેલા નામની નારકીમાં પંદર (૧૫) લાખનારકાવાસોછે. ચોથી અંજના નામની નારકી માંદશ (૧૦) લાખ નરકાવાસી છે. પાંચમી રિખા નામની નારકીનાં ત્રણ (૩) લાખ નરકાવાસો છે. છઠ્ઠીમઘા નામની નારકમાં એક લાખમાં પાંચ ઓછા એટલે કે ૯૯૯૯૫નરકાવાસી છે. અને સાતમીમાઘવતી નારકીમાં પાંચ નરકાવાસો છે. એમ કુલ ચોરાસી (૮૪) લાખ નરકાવાસો શાસ્ત્રમાં કહેલા છે. પ્રશ્ન ૧૪૫. નરકગતિમાં દુર્ગધ કેટલી હોય છે? ઉત્તર:નરકગતિમાંદુર્ગધ ઘણી જ હોય છે. જેમ કે મરેલી ગાયોના કલેવરો સડતાં હોય. મરેલા ઘોડાઓનાં કલેવરો સડતાં હોય. મરેલી બિલાડીઓના કલેવરો સડતાં હોય. મરેલા હાથીઓના કલેવરો સડતાં હોય. મરેલા સિંહોના કલેવરો સડતાં હોય. મરેલા વાઘના કલેવરો સડતાં હોય. મરેલા ચિત્તાઓના કલેવરો સડતાં હોય આવા અનેક પ્રકારના જાનવરોના સડતા કલેવરોની દુર્ગંધ ફેલાઈ ઊઠે છે તેના કરતાં અતિ ભયંકર દુર્ગધ દરેક નરકાવાસોમાં રહેલી છે. પ્રશ્ન ૧૪૬. નારકીના જીવોને ભૂખની વેદના કેટલી હોય છે? ઉત્તર નારકનાં જીવોને ભૂખની વેદના ઘણી જ હોય છે. કહ્યું છે કે નારકીનાં એક જીવને જગતમાં રહેલાં શુભયાઅશુભ જેટલા આહાર કરવા યોગ્ય પદાર્થો છે તે સઘળા ખવડાવી દેવામાં આવે તો પણ તેઓને તૃપ્તિ થતી નથી. અર્થાત ભૂખ શમતી નથી એવી ભયંકર ભૂખની વેદના નારકમાં હોય છે. પ્રશ્ન ૧૪૭. નારકીના જીવોની તૃષાની (તરસની) વેદના કેટલી હોય છે? ઉત્તર નારકીનાં જીવોની તૃષાનીવેદના પણ ઘણીજભયંકર હોય છે. કહ્યું છેકેનારકીનાં કોઈપણ એક જીવને જગતમાં રહેલા સર્વસમુદ્રોનું પાણી પીવડાવવામાં આવે અર્થાત સઘળા સમુદ્રોનું પાણી એકનારકી પાન કરી જાય તો પણ તેજીવની તૃષા શમતી નથી. એવા પ્રકારની અશાતા વેદનીયના ઉદયથી ભયંકર તૃષા વેદના થાય છે. પ્રશ્ન ૧૪૮. નારકનાં ક્ષેત્રમાં ઉષ્ણવેદના એટલે ગરમી કેટલી હોય છે? Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રશોત્તરી ઉત્તરઃ નરકનાં ક્ષેત્રમાં ઘણી જ ગરમી રહેલી હોય છે. તે સામાન્ય દષ્ટાંતથી સમજાવાય છે. કહ્યું છે કે જુવાન તંદુરસ્ત લુહારનો છોકરો ઘડા જેવા લોખંડના ગોળાને તપાવી તપાવીને અને વારંવાર કુટી કુટીને પંદર દિવસ સુધી રાતદિવસ) અખંડ મહેનત કરીને ગોળાને ઠંડો કર્યા પછી નરકના ક્ષેત્રમાં મૂકેમૂક્યા પછી આંખ બંધ કરી ઉઘાડેતેટલા સમયમાં લેવા જાય તો તેના હાથમાં લોખંડનો નાનામાં નાનો એક કણીયો પણ આવતો નથી. આ ગોળો જેવો મૂકાય છે તેવા જતેના બધા પુદ્ગલો વિખરાઈ જાય છે. એટલી ભયંકર ગરમી હોય છે. અથવા એમ પણ કહેવાય છે કે નારકીના જીવોને કોઈ દેવ ઉપાડીને અહીંયા મનુષ્ય ક્ષેત્રમાં ઈટના નિભાંડામાં (ઈટ પકવવાની અગ્નિમાં) મૂકે તો છ મહિના સુધી મજેથી ઉધી જાય અર્થાત તેને વેદનાનો અનુભવ થતો નથી. ઈટના નિભાંડા કરતાં કઈ ગુણી ગરમી નારકીમાં હોય છે. પ્રશ્ન ૧૪૯ નરક ક્ષેત્રોમાં શીત વેદના કેટલી હોય છે? ઉત્તર નરક ક્ષેત્રોમાં શીત વેદના પણ ઘણી જ ભંયકર હોય છે. કહ્યું છે કે ઉપર મુજબના લોખંડના ગોળાને તપાવીને લાલચોળ બનાવી સાણસાથી પકડી નરકમાં મૂકે તો ગોળો એકદમ ઓગળી જાય છે. અને એકપણ કણ હાથમાં આવતો નથી. આ દગંતથી પણ અતિ ભયંકર ઠંડી ત્યાં રહેલી હોય છે. પ્રશ્ન ૧૫૦. નારકના જીવના કુલ ભેદો કેટલા થાય છે? ઉત્તર: નારકીના જીવોના કુલ ભેદો ચૌદ થાય છે. તે આ પ્રમાણે સાત નારકીના સાત અપર્યાપ્તા (નારકીના) જીવો તથા સાત પર્યાપ્તા નારકીના જીવથઈ ચૌદ ભેદો થાય છે. પ્રશ્ન ૧૫૧. નારકીના જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય કે કરણ અપર્યાપ્તા? ઉત્તરઃ નારકીના જીવોમાંથી જે અપર્યાપ્તા જેવો હોય છે તે નિયમા કરણ અપર્યાપ્તા જ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી. જલયર થલયર ખયરાતિવિહા પંચિંદિયા તિરિક્તાયા સુસુમાર મચ્છ કચ્છવ ગાહા મગરા ય જલચારી | ૨૦ ચઉપય ઉરપરિસખા ભયપરિસપ્પાય થલચરા તિવિહારી ગોસખ નઉલ પમુહા બોધવા તે સમાસણ I ૨૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ખયરા રોમય પી ચન્મયપષ્મી ય પાડાચેવા નરલોગાઓ બાહિ સમુચ્ચપકુખી વિયયપખી. ૨૨ સર્વે જલ-થલ-ખયરા સમુચ્છિમા ગબ્બયા દુહા હુતિ ભાવાર્થ - તિર્યંચ પંચેન્દ્રિય જીવો ત્રણ પ્રકારનાં છે. (૧) જલચર (૨) સ્થલચર (૩)ખેચર જીવો તેમાં સુસુમાર, માછલાં, કાચબા, ગાહા તથા મગરો વગેરે જલચર જીવો કહેવાય છે. / ૨૦ સ્થલચર જીવો ત્રણ પ્રકારના છે. (૧) ચતુષ્પદ, (૨) ઉરપરિસર્પ, (૩) ભુજપરિસર્પ. ચાર પગવાળા જીવો ચતુષ્પદ કહેવાય છે. છાતીથી ચાલનારા સર્પ વગેરે ઉરપરિસર્પજીવો કહેવાય છે. અને ભુજાથી ચાલનારાનોળિયાવગેરે ભુજપરિસર્પ જીવો કહેવાય છે. તે ૨૧. ખેચરજીવોરૂંવાટીની પાંખવાળા તથા ચામડાની પાંખવાળા હોય છે. મનુષ્યલોકની બહાર ઉઘાડેલી પાંખવાળા એવા જ રહે છે તથા બીડેલી પાંખવાળા જીવો તેવા જ રહે છે. ૨૨ છે. - સઘળાય જલચલ, સ્થલચર તથા ખેચર જીવો સમુશ્કેિમ તથા ગર્ભજ એમ બે પ્રકારના છે. પ્રશ્ન ૧૫ર. તિર્યંચ કોને કહેવાય છે? ઉત્તરઃ જે તિર્થો ચાલે તે તિર્યંચ કહેવાય અથવા પોતાના કર્મના ઉદયથી સઘળી ગતિઓને વિષે ઉત્પન્ન થાય તે તિર્યંચ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ત્રણ ભેદો છે. (૧) જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો, (૨) સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો, (૩) ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો. પ્રશ્ર ૧૫૪. જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તર : જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો ઘણાં પ્રકારનાં છે. જે પાણીમાં ઉત્પન્ન થઈને પાણીમાં જ જીવનારા હોય છે તે જલચર કહેવાય. જેમ કે સુસુમાર પ્રાણી Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૨૮ વિશેષ છે. માછલા, કાચબા, ગાહા વગેરે જીવોને જલચર જીવો કહેવાય છે પ્રશ્ન ૧૫૫. સ્થલચર જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો જમીન ઉપર ચાલતા હોય છે તે સ્થલચર જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૫૯. ખેચર જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે આકાશમાં ઉડતાં હોય તે ખેચર જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૫૭. સ્થલચર જીવોનાં કેટલા પ્રકારો છે? ઉત્તરઃ સ્થલચર જીવોનાં પ્રકારો છે. (૧) ચતુષ્પદ સ્થલચર (૨) પરિસર્પ સ્થલચર જીવો. પ્રશ્ન ૧૫૮. ચતુષ્પદ સ્થલચર જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ ચતુષ્પદ સ્થલચર એટલે જે જીવોને ચાર પગો હોય છે. પ્રશ્ન ૧૫૯. પરિસર્પ સ્થલચર જીવોના કેટલા ભેદ છે? ઉત્તરઃ પરિસર્પ સ્થલચર જીવોના બે ભેદો છે. (૧) ઉરપરિસર્પ સ્થલચર, (૨) ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો. પ્રશ્ન ૧૬૦. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો કોને કહેવાય? ઉત્તરઃ જે જીવો છાતી યા પેટથી ચાલનારા હોય છે તે ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૬૧. ભુજપરિસર્પ તિર્યંચ જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો ભુજાઓથી ચાલતા હોય છે તે જીવોને ભુજપરિસર્પ સ્થલચર તિર્થી જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૬૨. ચતુષ્પદ તિર્યંચ જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તર: ચતુષ્પદ તિર્યંચ જીવો અનેક પ્રકારના હોય છે. જેમ કે હાથી, ઘોડા, ગાય, બળદ, બકરી વગેરે. પ્રશ્ન ૧૬૩. ઉરપરિસર્પ તિર્યંચ જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો ઘણા પ્રકારનાં છે. જેમ કે સર્પ. પ્રશ્ન ૧૬૪. ભુજપરિસર્પ સ્થલચરતિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ ભુજપરિસર્પ જીવો અનેક પ્રકારનાં છે. જેમ કે નોળીયો. Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રશ્ન ૧૬૫. ખેચર જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ (૧) રૂંવાટીની પાંખવાળા, (૨) ચામડાની પાંખવાળા. પ્રશ્ન ૧૬૬. રૂંવાટીની પાંખવાળા તિર્યંચ જીવો ક્યા ક્યા છે? ઉત્તરઃ રૂંવાટીવી પાંખવાળા તિર્યંચ જીવો અનેક પ્રકારનાં હોય છે. જેમ કે કબુતર, ચકલી, કોયલ વગેરે. પ્રશ્ન ૧૬૭. ચામડીની પાંખવાળા જીવો ક્યા ક્યા છે? ઉત્તર: ચામડીની પાંખવાળાજીવોઅનેક પ્રકારનાં હોય છે. જેમકેચામાચડીયા વગેરે. પ્રશ્ન ૧૬૮. મનુષ્ય લોકની બહાર ખેચર જીવો ક્યા પ્રકારના હોય છે? ઉત્તરઃ મનુષ્ય લોકની બહાર ખેચર જીવો જે ઉઘાડેલી પાંખવાળા હોય છે તે ઉઘાડેલી પાંખવાળા રહે છે. જે બીડાયેલી પાંખવાળા હોય તે બીડાયેલી પાંખવાળા રહે છે. પ્રશ્ન ૧૯૯૦ જલચર જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર: જલચર જીવો બે પ્રકારનાં છે: (૧) સમૂર્છાિમ જલચર જીવો (૨) ગર્ભજ જલચર જીવો. પ્રશ્ન ૧૭૦. સ્થલચર (ચતુષ્પદ -ઉરપરિસર્પ-ભૂજપરિસર્પ) જીવો કેટલા પ્રકારના છે ?ક્યા ક્યા? ઉત્તરઃ સ્થલચર (ચતુષ્પદ -ઉરપરિસર્પ-ભૂજપરિસર્પ) જીવો સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. પ્રશ્ન ૧૭૧.જલચર આદિ સમૂર્છાિમ પાંચ પ્રકારનાં જીવો કેટલા કેટલા પ્રકારે છે? ઉત્તરઃ જલચર, ચતુષ્પદ ઉરપરિસર્પ ભુજપરિસર્પ અને ખેચર સમૂએિંમ જીવો બબ્બે પ્રકારે છેઃ (૧) સમૂર્છાિમ અપર્યાપ્તાજીવો (૨) સમૂર્છાિમ પર્યાપ્તાજીવો. પ્રશ્ન ૧૭૨.જલચર આદિ ગર્ભજ પાંચેય પ્રકારનાં જીવોનાં કેટલા ભેદો છે? ઉત્તરઃ જલચર આદિ ગર્ભજ પાંચ પ્રકારનાં જીવોનાં બબ્બે ભેદો હોય છે : (૧) ગર્ભજ અપર્યાપ્તા જીવો (૨) ગર્ભજ પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૧૭૩. સમૂર્છાિમ જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો ગર્ભ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય તે સમૂર્છાિમ જીવો Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૦ કહેવાય છે. પ્રશ્ન ૧૭૪.ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થનારાં સમૂર્છાિમ જીવો ક્યા સમજવા? ઉત્તર : જેમ છાણમાંથી વિંછી ઉત્પન્ન થાય છે તે સમૂર્છાિમ કહેવાય છે. ઉનાળાની ત્રસ્ત પછી સૌ પ્રથમ વરસાદ થાય છે ત્યારે ખાડા ટેકરામાભરાયેલા પાણીમાં દેડકાની ઉત્પત્તિ થઈ જાય છે. તે બધા મોટે ભાગે સમૂર્છાિમ જાણવા. સામાન્ય રીતે મોટા આયુષ્યવાળા સમૂર્થ્યિમ પર્યાપ્તા તિર્યંચો મનુષ્ય લોકની બહાર હોય છે. પ્રશ્ન ૧૭૫. ગર્ભજ તિર્યંચ જેવો કોને કહેવાય છે? ઉત્તરઃ ગર્ભથી ઉત્પન્ન થનારાતિય જીવોને ગર્ભજતિર્યંચ જીવો કહેવાય છે. તેનાં ઘણા પ્રકારો છે. . પ્રશ્ન ૧૭૯. તિર્યંચ પંચેન્દ્રિયના વીસ ભેદો ક્યા ક્યા થાય છે? ઉત્તરઃ તિર્યંચ પંચેન્દ્રિયના વીસ ભેદો નીચે પ્રમાણે છે: (૧) સમૂર્છાિમ જલચર અપર્યાપ્તા (૨) સમૂર્છાિમ જલચર પર્યાપ્તા (3) સમૂર્છાિમચતુષ્પદ અપર્યાપ્તા (૪) સમૂર્શિમચતુષ્પદ પર્યાપ્તા (૫) સમૂર્છાિમ ઉરપરિસર્ષ અપર્યાપ્તા (૬) સમૂર્છાિમ ઉરપરિસર્પ પર્યાપ્તા (૭) સમૂર્છાિમ ભુજપરિસર્પઅપર્યાપ્તા (2) સમૂર્છાિમ ભુજસરિસર્પ પર્યાપ્તા (૯) સમૂર્છાિમ ખેચર અપર્યાપ્તા (૧૦) સમૂર્છાિમ ખેચર પર્યાપ્તા (૧૧) ગર્ભજ જલચર અપર્યાપ્તા (૧૨) ગર્ભજ જલચર પર્યાપ્તા (૧૩) ગર્ભજ ચતુષ્પદ અપર્યાપ્તા (૧૪) ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્તા (૧૫) ગર્ભજ ઉરપરિસર્પ અપર્યાપ્તા (૧૬) ગર્ભજ ઉરપરિસર્ષ પર્યાપ્તા (૧૭) ગર્ભજ ભુજપરિસર્પ અપર્યાપ્તા (૧૮) ગર્ભજ ભુજપરિસર્પ પર્યાપ્તા (૧૯) ગર્ભજ ખેચર અપર્યાપ્તા (૨૦) ગર્ભજ ખેચર પર્યાપ્તા. પ્ર ૧૭૭. અસંશી અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયજીવો કેટલા પ્રકારે હોય છે? ક્યા? ઉત્તરઃ અસંજ્ઞી અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારનાં હોય છે? (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. પ્રશ્ન ૧૭૮.ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે ક્યા? ઉત્તરઃ ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારનાં છે: Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જીવવિચાર (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. કમ્મા-કમ્મગનભૂમિ-અંતરદીવા મજુસ્સાયા રહા ભાવાર્થઃ કર્મભૂમિના તથા અકર્મભૂમિના તથા અંતરદ્વિપના એમ મનુષ્યોનાં ત્રણ પ્રકારો છે. // ૨૩/ પ્રશ્ન ૧૭૯. મનુષ્યો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર: મનુષ્યો ત્રણ પ્રકારનાં છે. તે આ પ્રમાણે : (૧) કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, (૨) અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, (૩) આંતરદ્વિપમાં ઉત્પન્ન થયેલા. પ્રશ્ન ૧૮૦. કર્મભૂમિ કોને કહેવાય છે? ઉત્તર :અસિ-તરવાર વગેરેના મસિ-લેખનકળા વગેરેના અને કૃષિ-ખેતર ખેડવા વગેરેનાં જ્યાં વેપાર હોય છે તે કર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન ૧૮૧. અકર્મભૂમિ કોને કહેવાય છે? ઉત્તરઃ જ્યાં અસિ, મસિ, કૃષિનો વેપાર ન હોય તે અકર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન ૧૮૨. અંતરદ્વિપ કોને કહેવાય છે. ઉત્તર ઃ જે ક્ષેત્રો દ્વિપ અને સમુદ્રની વચ્ચે (મધ્યમાં આવેલા છે તે ક્ષેત્રોને અંતરદ્વિપ કહેવાય છે. પ્રશ્ન ૧૮૩. મનુષ્યત્ર કેટલા યોજનાનું છે? ઉત્તરઃ મનુષ્યક્ષેત્ર પીસ્તાલીસ લાખ (૪૫,૦૦,૦૦૦) યોજનાનું છે. પ્રશ્ન ૧૮૪. મનુષ્યોનાં જન્મ મરણ ક્યા ક્યા ક્ષેત્રોમાં થાય છે? ઉત્તરઃ મનુષ્યોનાં જન્મમરણ મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. જેમનુષ્યક્ષેત્રની બહાર ગયા હોય અને તે જીવનો મરણકાળ નજીક આવવાનો હોય તો તે જીવને મનુષ્યક્ષેત્રમાં પાછા આવવાનો વિચાર આવી જાય છે અને તે મનુષ્યક્ષેત્રમાં આવ્યા પછી જ આયુષ્ય પૂર્ણ થાય છે. પ્રશ્ન ૧૮૫. તિચ્છલોક કેટલો પહોળો છે?તે તિષ્ણુલોકમાં શું શું રહેલું છે? અને તે કેટલા માપ વાળો હોય છે? ઉત્તરઃ તિર્થાલોક એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટ યોજન પ્રમાણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર. પ્રશ્નોત્તરી પહોળો છે. એ તિર્થોલોકમાં અસંખ્યાતા દ્વિપોતથાઅસંખ્યાતસમુદ્રો આવેલાં છે. દ્વિપ પછી સમુદ્ર પછી દ્વિપ. પછી સમુદ્ર એમ ક્રમસર વલયાકારે આવેલા છે અને તે ક્રમસર ડબલ ડબલ પ્રમાણવાળા છે. પ્રશ્ન ૧૮૬. આ તિર્થાલોક મનુષ્યક્ષેત્ર ક્યાં આવેલું છે તથા એ ક્ષેત્રમાં કેટલા દ્વિપ અને સમુદ્રો હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ આ તિૉલોકમાં શરૂઆતના પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ રહેલ ક્ષેત્ર તે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વિપ અને બે સમુદ્રોનો સમાવેશ થાય છે. (૧) જબુ, (૨)ધાતકીખંડ અને (૩) અર્ધપુષ્પરાવર્ત દ્વિપ તથા (૧) લવણ સમુદ્ર, (૨) કાલોદધિ સમુદ્ર એમ બે સમુદ્ર તથા અઢી દ્વિપ આવેલા છે. પ્રશ્ન ૧૮૭. એ પિસ્તાલીશ લાખ યોજન કેવી રીતે જાણવા? ઉત્તરઃ મનુષ્ય ક્ષેત્રનાં વ્યાસમાં થતાં પિસ્તાલીશ લાખ યોજન આ પ્રમાણે થાય છે. વચલી સીધી સપાટીથી માપવામાં આવે છે.લવણ સમુદ્ર જંબૂ દ્વિપની પૂર્વપશ્ચિમ બંને બાજુ બબે લાખ યોજનાનો છે. તેથી ૪ લાખ યોજન-ધાતકીખંડ = એ જ રીતે પૂર્વ-પશ્ચિમ ચાર-ચાર લાખ યોજનાનો છે તેથી ૮ લાખ યોજન થાય છે. કાલોદધિ સમુદ્ર = પૂર્વ-પશ્ચિમ આઠ-આઠ લાખ યોજનનો છે તેથી ૧૬ લાખ યોજના થાય છે. પુષ્કારાવર્ત દ્વિપ = પૂર્વ-પશ્ચિમ સોળ-સોળ લાખ યોજનનો છે તેથી ૩ર લાખ યોજન થાય છે તેમાંથી અડધો પુષ્પરાવર્ત દ્વિપ લેવાનો હોવાથી ૧૬ લાખની ગણતરી થાય છે. આ રીતે ૪+૮+ ૧૬+૧૬ = ૪૪ તથા વચલો ૧ લાખનો જંબૂ દ્વિપ ગણતાં ૪૫ લાખ યોજન થાય. પ્રશ્ન ૧૮૮. આ મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિ કેટલી છે? કઈ કઈ? ઉત્તરઃ આ મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિ ૧૫ (પંદર) છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. પ્રશ્ન ૧૮૯. આ મનુષ્ય ક્ષેત્રમાં પાંચ ભરત ક્યાં ક્યાં આવેલા છે? ઉત્તરઃ આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપમાં એક ભરત, ધાતકી ખંડમાં પૂર્વ તથા પશ્ચિમ એમ બે ભરત, પુષ્કરાર્ધદ્વીપમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભરત. એમ થઈને કુલ પાંચ ભરત આવેલાં છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જીવવિચાર પ્રશ્ન ૧૯૦. મનુષ્ય ક્ષેત્રમાં પાંચ ઐરાવત ક્યા ક્યાં આવેલા છે? ઉત્તર : જંબૂદ્વીપમાં એક ઐરાવત, ધાતકીખંડમાં બે ઐરાવત અને પુષ્કરાઈ દ્વિીપમાં બે ઐરાવત આવેલાં છે. પ્રશ્ન ૧૯૧. મનુષ્ય ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્યાં ક્યાં આવેલા છે? ઉત્તર : જંબૂદ્વીપમાં એક મહાવિદેહ, ધાતકીખંડમાં બે મહાવિદેહ, અર્ધપુષ્કરાર્ધદ્વીપમાં બે મહાવિદેહ આવેલાં છે. પ્રશ્ન ૧૯૨જેબૂદ્વીપનું ભરતક્ષેત્ર કેટલા પ્રમાણવાળું છે? ઉત્તરઃ જંબુદ્વીપણું ભરતક્ષેત્ર તે પર૬ યોજન તથા યોજનના ઓગણીસ ભાગ કરીએ તેના છ ભાગ અધિક પ્રમાણવાળું છે એટલે - ભાગ પ્રમાણવાળું ૧૯ પ્રશ્ન ૧૯૩. ઘાતકીખંડના બે ભરતક્ષેત્રો કેટલા પ્રમાણવાળા છે? ઉત્તર: ઘાતકીખંડના ભરતક્ષેત્રોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું : ૧૨૯ આદિમાં ૬૬૧૪-યોજન ૨૧ર “ ૩૬ મધ્યમા૧૨૫૮૧ -યોજન ૨૧૨ . ૧૫૫. અંતમા૧૮૫૪૭યોજન પ્રશ્ન ૧૯૪. પુષ્કરાર્ધદ્વીપના ભરતક્ષેત્રો કેટલા પ્રમાણવાળા છે? ઉત્તરઃ પુષ્કરાર્ધદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું - આદિમાં ૪૧પ૯૭૬ યોજન મધ્યમપ૩૫૧૨૧૬ યોજન Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૪ ૧૩ અંતમાં ૬૫૪૪૬– -યોજન જાણવું ૨૧૨ પ્રશ્ન ૧૯૫. જંબુદ્વીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું કેટલું પ્રમાણ છે? ઉત્તર : જંબુદ્રીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું પ્રમાણ તેત્રીસ હજાર છસો ચોરાશી યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગ કરીએ તેવા ચાર ભાગ અધિક છે. ૩૩૬૮૪ ૨ યોજન. પ્રશ્ન ૧૯૬. ઘાતકીખંઙ તથા પુષ્કર્ણદ્વીપનાં મહાવિદેહ ક્ષેત્રો કેટલા પ્રમાણના છે? ઉત્તર ઃ ઘાતકીખંડમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ નીચે મુજબ જાણવું : ૨૦૦ આદિમાં ૪૨૩૩૩૪- -યોજન ૨૧૨ ૧૮૪ મધ્યમાં ૮૦૫૧૯૪૪ યોજન ૨૧૨ ૧૬૮ અંતમાં ૧૧૮૭૦૫૪ -યોજન જાણવું ૨૧૨ પુષ્કરાર્ધ ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું : ૪૮ આદિમાં ૨૬૬૧૧૦૮– -યોજન ૨૧૨ ૧૬ મધ્યમ ૩૪૨૪૮૨૮ યોજન ૨૧૨ ૧૯૬ અંતમાં ૪૧૮૮૫૪૭- -યોજન હોય છે. ૨૧૨ પ્રશ્ન ૧૯૭. અકર્મભૂમિઓના ક્ષેત્રો કેટલા છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ અકર્મભૂમિઓના ક્ષેત્રો ત્રીસ છે. તે આ પ્રમાણે, પાંચ હિમવંત ક્ષેત્રો, પાંચ હૈરણ્યવંત ક્ષેત્રો, પાંચ હરિવર્ષ ક્ષેત્રો, પાંચ રમ્યક્ ક્ષેત્રો, પાંચ દેવકુરૂ ક્ષેત્રો, પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રો, એમ ત્રીસ અકર્મભૂમિઓનાં ક્ષેત્રો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જીવવિચાર ત્રીસ અકર્મભૂમિ બૂદ્વિપમાં જ અકર્મ ઉત્તરકુરુક્ષેત્ર, પ્રશ્ન ૧૯૮. ત્રીસ અકર્મભૂમિઓમાંથી જંબૂદ્વિપમાં કેટલી અકર્મભૂમિઓ છે? ઉત્તર: ત્રીસ અકર્મભૂમિઓમાંથી જબૂદ્વિપમાં ૬ અકર્મભૂમિઓ છે. (૧) હિમવંતક્ષેત્ર, (૨) હરિવર્ષક્ષેત્ર, (૩) દેવકુરૂક્ષેત્ર, (૪) ઉત્તર-કુરુક્ષેત્ર, (૫) રમ્યક્ષેત્ર, (૬) હૈરણ્યવંત એમ છ અકર્મભૂમિ છે. પ્રશ્ન ૧૯૯૮ ઘાતકીખંડ તથા પુષ્કરાઈદ્વિપમાં કેટલી કેટલી અકર્મભૂમિઓ છે ? કઈ કઈ? ઉત્તરઃ ધાતકીખંડ તથા પુષ્કરાઈદ્વિપમાં બાર બાર અકર્મભૂમિઓ છે. તે આ પ્રમાણે બે હિમવંત, બે હરિવર્ષ, બે દેવકુરૂ, બે ઉત્તરકુરૂ, બે હૈરણ્યવંત તથા બે રમ્યફ એમ કુલ બાર અકર્મભૂમિઓ છે. પ્રશ્ન ૨૦૦. અંતર દ્વિપોમાં ક્ષેત્રો ક્યા ક્યા આવેલા છે? ઉત્તરઃ હિમવંત પર્વતની પૂર્વબાજુતથા પશ્ચિમ બાજુ પહાડનાબબે છેડા ઉત્તરદક્ષિણ રૂપે હાથીની સૂંઢની જેમ નીકળેલા છે તેથી કુલ ચાર છેડા થાય છે. તે એક-એક છેડા ઉપર સાત-સાત દ્વિપો આવેલા છે તેથી કુલ ૨૮ દ્વિપો થાય છે. એ જ રીતે શિખરી પર્વતની પૂર્વ બાજુ તથા પશ્ચિમ બાજુ બબ્બે છેડા પર્વતના નીકળલા છે તે ઉત્તરદક્ષિણ હાથીની સૂંઢની જેમ નીકળેલા છે તેથી ચાર છેડા થાય છે. તે દરેક છેડા ઉપર સાત-સાત દ્વિપ હોવાથી ૪x૭ = ૨૮ દ્વિપો થાય છે ૨૮ + ૨૮= પ૬ દ્વિપો થાય છે. આ કારણથી તેને અંતર દ્વિપો કહેવાય છે. પ્રશ્ન ૨૦૧. ક્ષેત્રજન્ય મનુષ્યોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર ક્ષેત્રજન્ય ભેદો એટલે કે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો હોય તે ક્ષેત્રવાળા મનુષ્યો ગણાય. એ અપેક્ષા એ ક્ષેત્રજન્ય મનુષ્યના એક્સો એક ભેદ છે. પંદર કર્મભૂમિનાં મનુષ્યો, ત્રીસ અકર્મભૂમિનાં મનુષ્યો અને છપ્પન અંતરદ્વિપનાં મનુષ્યો થઈને કુલ ૧૫ + ૩૦+ ૫૬ = ૧૦૧ (એકસો એક) થાય છે. પ્રશ્ન ૨૦૨.મનુષ્યનાં કુલ ભેદો કેટલાં થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ મનુષ્યોના કુલ ત્રણસો ત્રણ (૩૦૩) ભેદો છે. તે આ પ્રમાણે : ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો એકસો એક (૧૦૧) ભેદ, ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો એકસો Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૬ એક (૧૦૧) ભેદ તથા સમૂર્છાિમ અપર્યાપ્તા એકસો એક (૧૦૧) ભેદ. પ્રશ્ન ૨૦૩. કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા જીવોનાં કેટલા ભેદો છે? ક્યા? ઉત્તરઃ કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા જીવો બે પ્રકારનાં છે: (૧) લબ્ધિ અપર્યાપ્તા (ર) કરણ અપર્યાપ્તા. દેવોના ભેદોનું વર્ણન 'દસહા ભવણાઈ-વઈ અવિહા વાણમંતરા હુંતિા જોઈ સિયા પંચવિહા દુવિહા વેમાણિયા દેવા. ૨૪ ભાવાર્થ : દશ ભવનપતિ, આઠ યંતર, પાંચ જયોતિષી તથા બે પ્રકારનાં વૈમાનિકના દેવો કહેલા છે. ૨૪ પ્રશ્ન ૨9૪. દેવોના મુલભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ દેવોના મુલભેદો ચાર છે તે આ પ્રમાણે ઃ (૧) ભવનપતિના દેવો (૨) વ્યંતરના દેવો (૩) જયોતિષીનાં દેવો (૪) વૈમાનિકના એટલે કે વિમાનમાં રહેતા દેવો. પ્રશ્ન ૨૦૫. ભવનપતિનાં દેવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ ભવનપતિના દેવોની જાતિ અસુરકુમાર વિગેરે દશ પ્રકારની છે. તે અપેક્ષાએ દશ પ્રકારે છે તથા પંદર (૧૫) પરમાધામી દેવોનો સમાવેશ આ દેવતાની જાતિમાં થાય છે. તેથી પરમાધામી દેવોના ભેદ સહિત ભવનપતિનાં પચ્ચીસ (૨૫) ભેદો કહેવાય છે. પ્રશ્ન ૨૦૬: વ્યતર જાતિનાં દેવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર: વ્યંતર જાતિના દેવો આઠ (૮) પ્રકારનાં છે તથા આ જાતિની વિશેષમાં વાણ વ્યંતર દેવોની જાતિ છે. તેના પણ આઠ (૮) પ્રકાર છે. તિર્યગજભક દેવતાઓની જાતિનો આ જાતિમાં સમાવેશ થતો હોવાથી તિર્યગજભકદેવો દશ (૧૦) પ્રકારનાં છે. એટલે કુલ વ્યંતરના ભેદો છવ્વીસ (૨૬) થાય છે. પ્રશ્ન ૨૦૭. જયોતિષી દેવોનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ જયોતિષી દ્વોનાં પાંચ ભેદો મુખ્ય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચેય વિમાનોમાં રહેતા દેવતાઓ પાંચ જાતિ વિશેષના નામથી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જીવવિચાર ઓળખાય છે. આ પાંચેય વિમાનો મનુષ્ય ક્ષેત્રોમાં ચર (ફરતાં) હોવાથી તેના પાંચ ભેદો ગણાય છે. અને મનુષ્યલોક (ક્ષેત્રની) બહાર એ પાંચેય વિમાનો સ્થિર હોવાથી તે પાંચ ભેદ જુદા ગણાતા હોવાથી કુલ જયોતિષી દેવોના દશ (૧૦) ભેદો થાય છે. પ્રશ્ન ૨૦૮. વૈમાનિક દેવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: વૈમાનિક દેવોનાં મુખ્ય ભેદ બે છે. તે આ પ્રમાણે (૧)કલ્પોપન વૈમાનિક દેવો (૨) કલ્યાતિત વૈમાનિક દેવો. પ્રશ્ન ૨૦૯. કલ્પોપન વૈમાનિક દેવો કોને કહેવાય છે? ઉત્તર : વૈમાનિકના દેવલોકમાં સ્વામી, સેવક આદિનો મનુષ્યલોક પ્રમાણે વ્યવહાર ચાલતો હોવાથી કલ્પોપન્ન વૈમાનિક દેવો કહેવાય છે. પ્રશ્ન ૨૧૦. કલ્પાતિત વૈમાનિક દેવો કોને કહેવાય છે? ઉત્તર : જે વૈમાનિક દેવલોકમાં સ્વામી સેવક આદિનો મનુષ્યલોક પ્રમાણે વ્યવહાર ચાલતો ન હોય તે કલ્પાતિત વૈમાનિક દેવો કહેવાય છે. પ્રશ્ન ર૧૧. દેવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે કે કરણ અપર્યાપ્તા? ઉત્તર : દેવો નિયમ કરણ અપર્યાપ્તા જ હોય છે. પ્રશ્ન ૨૧૨. કલ્પોપન વૈમાનિક દેવોનાં કેટલા ભેદો છે ક્યા ક્યા? ઉત્તરઃ કલ્યોપન્ન વૈમાનિક દેવોનાં ચોવીસ (૨૪) ભેદો થાય છે તે આ પ્રમાણે : સૌધર્માદિ બાર દેવલોકનાં, ત્રણ કલ્પોપન્ન, નવ લોકાંતિકદેવોના કુલ ૨૪ થાય. પ્રશ્ન ર૧૩. કલ્પાતીત વૈમાનિક દેવોનાં કેટલા ભેદો થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ કલ્પાતીત વૈમાનિક દેવોનાં ચૌદ (૧૪) ભેદો થાય છે તે આ પ્રમાણે : નવરૈવેયકનાદેવીના નવભેદો તથા પાંચ અનુત્તરદેવોના પાંચ ભેદો થઈને ચૌદ ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૪. દેવોનાં કુલ ભેદો કેટલા થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ દેવોનાં કુલ એકસો અઠ્ઠાણું (૧૯૮) ભેદો થાય છે. ભવનપતિ દેવોના ૫૦ ભેદો = ૨૫ પર્યાપ્તા + ૨૫ અપર્યાપ્તા Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૮ વ્યંતર દેવોના પર ભેદો = ૨૬ પર્યાપ્તા + ર૬ અપર્યાપ્તા જ્યોતિષી દેવોના ૨૦ ભેદો = ૧૦પર્યાપ્તા + ૧૦ અપર્યાપ્તા વૈમાનિક દેવોના ૭૬ ભેદો = ૩૮ પર્યાપ્તા + ૩૮ અપર્યાપ્તા એમ કુલ ૫૦+ પર + ૨૦ + ૬ = ૧૯૮ ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૫. જીવોનાં પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદો ક્યા ક્યા થાય છે? ઉત્તરઃ જીવોનાં પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદો નીચે પ્રમાણે છે: સ્થાવર જીવોના (એકેન્દ્રિયના) ૨૨ ભેદ વિકલેન્દ્રિય જીવોના ૬ ભેદ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ૨૦ ભેદ સાત નારકીના જીવોના ૧૪ ભેદ મનુષ્યોના ૩૦૩ ભેદ દેવલોકમાં રહેતા દેવોના ૧૯૮ ભેદ કુલ પ૬૩ ભેદ પ્રશ્ન ૨૧૬. આ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં અપર્યાપ્તા જીવોનાં કેટલા ભેદો થાય છે? ઉત્તરઃ આ પાંચસ ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં કુલ (૩૩૨) ત્રણસો બત્રીસ અપર્યાપ્તા જીવોના ભેદો હોય છે તે આ પ્રમાણે સ્થાવર જીવોના ૧૧ ભેદ વિકસેન્દ્રિયના ૩ ભેદ તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ ભેદ, નારકીના ૭ ભેદ મનુષ્યના ૨૦૨ ભેદ તથા દેવતાના ૯૯ ભેદ એમ કુલ = ૩૩૨ ભેદ પ્રશ્ન ૨૧૭. ચિંસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પર્યાપ્તા જીવોના કેટલા ભેદો હોય છે? ક્યા ક્યા? Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જીવવિચાર ઉત્તર:પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ૨૩૧ પર્યાપ્તા જીવોના ભેદો હોય છે તે આ પ્રમાણે સ્થાવરજીવોના ૧૧ભેદ,વિક્લેન્દ્રિયનાસભેદ, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ભેદ, નારકીનાં ૭ભેદ, મનુષ્યના ૧૦૧ભેદ, દેવતાના૯૯ભેદ. એમ કુલ ૧૧+૩+૧૦ +૭+ ૧૦૧+૯૯ = ર૩૧ પર્યાપ્તાના ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૮. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ગર્ભજ જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ગર્ભજ જીવોના ૨૧૨ ભેદો છે તે આ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ તથા મનુષ્યના ૨૦૨ ભેદો થઈને ૨૧૨ ભેદો થાય છે. પ્રશ્ન ર૧૯. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સમૂર્છાિમ જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સમૂર્છાિમ જીવોના ૧૩૯ ભેદો છે તે આ પ્રમાણે : સ્થાવર જીવોના ૨૨ ભેદ, વિકલેન્દ્રિયનાં ૬ ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૧૦ ભેદ તથા મનુષ્યના ૧૦૧ ભેદ એમ કુલ ૨૨ + ૬ + ૧૦+ ૧૦૧ = ૧૩૯ ભેદો થાય છે. પ્રશ્ન ૨૨૦. પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાં ગર્ભજ યા સમૂર્છાિમ ન હોય તેવા કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાં ગર્ભજયા સમૂર્ણિમ ન હોય તેવા ૨૧૨ ભેદો થાય છે તે આ પ્રમાણે નારકના ૧૪ ભેદ તથા દેવોનાં ૧૯૮ ભેદો થઈને ૨૧૨ થાય છે. પ્રશ્ન ર૨૧. ગર્ભજ અપર્યાપ્તા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ ગર્ભજ અપર્યાપ્તા જીવોના ૧૦૬ ભેદો છે. તે આ પ્રમાણે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ અને મનુષ્યના ૧૦૧ ભેદ છે. પ્રશ્ન ૨૨૨. ગર્ભજ પર્યાપ્તા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર : ગર્ભજ પર્યાપ્તા જીવોના ૧૦૬ ભેદ છે તે આ પ્રમાણે : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ તથા મનુષ્યના ૧૦૧. Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૦ ૧૧ પ્રશ્ન ૨૨૩. સમૂર્છાિમ અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર સમૂર્છાિમ અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોના ૧૦૬ ભેદો છે. તે આ પ્રમાણે સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ ભેદ તથા મનુષ્યના ૧૦૧ ભેદ. પ્રશ્ન ૨૨૪. પાંચસો ત્રેસઠ (પ૬૩)માં લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩)માં લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા ૧૦૧ ભેદ છે. સમૂર્છાિમ (અસંશી) અપર્યાપ્તાના જ હોય છે. પ્રશ્ન ૨૨૪/૧. પ૬૩જીવભેદમાંથી લબ્ધિ અપર્યાપ્તા જીવો કેટલા છે? ક્યા? ઉત્તર : લબ્ધિ અપર્યાપ્તા જીવો ૧૪૦ છે તે આ પ્રમાણે : સ્થાવર જીવોનાં વિકલેન્દ્રિયનાં ૩ પંચેન્દ્રિય તિર્યંચનાં ૧૦ સમૂર્છાિમ મનુષ્યનાં ૧૦૧ કર્મભૂમિ ગર્ભજ અપર્યા. ૧૫ ૧૪૦ પ્રશ્ન ૨૨૪/૨. લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા જીવો કેટલા છે? ક્યા? ઉત્તરઃ લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા ૧૦૧ ભેદો છે. સમૂર્છાિમ અપર્યાપ્તા મનુષ્યો ૧૦૧. પ્રશ્ન ૨૨૫. પાંચસો ત્રેસઠ (૫૬૩)માં કરણ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના કેટલા ભેદો છે? ઉત્તરઃ પાચસો ત્રેસઠ (પ૬૩)માં કરણ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના ૧૦૬ ભેદો છે તે આ પ્રમાણે છે: સાત અપર્યાપ્તા નારકીના તથા અપર્યાપ્તાદેવતાના ૯૯ ભેદ તથા વિવેક્ષાથી ગણીએ તો ૧૯ર ભેદો થઈ શકે છે. ત્રીસ (૩૦) અકર્મભૂમિના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યના ત્રીસ (૩૦) તથા પ૬ અંતરદ્વિપ અપર્યાપ્તા મનુષ્ય પદની અપેક્ષાએ ગણીએ તો તે કરણ અપર્યાપ્તા કહી શકાય Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જીવવિચાર છે. તેથી ૮૬ અધિક કરતાં ૧૯૨ થાય છે. પ્રશ્ન ૨૨૫/૧. પ૬૩ જીવભેદમાંથી કરણ અપર્યાપ્તા જીવો કેટલો છે ક્યા? ઉત્તરઃ કરણ અપર્યાપ્તા જીવો ર૩૧ છે તે આ પ્રમાણે : સ્થાવર જીવોનાં ૧૧ વિકલેન્દ્રિયનાં પંચે. તિર્યંચના મનુષ્ય ગર્ભજ અપર્યા. દેવતાનાં નારકીના ૧૦૧ કુલ ૨૩૧ પ્રશ્ન ૨૨૫/૨. કરણ અપર્યાપ્તા જ હોય એવા જીવભેદો કેટલા છે? ઉત્તરઃ કરણ અપર્યાપ્તા જ હોય એવા ૧૯૨ જીવો છે. પ૬ અંતરદ્વિપ અપર્યાપ્તા પ૬ અકર્મભૂમિ મનુષ્યો અપર્યાપ્તા ૩૦ દેવતાનાં નારકીનાં કુલ ૧૯૨ પ્રશ્ન ૨૨૬. લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા બંને હોઈ શકે તેવા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર: લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા બંને હોઈ શકે એવા જીવોના ૧૨૫ અથવા ૩૯ ભેદો છે તે આ પ્રમાણે : અપર્યાપ્તા સ્થાવરના ૧૧ ભેદ, અપર્યાપ્તા વિકસેન્દ્રિયના ૩ ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ ભેદ, અપર્યાપ્તા મનુષ્યના ૧૦૧ ભેદ કુલ ૧૨૫ ભેદ થયા. તેમાં અપર્યાપ્તા પ૬ અંતરદ્વિપ, ૩૦ અકર્મભૂમિની વિવેક્ષા ન કરીએ તો આ ૮૬ ભેદ ઓછા કરતાં ૩૯ ભેદ થાય છે. પ્રશ્ન ૨૨૭.પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પર્યાપ્તા સમૂર્છાિમ જીવોનાકેટલા ભેદો છે. ક્યા ક્યા? Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૨ ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં પર્યાપ્તા સમૂર્છાિમ જીવોના ઓગણીસ ભેદો છે. તે આ પ્રમાણે પર્યાપ્તા સ્થાવર જીવોના ૧૧, પર્યાપ્તા વિકલેન્દ્રિય જીવોના ૩, પર્યાપ્તાતિર્યંચ પંચેન્દ્રિય જીવોના પકુલ ૧૯ભેદો છે. પ્રશ્ન ૨૨૮.પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાંથી બાદર જીવો કેટલા છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાંથી બાદર જીવો પાંચસો ત્રેપન (પપ૩) હોય છે. તે આ પ્રમાણએ સ્થાવર જીવોનાં ૧૨, વિલેજિયના ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦, મનુષ્યના ૩૦૩, દેવતાના ૧૯૮, નારકીના ૧૪ થઈને પાંચસો ત્રેપન (૫૫૩) ભેદો થાય છે. પ્રશ્ન ર૨૯. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાંથી સૂક્ષ્મ જીવોનાં કેટલા ભેદ છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાંથી સૂક્ષ્મ જીવોના દશ ભેદ છે. તે આ પ્રમાણે. સૂક્ષ્મ પૃથ્વીકાયાદી પાંચ પર્યાપ્તા-અપર્યાપ્તા. પ્રશ્ન ર૩૦. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સ્થાવર જીવોના કેટલા ભેદો ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સ્થાવર જીવોનાં બાવીશ (૨૨) ભેદો છે. પ્રશ્ન ૨૩૧. પાંચસો ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં ત્રસ જીવોનાં કેટલા ભેદો છે ? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ત્રસ જીવોનાં ૫૪૧ ભેદો હોય છે. તે આ પ્રમાણે વિલેન્દ્રિયનાં ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦, મનુષ્યનાં ૩૦૩, નારકના ૧૪ અને દેવતાના ૧૯૮ ભેદ આ સંસારી જીવોના ભેદોનું વર્ણન સમાપ્ત થયું. સિદ્ધના જીવોનાં ભેદોનું વર્ણન સિદ્ધાપનરસ ભેયાતિસ્થા-તિસ્થાઈ સિદ્ધભેએણી. એ એ સંખેવેણં જીવ વિગપ્પા સમયાા ૨૫ ભાવાર્થ સિદ્ધજીવોનાં પંદર ભેદો કહેલા છે. તીર્થસિદ્ધ, અતીર્થ સિદ્ધ વગેરે. સંક્ષેપથી સિદ્ધનાં જીવોના ભેદોનું વર્ણન જાણવું. આ રીતે જીવોનાં ભેદોનું વર્ણન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જીવવિચાર સંક્ષેપથી પૂર્ણ થયું. ર૫ . પ્રશ્ન ૨૩૨. સિદ્ધના જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ સિદ્ધનાજીવો સામાન્ય રીતે સિદ્ધિગતિમાં બધા એક જ પ્રકારનાં હોય છે. પણ સિદ્ધોની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ તેના પંદર ભેદ પાડવામાં આવેલા છે. તે આ પ્રમાણે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ વગેરે, કહ્યાં છે. જેનું વર્ણન આગળ નવતત્વમાં કહેવાશે માટે અત્રે સંક્ષેપથી જાણવા એમ કહેલ છે. આ રીતે જીવોના ભેદોનું વર્ણન પૂરું થયું. એએસિં જીવાણું શરીર-માઉ ઠિઈ સકાયમી પાણા જોણિ પ્રમાણે જેસિં જે અસ્થિતં ભણિમો. ર૬ . ભાવાર્થ એ જીવોનાં ભેદોની શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ તથા યોની જે પ્રમાણે સૂત્રોમાં કહેલાં છે તે મુજબ કહીએ છીએ. ર૬ | પ્રશ્ર ર૩૩. પાચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં કેટલા કારો કહેવાનાં છે? કિડ્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પાંચ કારોનું વર્ણન કરાય છે. તે આ પ્રમાણે (૧) શરીરની ઉંચાઈ =જીવોનાં શરીરની ઉંચાઈ, (૨) આયુષ્ય = જીવોને વધારે યા ઓછું કેટલું આયુષ્ય હોય તે, (૩) સ્વકાયસ્થિતિ, (૪) પ્રાણો, (૫) યોનિદ્વાર. પ્રશ્ર ર૩૪. સ્વકાયસ્થિતિ કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો જેમાં ઉત્પન્ન થાય છે, તેમને તેમાં એટલે તેને તે કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તેનો જે વિચાર કરવો તે સ્વકાસ્થિતિ કહેવાય છે. પ્રશ્ન ૨૩૫. પ્રાણ કોને કહેવાય? ઉત્તર: અત્રેદ્રવ્યપ્રાણોની વિવક્ષા કરેલી છે. માટે જે જીવોને ટકાવી રાખે અથવા જ્યાં ઉત્પન્ન થયા પછી જીવવા માટેની જે શક્તિ પેદા કરાવી શકે (જીવ પોતે કરે) તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. પ્રશ્ર ર૩૬. યોની કોને કહેવાય? ઉત્તરઃ જીવને ઉત્પન્ન થવાના સ્થાન તે યોની કહેવાય છે. જે યોનીના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન એક સરખા હોય તેને એક યોની કહેવાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રશ્નોત્તરી શરીરની ઊંચાઈનું વર્ણન અંગુલ અસંખ ભાગો શરીર-મેચિંદિયાણ સવૅસિ જોયણ સહસ્ત મહિયં નવર પયરૂખાણ ર૭ા ભાવાર્થ સઘળાએકેન્દ્રિયજીવોના શરીરની ઊંચાઈ અંગુલના અસંખ્યાત ભાગ જેટલી હોય છે. માત્ર એક બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોની ઉત્કૃષ્ટ શરીરની ઊંચાઈ એક હજાર યોજનથી કાંઈક અધિક છે. | ૨૭. પ્રશ્ન ર૩૭. સ્થાવરના બાવીસ ભેદોમાંથી એકવીસ ભેદોના જીવોની શરીરની ઊંચાઈ કેટલી છે? ઉત્તરઃ સ્થાવરના બાવીસ ભેદોમાંથી પર્યાપ્તા પ્રત્યેક બાદર વનસ્પતિકાયને છોડીને બાકીના ૨૧ ભેદોના જીવોની શરીરની ઊંચાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૩૮. સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ર૩૯. એક સૂક્ષ્મ વાયુકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અનંતા સૂક્ષ્મ વનસ્પતિકાય જીવોના શરીરની જે અવગાહના છે. એટલે કે અનંતા જીવોનું જે એક શરીર છે. એટલી એક સૂક્ષ્મ વાયુકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૦. એક સૂક્ષ્મ તેઉકાયના જીવની શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર: અસંખ્યાતા સૂક્ષ્મ વાયુકાય જીવોના શરીરની જે અવગાહનાતે એકસૂક્ષ્મ તેઉકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૧. સૂક્ષ્મ અપકાયના જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ તેઉકાય જીવોના શરીરની જે અવગાહના હોય છે તેટલી એક સૂક્ષ્મ અપકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૨. એક સૂક્ષ્મ પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જીવવિચાર ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ અપકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક સૂક્ષ્મ પૃથ્વીકાય જીવના શરીરની છે.. પ્રશ્ન ૨૪૩. એક બાદર વાયુકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ પૃથ્વીકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર વાયુકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૪. એક બાદર તેઉકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર વાયુકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર તેઉકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૫. એક બાદર અપકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર વાયુકાય જીવના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર અપકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૬. એક બાદર પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર અપકાય જીવના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર પૃથ્વીકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૭. બાદર નિગોદના જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર પૃથ્વીકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર નિગોદના જીવની શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૮. ક્રમસર મોટું મોટું દરેકનું શરીર છે છતાં અંગુલનો અસંખ્યાતમો ભાગ શાથી કહ્યો છે? ઉત્તર : દરેક જીવોના શરીરની અવગાહનામાં ફેરફાર છે તો ફેરફાર દરેકનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર સમજવું પણ તે તે જીવના શરીર કરતાં અવગાહના મોટી સમજવી કારણ કે અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાતા ભેદો થઈ શકે છે. માટે વિરોધ નથી પણ આ ગણના ઘટી શકે તેમ છે. • પ્રશ્ન ૨૪૯, પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરની ઊંચાઈ કેટલી છે? Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૬ ઉત્તરઃ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરની ઊંચાઈ હજાર યોજનથી કંઈક અધિક છે. બારસ જોયણ તિન્નેવ ગાઉઆ જોયણં ચ અણુક્કમસો . બેઈન્દ્રિય ઈદિય ચઉરિદિયદેહમુચ્ચત્ત. ૨૮ ભાવાર્થઃ બેઈન્દ્રિય જીવોના શરીરની ઉંચાઈ ૧૨ યોજન, તેઈન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ તથા ચઉરિન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ એક યોજનની હોય છે. તે ૨૮ / પ્રશ્ન ૨૫૦. અપર્યાપ્તા વિલેન્દ્રિય જીવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા વિલેન્દ્રિય (એટલે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિજિય) જીવોના શરીરની ઊંચાઈ અગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૨૫૧. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોનાં શરીરની ઊંચાઈ કેટલી હોય છે? ઉત્તર:પર્યાપ્તાબેઈન્દ્રિય જીવોનાં શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ૧૨ (બાર) યોજનની છે. પ્રશ્ન રપર. આટલી બધી મોટી કાયાવાળા જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ આટલી મોટી કાયાવાળા બેઇન્દ્રિય જીવો અઢીદ્રિપની બહારના દ્વિપોમાં તથા સમુદ્રોમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન ર૫૩. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોની ઊંચાઈ કેટલી હોય છે? ઉત્તરઃ પર્યાપ્તાતેઈન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની છે. પ્રશ્ન ર૫૪. ત્રણ ગાઉની અવગાહનાવાળા તેઈન્દ્રિય જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ત્રણ ગાઉની કાયાવાળા તે ઇન્દ્રિય જીવો પ્રાયઃ કરીને મનુષ્યલોકની બહારના દ્વિપો તથા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ર૫૫. પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તાચઉરિન્દ્રિય જીવોના શરીરની અવગાહના વધારેમાં વધારે એક યોજનની હોય છે. પ્રશ્ન ર૫૬. એક યોજનાની કાયાવાળી માખી વિગેરે જીવો ક્યા રહેલા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જીવવિચાર હોય છે? ઉત્તર : એક યોજનાની કાયાવાળી માખી વિગેરે જીવો મનુષ્યલોકની બહાર હોય છે. ધણુસય પંચપમાણાનેરઈયા સરમાઈ પુઢવીએ તત્તો અદ્ધધુણા નેયા રાયણuહા જાવ. ૨૯ll ભાવાર્થ સાતમી નારકીનાં પર્યાપ્તા જીવોની ઊંચાઈ ૫૦૦ ધનુષની હોય છે. ત્યાર પછી ક્રમસર અડધી અડધી કરતાં છેલ્લે રત્નપ્રભા એટલે પહેલી નારકીના જીવોનાં શરીરની ઊંચાઈ થી ધનુષ અને ૬ અંગુલ જાણવી.રા પ્રશ્ન ૨૫૭. અપર્યાપ્તા નારકના જીવોનાં શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર: અપર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૫૮. પર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના આ પ્રમાણે છે પર્યાપ્તા સાતમી નારકના જીવોનાં શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષની છે. પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૨૫૦ ધનુષની છે. પર્યાપ્ત પાંચમી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૧૨૫ ધનુષની છે. પર્યાપ્તા ચોથી નારકીના જીવોનાં શરીરની ઉચાઈ ૬રા ધનુષની છે. પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૩૧ ધનુષની છે. પર્યાપ્તા બીજી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૧પા ધનુષ અને બાર અંગુલની છે. પર્યાપ્તા પહેલીવારકીના જીવોનાં શરીરની ઉંચાઈ શા ધનુષ અને છ અંગુલની છે. પ્રશ્ર ૨૫૯. ધનુષ કોને કહેવાય છે? ઉત્તરઃ એક ધનુષનું પ્રમાણ ચાર હાથ થાય છે. પ્રશ્ન ૨૬૦. એક હાથના અંગુલ કેટલા છે? ઉત્તરઃ એક હાથના ચોવીસ અંગુલ થાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૨૬૧. પર્યાપ્તા સાતેય નારકમાં રહેલા જીવોની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર:પર્યાપ્તાસાતેયનારકમાં રહેલાજીવોની ઉત્તરવૈશિરીરની અવગાહનાપોતાના શરીરની અવગાહના કરતાં ડબલ પ્રમાણ હોય છે. જેમકે પર્યાપ્તા ૭મીનારકમાં રહેલા જીવોની અવગાહનાપ૦૦ઘનુષનીછેતો તેના ઉત્તરવૈક્તિશરીરની અવગાહનાએકહજાર ધનુષની છે. આ રીતે દરેકમાં સમજવી. પ્રશ્ન ૨૬૨. ઉત્તર વૈક્રિય શરીર બનાવવાના સમયે કેટલી અવગાહના હોય છે? ઉત્તરઃ ઉત્તર વૈક્રિય શરીર બનાવવાના સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે એમ કેટલાક આચાર્યો કહે છે. જયારે સામાન્ય રીતે તો તે સમયે અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે પછી ક્રમશઃ મોટું શરીર થતું જાય છે. ગાથા ૨૯જીવવિચાર પ્રકરણ ટીકા પાન નં. ૨૧. કેચિસ્તુ જધન્યમુત્તર વૈક્રિયમપ્યસંખ્યાતભાગ પ્રમાણમાહા યદાગમ જહન્ન ભવધારણિજ્જ અંગુલમ્સ અસંખેજ્જઈભાગ, ઉત્તર વેલવિયા વિ અંગુલઅસંખેજ્જઈ ભાગ ઈતિ જોયણ સહસ્સમાણા મચ્છા ઉરગાય ગભયા ફંતિ ધણુ પુહુત પકબીસુ ભયચારી ગાઉઆ પુહુતો ૩૦. ભાવાર્થઃ ગર્ભજ તથા સમૂર્છાિમ જલચર જીવોનાં શરીરની ઉંચાઈ એક હજાર યોજન, ગર્ભજરિપરિસર્પજીવોનાં શરીરની ઉંચાઈ એકહજાર યોજન, ગર્ભજ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉચાઈ બેથી નવ ગાઉ (ગાઉપૃથક્વ) તથા ગર્ભજ ખેચર પર્યાપ્તા જીવોનાં શરીરની ઉંચાઈ બેથીનવ ધનુષની (ધનુષ પૃથક્વો હોય છે. // ૩૦ પ્રશ્ન ર૬૩. સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની તથા અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચો પંચેન્દ્રિય જીવોની તથા અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ *જીવોના શરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અંસખ્યાત ભાગની હોય છે.. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જીવવિચાર પ્રશ્ન ર૬૪. પર્યાપ્તા ગર્ભજ તથા સમૂર્છાિમ જલચર તિય જીવોના શરીરની ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજતથા સમૂર્છાિમ જલચર તિર્યજીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે એક હજાર (૧૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૨૬૫. પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે એક હજાર (૧૦૦૦) યોજનની છે. પ્રશ્ન રદ. પર્યાપ્તા તિર્યંચ ભુજપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા તિર્થંય ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બે થી નવ ગાઉની હોય છે. શાસ્ત્રમાં બે થી નવની પરિભાષાને પૃથત્વ કહેછે. પ્રશ્ન ર૬૭. પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બે થી નવ ધનુષની છે અથવા ધનુષ પૃથકત્વ પણ કહી શકાય છે. ખયરા ધણુ પુહુત ભયગા ઉરગા ય જોયણ પુહુર્ત ગાઉઆ પુસુમિત્તા સમુચ્છિમા ચણ્વિયા ભણિયા/૩૧ II ભાવાર્થ સમૂચ્છિમ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ ધનુષ પૃથકત્વ સમૂર્છાિમ ભુજપરિસર્પતથા ઉરપરિસર્પના શરીરની ઉંચાઈયોજનપૃથકત્વતથા સમૂચ્છિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ ગાઉ પૃથત્વ કહેલી છે. ૩૧ પ્રશ્ન ર૬૮. પર્યાપ્તા સમૂમિ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પર્યાપ્તા સમૂર્છાિમ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ધનુષ પૃથકત્વ એટલે કે ર થી ૯ ધનુષની છે. પ્રશ્ન ૨૬૯. પર્યાપ્તા સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વઘારેમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૫૦ વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે યોજન પૃથફત્વ એટલે કે ર થી ૯ યોજનની છે. પ્રશ્ન ૨૭૦. પર્યાપ્તાસમૂર્છાિમ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્ણિમ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બેથી નવ યોજન પ્રમાણ છે. આને યોજન પૃથકત્વ કહે છે. મતાંતરે કેટલાક આચાર્યો ઘનુષ પૃથત્વ પણ માને છે. એટલે કે બે થી નવ ધનુષની છે એમ માને છે. ગાથા ૩૧ની ટીકામાં જીવવિચારણામાં કહ્યું છે કે ઉરગ ભુજગાશ્વ સમૂર્શિમા યોજન પૃથકત્વ દેહ પ્રમાણેન ભવત્તિ છેલ્લે વાપિ ભુજપરિસર્પણાં ઘનુ પૃથકત્વ મણૂંકતા તથાતિ-સમુચ્છિમચઉપય ભુય ગુરૂરા(રગ) ગાઉ ધણુ જોયણ પુહુમિતિ વચનાત્ પાના નં. ૨૨, પહેલી પેઠી, ગાથા ૩૧ ટીકા, જીવવિચાર પ્રકરણ. પ્રશ્ન ર૭૧. સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે ? ઉત્તર ઃ સમૂર્શિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ગાઉ પૃથકત્વ એટલે કે બે થી નવ ગાઉની છે. * છચ્ચેવ ગાઉઆઈ ચઉLયા ગબ્બયા મુત્રા - કોસતિગંચ મણુસ્સા ઉક્કોસ શરીર માણેણં ૩૨ ભાવાર્થ: પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ છ ગાઉની છે. મનુષ્યોની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની છે. ૩૨ પ્રશ્ન ર૭૨. પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિય જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૧ જીવવિચાર PSL : ઉત્તર: પર્યાપ્તા ગર્ભજચતુખદતિયૅચ જીવાના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે છ ગાઉની છે. પ્રશ્ન ૨૭૩.એકસો એક ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર અપર્યાપ્તા સમૂસ્કિમ મનુષ્ય અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા સમૂર્છાિમ એકસો એક જીવની તથા અપર્યાપ્તા ગર્ભજ એકસો એકજીવોનીએમમનુષ્યના ૨૦૨ જીવભેદના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે અંગુલના અસંખ્યાતામા ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૭૪. પયૉપ્તા છપ્પન (પ૬) અંતરદ્વિપના મનુષ્યોના શરીરની ઉચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પયૉપ્તાછપ્પન (પદ) અંતરદ્વિપના મનુષ્યના શરીરની ઉચાઈવધારેમાં વધારે આઠસો (૮૦૦) ધનુષની છે. પ્રશ્ન ૨૭૫. પાંચ હિમવંત તથા પાંચ હરણ્યવંત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની ઉચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પાંચ હિમવંત તથા પાંચ હરણ્યવંત ક્ષેત્રમાં એટલે કે દશ (૧૦) અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પયૉપ્તા ગર્ભજ મનુષ્યોની ઉચાઈ વધારેમાં વધારે એકગાઉની છે. પ્રશ્નઃ ર૭૬: પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક્ષેત્રમાં રહેલા મનુષ્યના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક્ષેત્ર રૂપ ૧૦ અકર્મભૂમિમાં રહેલા મનુષ્યોની ઉંચાઈ વધારેમાં વધારે બે ગાઉની છે. પ્રશ્નઃ ૨૭૭. પાંચ દેવમુરૂ તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પાંચ દેવકુફ તથા પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની છે. પ્રશ્નઃ ૨૭૮. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમrઉત્પન્ન થયેલાં મનુષ્યનાં શરીરની Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી અવગાહના અનિયમિત છે. તે આ પ્રમાણે અવસરપિણીનાં પહેલા આરામાં ત્રણ ગાઉની કાયા છે. અવસરપિણીનાં બીજા આરામાં બે ગાઉની કાયા છે. અવસરપિણીનાં ત્રીજા આરામાં એક ગાઉની કાયા છે. અવસરપિણીનાં ચોથા આરામાં ઓછી કરતાં કરતાં પાંચસો (૫૦૦) ધનુષની થાય છે. અવસરપિણીના પાંચમા આરામાં ક્રમસર ઘટતાં ઘટતાં સાત હાથની થાય છે. છેલ્લે બે હાથની કાયા રહે છે અને છઠ્ઠા આરામાં બે હાથની કાયા છે. ઉત્સરપિણીના કાળમાંઅવસરપિણીથી ઊધા ક્રમે જાણવું આ કારણથી અનિયમિત ઊંચાઈ છે. તેમ કહેવાય છે. પ્રશ્ન ર૭૯. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરની ઊંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર:પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરની ઊંચાઈ મોટે ભાગે પાંચસો ધનુષની દેવોના શરીરની અવગાહનાનું વર્ણન - ઈસાણંત સુરાણું રમણીઓ સત હુંતિ ઉચ્ચત્તા - દુર દુગ દુગ ચઉ ગેવિજજડસુત્તરે ઇક્વિક પરિહાણી II ૩૩ ભાવાર્થ:- ભવનપતિથી માંડીને ઈશાન સુઘીનાં દેવોનાં શરીરની ઊંચાઈ સાત હાથની હોય, ત્રીજા-ચોથા દેવલોકની છ હાથ, પાંચ-છ દેવલોકની પાંચ હાથ, સાત-આઠ દેવલોકની ચાર હાથ, ૯-૧૦-૧૧-૧૨ એ ચાર દેવલોકની ત્રણ હાથ, નવ રૈવેયકના દેવોનાં શરીરની ઊંચાઈ બે હાથ તથા પાંચ અનુત્તરમાં રહેલા દેવોનાં શરીરની ઊંચાઈ એક હાથની હોય છે. // ૩૩ પ્રશ્ન ૨૮૦. દશ (૧૦) ભવનપતિના તથા પંદર (૧૫) પરમાધામીના ભેદોરૂપ પર્યાપ્તા દેવોનાં શરીરની ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ દશ (૧૦) ભવનપતિનાં તથા પંદર (૧૫) પરમાધામીનાં એમ ર૫ દેવોનાં શરીરની ઊંચાઈ સાત (૭) હાથની છે પ્રશ્ન ૨૮૧. આઠ (૮) વ્યંતરના, આઠ વાણવ્યંતરના તથા દશ (૧૦) Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૩ જીવવિચાર તિર્યજુંભકના એમછવ્વીસભેદોવાળાપર્યાપ્તાદેવોનાં શરીરની ઉંચાઈ કેટલી ઉત્તરઃ આઠ (૮) વ્યંતર, આઠ (૮) વાણવ્યંતર તથા દશ (૧૦) તિર્યગજંત્મક પર્યાપ્તા દેવોના શરીરની અવગાહના સાત હાથની છે. પ્રશ્ન ૨૮૨. જયોતિષી દેવોનાં શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : જયોતિષી દેવોનાં શરીરની ઉંચાઈ સાત હાથની છે. પ્રશ્ન ૨૮૩. વૈમાનિકના ૧-૨ દેવલોક તથા પહેલા કીર્બોિષીક દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ વૈમાનિકના ૧-૨ દેવલોકના દેવોના તથા પ્રથમ કીર્બોિષીકના શરીરની ઉંચાઈ સાત હાથની છે. પ્રશ્ન ૨૮૪. અપર્યાપ્તા નવાણું (૯૯) દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા નવાણું (૯૯) દેવોના શરીરની ઉંચાઈ ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૮૫. વૈમાનિકજ ત્રીજા-ચોથા દેવલોકના દેવોની તથા બીજા કીર્બોિષીક દેવનાં શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર વૈમાનિકના ત્રીજા-ચોથાદેવલોકનાદેવોની તથા બીજા કીલ્વેિષીકદેવના શરીરની ઉંચાઈ છ હાથની છે. પ્રશ્ન ૨૮૬. વૈમાનિકના પાંચમા-છઠ્ઠાદેવલોકનાદેવોની તથા ત્રીજા કીર્બોિષીક દેવના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : વૈમાનિકના પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની તથા ત્રીજા કીર્બોિષીક દેવની ઉચાઈ પાંચ (૫) હાથની છે. પ્રશ્ન ૨૮૭. નવલોકાંતિકમાં રહેલા દેવના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ નવલોકાંતિકમાં રહેલા દેવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે પાંચ (૫) હાથની છે. પ્રશ્ન ૨૮૮.વૈનિકના સાતમા-આઠમા દેવલોકનાં દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૫૪ ઉત્તરઃ વૈમાનિકના સાતમા-આઠમા દેવલોકના દેવોની શરીરની ઉંચાઈ ચાર હાથની છે. પ્રશ્ન ૨૮૯. વૈમાનિના ૯ થી ૧૨ દેવલોક્ના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : વૈમાનિની નવથી બાર દેવલોકના દેવોને શરીરની ઉંચાઈ ત્રણ હાથની છે. પ્રશ્ન ર૯૦. નવરૈવેયકના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ નવરૈવેયકના દેવોના શરીરની ઉંચાઈ બે હાથની છે. પ્રશ્ન ર૯૧. પાંચ અનુત્તરના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ પાંચ અનુત્તરના દેવોના શરીરની ઉચાઈ એક હાથની છે. પ્રશ્ન ૨૯૨. દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે કેટલી અવગાહના હોય છે? ઉત્તર દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે ઉત્કૃષ્ટ એક લાખ યોજનની અવગાહના હોય છે. (૧ લાખ યોજન લાંબુ શરીર બનાવી શકે છે.) પ્રશ્ન ૨૯૩. કેટલા દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે? ઉત્તરઃ ભવનપતિ, પરમાધામી, વ્યંતર, વાણવ્યંતર જયોતિષ તિર્યંગજભક વૈમાનિકમાં ૧ થી ૧૨ દેવલોકના દેવો, નવ લોકાંતિક, ત્રણ કીર્બોિષીક દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે. પ્રશ્ન ર૯૪. ક્યા દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી? શું કારણ? ઉત્તર: નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તરના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં જ નથી કારણ કે શક્તિ હોવાછતાં કોઈ પ્રયોજન હોવાથી બનાવતાં નથી તે બધા અહમ્ ઇન્દ્રો જ હોય છે. ક્યા જીવોને કેટલી અવગાહના હોય તેનું વર્ણન કરાય છે. પ્રશ્ન ૨૯૫. પ૬૩માંથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા કેટલા છે? ઉત્તરઃ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા ૩૪૨ જીવો છે તે આ પ્રમાણે સ્થાવરના ૨૧, પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય છોડીને, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જીવવિચાર વિકલેન્દ્રિય ૩, અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦, અપર્યાપ્તા મનુષ્યનાં ૨૦૨, અપર્યાપ્તા નારકીના ૭, અપર્યાપ્તા દેવોના ૯૯. પ્રશ્ન ૨૯૬. ૫૬૩માંથી એક હજાર યોજનની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ પાંચસો ત્રેસઠમાંથી એક હજાર યોજનની કાયાવાળા જીવો ચાર છે. (૧) પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્તા (૨) ગર્ભજ જલચર પર્યાપ્તા (૩) સમૂર્છિમ જલચર પર્યાપ્તા (૪) ગર્ભજ ઉપરિસર્પ પર્યાપ્તા. પ્રશ્ન ૨૯૭. ૫૬૩માંથી ૫૦૦ધનુષની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ ૫૦૦ ધનુષની કાયાવાળા છ જીવો હોય છે. એક પર્યાપ્તા સાતમી નારકીનો તથા પાંચમહાવિદેહનાં પાંચ. પ્રશ્ન ૨૯૮. ૫૬૩માંથી ૨૫૦ ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તર ઃ ૫૬૩માંથી ૨૫૦ ધનુષની કાયાવાળો એક જીવ હોય છે. પર્યાપ્તા છઠ્ઠી નારકીનો જીવ. પ્રશ્ન ૨૯૯. સવાસો (૧૨૫)ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તર ઃ સવાસો (૧૨૫) ધનુષ્યની કાયાવાળા જીવો એક જ છે. પર્યાપ્તા પાંચમી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૦. સાડા બાસઠ (૬૨૫) ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તરઃ સાડા બાસઠ (૬૨) ધનુષની કાયાવાળો એક જ પર્યાપ્તા ચોથી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૧. સવા એકત્રીસ (૩૧૪) ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તર : સવા એકત્રીસ (૩૧૫) ધનુષની કાયાવાળો એક જ પર્યાપ્તા ત્રીજી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૨. સાડા પંદર (૧૫)ધનુષ અને બાર અંગુલની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તર ઃ સાડા પંદર ધનુષ અને બાર અંગુલની કાયાવાળો એક જ પર્યાપ્તા બીજી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૩. પોણી આઠ ધનુષ અને છ અંગુલની કાયાવાળા કેટલા જીવ છે ? ઉત્તર ઃ પોણા આઠ ધનુષ અને છ અંગુલની કાયાવાળો એક જ જીવ પર્યાપ્તા Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ? પહેલી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૪. બાર યોજનની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તર : બાર યોજનની કાયાવાળો એક જીવ પર્યાપ્તા બેઇન્દ્રિય. પ્રશ્ન ૩૦૫. ત્રણ ગાઉની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તર ત્રણ ગાઉની કાયાવાળા ૧૧ જીવ હોય. ૧પર્યાપ્તાતે ઇન્દ્રિય જીવો તથા ૫ દેવકુરૂ, અને ૫ ઉત્તર કુરૂના મનુષ્યો. પ્રશ્ન ૩૦૬. એક યોજનાની કાયાવાળા જીવ કેટલા છે? ઉત્તર: એક યોજનાની કાયાવાળો જીવ એક છે. પર્યાપ્તા ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૩૦૭. બે ગાઉની કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તરઃ બે ગાઉની કાયાવાળા જીવો ૧૦ છે. પાંચ હરિવર્ષક્ષેત્ર તથા પાંચ રમ્યક્ષેત્રવાળા મનુષ્યો એમ ૧૦ થાય. પ્રશ્ન ૩૦૮. એક ગાઉની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તરઃ એક ગાઉની કાયાવાળા જીવ દશ (૧૦) છે. તે આ પ્રમાણે પાંચ હિમવંતક્ષેત્ર તથા પાંચ હૈરણ્યવંતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો. પ્રશ્ન ૩૦૯. ગાઉ પૃથક્વની (બે થી નવગાઉની) કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તર ગાઉપૃથકત્વની કાયાવાળા જીવોબે છે. (૧) પર્યાપ્તાસમૂર્છાિમચતુષ્પદ તથા (૨) પર્યાપ્તા ભુજપરિસર્પ જીવો. પ્રશ્ન ૩૧૦. યોજન પૃથક્વેની કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તર યોજન પૃથકત્વની કાયાવાળા પ૬૩માંથી એક છે. (૧) સમૂર્છાિમ ઉરપરિસર્પ. પ્રશ્ન ૩૧૧.ધનુષ પૃથક્વેની કાયાવાળા કેટલા જીવ છે? ઉત્તરઃ ધનુષ પૃથક્તની કાયાવાળા જીવો ત્રણ છે. (૧) પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવો. (૨) પર્યાપ્તાસભૂચ્છિમખેચરજીવો (૩) પર્યાપ્તાસમૂચ્છિમભુજપરિસર્પ પ્રશ્ર ૩૧૨. છ ગાઉની કાયાવાળા જીવ કેટલા છે? ઉત્તર છગાઉની કાયાવાળાજીવએક છે. (૧) પર્યાપ્તાગર્ભજચતુષ્પદતિયચ. પ્રશ્ન ૩૧૩. જે જીવોના શરીરની ઊંચાઈ અનિયત હોય તેવા જીવો કેટલા છે? Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ જીવવિચાર ઉત્તર : અનિયત કાયાવાળા જીવો ૧૦ હોય છે. પાચં ભરતક્ષેત્ર તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો. પ્રશ્ન ૩૧૪. સાત હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર : સાત હાથની કાયાવાળા જીવો ૬૪ હોય છે. તે આ પ્રમાણે ૧૦ ભવનપતિનાદેવો, ૮ વ્યંતરના દેવો, ૮ વાણવ્યંતરના દેવો, ૧૦તિયંગભકના દેવો, ૧૦જયોતિષીનાં દેવો, ૨ વૈમાનિકના દેવો તથા ૧ કીલ્બિષિયાના દેવના તથા ૧૫ પરમાધામી દેવો થઈને ૬૪ થાય છે. પ્રશ્ન ૩૧૫. છ હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ છ હાથની કાયાવાળા ત્રણ જીવો હોય છે. વૈમાનિકના ત્રીજા તથા ચોથા દેવલોકના દેવો તથા બીજો કીલ્બિષીક. પ્રશ્ન ૩૧૬. પાંચ હાથની કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તર ઃ પાંચ હાથની કાયાવાળા ૧૨ જીવો છે. નવ લોકાન્તિકના દેવો, પાંચમા તથા છઠ્ઠા દેવલોકના દેવો અને ત્રીજા કીલ્બિષિયાના દેવોની પાંચ હાથની કાયા હોય છે. પ્રશ્ન ૩૧૭. ચાર હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ ચાર હાથની કાયાવાળા પાંચસો ત્રેસઠમાંથી બે જીવો છે. સાતમા તથા આઠમા દેવલોકના દેવો. પ્રશ્ન ૩૧૮. ત્રણ હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ ત્રણ હાથની કાયાવાળા ચાર પ્રકારના જીવો હોય છે. વૈમાનિકના નવમા દેવલોકથી બારમા દેવલોક સુધીના ચાર દેવો. પ્રશ્ન ૩૧૯. બે હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ બે હાથની કાયાવાળા જીવોના નવ ભેદ છે. નવ ચૈવેયકના વિમાનોમાં રહેલા દેવો. -પ્રશ્ન ૩૨૦. એક હાથની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ એક હાથની કાયાવાળા પાંચ જીવો હોય છે. પાંચ અનુત્તરના વિમાનમાં રહેલા દેવો. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૩૨૧. આઠસો ધનુષની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ આઠસો ધનુષની કાયાવાળા પ૬ જીવો હોય છે.છપ્પન અંતરપિના મનુષ્યો ૫૮ બાવીસા પુઢવીએ સત્તય આઉસ્સ તિનિ વાઉસ્સ । વાસ સહસ્સા દસ તરૂ ગણાણ તેઉ તિસ્તિાઉ ॥ ૩૪ ॥ ભાવાર્થ : પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષ, અપકાયનું ૭ હજા૨ વર્ષ, વાયુકાયનું ૩ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું ૧૦ હજાર વર્ષ તથા અગ્નિકાય જીવોનું ૩ અહોરાત્રિનું આયુષ્ય ઉત્કૃષ્ટ કહેલું છે. ॥ ૩૪ II પ્રશ્ન ૩૨ ૨. આયુષ્ય કર્મ કોને કહેવાય ? આયુષ્ય ઉત્તર : ભવથી ભવાંતરમાં જતા જીવોને જે અવશ્ય ઉદયમાં આવે તે કર્મ કહેવાય છે. તે કર્મ આખા ભવમા એક જ વાર બંધાય છે. પ્રશ્ન ૩૨૩. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ૧૦ જીવભેદોનું કેટલું આયુષ્ય છે ? ઉત્તર ઃ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ અપર્યાપ્તાતથાપાંચપર્યાપ્તાએમ દશપ્રકારનાં જીવોનું જધન્ય આયુષ્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩૨૪. બાદર પૃથ્વી અપ્તેઉ-વાઉ-સાધારણ વનસ્પતિકાય અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ બાદર પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, સાઘારણ વનસ્પતિકાય અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય આ ૬ જીવભેદોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્ત જ છે. પ્રશ્ન ૩૨૫. બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર : બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય તથા ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્તનું જ છે. અહીંયા અપર્યાપ્તાના આયુષ્ય કરતાં મોટું સમજવું. પ્રશ્ન ૩૨૬. બાદર પર્યાપ્તા પૃથ્વી-અપ્-તે-વાઉ અને પ્રત્યેક વનસ્પતિકાયનું જધન્ય આયુષ્ય કેટલું છે ? ઉત્તર : બાદર પર્યાપ્તા પૃથ્વી-અપ્-તેઉ-વાઉ અને પ્રત્યેક વનસ્પતિકાયનું જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૯ જીવવિચાર પ્રશ્ર ૩૨૭. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૨૮. પૃથ્વીકાયમાં પાંચ વર્ણવાળી માટી હોય છે. તે દરેક માટીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : કાળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦૦વર્ષનું છે. લીલી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦૦વર્ષનું છે. લાલ માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૯૦૦ વર્ષનું છે. પીળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬૦૦ વર્ષનું છે. ધોળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૦૦ વર્ષનું છે. પ્રશ્ન ૩૨૯. ખારાની તથા શુદ્ધ માટીનાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ખારાની તથા શુદ્ધ માટીનાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૧૦૦૦ વર્ષનું પ્રશ્ન ૩૩૦. લુણની માટી તથા ક્ષેત્રની માટીના જીવોનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ લુણની માટી તથા ક્ષેત્રની માટીના જીવોનું વધારેમાં વધારે આયુષ્ય ૧૨૦૦૦ વર્ષનું છે પ્રશ્ન ૩૩૧. તાંબાની માટી તથા કાંકરીના જીવોનું આયુષ્ય વધારેમાં વધારે કેટલું છે? ઉત્તરઃ તાંબાની માટી તથા કાંકરીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૨. ખાણની માટી, લોઢાની માટી, શીશાની માટી તથા રેતીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ખાણની માટી, લોઢાની માટી, શીશાની માટી તથા સચિત રેતી એવા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ હજાર (૧૪૦૦૦) વર્ષનું છે. પ્રશ્ન ૩૩૩ રૂપાની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ રૂપાની માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૪. સોનાની માટી, હરિયાળની માટી (હડતાલની માટી) તથા Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી SO હર સોનાની હજાર વર્ષની ઉજથી આ મણશીલની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર : સોનાની માટી, હરિયાળની માટી તથા મણશીલ પૃથ્વીકાય જીવોનું વધારેમાં વધારે સોળ હજાર વર્ષનું આયુષ્ય છે પ્રશ્ન ૩૩૫. હિંગળોક માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર: હિંગળોકની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય સત્તર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૬. કાંકરા પૃથ્વીકાયના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર: કાંકરા પૃથ્વીકાયના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય અઢાર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૭. ભુખરાં પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ભુખરાં પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૮. કાળમીંઢ પથ્થરોનું આયુષ્ય કેટલું છે? ઉત્તર: કાળમીંઢ પથ્થરોનું આયુષ્ય વીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૯. આરસપહાણ પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આરસપહાણ પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૦. કઠણ, હીરા, માણેક, મોતી વગેરે પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ કઠણ હીરા, માણેક, મોતી વગેરે પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૧. કોમળ માટીવાળા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ કોમળ માટીવાળા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યએક હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૨. બાદર પર્યાપ્તા અપકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર બાદર પર્યાપ્તા અપૂકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૩. બાદર પર્યાપ્તા તેઉકાય (અગ્નિકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા તેઉકાય (અગ્નિકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર ત્રણ રાત્રી-દિવસ)નું છે. પ્રશ્ન ૩૪૪. બાદર પર્યાપ્તા વાયુકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા વાયુકાય (પવનકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૧ જીવવિચાર પ્રશ્ન ૩૪૫. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદરપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયજીવોનું વધારેમાં વધારે આયુષ્યદશ હજાર વર્ષનું છે. વિકસેન્દ્રિય જીવોનાં આયુષ્યનું વર્ણન: - વાસાણિ બારસાહેબેદિયાણ તેદિયાણ તા. અઉણા પનરિણાઈ ચઉરિદિશં તુ છમ્માસા ૩૫૫ ભાવાર્થ : બેઇન્દ્રિય જીવોનું બાર વર્ષ, તે ઇન્દ્રિય જીવોનું ઓગણ પચાસ (૪૯) દિવસ તથા ચઉરિદ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યછ માસનું છે./ ૩પ પ્રશ્ન ૩૪૬. અપર્યાપ્તા વિકલેન્દ્રિય જીવોનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અપર્યાપ્તા વિકલેન્દ્રિય (એટલે કે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવોનું જઘન્યતથા ઉત્કૃષ્ટ આયુષ્યઅંતર્મુહૂર્તનું હોય છે. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટમાં અંતર્મુહૂર્ત મોટું સમજવું. પ્રશ્ન ૩૪૭. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? . ઉત્તર: પર્યાપ્તા બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૮. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસનું છે. પ્રશ્ન ૩૪૯. પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્ત: પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું છે. પંચેન્દ્રિય જીવોના આયુષ્યનું વર્ણન - સુરનેઈયાણ ઠિઈ ઉક્કોસા સાગરાણિ તિત્તીસ ચઉપય તિરિય મણુસ્સા સિનિય પલિઓવમાહુતિ . ૩૯ ભાવાર્થ દેવતા નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ, ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. H૩૬ . Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૨ પ્રશ્ન ૩૫૦. દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી કેટલું છે? ઉત્તરઃ દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી તેત્રીસ (૩૩) સાગરોપમનું હોય છે. પ્રશ્ન ૩૫૧. મનુષ્ય તથા ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્યકેટલું છે? ઉત્તર : મનુષ્ય તથા ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ (૩) પલ્યોપમનું છે. હવે વિશેષથી પંચેન્દ્રિયના જીવોનું આયુષ્ય કહેવાય છે પ્રશ્ન ૩૫ર. અપર્યાપ્તા સાત નારકના જીવોનું આયુષ્ય કેટલું છે? ઉત્તર: અપર્યાપ્તા સાત નારકના જીવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩પ૩. પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૫૪. પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૫. પર્યાપ્તા બીજી નારકીના જીવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા બીજી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫દ. પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૭ પર્યાપ્તા ચોથી નારકીના જીવોનુંજન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ચોથી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૭ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૮. પર્યાપ્તા પાંચમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પાંચમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જીવવિચાર અનુક્રમે ૧૦ સાગરોપમનું તથા ૧૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૯. પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય, કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૧૭ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૦. પર્યાપ્તા સાતમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સાતમી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૧. અપર્યાપ્તા નવ્વાણુ દેવોનાં જીવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ 'છે? ઉત્તર અપર્યાપ્તા નવ્વાણુ દેવોના જીવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩૬૨.ભવનપતિના અસુરકુમાર દેવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉતા: ભવનપતિના અસુરકુમાર દેવનું જધન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમથી અધિક છે. પ્રશ્ન ૩૬૩. ભવનપતિના નાગકુમારાદિ નવ દેવોનું તથા પંદર પરમાધામી દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ભવનપતિના નાગકુમારાદિ નવ દેવોનું તથા પંદર પરમાધામી દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫લ્યોપમમાં કાંઈ ન્યૂન હોય છે. પ્રશ્ન ૩૬૪. આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર, દશ તિર્યગજાંભક દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર તથા દિશતિયંગજુંભકદેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૧૫લ્યોપમનું છે. પ્રશ્ન ૩૬૫. જયોતિષી દેવોનું જધન્ય- ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ જયોતિષી દેવાનું જધન્ય આયુષ્ય ૧પલ્યોપમનાં આઠમા ભાગ જેટલું હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૪ ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૧ પલ્યોપમ+૧ લાખ વર્ષઅધિક હોય છે. પ્રશ્ન ૩૬૬. સૌધર્મદેવલોકમાં રહેલા દેવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સૌધર્મ દેવલોકમાં રહેલા દેવોનું જધન્ય આયુષ્ય ૧૫લ્યોપમનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય રસાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૭. ઈશાન દેવલોકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ઇશાન દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧ પલ્યોપમથી અધિક હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૩૬૮. વૈમાનિકના ત્રીજા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ વૈમાનિકના ત્રીજા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય રસાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્યાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૯. ચોથા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ચોથા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય અધિકર સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય અધિક ૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૦. પાંચમાં દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૭ સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૧. છઠ્ઠા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ છઠ્ઠા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમનું તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૨. સાતમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સાતમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૩. આઠમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આઠમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૪. નવમા દેવલોકના દેવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જીવવિચાર ઉત્તર : નવમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય અઢાર સાગરોપમ તથા આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૫. દસમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ દસમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૯ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૬. અગ્યારમા દેવલોકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તરઃ અગ્યારમા દેવલોકનાં દેવોનું જધન્ય આયુષ્ય ૨૦ સાગરોપમનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ એકવીશ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૭. બારમા દેવલોકના દેવાનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : બારમા દેવલોકનાં દેવોનું જધન્ય આયુષ્ય ૨ ૧ સાગપમનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. પ્રશ્ર ૩૭૮. પહેલા ગ્રેવયકના દેવોનું આયુષ્ય જધન્ય તથા ઉત્કૃષ્ટથી કેટલું છે? ઉત્તર:પહેલા રૈવયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરોપમની છે. પ્રશ્ન ૩૭૯. બીજા ગ્રેવયકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બીજા ગ્રેવયકનાદેવનું જધન્ય આયુષ્ય૨૩સાગરોપમનું છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૦. ત્રીજા ગ્રંયકના દેવનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : ત્રીજા રૈવયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૪ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૧. ચોથા રૈવેયકના દેવનું જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ચોથા રૈવયકનાદેવીનું જઘન્ય આયુષ્ય પસાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ર૬ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮ર.પાંચમા ગ્રેવયકના દેવાનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : પાંચમા ગ્રેવયકના દેવોનું જઘન્ય આયુષ્ય-ર૬ સાગરોપમનું છે અને Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ६६ ઉત્કૃષ્ટ આયુષ્ય ર૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૩. છઠ્ઠા રૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: છઠ્ઠા ગ્રેવયકનાદેવનું જધન્ય આયુષ્ય ૨૭ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્યર૮ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૪. સાતમા ગ્રેવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સાતમા રૈવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્યર સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૫. આઠમા સૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્યકેટલું છે? ઉત્તરઃ આઠમા રૈવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૯ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૬. નવમા કૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: નવમા ગ્રેવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૭. ચાર અનુત્તરનાં દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: ચાર અનુત્તરના દેવોનું જધન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૮. અનુત્તરના પાંચમા સર્વાર્થસિદ્ધના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અનુત્તરના પાંચમા સર્વાર્થસિદ્ધના દેવોનું જવન્ય આયુષ્ય નથી તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૯. મતાંતરે સર્વાર્થ સિદ્ધના દેવોનું જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ મતાંતરે સર્વાર્થ સિદ્ધના દેવોનું ધન્ય આયુષ્ય ૩૨ સાગરોપમનું છે. મનુષ્યોના આયુષ્યનું વર્ણન - પ્રશ્ર ૩૯૦. ૧૦૧મર્યાપ્તા સમૂર્સ્કિમ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ૧૦૧ અપર્યાપ્તા સમૂર્છાિમ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતમૂહર્ત છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર, પ્રશ્ન ૩૯૧. ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે. પ્રશ્ન ૩૯૨. પાંચ હિમવંત તથા પાંચ હૈરણ્યવંત ક્ષેત્રનાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ હિમવંત તથા પાંચ હૈરમ્યવંત ક્ષેત્રનાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૯૩. પાંચ હરિવર્ષતથા પાચ રમ્યકક્ષેત્રના મનુષ્યોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ હરિવર્ષ તથા પાંચ રમ્યફ ક્ષેત્રનાં મનુષ્યનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૯૪. પાંચ દેવમુરૂ તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ દેવકરે તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યોનું જધન્ય આયુષ્ય ૧ અંતમુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમનુ છે. પ્રશ્ન ૩૫. છપ્પન અંતરદ્વિપમાં રહેલા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : છપ્પન અંતરદ્વિપમાં રહેલા મનુષ્યોનું જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પ્રશ્ન ૩૯૬. પાંચ મહાવિદેહ ક્ષેત્રોના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: પાંચ મહાવિદેહ ક્ષેત્રોના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રિોડ વર્ષનું હોય છે. આથી વધારે હોતું નથી. પ્રશ્ન ૩૯૭. પાંચભરતતથા પાંચઐરાવતક્ષેત્રોના મનુષ્યનું આયુષ્ય કેટલું હોય છે? Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૮ ઉત્તરઃ પાંચ ભરત તથા પાંચ ઐરાવતના ક્ષેત્રના મનુષ્યનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનિયત રૂપે હોય છે. તે આ પ્રમાણે અવસરપીણીના પહેલા આરામાં ૩પલ્યોપમ અવસરપીણીના બીજા આરામાં ૨ પલ્યોપમ. અવસર પીણીના ત્રીજા આરામાં ૧ પલ્યોપમ. અવસરપીણીના ચોથા આરામાં એક પલ્યોપમથી ઓછું થતું યથાવત્ સંખ્યાતા વર્ષનું આયુષ્ય હોય છે. પાંચમા આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું બસો, ત્રણસો વર્ષનું હોય છે. તેમાંથી ઓછું ઓછું થતાં થતાં યથાવત છેલ્લે વીશ વર્ષનું આયુષ્ય હોય છે. અવસરપીણીના છઠ્ઠા આરામાં વીશ વર્ષનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે. જધન્યથી ક્રમસર ઓછું ઓછું થતું હોય છે. આનાથી ઉલટા ક્રમે ઉત્સરપીણીના આરાના મનુષ્યોનું આયુષ્ય કહેલું છે. પ્રશ્ન ૩૯૮. પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રાના વર્તમાન કાળનાં મનુષ્યોનું આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રોના વર્તમાનકાળના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક હસ્તલિખિત ગ્રંથોના આઘારે ૧૨૫ વરસનું હોઈ શકે છે. પ્રશ્ન ૩૯૯. જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા સમૂરિષ્ઠમ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ જલચર આદિ પાંચ પ્રકારના અપર્યાપ્તા સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનુ છે. પ્રશ્નઃ ૪૦૦. જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું જધન્ય આયુષ્ય કેટલું? ઉત્તરઃ જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ અંતર્મુહર્ત જ છે. પ્રશ્નઃ ૪૦૧. પર્યાપ્તા ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તાગિર્ભજજલચરતિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વરસનું હોય છે. પ્રશ્નઃ ૪૦૨. પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૯ જીવવિચાર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વરસનું છે. પ્રશ્નઃ ૪૦૩. પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક ક્રોડ પૂર્વે વરસનું છે. પ્રશ્નઃ ૪૦૪. પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતા ભાગ જેટલા વરસોનું હોય છે એટલે કે અસંખ્યાતા વરસનું છે. પ્રશ્નઃ ૪૦૫. પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનુ જઘન્ય આયુષ્ય છે અને અંતર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમનું છે. પ્રશ્ન:૪૦૬. પયૉપ્તા સમૂર્છાિમ જલચર જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ જલચર જીવોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તે છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું છે. પ્રશ્ન: ૪૦૭.સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનુજઘન્ય તથા ઉત્કૃષ્ટઆયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનું જધન્ય આયુષ્ય એક (૧) અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું છે. ' પ્રશ્નઃ ૪૦૮. સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૩૦૦૦ વર્ષનું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૭૦ પ્રશ્નઃ ૪૦૯. પર્યાપ્તા સમૂર્છાિમ ભુજપરિસર્પ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તાસમૂર્છાિમ ભુજપરિસર્પજીવોનું જધન્ય આયુષ્ય ૪૨૦૦૦વર્ષનું પ્રશ્નઃ૪૧૦.પર્યાપ્તાસમૂર્છાિમખેચર જીવોનું જધન્યતથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ ખેચર જીવોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨૦૦૦ વર્ષનું છે. પ્રશ્ન: ૪૧૧. કેટલા વર્ષનું એક પૂર્વ થાય? ઉત્તર : ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણાકાર કરવાથી જે સંખ્યા થાય તે સંખ્યાને એક પૂર્વ કહેવાય છે. પ્રશ્નઃ ૪૧૨. પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર: પલ્ય-પાલો (પ્યાલો) તેની ઉપમાથી જે માપ કરાયતેપલ્યોપમ કહેવાય છે. પ્રશ્નઃ ૪૧૩. પલ્યોપમ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર પલ્યોપમ ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણેઃ (૧) ઉદ્ધાર પલ્યોપમ (૨) અદ્ધા પલ્યોપમ (૩) ક્ષેત્ર પલ્યોપમ. પ્રશ્નઃ ૪૧૪. ઉદ્ધાર પલ્યોપમના કેટલા ભેદો છે? ' ઉત્તરઃ ઉદ્ધાર પલ્યોપમના ૨ ભેદો છેઃ (૧) બાદર ઉદ્વાર પલ્યોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. પ્રશ્નઃ ૪૧૫. બાદર ઉદ્ધાર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ ઉત્સધ અંગુલ પ્રમાણ એક યોજન લાંબો પહોળો અને ઉડો એવો પ્યાલો લેવો તેમાં સાત દિવસનાં જન્મેલાં-દેવકુફ ઉત્તરકુરૂનાં મનુષ્યના એક વાળનાં સાત વખત આઠ આઠ ટુકડા કરવા તે ટુકડા વીસ લાખ સત્તાણું હજારને એકસો બાવન (૨૦૦૭૧૫૨) થાય છે આવા એકટુકડાને વાલાગ્ર કહેવાય છે. દેવકુફ ઉત્તરકુરૂનાંતરતનાં જન્મેલાં મનુષ્યને માથું મુંડાયા પછી સાતદિવસે જેવાળ ઉગે. તે એક વાલાઝકહોવાય છે. તેવા વાલાગ્ર એક આંગળ લાંબા પહોળા ક્ષેત્રમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જીવવિચાર ૨૦૯૭૧૫ર સમાઇ શકે છે. આવા વાલાઝથી પ્યાલો પૂરો ઠાંસી ઠાંસીન : ભરવો. તે વાળના ટુકડા ઉપર ચક્રવર્તીનું સૈન્ય ચલાવી દેવાય તો પણ જરાયા જગ્યા ન રહે જે અગ્નિથી બળે નહિ, વાયુથી 3 નહિ, અને પાણીથી ભીંજાય નહિ તે વાળના ટુકડાને એક એક સમયે બહાર કાઢતાં જેટલા કાળે પ્યાલો ખાલી થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે તે પ્યાલામાં સંખ્યાતા જ ટુકડા સમાઈ શકતા હોવાથી આ પલ્યોપમ સંખ્યાતા સમયનું જ હોય છે. આવા સંખ્યાતા સમયના કાળ પ્રમાણ એક બાદર ઉદ્વાર પલ્યોપમ થાય છે. પ્રશ્નઃ ૪૧૬. બાદર ઉદ્ધાર પલ્યોપમને ખાલી કરતાં કેટલો કાળ લાગે છે? ઉત્તરઃ બાદર ઉધ્ધાર પલ્યોપમને ખાલી કરતાં સંખ્યાતા સમય લાગે છે. પ્રશ્નઃ ૪૧૭. એક બાદર ઉદ્ધાર સાગરોપમનો કાળ કેટલો? ઉત્તરઃ એક પલ્યોપમનો જેટલો કાળ થયો છે એવા દશ કોટા-કોટી પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે. પ્રશ્નઃ ૪૧૮. કોટા-કોટીની સંખ્યા કોને કહોવાય? ઉત્તરઃ ક્રોડને ક્રોડ વડે ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને એક કોટા-કોટીની સંખ્યા કહેવાય. પ્રશ્ન-૪૧૯. બાદર ઉદ્ધાર પલ્યોપમનું તથા સાગરોપમનું શું કાર્ય છે? ઉત્તર બાદર ઉદ્ધાર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય કાંઈ હોતું નથી. તેથી આ પલ્યોપમ તથા સાગરોપમને સ્થૂલ પણ કહેવાય છે. માત્ર આ જાણવાથી સૂક્ષ્મ પલ્યોપમ તથા સાગરોપમ સહેલાઈથી જાણી શકાય તે માટે કહેવામાં આવે પ્રશ્નઃ ૪૨૦. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય? ઉત્તરઃ બાદર ઉદ્વાર પલ્યોપમમાં જે વાલાઝો ભર્યા હતા તે એક એક વાલાઝનાં અસંખ્યાતા કલ્પેલાં ટુકડાથી પ્યાલો ભરીને સમયે સમયે એક એક વાળનો ટુકડો એક એક સમયે બહાર કાઢતાં જેટલા કાળ પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે અને તેવા દશ કોટા-કોટી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્નઃ ૪૨ ૧. સૂક્ષ્મ ઉદ્ગાર પલ્યોપમ તથા સાગરોપમનાં કેટલા વર્ષો થાય? ઉત્તર ઃ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમમાં સંખ્યાતા કોટી વર્ષો જેટલો કાળ થાય છે અને તેનાથી દશ કોટી-કોટી સંખ્યાતા કોટી વર્ષો અધિક કાળ એક સાગરોપમને થાય છે. id. ૭૨ પ્રશ્ન : ૪૨ ૨. આ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય શું હોય છે? ઉત્તર ઃ આ સૂક્ષ્મ ઉદ્ગાર પલ્યોપમ તથા સાગરોપમથી તિńલોકમાં રહેલા દ્વીપો તથા સમુદ્રો કેટલા પ્રમાણમાં છે તેનું માપ કઢાય છે અર્થાત્ સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ તથા સાગરોપમથી દ્વીપો તથા સમુદ્રોની સંખ્યા મપાય છે. (જણાય છે) પ્રશ્નઃ ૪૨૩. એક વાળનાં અસંખ્યાતા ટુકડા જે કર્યાત ટુકડો દ્રવ્યનેઆશ્રયીને કેટલો નાનો થાય છે? ઉત્તર ઃ જે વાળના અસંખ્યાતા ટુકડા કરેલાં છે તેમાંનો જે એક નાનામાં નાનો વાળનો ટુકડો અતિ સૂક્ષ્મ પુદ્ગલ કરતાં અસંખ્યાતમા ભાગના થાય છે એમ દ્રવ્યથી જાણવુ પ્રશ્ન : ૪૨ ૪ ક્ષેત્રની અપેક્ષાએ તે નાનામાં નાનો ટુકડો કેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલો હોય છે? ઉત્તર : ક્ષેત્રની અપેક્ષાએ તે અસંખ્યાતમા ભાગ જેટલો નાનામાં નાનો ટુકડો સૂક્ષ્મ વનસ્પતિકાય જીવોનું શરીર જેટલા ક્ષેત્રને અવગાહીને રહેલું હોય છે તેનાથી અસંખ્યાત ગુણો માટો હોય છે અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના જેટલી અવગાહનાવાળો તે ટુકડો હોય છે એટલે બાદર પૃથ્વીકાય જીવના શરીર જેટલો નાનો એક વાળનો ટુકડો હોય છે. પ્રશ્ન : ૪૨૫. અદ્દા પલ્યોપમ તથા સાગરોપમના કેટલા પ્રકાર છે? કયા કયા? ઉત્તર : અઠ્ઠા પલ્યોપમના બે પ્રકાર છે અને સાગરોપમના પણ બે પ્રકાર છે. (૧) બાદર અટ્ઠા પલ્યોપમ (૨) સૂક્ષ્મ અદ્રા પલ્યોપમ (૧) બાદર અઠ્ઠા સાગરોપમ (૨) સૂક્ષ્મ અટ્ઠા સાગરોપમ. પ્રશ્ન : ૪૨૬. બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય છે? ઉત્તર : જે બાદર ઉદ્ગાર પલ્યોપમ માટે પ્યાલામાં જે વાળનાં ટુકડા રહેલા હતા (સંખ્યાતા વાળના ટુકડાવાળો પ્યાલો) તે ટુકડાને સો સો વર્ષે એક એક Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ટુકડાને બહાર કાઢતાં જેટલા કાળે તે પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક બાદર અહ્વા પલ્યોપમ કહેવાય છે.એવા દશ (૧૦) કોટાકોટી પલ્યોપમ જેટલા કાળને એક બાદર અદ્દા સાગરોપમ કહેવાય છે. ૭૩ પ્રશ્ન : ૪૨૭. આ બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમનું શું કાર્ય છે? ઉત્તર ઃ આ બાદર અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમનું કાંઈ કાર્ય હોતું નથી. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ વગેરેને સારી રીતે સમજી શકાય તે માટે કહેવામાં આવે છે. પ્રશ્ન : ૪૨૮. સૂક્ષ્મ અટ્ઠા પલ્યોપમ તથા સાગરોપમ કોને કહેવાય? ઉત્તર : જે સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમનાં પ્યાલામાં રહેલા અસંખ્યાતાવાળના ટુકડામાંથી સો સો વર્ષે એક એક ટુકડો બહાર કાઢતાં જેટલા કાળે તે પ્યાલો ખાલી થાય તેટલા કાળને એક સુક્ષ્મ અા પલ્યોપમ કહેવાય છે. અને એવા દશ કોટાકોટી સુક્ષ્મ અહ્વા પલ્યોપમ કાળને એક સુક્ષ્મ અા સાગરોપમ કહેવાય છે. આ પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષો પસાર થાય છે. પ્રશ્ન ૪૨૯. એક અવસરપીણીનો કેટલો કાળ થાય? ઉત્તર ઃ દશ કોટીકોટી સૂક્ષ્મ અહ્વા સાગરોપમે એક અવસરપીણી કહેવાય. પ્રશ્ન : ૪૩૦. એક ઉત્સ૨પીણીનો કેટલો કાળ થાય? ઉત્તર ઃ દશ કોટાકોટી સૂક્ષ્મ સાગરોપમે એક ઉત્સ૨પીણી કહેવાય. પ્રશ્ન : ૪૩૧. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ કેટલો થાય? ઉત્તર ઃ અનંતી ઉત્સરપીણી અને અનંતી અવસરપીણીએ એક પુદૂગલ પરાવર્ત કાળ થાય પ્રશ્ન ઃ ૪૩૨. સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ તથા સાગરોપમનું શું પ્રયોજન (કાર્ય) હોય છે? ઉત્તર ઃ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ તથા સાગરોપમથી જગતામાં રહેલા ચારે ગતિના જીવોની કર્મની સ્થિતિ મપાય છે અને ભવ સ્થિતિનું એટલે આયુષ્યનાં પ્રમાણનું માપ (કાઢવામાં) ઉપયોગી થાય છે. પ્રશ્ન : ૪૩૩. ક્ષેત્ર પલ્યોપમનાં કેટલા ભેદો છે? કયા કયા ? તથા ક્ષેત્ર સાગરોપમનાં કેટલા ભેદો થાય છે? ઉત્તર : ક્ષેત્ર પલ્યોપમનાં બે ભેદો કહેલાં છે.. (૧) બાદર ક્ષેત્ર પલ્યોપમ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ७४ (૨) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ક્ષેત્ર સાગરોપમના બે ભેદો કહેલાં છે. (૧) બાદર ક્ષેત્ર સાગરોપમ (૨) સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. પ્રશ્નઃ ૪૩૪. બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ બાદર ઉદ્ધાર પલ્યોપમના માપ કાઢવા માટે પ્યાલામાં જે સંખ્યાતા ટુકડા રહેલાં છે તે વાળના ટુકડાઓને સ્પર્શેલા આકાશ પ્રદેશને સમયે સમયે બહાર કાઢવાથી જેટલો કાળ થાય તેટલા કાળને એકબાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૩૫. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનામાપમાં જે પ્યાલો છે તે પ્યાલામાં જે ટૂકડા રહેલા છે તેવાળનાં ટૂકડાને સ્પર્શેલાઆકાશ પ્રદેશો અને નહીં સ્પર્શેલા આકાશપ્રદેશોને સમયે સમયે બહાર કાઢીએ અને જેટલા કાળે તે ખાલીખાલી થાય ત્યારે તે કાળને એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૩૬. બાદર ક્ષેત્ર સાગરોપમ તથા સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ કોનેકહેવાય? ઉત્તર : બાદર ક્ષેત્ર પલયોપમનાં કાળને દશ કોટી કોટી સંખ્યાથી ગુણવા વડે જેટલી સંખ્યા પ્રાપ્ત થાય તેટલો એક બાદર ક્ષેત્ર સાગરોપમનો કાળ થાય છે. અને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના કાળને દશ કટાકોટીની સંખ્યાથી ગુણવા વડે જે સંખ્યા પ્રાપ્ત થાય તેને એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ કહેવાય છે. પ્રશ્ર૪૩૭. સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ તથાસાગરોપમનું કાર્ય શું છે? ઉત્તરઃ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમથી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય જીવોનું પ્રમાણ કેટલું હોય છે તે દ્રષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યના પ્રમાણની વિચારણમાં આ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમનું કાર્ય હોય છે. જલયર ઉર ભુયગાણં પરમાઉ હોઈ પુવ કોડીઓ પખીર્ણ પુણ ભણીઓ અસંખભાગો ય પલિયસ્સા ૩૭ સવે સુહુમા સાહારણાય સમુચ્છિમાં મણુસ્સાયા ઉક્કોસ જહનેણે અંતમુહુર્ત ચિય જયંતિ | ૩૮ in Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ઓ ગાહાઉ મારું એવું સંખેવઓ સમખાયા જે પુણ ઈન્થ વિસેસ વિસેસ સત્તાઉ તે નેયા . ૩૯ ભાવાર્થ-જલચર, ઉર પરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું તથા પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય હોય છે. ૩ળા. સઘળાં સૂક્ષ્મજીવો અને સાધારણ વનસ્પતિકાયજીવો તથા સમૂર્છાિમ મનુષ્યો જધન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી જીવે છે. ll૩૮ આ પ્રમાણે સંક્ષેપથી અવગાહના આયુષ્ય દ્વારનું વર્ણન કર્યું તેમાં જે કાંઈ વિશેષ છે તે વિશેષ સૂત્રોથી જાણી લેવું. ૩ પર્યાપ્તા સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનાં આયુષ્યનું વર્ણન આગળ આવી ગયેલ છે. પ્રશ્ન ૪૩૮. અજગર જીવોનું આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અજગર જીવોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦ વર્ષનું છે પ્રશ્ન ૪૩૯. ઊંટનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય છે? ઉત્તરઃ ઊંટનું વધારેમાં વધારે આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. વર્તમાનમાં વિચારકો ૩૦ વર્ષનું માને છે અને હસ્તલિખિત પ્રતોમાં ૩૫ વર્ષનું પણ હોય એમ કહેલું છે. જ્યારે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિથી સો વર્ષ ઉપર પણ જીવી શકે છે એમ મનાય છે. પ્રશ્ન ૪૪૦. ઉદર તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ સામાન્ય રીતે ઉંદરનું આયુષ્ય બે વર્ષનું હોય છે. વર્તમાન વિચારકોની અપેક્ષાએ દોઢ વર્ષનું હોય છે. જ્યારે હસ્તલિખિત પ્રતોમાં વશ વર્ષનું પણ હોય છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૪૪૧. કબૂતરનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કબૂતરનુ વધારેમાં વધારે આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે. મતાંતરે ચાલીસ વર્ષનું પણ હોઈ શકે છે. પ્રશ્ન ૪૪૨. કાચબાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર : કાચબાનું આયુષ્ય ૧૦૦ વર્ષથી ૧૦૦૦ વર્ષનું હોય છે અથવા ૬૦ વર્ષનું હોય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૪૪૩. કાચંડાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કાચંડાનું આયુષ્ય ૧ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૪. કાગડાઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કાગડાઓનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦ વર્ષનું હોય છે પ્રશ્ન ૪૪૫. કીડીઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કીડીઓનું આયુષ્ય ત્રણ મહિના અથવા એક વર્ષનું હોય છે. આ વાત જીવવિચાર પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે વિરોધ આવે છે. સામાન્ય રીતે ૪૯ દિવસનું આયુષ્ય હોય પણ હસ્તલિખિત પ્રતમાં લખેલ હોવાથી જણાવેલ છે. (વિચારવા જેવું લાગે છે.) પ્રશ્ન ૪૪૬. કાનકડીયા વાગોળ જીવોનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર : કાન કરંડીયા વાગોળ જીવોનું આયુષ્ય ૫૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૭. કુકડાનું આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ કુકડાનું આયુષ્ય વધારેમાં વધારે ૪૦ વર્ષ અથવા ૬૮ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૮. કુતરાનું આયુષ્ય કેટલું છે? ઉત્તર ઃ કુતરાનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨ થી ૧૩ વર્ષ અથવા ર૬ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૪૯. કોયલનું આયુષ્ય કેટલું છે? ઉત્તર કોયલનું આયુષ્ય ૯૦ વર્ષનું હોઈ શકે છે. પ્રશ્ર ૪૫૦. કોહરૂ તથા ક્રૌંચ પક્ષીનું આયુષ્ય કેટલું છે? ઉત્તર કોતરૂં તથા ક્રૌંચ પક્ષીનું આયુષ્ય અનુક્રમે ૧૪થી ૧૬ વર્ષ અને (કૌચ પક્ષીનું) ૬૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૫૧. કેળના ઝાડનું આયુષ્ય કેટલું છે? ઉત્તર ઃ કેળના ઝાડનું આયુષ્ય વધારેમાં વધારે ૩ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪પર. ખજુરનાં ઝાડનું આયુષ્ય કેટલું છે? ઉત્તર : ખજુરનાં ઝાડનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦૦૦ એકહજારવર્ષનું છે. પ્રશ્ન ૪૫૩. ગરોલીનું આયુષ્ય કેટલું છે? ઉત્તર : ગરોલીનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૧ વર્ષનું હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ જીવવિચાર પ્રશ્ન ૪૫૪. ગરૂડ તથા ખલીર પક્ષીનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગરૂડ તથા ખલીર પક્ષીઓ ૧૦૦ વર્ષ ઉપરનાં આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન ૪૫૫. ગધેડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગધેડાનું આયુષ્ય હાલ ૧૨ વર્ષનું અથવા ૨૦ વર્ષનું અથવા ૨૪ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૫૬. ગેંડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગેંડાનું આયુષ્ય ૨૦વર્ષનું અથવા ૨૨ વર્ષનું અથવા ૧૦૦વર્ષનું હોઈ . શકે છે. પ્રશ્ન ૪૫૭. ગાયનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગાયનું આયુષ્ય હાલ ૨૫ વર્ષનું અથવા ૩૫ વર્ષનું હોય છે. : પ્રશ્ન ૪૫૮. ગીધ જીવોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ગીધ જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય ૧૦૦ અથવા ૧૫૦વર્ષનું હોઈ શકે છે. પ્રશ૪૫૯. ઘોડાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: ઘોડાનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૨૫ વર્ષ અથવા ૪૮ વર્ષ અથવા ૬૦ વર્ષનું હોય છે. મતાંતરે ૩૨, ૩૮, ૬૪ વર્ષનું પણ હોઈ શકે છે.' પ્રશ્ન ૪૬૦. ઘેટા તથા ઘુવડનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: ઘેટાનું આયુષ્ય ૧૬ વર્ષનું અને ઘુવડનું ૫૦ વર્ષનું હોય છે. ' પ્રશ્ન ૪૬૧. ચિત્તાનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ચિત્તાનું આયુષ્ય ૧૬ વર્ષનું અથવા ૮૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૬૨. ચકોર, ચીલરી, ઝરખ, ડુક્કર વગેરેનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ ચકોરનું આયુષ્ય ૫૦ વર્ષનું, ચીલરીનું આયુષ્ય ૫૦ વર્ષનું, ઝરખનું આયુષ્ય ૧૦૦ વર્ષનું અને ડુક્કરનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. પ્રશ્ન ૪૬૩. તીતર વગેરે જીવોનું કેટલું આયુષ્ય હોય છે? ઉત્તરઃ તીતર વગેરે જીવોનું આયુષ્ય નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે હોય છે. ક્રમ નામ વર્ષ ક્રમ નામ વર્ષ ૧ તીતર પક્ષી ૨૦ ૨ દેડકાઓનું ૧૦૦ ૩ પોપટનું ૫૦ - ૪– બપૈયાનું ૩૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૭૮ ૧૬ ૫ બિલાડીનું ૧૨ ૧૫ ૬ બકરીનું ૭ ખજૂરી સિવાયના ઝાડાનું ૫૦ ૮ બાજ પક્ષી ૧૦૦ ૯ બતકનું ૨૪ ૧૦ બકરાનું ૯ • ૧૧ બગલાનું બળદનું ૩પ ૧૩ ભેંસનું ૨૫ ૧૪ મગરમચ્છ ૧૦ ૧૫ મગર ૧૦૦ ૧૬ મચ્છર ડાસ ૪ માસ ૧૭ મંકોડા ૧૨ માસ ૧૮ માછલી ૧૦૦ ૧૯ માછલાં ૧૦૦ થી ૧૦૦૦ ૨૦ મેઢાં ૨૫ ૨૧ મેના ૧૬ ૨૨ મોર ૬પ૦ ૨૩ રીંછ ૨૦૪૦ ૨૪ રૂપારેલ શબ્બી ૩૦ ૨૫ વરૂ ૨૦ ૨૬ વાગોળ ૧૬ ર૭ વાંદરા ૧૦ ૭૫ ૨૮ શિયાળ ૧૩ ૨૦ ૨૯ શામળ-હરણ વિશેષ ૨૫ ૩૦ સિંહ ૨૦૭૦ ૧૦૮૧૨૦ ૩૧ સસલા ૭૧૦થી ૧૪ ૨૪ ૩૨ સૂવર ૫૦ ૩૩ સમળી ૫૦૧૫૦ ૩૪ સર્પ ૧૨૦થી ૧૦૦૦ ૩૫ સારસ ૨૪૫૦૬૦ ૩૬ સામન્ય વનસ્પતિ ૨૦૧ ૩૭ સાબર સદી ઉપરાંત ૩૮ સૂડા જીવનનું ૧૨ ૩૯ હાથી ૧૦૦૧૨૦૧૨૫૪૦૦ ૪૦ હંસ ૧૧૦૦ ૩૦૦ ૪૧ હરણનું ૨૪ આ રીતે આયુષ્ય દ્વાર પૂર્ણ થાય છે. સ્વકાય સ્થિતિનું વર્ણન એગિંદિયા ય સત્રે અસંખ ઉસ્સપ્પિણી સકાયમિ. ઉવવર્જતિ ચયંતિ ય અસંતકાયા અસંતાઓ | ૪૦ ભાવાર્થ સઘળાય એકેન્દ્રિય જીવોની સ્વાય સ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી કહેલ છે. અને અનંતકાય જીવો અનંતીવાર જન્મે છે અને મરે છે, તેથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કહેલ છે. તે ૪૦ | Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જીવવિચાર પ્રશ્ન ૪૬૪. સ્વકાય સ્થિતિ કોને કહેવાય છે ? ઉત્તર ઃ જે જીવો જ્યાં ઉત્પન્ન થયાં હોય પાછા ફરીથી ત્યાંને ત્યાં અર્થાત્ તે રૂપે જે ઉત્પન્ન થયા કરવું તે કેટલા કાળ સુધી થયા કરે તેનું વર્ણન તે સ્વકાય સ્થિતિ કહેવાય છે. પ્રશ્ન ૪૬૫. પૃથ્વીકાય જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થયા કરે તો વધારેમાં વધારે કેટલા કાળ સુધી થયા કરે ? ઉત્તર : પૃથ્વીકાય જીવો મરીને પૃથ્વીકાયરૂપે વધારેમાં વધારે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ સુધી ઉત્પન્ન થયા કરે છે. પ્રશ્ન ૪૬૬. અપકાય જીવો મરીને અપકાય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ? ઉત્તર ઃ અપકાય જીવો મરીને અપકાય રૂપે વધારેમાં વધારે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે છે. પ્રશ્ન ૪૬૭. તેઉકાય-વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવો તેઉકાય, વાઉકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ? ઉત્તર : તેઉકાય-વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય જીવોતેઉકાય-વાઉકાય પ્રત્યેકવનસ્પતિકાય રૂપે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અસંખ્યાતી અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે. પ્રશ્ન ૪૬૮. સાધારણ વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થયા કરે તો કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ? ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાય જીવો સાધારણ વનસ્પતિકાય રૂપે અનંતી ઉત્સર્પિણી તથા અનંતી અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે છે. સંખિજ્જ સમા વિગલા સત્તટઠભવા પણિંદિ તિરિ મણુઆ । ઉવવજ્યંતિ સકાયે નારયદેવાય નો ચેવ ॥ ૪૧ ॥ ભાવાર્થ: વિકલેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ સંખ્યાતા ભવો પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોની સ્વકાય સ્થિતિ સાત અથવા આઠ ભવો હોય છે. નારકી તથા દેવતાઓની સ્વકાય સ્થિતિ હોતી નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૮૦ પ્રશ્ન ૪૬૯. વિકલેન્દ્રિય જીવો મરીને પોતાની કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવો મરીને પોતાની એટલે કે વિકસેન્દ્રિય રૂપે વધારેમાં વધારે સંખ્યાતા હજાર વર્ષો સુધી ઉત્પન્ન થયા કરે છે. વિગલાઈએ વાસ સહસ્સ સંખેજતિ” પંચ સંગ્રહ વચનાતુ વિકલા સ્વાયે ઉત્પધત્તે પ્રશ્ન ૪૭૦. પંચેન્દ્રિય તિર્યંચ મરીને તથા મનુષ્યો મરીને તિર્યંચ યા મનુષ્ય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે? ઉત્તર: પંચેન્દ્રિય તિર્યંચ મરીને પંચેન્દ્રિય તિર્યંચ રૂપે વધારેમાં વધારે આઠયા સાત ભવ સુધી ઉત્પન્ન થયા કરે એ જ રીતે મનુષ્ય રૂપે વધારેમાં વધારે સાત અથવા આઠ ભવ સુધી જ ઉત્પન્ન થયા કરે છે. પ્રશ્ન૪૭૧.દેવતાઓમરીને દેવરૂપે અને નારકી મરીને નારકી રૂપે કેટલાભવો કરે ? ઉત્તર:દેવતાઓમરીને દેવ રૂપે અને નારકીમરીને નારકી રૂપે કોઈ કાળે ઉત્પન્ન થતાં નથી તે જીવોની સ્વકાય સ્થિતિ નથી. પ્રશ્ન ૪૭૨. સઘળાં જીવોની જધન્ય કાયસ્થિતિ કેટલી હોય છે? ઉત્તરઃ સઘળાં જીવોની જધન્ય કાયસ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે એટલે કે એક ભવ કરીને પછી બીજા ભવે ઉત્પન થવું હોય તો થઈ શકે છે. પ્રશ્ર૪૭૭.પ૬૩જીવ ભેદોમાંથી એક અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય તેવા જીવોના ભેદો કેટલા છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ જીવ ભેદોમાંથી ૩૩૮ જીવ ભેદોનું આયુષ્ય એક ' અંતર્મુહૂર્તનું હોય છે. તે આ પ્રમાણે. સૂક્ષ્મ પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વીકાય, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય એમ ૩ ભેદ એ જ પ્રમાણે અપકાયનાં ૩ ભેદ, તેઉકાયના ૩ ભેદ, વાયુકાયનાં ૩ ભેદ, સાધારણ વનસ્પતિકાયના ૪, અપર્યાપ્તાબાદરપ્રત્યેક વનસ્પતિકાયના ૧ભેદ, કુલ ૧૭ભેદ સ્થાવર જીવોનાં અપર્યાપ્તાવિકસેન્દ્રિયના ૩ભેદ અપર્યાપ્તાતિર્યંચ પંચેન્દ્રિયના ૧૦જીવભેદો. અપર્યાપ્તા મનુષ્યોનાં ૨૦૦ ભેદો અપર્યાપ્તા દેવતાના ૯૯ અને અપર્યાપ્તા Page #86 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર નારકીના સાત (૭) જીવભેદો સાથે ૩૩૮ જીવભેદો થાય છે. પ્રશ્ન ૪૭૪. પાંચસો ત્રેસઠ જીવભેદોમાંથી કેટલા જીવભેદોમાં કાયસ્થિતિ હોતી નથી? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ જીવભેદોમાંથી ૩૮૪ (ત્રણસો ચોર્યાસી) જીવભેદોમાં સ્વકાય સ્થિતિ હોતી નથી. તે આ પ્રમાણે દેવતાનાં ૧૯૮ ભેદો, નારકીના ૧૪ ભેદો, મનુષ્યોનાં ૧૭૨ ભેદો, પદ અંતદ્વિપનાં પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૧૧૨ ભેદો, ૩૦ અકર્મભૂમિના પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૬૦ ભેદો થઈને ૩૮૪ જીવભેદો થાય છે. પ્રશ્ર૪૭૫. અસંખ્યાતી ઉત્સર્પિણી તથાઅવસર્પિણી કાળ સુધી કાયસ્થિતિ હોઈ શકે એવા જીવ ભેદો કેટલા? ઉત્તરઃ અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ સુધી કાયસ્થિતિ હોઈ શકે એવા જીવ ભેદ સામાન્ય રીતે ૧૮ હોય છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયનાં ભેદ, અપકાપના ૪ ભેદ, તેઉકાયનાં ૪ ભેદ, વાયુકાયનાં ૪ ભેદ અને પ્રત્યેક વનસ્પતિકાયનાં બે ભેદ મળી ૧૮ ભેદો થાય છે. પ્રશ્ન ૪૭૬, અનંતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાય સ્થિતિ હોય તેવા જીવ ભેદો કેટલા હોય છે? ઉત્તર અનંતી ઉત્સર્પિણી તથાઅવસર્પિણી કાયસ્થિતિ હોયતેવાજીવભેદો ચાર હોય છે. તે આ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયનાં ૪ ભેદો. પ્રશ્ન ૪૭૭. સંખ્યાતા ભવ સુધીની કાયસ્થિતિ હોય તેવા જીવભેદો કેટલા? ઉત્તરઃ સંખ્યાતા ભવો સુધીની કાયસ્થિતિવાળા જીવભેદો જ હોય છે. વિક્લેન્દ્રિયનાંદભેદો (પર્યાપ્તા-અપર્યાપ્તાથઈનેબેઇન્દ્રિયના ૨, ઇન્દ્રિયના ૨ અને ચઉરીન્દ્રિયનાં ૨. પ્રશ્ર૪૭૮. સાત અથવા આઠ ભવ કાયસ્થિતિ હોય તેવા જીવોના ભેદો કેટલા હોય છે? ઉત્તરઃ સાત અથવા આઠ ભવ કાયસ્થિતિ ૧૫૧ જીવ ભેદોની હોય છે. તે આ પ્રમાણે, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદો (સમૂર્છાિમનાં ૧૦, ગર્ભજના ૧૦) મનુષ્યોનાં ૧૩૧ જીવ ભેદો. અપર્યાપ્તા સમૂર્છાિમના ૧૦૧ ભેદો. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી [૮૨. કર્મભૂમિના ૧૫ ભેદો, પર્યાપ્તા-અપર્યાપ્તા સાથે ૩૦ ભેદો થઈને ૧૩૧ ભેદો થાય એમ ૧૫૧ જીવ ભેદાં થાય છે. સ્વકાયસ્થિતિનું વર્ણન પુરૂં થયું. ચોથું પ્રાણ દ્વારનું વર્ણન દસહા જિયાણ પાણા ઈદિય ઉસાસ આઉબલ રૂવા એગિદિએ સુ ચઉરો વિગલે સુ છ-સત્ત અહેવ | ૪ર / ભાવાર્થ જીવોને દસ પ્રકારના પ્રાણી હોય છે. પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને ત્રણ બલ એમ દશ પ્રાણો થાય છે. તેમાં એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિકલેન્દ્રિયોને છે, સાતઅને આઠ પ્રાણ હોય છે. જે ૪૨ .. અસનિ સનિ પંચિંદિએ સુ નવ દસ કમેણ બોધવ્યા. તેહિ સહ વિપ્પઓગો જીવાણું ભન્નએ મરણ ૪૩ ભાવાર્થ અસની પંચેન્દ્રિય જીવોને નવપ્રાણ તથાસની પંચેન્દ્રિયનેદશ પ્રાણ હોય છે. તે પ્રાણોનો જીવનેવિયોગ થવો તેનું નામ મરણ કહેવાય છે. ૪૩. પ્રશ્ન ૪૭૯. પ્રાણ કોને કહેવાય? ઉત્તરઃ સંસારમાં રહેવા માટે (જીવવા માટે) જીવ જેને ધારણ કરે (ગ્રહણ કરે) તે પ્રાણ કહેવાય છે. (દ્રવ્ય પ્રાણ છે.) પ્રશ્ન ૪૮૦. દ્રવ્ય પ્રાણ કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ દ્રવ્ય પ્રાણ (૧૦) હોય છે. તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય પ્રાણ (૨) રસેન્દ્રિય પ્રાણ (૩) ધ્રાણેન્દ્રિય પ્રાણ (૪) ચક્ષુરિન્દ્રિય પ્રાણ (૫) શ્રોતેન્દ્રિય પ્રાણ (૬) આયુષ્ય પ્રાણ (૭) કાયબળ પ્રાણ (૮) વચનબળ પ્રાણ (૯) મનબળ પ્રાણ (૧૦) શ્વાસોશ્વાસ પ્રાણ. * પ્રશ્ન ૪૮૧. સ્થાવરનાં ૨૨ જીવભેદોને દશ પ્રાણોમાંથી કેટલા પ્રાણો થય છે. ઉત્તરઃ સ્થાવરના ૨૨ જીવભેદોને ૧૦ પ્રાણોમાંથી સામાન્ય રીતે ૪ (પ્રાણી) હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) કાયબળ (૩) આયુષ્ય (૪) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૨. પર્યાપ્તા અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને દશ પ્રાણોમાંથી કેટલા પ્રાણો હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને ૧૦ પ્રાણીમાંથી ૬ પ્રાણ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૩ જીવવિચાર હોય છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) કાયબળ (૪) વચનબળ (૫) આયુષ્ય (૬) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૩. પર્યાપ્તા તથા અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા તથા અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવોને દશ પ્રાણામાંથી સાત પ્રાણો સામાન્યથી હોઈ શકે છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) કાયબળ (૫) વચનબળ (૬) આયુષ્યબળ અને (૭) શ્વાસોશ્વાસ. પ્રશ્ર૪૮૪. પર્યાપ્તા -અપર્યાપ્તાચઉરિન્દ્રિય જીવભેદોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા-અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવભેદોને દશ પ્રાણીમાંથી સામાન્ય રીતે ૮ પ્રાણો હોઈ શકે છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) પ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) કાયબળ (૬) વચનબળ (૭) આયુષ્ય (૮) શ્વાસોશ્વાસ. પ્રશ્ન ૪૮૫. પર્યાપ્તા-અપર્યાપ્તા અગ્નિ પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તા-અપર્યાપ્તાઅસન્નિપંચેન્દ્રિય જીવોને દશપ્રાણોમાંથી સામાન્યથી નવપ્રાણી હોય છે તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) પ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોતેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) આયુષ્ય (૯) શ્વાસોશ્વાસ. વિશેષથી પ્રાણોનું વર્ણન પ્રશ્ર ૪૮૬. આયુષ્ય નામના એક પ્રાણવાળા જીવો હોઈ શકે છે? અને હોય તો ક્યાં રહેલા હોય? ઉત્તર:આયુષ્ય નામનો એક પ્રાણ હોય એવા જીવો હોઈ શકે છે અને એવા જીવો વિગ્રહ ગતિથી માંડીને શરીર પર્યાપ્તી પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં જીવને એક જ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન ૪૮૭. જીવ મરણ પામી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયે જે આહાર પર્યાપ્તિ કરતી વખતે આહાર ગ્રહણ કરે છે. તે વખતે કાચબળ હોય કે નહી? Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ८४ ઉત્તરઃ જીવ મરણ પામ્યા પછી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે આહાર પર્યાપ્તિ કરતી વખતે આહાર ગ્રહણ કરે છે. તે વખતે કાયબળ પેદા કરવાની શરૂઆત કરે છે. દરેક જીવોને કાયબળની શરૂઆત સંપૂર્ણ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. તે કારણથી કાયબળ ન હોય તેમ કહી શકાય. પ્રશ્ર૪૮૮.આયુષ્યઅને કાયબળજીવને ક્યારથી શરૂઆત થાય અને ક્યાં સુધી બે જ પ્રાણો રહી શકે? ઉત્તરઃ આયુષ્ય અને કાયબળ એ બે જ પ્રાણો જીવને શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે પ્રાપ્ત થાય છે. તે બે જ પ્રાણો જ્યાં સુધી જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ રહે છે. (હોય છે.) પ્રશ્ર૪૮૯. આયુષ્ય, કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ પ્રાણી ક્યા જીવોને હોય ? અને કેટલા કાળ સુધી આ ત્રણ જ પ્રાણો રહી શકે? ઉત્તરઃ આયુષ્ય, કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ પ્રાણો એકેન્દ્રિય જીવોને જ હોઈ શકે છે. અને તે પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે એટલા કાળ સુધી જ રહે છે. પ્રશ્ન ૪૯૦. આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ ચાર પ્રાણો ક્યા જીવોને હોઈ શકે? અને કેટલા કાળ સુધી રહી શકે? ઉત્તર: આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ ચાર પ્રાણો બેઇન્દ્રિય જીવોને જ હોય છે. અને બેઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી રહે છે. પ્રશ્ન ૪૯૧.પહેલી ત્રણ ઇન્દ્રિયો, (સ્પર્શનારસનાંઘાણ) આયુષ્ય તથા કાયબળ એ પાંચ પ્રાણો ક્યા જીવોને હોઈ શકે છે? અને કેટલા કાળ સુધી હોઈ શકે? ઉત્તર: પહેલી ત્રણ ઇન્દ્રિયો આયુષ્ય તથા કાયબળ આ પાંચ પ્રાણો તેઈન્દ્રિય જીવોને જ હોઈ શકે છે. અને તે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ રહી શકે છે. પ્રશ્ન ૪૯૨. પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય અને કાયબળ આ છ પ્રાણો ક્યા જીવોને હોય? અને કેટલા કાળ સુધી પ્રાણ ઘટી શકે? Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જીવવિચાર ઉત્તરઃ પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય અને કાયબળ આ છ પ્રાણ ચઉરિન્દ્રિય જીવોને હોય છે. અને ચઉરિન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ ઘટી શકે છે. પ્રશ્ન ૪૯૩. પાંચ ઇન્દ્રિયો,આયુષ્ય તથા કાયબળ આ સાત પ્રાણો ક્યા જીવોને હોય? અને કેટલા કાળ સુધી આ સાત પ્રાણો ઘટી શકે? ઉત્તરઃ પાંચ ઈન્દ્રિયો, આયુષ્ય તથા કાયબળ આ સાત પ્રાણો ઘટી શકે તેવા પંચેન્દ્રિય જીવને હોય છે. અને તેઓ પંચેન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી શ્વાસોશ્વાસ પૂર્ણ ન કરે ત્યાં સુધીના કાળમાં ઘટી શકે છે. પ્રશ્ન ૪૯૪. સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ આચાર પ્રાણો ક્યા જીવોને હોય છે? અને કેટલા કાળ સુધી ટકી શકે? ઉત્તર: સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ આચાર પ્રાણોએકેન્દ્રિય જીવોને હોય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ ઘટી શકે છે. તેમાં જે જીવોનું જેટલું આયુષ્ય હોય તેટલા કાળ સુધી તે પ્રાણ રહે, પ્રશ્ન ૪૯૫. પહેલી બે ઇન્દ્રિયો, આયુષ્ય, કાયદળ તથા શ્વાસોશ્વાસ આ પાંચ પ્રાણી ક્યા જીવોને કેટલા કાળ સુધી ઘટી શકે છે? ઉત્તરઃ પહેલી બે ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ આ પાંચ પ્રાણો બે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણન કરે ત્યાં સુધીનાં કાળમાં હોય છે. પ્રશ્ન ૪૯૬. પહેલી ત્રણ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ એ છે પ્રાણો જ ક્યા જીવોને કેટલા કાળ સુધી ઘટી શકે છે? ઉત્તરઃ ઉપર જણાવેલા છ પ્રાણો તે ઇન્દ્રિય જીવોને જ હોય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીના કાળમાં હોય છે. પ્રશ્ન ૪૯૭. પહેલી ચાર ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ તથા શ્વાસોશ્વાસ એ સાત પ્રાણવાળા ક્યા જીવો હોય અને કેટલા કાળ સુધી હોઈ શકે? ઉત્તર : ઉપર જણાવેલા સાત પ્રાણ ચઉરિન્દ્રિય જીવોને હોય છે અને તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઘટી શકે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ર૪૯૮. પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયદળ, શ્વાસોશ્વાસ એ આઠ પ્રાણો ક્યા જીવોને કેટલા કાળ સુધી હોઈ શકે છે? ઉત્તર : પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ એ આઠ પ્રાણ પંચેન્દ્રિય જીવોને શ્વાસોશ્વાસપર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઘટી શકે છે. પ્રશ્ન૪૯૯.ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય પછી બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અસની પંચેન્દ્રિય તથા સત્ની પંચેન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે? ઉત્તર : ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય પછી બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રય અસન્ની પંચેન્દ્રિય તથા સન્ની પંચેન્દ્રિયને અનુક્રમે છ પ્રાણો, સાત પ્રાણો, આઠ પ્રાણો, નવ પ્રાણ હોય છે. સન્ની પંચેન્દ્રિય અને અસત્ની પંચેન્દ્રિયને નવપ્રાણ હોય છે. પ્રશ્ન ૫૦૦. મન: મર્યાપ્તિ પૂર્ણ થયા પછી સન્ની પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે? ઉત્તરઃ મન:પ્રર્યાપ્તિ પૂર્ણ થયા પછી સન્ની પંચેન્દ્રિય જીવોનેદશ પ્રાણી હોય છે. પ્રશ્ન ૫૦૧. એક આયુષ્ય નામનો જ પ્રાણ હોય (અર્થાત આયુષ્ય નામના એક જ પ્રાણમાં વર્તમાન) એવા જ કેટલા હોય છે? ઉત્તરઃ એક આયુષ્ય નામના જ પ્રાણમાં વર્તમાન જીવો ત્રણસો બત્રીસ હોય છે. અથવા લબ્ધિ પર્યાપ્તાની વિચક્ષાથી વિચારીએતો પાંચસો ત્રેસઠજીવ ભેદો હોઈ શકે. જ્યારે સ્વયોગ્ય પર્યાપ્તિ કરતા હોય તે વખતે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં આ જીવોની વિવક્ષા સમજવી . સ્થાવર જીવોના અગ્યાર અપર્યાપ્તા જીવો = પંચેન્દ્રિય તિર્યંચના દશ અપર્યાપ્તા જીવો = મનુષ્યના બસો બે અપર્યાપ્તા જીવો = દેવતાનાં નવ્વાણું અપર્યાપ્તા જીવો = નારીનાં સાત અપર્યાપ્તા જીવો = વિકલૅન્દ્રિયના ત્રણ અપર્યાપ્તા જીવો = ૦૩ કુલ અપર્યાપ્તા જીવો ૨૦૨ ૩૩૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ , જીવવિચાર પર્યાપ્તા નામકર્મના ઉદયથી વિગ્રહ ગતિથી લબ્ધિ પર્યાપ્તા જીવોની માન્યતા લઈએ તો બધા જ જીવો હોઈ શકે છે. પ્રશ્ન ૫૦૨. આયુષ્ય તથા કાર્યબળ આ બે પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તર : આયુષ્ય તથા કાયબળ એ બે પ્રાણોમાં વર્તમાન જીવો અપર્યાપ્તાની વિવક્ષાથી વિચારીએ તો સઘળા જીવભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૩. આયુષ્ય-કાર્યબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ જ પ્રાણોમાં વર્તમાન હોય તેવા જીવભેદો કેટલા અને ક્યા ક્યા? ઉત્તરઃ આયુષ્ય-કાયબળ અને સ્પર્શેન્દ્રિય આ ત્રણ જ પ્રાણોમાં વર્તમાન હોય તેવા સ્થાવરના ૧૧ અપર્યાપ્તાજીવ હોય અને લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરીએ તો ૧૧ પર્યાપ્તા સાથે બાવીસ ભેદો હોય છે. પ્રશ્ન ૫૦૪. આયુષ્ય-કાયબળ-સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એમ ચાર પ્રાણોમાં વર્તમાન કેટલા જીવભેદો હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા ચાર પ્રાણોમાં માત્ર એક અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવ ઘટી શકે છે. અથવા વિવાથી બેઇન્દ્રિયના બે જીવ ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૫. આયુષ્ય-કાયબળ, સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય-પ્રાણેન્દ્રિય એ પાંચ જ પ્રાણી હોય તેવા જીવો કેટલા હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ પાંચ પ્રાણોમાં એક જ અપર્યાપ્તા ઇન્દ્રિય જીવ હોય છે અથવા વિવક્ષાથી તે ઇન્દ્રિય જીવોના બે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૬. આયુષ્ય, કાયબળ, સ્પર્શના, રસના, પ્રાણ અને ચક્ષુ આ છ જ પ્રાણોમાં વર્તમાન જીવો કેટલા હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ છે પ્રાણીમાં એક અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ વર્તમાન હોય છે. અથવા વિવક્ષાથી ચઉરિન્દ્રિય જીવોના બે ભેદો ઘટી શકે છે. પ્રશ્ન ૫૦૭. પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય તથા કાયબળ આ પ્રાણોમાં વર્તમાન જીવો કેટલા હોઈ શકે છે? ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલ સાત પ્રાણીમાં ૩૧૮ જીવ ભેદો હોય છે. અપર્યાપ્તા નારકીના સાત જીવો. અપર્યાપ્તા દેવતાના ૯૯ જીવ, અપર્યાપ્તા મનુષ્યના Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૨૦૨ જીવ, અને અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ જીવો હોઈ શકે છે. પ્રશ્ર ૫૦૮. સ્પર્શના, કાયદળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણવાળા જીવો કેટલા હોય? ક્યા ક્યા? ઉત્તરઃ સ્પર્શના, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણવાળા પર્યાપ્તા સ્થાવરના ૧૧ જીવ ભેદો હોઈ શકે છે. પ્રશ્ન ૫૦૯, આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, સ્પર્શના અને રસના એ પાંચ પ્રાણીવાળા જીવો કેટલા હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા પાંચ પ્રાણોવાળો એક જ જીવ હોઈ શકે છે. તે અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવ. પ્રશ્ર ૫૧૦. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, સ્પર્શના, રસના અને પ્રાણ એ છ પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોય? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલ છે પ્રાણોમાં વર્તમાન એક જ જીવભેદ હોય છે. અપર્યાપ્તા તેઇન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૧. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ તથા પહેલી ચાર ઇન્દ્રિયો એમ સાત પ્રાણવાળા કેટલા જીવભેદ હોય? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા સાત પ્રાણીવાળો એક જ જીવભેદ હોય છે. તે અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૨. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ તથા પાંચ ઇન્દ્રિયો એમ આઠ પ્રાણોમાં વર્તમાન કેટલા જીવો હોઈ શકે? ક્યા ક્યા? ઉત્તરઃ ઉપર જણાવેલા આઠ પ્રાણોમાં ૩૧૮ જીવ ભેદો હોય છે. તે આ પ્રમાણે અપર્યાપ્તા નારકીના ૭ જીવો, અપર્યાપ્તા દેવતાના ૯૯ જીવો, અપર્યાપ્તા મનુષ્યના ૨૦૨ જીવો તથા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ જીવો હોઈ શકે છે. પ્રશ્ન૫૧૩. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા બે ઇન્દ્રિયો સહિત છ પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ ઉપર જણાવેલછ પ્રાણવાળો એકજજીવભેદ હોય છે. પર્યાપ્તાબેઈન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૪. આયુષ્ય, કાયદળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા સ્પર્શના, Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રસના, પ્રાણ એ સાત પ્રાણી હોય તેવા જીવભેદ કેટલા અને ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલા સાત પ્રાણવાળો એક જ જીવભેદ હોય છે. પર્યાપ્તા તે ઇન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૫. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા પહેલી ચાર ઇન્દ્રિયો સહિત આઠ પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ ઉપર જણાવેલ આઠ પ્રાણવાળો એક જ જીવભેદ હોય છે. તે પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવ. પ્રશ્ન ૫૧૬. આયુષ્ય, કાયબળ, શ્વાસોશ્વાસ, વચનબળ તથા પાંચ ઇન્દ્રિયો એ નવ પ્રાણવાળા જીવો કેટલા હોય? ક્યા ક્યા? ઉત્તર : ઉપર જણાવેલ નવ પ્રાણવાળા જીવભેદો ૩૧૮ હોય છે. તે આ પ્રમાણે અપર્યાપ્તા નારકીના ૭, અપર્યાપ્તા દેવતાના ૯૯, અપર્યાપ્તા મનુષ્યના ૨૦૨, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ મળીને કુલ ૩૧૮ થાય છે. પ્રશ્ન ૫૧૭. દશેય પ્રાણી હોય તેવા જીવભેદો કેટલા હોય છે? ઉત્તરઃ દશેય પ્રાણી હોય તેવા જીવો ૨૧૨ હોય છે. તે આ પ્રમાણે પર્યાપ્તા નારકના જીવો, પર્યાપ્તા દેવતાના ૯૯ જીવો, પર્યાપ્તા મનુષ્યોના ૧૦૧ જીવો, પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૫ જીવો મળીને કુલ ૨૧૨ જીવભેદો થાય પ્રશ્ન પ૧૮. એકેન્દ્રિય જીવોને સામાન્યથી કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તરઃ એકેન્દ્રિય જીવોને નીચે પ્રમાણે પ્રાણો હોય છે :- એકેન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય છે અને તે યથાવત્ ચાર પ્રાણવાળા પણ હોઈ શકે છે. પ્રશ્ન ૫૧૯. બેઈન્દ્રિય જીવોને કેટલા પ્રાણ હોઈ શકે છે? ઉત્તરઃ બેઇન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, પાંચ પ્રાણ તથા છ પ્રાણો હોઈ શકે છે. પ્રશ્ન પ૨૦.તેઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તરઃ તેઈન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, પાંચ પ્રાણ છ પ્રાણ, તથા સાત પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પ૨૧. ચઉરિન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે? Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, છ પ્રાણ, સાત પ્રાણ તથા આઠ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પર ૨. અસત્ની પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તર : અસત્ની પંચેન્દ્રિય જીવો એક પ્રાણવાળા, બે પ્રાણવાળા, સાત પ્રાણ વાળા, આઠ પ્રાણવાળા અને નવ પ્રાણવાળા હોય છે. પ્રશ્ર પર૩. સની પંચેન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે? ઉત્તરઃ સન્ની પંચેન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, સાત પ્રાણ, આઠ પ્રાણ, નવ પ્રાણ અને દશ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પર૪. પાંચસો ત્રેસઠ જીવભેદમાંથી આયુષ્ય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તર: ૫૬૩જીવભેદોમાંથી આયુષ્ય નામનો પ્રાણ હોય તેવા જીવો પ૬૩ોય. છે અર્થાત સઘળા જીવો હોય છે. પ્રશ્ન પર૫. કાયબળ પ્રાણ હોય તેવા જીવભેદો કેટલા હોય છે? ઉત્તર: કાયબળ પ્રાણ હોય તેવા જીવો પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદો હોય છે. પ્રશ્ન પર ૬. વચનબળ પ્રાણ હોય તેવા જીવભેદો કેટલા? ઉત્તરઃ વચનબળ પ્રાણ હોય તેવા ૪૩ર જીવભેદો હોય છે તે આ પ્રમાણે : પર્યાપ્તા વિકલેન્દ્રિયનાં ૩ જીવો, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિયનાં ૫ જીવો, નારકીનાં ૧૪ જીવ, દેવતાનાં ૧૯૮ જીવો, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનાં ૧૦ ભેદ, મનુષ્યનાં ૨૦૨ ભેદોએમ કુલ૪૩ર થાય છે. અહીંયાઅપર્યાપ્તાવસ્થામાં વચન યોગ કહેલો છે તે કરણ અપર્યાપ્તા (લબ્ધિ પર્યાપ્તા) જીવોને આશ્રયીને કહેલો છે, જો કરણ પર્યાપ્તાની વિરક્ષા કરીએ તો ૨૨૦આવભેદ થાય છે તે આ પ્રમાણે પર્યાપ્તા વિકલેન્દ્રિયનાં ૩, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય ૫, પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨, પર્યાપ્તા નારકીનાં ૭, પર્યાપ્તા દેવતાનાં ૯૯, મનુષ્યોનાં ૧૦૧ કુલ ૨૨૦ભેદ થાય છે. પ્રશ્ન પર૭. મનબળ પ્રાણમાં કેટલા જીવભેદો ઘટી શકે? ઉત્તર : મનબળ પ્રાણમાં પ૬૩માંથી ર૧ર ઘટે છે તે આ પ્રમાણે : પર્યાપ્તા નારકીનાં ૭, પર્યાપ્તા દેવતાનાં ૯૯, પર્યાપ્તા મનુષ્યોનાં ૧૦૧, પર્યાપ્તા Page #96 -------------------------------------------------------------------------- ________________ |૯૧ જીવવિચાર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના ૫ એમ કુલ ૨૧૨ જીવભેદો થાય છે. પ્રશ્ન પ૨૮. શ્વાસોશ્વાસ પ્રાણમાં કેટલા જીવભેદ ઘટી શકે છે? ઉત્તર: શ્વાસોશ્વાસ પ્રાણવાળા જીવભેદો પ૬૩માંથી ૫પર ભેદો ઘટી શકે છે તે આ પ્રમાણે પર્યાપ્તા સ્થાવર જીવોનાં ૧૧, વિકલેન્દ્રિય જીવોનાં ૬, તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ૨૦, મનુષ્ય જીવોનાં ૩૦૩, દેવતા જીવોનાં ૧૯૮, નારકી જીવોનાં ૧૪ કુલ મળીને પપર ઘટી શકે છે. અપર્યાપ્તા એકેન્દ્રિય (સ્થાવર) જીવોચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિપૂર્ણર્યા વિના મરણ પામતા હોવાથી અત્રેતેની વિવક્ષા કરેલ નથી. પ્રશ્ન પ૨૯. સ્પર્શેન્દ્રિય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ સ્પર્શેન્દ્રિય પ્રાણવાળા જીવો પ૬૩ હોય છે. પ્રશ્ન પ૩૦. રસનેન્દ્રિય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તરઃ રસનેન્દ્રિય પ્રાણવાળા જીવો અર્થાત્ જે જીવોને રસનેન્દ્રિય હોય તેવા ૫૪૧ જીવભેદો હોય છે તે પ૬૩માંથી સ્થાવરના ૨૨ ભેદો બાદ કરીને બાકીનાં દરેક જીવભેદો સમજવા. પ્રશ્ન પ૩૧. પ્રાણેન્દ્રિય પ્રાણવાળા જીવો કેટલા હોઈ શકે છે? ઉત્તર ધ્રાણેન્દ્રિય પ્રાણવાળાજીવો પ૩૯હોઈ શકે છે તે આ પ્રમાણે તે ઇન્દ્રિયનાં ૨ ભેદ, ચઉરિન્દ્રિયનાં ર ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨૦ ભેદ, મનુષ્યનાં ૩૦૩ ભેદ, દેવતાનાં ૧૯૮ અને નારકીનાં ૧૪ ભેદ મળી પ૩૯ થાય છે. પ્રશ્ન પ૩૨. ચક્ષુરિન્દ્રિય પ્રાણવાળા જીવભેદો કેટલા હોય છે? ઉત્તર : ચક્ષુરિન્દ્રિય પ્રાણવાળા જીવભેદો ૫૩૭ હોય છે તે આ પ્રમાણે : ચઉરિન્દ્રિયનાં ર ભેદો, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨૦ભેદો, મનુષ્યનાં ૩૦૩ ભેદો, દેવતાનાં ૧૯૮ ભેદો અને નારકીનાં ૧૪ ભેદો મળીને ૫૩૭ ભેદો થાય છે. પ્રશ્ન પ૩૩ શ્રોતેન્દ્રિય પ્રાણવાળા જીવો કેટલા હોય છે? ઉત્તર : શ્રોતેન્દ્રિય પ્રાણવાળા જીવો ૫૩૫ હોય છે તે આ પ્રમાણે : તિર્યંચ પંચેન્દ્રિયનાંર૦ મનુષ્યનાં ૩૦૩ ભેદો, દેવતાનાં ૧૯૮ ભેદો, નારકીનાં ૧૪ ભેદો મળીને ૫૩૫ ભેદો થાય છે. અહીંયા ઇન્દ્રિય પ્રાણોમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે બધી ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ પેદાથઈ જાય છે. આ રીતે વિવક્ષા કરેલ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન પ૩૪. જીવ મરણ પામ્યો એમ ક્યારે કહેવાય? ઉત્તરઃ ઉપર જણાવેલ દશ પ્રાણીમાંથી જે જીવોને જેટલા જેટલા પ્રાણો કહેલાં છે તે સઘળાં દ્રવ્ય પ્રાણોનો વિયોગ થવો (નાશ થવો) તેનું નામ મરણ કહેવાય છે. આવા મરણ જીવે અનંતીવાર કર્યા છે. તે જ વાતને હવે જણાવે છે. એવં અણોરપારે સંસારે સાયરેમિ ભીમંમિા ( પત્તો અસંતખુત્તો જીવેહિ અપત્ત ધમૅહિં ૪૪ ભાવાર્થઃ આ રીતે જેનો પાર પામી ન શકાય એવા ભયંકર સંસારરૂપી સમુદ્રમાં ધર્મને નહિ પામેલા જીવો અનંતીવાર પડયા રહ્યા છે ll ૪૪|| પ્રશ્ન પ૩૫. ઉપર જણાવેલ મરણના દુઃખો જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ઉત્તર: આ જીવ અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં રહેલો હતો. જ્યારે એક - જીવ મોક્ષમાં ગયેલો ત્યારે તે અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળેલ એટલે વ્યવહારરાશિમાં એકેન્દ્રિયપણાને પ્રાપ્ત થયેલ છતાંત્યાં અકામ-નિર્જરા થવાથી કોઈ સારા અધ્યવસાયે પ્રાપ્ત થવાથી બેઈન્દ્રિયપણાને પામ્યો પરંતુ તે જીવને સમજણ ન હોવાથી જેમ ઈન્દ્રિયો વધારે મળી, પ્રાણ વધારે મળ્યા, તેમ તેનો ઉપયોગસંસારના સુખવધારે મેળવવામાં કર્યો એટલે રસનામાંલોલુપપણાવાળો થયો અને તેથી ત્યાંથી પાછો એકેન્દ્રિય-બેઇન્દ્રિયપણામાંઘણાં જન્મમરણધારણ કરીને ભમ્યો ત્યાર પછી સારા અધ્યવસાયથી કર્મોની ઘણી નિર્જરા થવાથી તે જીવ તે ઇન્દ્રિયપણાને પામ્યો. ત્યાં સુખમાં લીન થયો, અને કર્મો બાંધી સંસાર એટલે કે એકેન્દ્રિયપણામાં ભટકવા ચાલ્યો ગયો. આ રીતે ઘણો કાળ રખડીને પછી સારા અધ્યવસાયથી કર્મોની નિર્જરા કરીને ચઉરિન્દ્રિયપણાને પામ્યો. ત્યાં પણ લાલ, પીળા, લીલા, રાતા પુદ્ગલો દેખાવાથી તેમાં ફસાયો અને ત્યાં કર્મો બાંધી એકેન્દ્રિયાદિકમાં ભટકવા ચાલ્યો ગયો. નિર્જરા કરીને મનુષ્યપણાને પામ્યો ત્યાં પણ ઘણાં પાપો કરીને નરકાદિદુર્ગતિમાંદુ:ખ ભોગવવા ગયો ત્યાંથી નિર્જરા કરીને મનુષ્યપણું પામીને દેવગતિને પામ્યો ત્યાં સુખમાં લીન થઈ પાછો એકેન્દ્રિયાદિકમાં ભટકવા ચાલ્યો ગયો. આ રીતે જીવ જિનધર્મને પામ્યા વિના (અનાદિકાળ) અનંતકાળ ભમ્યો અનંત જન્મ મરણના દુઃખોને આ રીતે Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ભોગવતા ભોગવતા આત્મા અહીંયા આવ્યો છે તો હે જીવ! હવે મનુષ્ય જન્મ અનેજિનેશ્વર ભગવંતનું શાસન મળ્યું છે અને તે શાસનને સમજવા માટે સારામાં સારા સદ્ગુરૂનો યોગ મળ્યો છે. આમ ધર્મ પામવા માટે સારામાં સારો માર્ગ હાથમાં આવી ગયો છે. માટે અહીંથી પાછા અનંત જન્મમરણનકરવા પડે તેની કાળજી રાખજે અને સંસારનો અંત કરવાનો પુરૂષાર્થ કરજે કે જેથી અનતા જન્મ મરણના દુઃખો નાશ પામે. - યોનિદ્વારનું વર્ણન તહ ચઉરાશી લકખા સંખા જોણીણ હોઈ જીવાણી. પુઢવાઈણ ચલણીં પયં સત સતેવો ૪૫ ભાવાર્થ જગતમાં જીવોને ભમવા લાયક સ્થાનો ૮૪ લાખ જીવા યોનિનાં કહેલા છે. તેમાં પૃથ્વીકાયાદિ ૪ એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ દરેકની સાત લાખ જીવા યોનિ કહેલ છે. ૪૫ / પ્રશ્ન પ૩૬. યોનિ કોને કહેવાય? ઉત્તરઃ જગતમાં ઉત્પન્ન થવાનાં સ્થાનોને યોનિ કહેવાય છે. અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એટલે આકૃતિ આ પાંચ જેનાં જેનાં એકસરખા હોય તે એક ઉત્પત્તિ સ્થાન કહેવાય છે. તે ઉત્પત્તિ સ્થાનને યોનિ કહેવાય છે. અથવા તેજસ કાર્મણ શરીરવાળા જીવો ઔદારિક આદિ પુદ્ગલ સ્કંધની સાથે જે મિશ્રણતા કરે તે યોનિ કહેવાય છે. આ ઉત્પત્તિ સ્થાન વિશેષ છે. પ્રશ્ન પ૩૭. પૃથ્વીકાય વિગેરે જીવોની યોની સ્થાનો કેટલા હોય છે? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય જીવોની યોની સ્થાનો સાત સાત લાખ છે. પ્રશ્ન પ૩૮. સાત લાખ યોની સ્થાનો કેવી રીતે થાય? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય જીવોનાં એકએકના જગતમાં ૩૫૦ પ્રકારો હોય છે. તેણે બે હજારથી ગુણવાથી સાત લાખ થાય છે. બે હજાર સ્થાનો ઉત્પત્તિના હોય છે. તે આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ,પાંચસંસ્થાનનો ગુણાકાર કુલ બે હજાર થાય છે. એક એક પ્રકારમાં બબ્બે હજાર સ્થાન ગણતા સાડાત્રણસો બે હજાર કરવાથી સાત લાખ સ્થાનોથાયછે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી તેથી સાત લાખ યોનિ કહેવાય છે. દસ પતેય તરૂણં ચઉટ્સ લખા હવંતી ઈયરેસી વિગલૈદિએ દો દો ચઉરો પચિદિતિરિયાણા ૪૬ / - ચહેરો ચહેરો નારય સુરસુ મછુઆણ ચઉદસ હવંતિ.. સંપિડિયા ય સત્રે ચુલસી લઆઉ જોશીણા ૪૭ ભાવાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિયનીબેલાખ, ઇન્દ્રિયનીબેલાખ, ચઉરિન્દ્રયનીબે લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ જીવાયોનિ હોય છે..૪૬ાા નારકીની ચારલાખ, દેવોની ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ જીવાયોની હોય છે. સઘળીયેયોનિ ભેગી કરતાં કુલ ચોરાલી લાખ (૮૪ લાખ) જીવા યોનિ થાય છે. તે ૪૭ પ્રશ્ન પ૩૯. પ્રત્યેક વનસ્પતિકાય જીવોની યોનિ કેટલી હોય છે? કઈ રીતે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં પાંચસો પ્રકાર (જાત) હોય છે. એ પાંચસોને બે હજાર સ્થાનોથી ગુણવાથી દસ લાખ યોનિ સ્થાનો પ્રત્યેક વનસ્પતિકાયનાં હોય છે. પ્રશ્ન ૫૪૦. સાધારણ વનસ્પતિકાય જીવોના યોનિ સ્થાનો કેટલા છે? ઉત્તરઃ સાધારણ વનસ્પતિકાય જીવોનાં યોનિ સ્થાનો ચૌદ લાખ હોય છે. તે આ પ્રમાણે સાઘારણવનસ્પતિકાયમાં સાતસો પ્રકાર હોય છે તેને બે હજાર સ્થાનોથી ગુણતા ચૌદ લાખ થાય છે. પ્રશ્ન ૫૪૧. તે ઇન્દ્રિય જીવોનાં યોનિસ્થાનો કેટલો છે? ઉત્તર : તે ઇન્દ્રિય જીવોનાં યોનિસ્થાનો બે લાખ હોય છે. તે ઇન્દ્રિય જીવોના સો પ્રકાર હોય છે તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે. પ્રશ્ન ૫૪૨. બેઈન્દ્રિય જીવોના કેટલા યોનિ સ્થાનો છે? ઉત્તર ઃ બેઇન્દ્રિય જીવોનાં યોનિ સ્થાન બે લાખ હોય છે. બેઇન્દ્રિય જીવો સો પ્રકારનાં હોય છે. તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે. પ્રશ્ન ૫૪૩. ચઉરિન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો કેટલા છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો બે લાખ હોય છે. ચઉરિન્દ્રિય જીવો સો પ્રકારનાં છે. તેને બે હજાર સ્થાનોથી ગુણતા બે લાખ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૫ જીવિચાર પ્રશ્ન ૫૪૪. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો કેટલા ? ઉત્તર : તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં યોનિ સ્થાનો ચાર લાખ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયનાં બસો પ્રકાર છે. તેને બે હજારથી ગુણતાં ચાર લાખ થાય છે. પ્રશ્ન ૫૪૫. દેવતાનાં યોનિ સ્થાનો કેટલાં છે ? ઉત્તર : દેવતાનાં યોની સ્થાનો ચાર લાખ છે. દેવતાના પ્રકાર બસો બે હજાર કરવાથી ચાર લાખ થાય છે. પ્રશ્ન ૫૪૯, નારકીનાં યોનિ સ્થાનો કેટલા છે ? ઉત્તર : નાકીનાં યોનિ સ્થાનો ચાર લાખ છે. નારકીનાં બસો પ્રકાર બે હજાર સ્થાનો કરવાથી ચાર લાખ થાય છે. પ્રશ્ન ૫૪૭. મનુષ્યોનાં યોનિ સ્થાનો કેટલાં હોય છે ? ઉત્તર ઃ મનુષ્યોનાં યોનિસ્થાનો ચૌદ લાખ હોય છે. મનુષ્યોના કુલ સાતસો પ્રકાર છે તેને બે હજાર સાથે ગુણતા ચૌદ લાખ યોનિ સ્થાનો થાય છે. પ્રશ્ન ૫૪૮. કુલ યોનિ સ્થાનો કેટલા છે ? ઉત્તર : : કુલ યોનિ સ્થાનો ચોરાસી લાખ (૮૪ લાખ) છે તે આ પ્રમાણે પૃથ્વીકાય જીવોના સાત લાખ યોનિ સ્થાનો, અપકાય જીવોના સાત લાખ યોનિ સ્થાનો, તેઉકાય જીવોનાં સાત લાખ યોનિ સ્થાનો, વાયુકાય જીવોનાં સાત લાખ યોનિ સ્થાનો, પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં દશ લાખ યોનિ સ્થાનો, સાધારણ વનસ્પતિકાય જીવોનાં ચૌદ લાખ યોનિ સ્થાનો, તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ચાર લાખ યોનિસ્થાનો, વિકલેન્દ્રિય જીવોનાં છ લાખ યોનિ સ્થાનો, મનુષ્ય જીવોનાં ચૌદ લાખ યોનિસ્થાનો, દેવતા જીવોનાં ચાર લાખ યોનિ સ્થાનો તથા નારકીનાં ૪ લાખ. આ રીતે ચોરાશી લાખ (૮૪ લાખ) યોનિ સ્થાનો થાય છે. આ રીતે યોનિદ્વાર પૂર્ણ થયું હવે સિદ્ધના જીવોને શું શું હોતું નથી તે જણાવે છે. સિદ્ધના જીવોનું વર્ણન સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ કર્માં ન પણ જાણિઓ । સાઈ અણંતા તેસિ ઠિઈ જિનિંદાગમે ભણિયા ॥ ૪૮ ભાવાર્થ : સિદ્ધ ભગવંતોના જીવોને શરીર નથી. આયુષ્ય નથી. કર્મ નથી. પ્રાણો નથી. યોનિ પણ નથી. તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર ભગવંતોના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રશ્નોતરી, આગમને વિષે આદિ અનંતકાળની કહેલી છે. આ ૪૮ પ્રશ્ન ૫૪૯. સિદ્ધનાં જીવોને શું શું હોતું નથી? ઉત્તરઃ સિદ્ધના જીવોને શરીરન હોય. આયુષ્યન હોય પ્રાણી ન હોય. યોનિ ન હોય અને તેઓની સ્થિતિ આદિ અનંતકાળની શાસ્ત્રોમાં કહેલી છે. પ્રશ્નપ૫૦. સિદ્ધનાં જીવોને શરીર વિગેરે શા માટે હોતું નથી? ઉત્તરઃ સિદ્ધનાં જીવોને આશ્રય-આશ્રયી અથવા સ્થાન અને સ્થાનીનો અભેદ હોય છે. તેથી શરીર હોતું નથી. શરીરના હોય તેથી આયુષ્ય પણ હોતું નથી કારણ કે આયુષ્ય શરીરી જીવોને જ હોય છે. દ્રવ્ય પ્રાણ પણ સિદ્ધનાં જીવો કર્મ રહિત થયેલ હોવાથી હોતા નથી. જે જીવો કર્મ સહિત હોય તે જીવોને જ દ્રવ્ય પ્રાણો હોય છે અને દ્રવ્ય પ્રાણવાળા જીવોને ઉત્પત્તિ સ્થાનો રૂપ યોનિ સ્થાનો હોય છે. તે કારણથી સિદ્ધી ગતિમાં ઉત્પન્ન થયા પછી ત્યાં મરણનો અભાવ હોય છે. તેના કારણે સાદિ (આદિ) અનંત કાળની સ્થિતિ હોય છે. પ્રશ્ન પ૫૧. સિદ્ધના જીવોને ભાવ પ્રાણો કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ સિદ્ધના જીવોને અનંતા ગુણો પેદા થયેલા હોય છે. માટે અનંતા ભાવ પ્રાણો હોય છે. પણ સામાન્યથી તે અનંત ગુણોનો સમાવેશ આઠ ગુણોમાં મહાપુરુષોએ કરેલા છે તે આ પ્રમાણે છે. (૧) અનંત જ્ઞાન (કેવળ જ્ઞાન) (૨) અનંત દર્શન (કેવલ દર્શન) (૩) અવ્યાબાલસુખ (૪) ક્ષાયિક ચારિત્ર (૫) અક્ષય સ્થિતિ (૬) અગુરુલઘુપણુ (૭) અરૂપીપણું (૮) અનંતવીર્ય. પ્ર. પપર. સિદ્ધના જીવોને બીજા ગ્રંથોમાં કેટલા ગુણો કહેલા છે? ઉત્તરઃ બીજી રીતે સિદ્ધનાં જીવોને ૩૧ ગુણો હોય છે. એમ આચારાંગ સૂત્રમાં કહેલ છે. તે આ પ્રમાણેઃ-સિદ્ધનાં જીવો (૧) દીધેન હોય (૨) હ્રસ્વન હોય (૩) વૃત્તનથી (૪) ત્રિકોણનથી (૫)ચોરસનથી (૬) પરિમંડલનથી (૭)લાલનથી (૮) પીળા નથી (૯) શુકલનથી (૧૦) કાળા નથી (૧૧) લીલા રંગવાળા નથી (૧૨) દુર્ગધવાળા નથી (૧૩) સુગંધવાળા નથી (૧૪) તિક્ના રસવાળા નથી (૧૫) કડવારસવાળાનથી (૧૬) તુરા નથી (૧૭) ખાટાનથી (૧૮) મધુરનથી (૧૯) ખરબચડા નથી (૨૦) કોમલ નથી (૨૧) ભારે સ્પર્શવાળા નથી (૨૨) હલકા સ્પર્શવાળા નથી (૨૩) સ્નિગ્ધ સ્પર્શવાળા નથી (૨૪) રૂક્ષ સ્પર્શવાળા Page #102 -------------------------------------------------------------------------- ________________ વિચાર નથી (૨૫) શીત સ્પર્શવાળા નથી (૨૬) ઉષ્ણ સ્પર્શવાળા નથી (૨૭) સ્ત્રીવેદી નથી (૨૮) પુરુષવેદી નથી (૨૯) નપુંસકવેદી નથી ઇત્યાદિ ચીજોથી રહિત હોવાથી ૩૧ ગુણોવાળા કહેલાં છે. કાલે અણાઈ નિહણે જોણિ ગહણમિ ભીસણે ઇન્થ । ભમિયા ભમિહિતિ ચિરં જીવા જિણવયણમલહેતા ૫ ૪૯ ॥ ભાવાર્થ : જે જીવોને જિનેશ્વર ભગવંતોના વચનો સાંભળવા મળ્યા નથી તે જીવો અનાદિ કાળથી જીવાયોનિમાં ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે અને ભવિષ્યમાં પણ ભમશે એમ કહેલું છે.1॥ ૪૯ મ પ્રશ્ન ૫૫૩. જીવો ક્યા કારણે યોનિઓમાં ભમ્યા હતા, ભમે છે અનેભમશે ? ઉત્તર ઃ જેજીવાન નૈિશ્વર ભગવંતોના વચનોસાંભળવા મળ્યા નથી. સાંભળ્યા પછી હિતાહિતનો રિચાર કરીને પણ હિતનો સ્વીકાર અને અહિતનો ત્યાગ કરતા નથી એવા કારણથી ના યોનિઓમાં ભમ્યા હતાં. વર્તમાનકાળમાં ભમે છે અને ભવિષ્યકાળમાં પણ જ્યાં સુધી તેનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ભમ્યા ક૨શે એમ કહેવાય છે. ૯૭ તા સંપઈ સમ્મતે મણુઅને દુલ્લહે વિ સમ્મત્તે । સિરિ સંતિ સૂરિ સિદ્ધે કરેહ ભો ઉજજન્મ ધર્મો II ૫૦ ॥ ભાવાર્થ :દુર્લભ મનુષ્ય જન્મમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતાં હે ભવ્ય જીવો શ્રી શાંતિસૂરિ મહારાજે તીર્થંકર તથા ગણધરોએ કહેલા ધર્મમાંઉદ્યમ કર્યો.પા પ્રશ્ન ૫૫૪. ન ભમવું હોય તો જીવે શું કરવું જોઈએ. ઉત્તર ઃ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને સમ્યગ્ દર્શનરૂપી ચિંતામણીરત્નને પામીને (મેળવીને) ધર્મને વિષેસારીરીતે ઉદ્યમ કરવોજોઈએ. પ્રશ્ન ૫૫૫. કેવા પ્રકારના ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ ? ઉત્તર ઃ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પેદા થાય એવાધર્મમાં હંમેશા ઉદ્યમ કરવોજોઈએ . પ્રશ્ન ૫૫૬. કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી કેવી રીતે પેદા થાય છે ? ઉત્તર ઃ રાગ, દ્વેષ, કષાય, મોહ, અજ્ઞાન આદિ દોષોનો નાશ થાય ત્યારે કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા થાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રશ્ન પપ૭. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા કરવાનો માર્ગ કોણે બતાવ્યો છે? ઉત્તર કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા કરવાનો માર્ગ તીર્થકર ભગવંતોએ અને ગણઘર ભગવંતોએ બતાવ્યો છે. એસો જીવ વિચારો સંખેવરૂઈ જાણવા છે સંપિત્તો ઉદ્ધરિઓ રૂાઓ સુય સમુલાઓ પ૧ ભાવાર્થ એ પ્રમાણે જાણવાના હેતુથી જીવવિચાર પ્રકરણ ધૃતરૂપી સમુદ્રોમાંથી ઉદ્ધાર કરીને સંક્ષેપથી કહેલો છે. જે ૫૧ પ્રશ૫૫૮, આ જીવોનો વિચાર ક્યાંથી કહેલો છે? ઉત્તરઃ આજીવોનોવિચારમોટાં શ્રુતરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને મહાપુરુષોએ સંક્ષેપમાં સાર કહેલો છે. ધૃતરૂપી મહાસાગરમાંથી સંક્ષેપ સારરૂપી બિંદુને મહાપુરૂષોએ ઓછી બુદ્ધિવાળા જીવોનાં ઉપકારને માટે આ ગ્રંથની રચના કરેલ છે કે જે જાણીને જીવો પરંપરાએ વહેલામાં વહેલા પરમપદને પામે એ હેતુથી રચના કરેલ છે. ' ' પ્રશ્ન ૫૫૯. આ જીવ વિચાર જાણવાનું ફળ શું? ઉત્તરઃ આ જીવવિચાર જાણવાથી જગતમાં કેટલા પ્રકારનાં જીવો ક્યાં ક્યાં રહેલા છે તેનું જ્ઞાન થાય છે. અને જાણ્યા પછી થતી એવી હિંસાથી બચવાનો પ્રયત્નકરાય છે અને શક્ય એટલીદયા (જયણા) પાળી શકાય છે અને પરંપરાએ વહેલામાં વહેલા સિદ્ધપદને જીવો પામે છે. આ રીતે જીવ-વિચાર પ્રકરણ સમાપ્ત થયું. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવના ભેદ મુક્ત (૧૫) સંસારી (પ૬૩) 5. સ્થાવર (રર) ત્રસ (૫૪૧) પૃથ્વીાય અપાય તેઉકય વાયુમય વનસ્પતિકાય (૪) (૪) (૪) (૪). - સાધારણ (૪) પ્રત્યેક ૨) | વિદ્રિક () નિર્મચપસેન્દ્રિય () નારકલ) દેવ (૧૮) મનુષ્ય (303) | ! ! ! ! ! ! ઈન્દ્રિય ચરિન્દ્રિય રત્નપ્રભા શર્કરાખભા વાલુપ્રભા પwભા ધુમપ્રભા નમ:પ્રભા નમસ્ત:પ્રભા કર્મભૂમિ અકર્મભૂમિ છે તરદિ૫ (૨) (૨) (૨) ૨) (૨) (૨) (૨) (૨) (૨) T(૫) (૯૦) (૧૮) બેઇન્દ્રિય (૨) જળચર (જી. ખેચર છે અગર (). ભવનપતિ વ્યંતર વાણવ્યંતર (પરમાધામી) તિર્થગભંક (૫૦) (પર) જયોતિષી (ર૦) વૈમાનિક (૬) ઉરપરિસર્પ () ભુજપરિસર્ષ () ચતુષ્પદ () Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જીવવિચાર દેવલોકના નામ: ભવનપતિ - ૧૦ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશિકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. પરમાધામી-૧૫ (૧)અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબસ (૫) રૂદ્ર (૬) ઉપ% (૭)કાળ (૮) મહાકાળ (૯) અસીપમ (૧૦) વન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોસ. બંતર - ૮ (૧) પીશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિપરૂપ (૭) મહોરગ (૮) ગધર્વ. વાણવ્યંતર -૮ (૧) અણપની (૨) પણની (૩) ઇસિવાદી (૪) ભૂતવાદી (૫) કંદિત (૬) મહાકદિત (૭) કોહંડ (૮) પતંગ. તિર્યગજુંભક - ૧૦ (૧) અન્નભગા (૨) પાનભગા (૩) વસ્ત્રજંગા (૪) ઘરભેગા (લેણ) (૫) પુખર્જુભગા (૬) કુળજુંભગા () પુષ્પફળજુંભગા (૮) શયનર્જુભગા (૯) વિઘાર્જુભગા (૧૦) અવિયત જૈભગા , જયોતિષી - ૫ + પ સ્થિર - ચર (૧) સૂર્ય (૨) ચંદ્ર (3) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. વૈમાનિક - ૧૨ (૧) સધર્મ(૨) ઈશાન (૩) સનતકુમાર (૪) મહેન્દ્ર (૫)બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અત્યુત. લોક્રાંતિક - ૯ . (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વર્જિ (૪) અરૂણ (૫) ગઈતોય (૬) તુષિત Page #106 -------------------------------------------------------------------------- ________________ પશ્નોત્તરી ૧૦૧ (૭) અવ્યાબાધ (૮) મરૂન (૯) અરિષ્ટ. કિલ્બિપિયા - ૩ (૧) ૧લા કિલ્બિષિયા ૧લા બીજા દેવલોક નીચે (૨)બીજા કિલ્બિષિયા ત્રીજા દેવલોક નીચે (૩) ત્રીજા કિલ્બિપિયા છઠ્ઠા દેવલોક નીચે કિલ્બિપિયા એટલે ચંડાલ જાતિનાં દેવો. રૈવેયક -૯ . (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ (૪) સર્વતોભદ્ર (૫) સુવિશાસ (૬) સુમનસ (૭) સૌમનસ (2) પ્રીયંકર (૯) નંદીકર. અનુત્તર - ૫ (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થ સિધ્ધ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જીવવિચાર ૩૪૨ (પરિશિષ્ટ-૨) અવગાહના કેટલી કેટલા જીવ ભેદમાં અંગુલના અસંખ્યાતમા ભાગની સ્થાવર વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય ૨૧ ૩ ૧૦ નારક દેવલોક મનુષ્ય ૭ ૯૯ ૨૦૨ એક હજાર યોજનથી કાંઈક અધિક પ્રત્યેક વનસ્પતિ પયૉપ્તા બાર યોજન બેઈન્દ્રિય પયૉપ્તા ત્રણ ગાઉ દેવકૂરુ પયૉતા- ઉત્તરકુરૂ પયૉપ્તાનનેઈન્દ્રિય પયૉપ્તા એક યોજના ચઉરિન્દ્રિય પયૉપ્તા એક હજાર યોજના ઉરપરિસર્ષે ગર્ભજ પયૉપ્તા ૧ જલચર ગર્ભજ પયૉપ્તા ૧ જલચર સૈમૂર્છાિમ પયૉપ્તા ૧ બે થી નવ ગાઉ ચતુષ્પદ સૈમૂર્છાિમ પયૉપ્તા ૧ ભુજપરિસર્પ ગર્ભજ પયૉતા ૧ બે થી નવ ધનુષ્ય ખેચર સૈમૂર્છાિમ તથા ગભેંજ પયૉપ્તા Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી બે થી નવ યોજન ભુજપરિસર્પ સમૂર્ણિમ પયૉપ્તા ૧ ઉરપરિસર્પ સમૂમિ પયૉપ્તા ૧ છ ગાઉં ચતુષ્પદ ગભેજ પયૉપ્તા પાંચસો મનુષ્ય પાંચ મહાવિદેહ ૫ સાતમી નારકી ૧ અઢીસો ધનુષ છઠ્ઠી નારક પયૉપ્તા સવાસો ધનુષ પાંચમી નારક પયૉપ્તા . સાડી બાસઠ ધનુષ ચોથી નારક પયોપ્તા સવા એકત્રીસ ધનુષ ત્રીજી નારક પયૉપ્તા સાડા પંદર ધનુષ બાર આગળ બીજી નારક પયૉપ્તા પોણા આઠ ધનુષ અને છ આંગળ પહેલી નારક પયૉપ્તા સાત હાથ ભવનપતિ પરમાધામી પયૉપ્તા વ્યંતર પયૉપ્તા ૨૫ ૮ વાણ બંતર પયૉપ્તા તિર્યંગ જંભક પયૉપ્તા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જીવવિચાર જયોતિષીચરપયૉપ્તા જયોતિષીસ્થિર પયૉતા ૧-રદેવલોક પયૉતા પહેલા કિલ્બિષિક પયૉપ્તા છ હાથ ૩-૪ દેવલોક પયૉપ્તા ૨ બીજો કિલ્બિષિક પયૉપ્તા ૧ પાંચ હાથ ૫-૬ દેવલોક પયૉપ્તા, ત્રીજો કિલ્બિષિક પયૉપ્તા લોકાંતિક પયૉપ્તા ચાર હાથ ૭-૮દેવલોક પયૉપ્તા ત્રણ હાથ ૯ થી ૧૨ દેવલોક પયૉપ્તા બે હાથ નવ રૈવેયક પયૉપ્તા એક હાથ પાંચ અનુત્તર પયૉપ્તા બે ગાઉ રમક ક્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫, હરિવર્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫ એક ગાઉ હિમંવત ક્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫, હિરણ્યવંત ક્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૦૫ ૫૬ આઠસો ધનુષ અંતરદ્વિપ પયૉતા ગભેજ અનિયત ભરતક્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫ ઐરાવતક્ષેત્ર ગભેજ પયૉપ્તા -૫ ૫૬૩ ઉપર જણાવેલ અવગાહના (શરીરની ઉંચાઈ) ઉત્કૃષ્ટિ છે. આયુષ્ય કેટલું કેટલા જીવ ભેદમાં ઉત્કૃષ્ટ એક અંતરમૂહૂર્તઃ. ૩૩૮ સ્થાવર વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય ૧૭. ૩ ૧૦ દેવલોક નારક મનુષ્ય અપયૉપ્તા ૨૦૨ રર હજાર વર્ષે - બાદર પૃથ્વીકાય પયૉપ્તા ૭ હજાર વર્ષે બાદર અપકાય પયૉપ્તા ૩ હજાર વર્ષે બાદર વાયુકાય પયૉપ્તા ૩ અહોરાત્ર બાદર તેઉકાય પયૉપ્તા ૧૦ હજાર વર્ષે પ્રત્યેક વનસ્પતિકાય પયૉપ્તા ઉત્કૃષ્ટ પરમાધામી-ભવનપતિ પયૉતાજઘન્ય વ્યંતર વાણવ્યંતર તિચેંકજૂભક પયૉપ્તાજઘન્ય પહેલી નારક જધન્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૧૨ વર્ષે બેઇન્દ્રિય પયાઁપ્તા ૪૯ દિવસ તેઇન્દ્રિય પર્યાપ્તા ૬ માસ ચઉરિન્દ્રિય પયાઁપ્તા પૂર્વે કોડ વર્ષે જળચર સંમૂર્છિમ ગર્ભજ પયાઁપ્તા (૨) ઉરપરિસર્પે ગભૅજ પયાઁપ્તા (૧) ભૂજપરિસર્પે ગર્ભજપયાઁપ્તા(૧) મહાવિદેહ ગભૅજ પયાઁપ્તા (૫) ૫૩ હજાર વર્ષે ઉરપરિસર્પે સંમૂર્છિમ પર્યાપ્તા ૪૨ હજાર વર્ષે ભૂજપરિસર્પે સંમૂર્છિમ પાઁપ્તા ૮૪ હજાર વર્ષે ચતુષ્પદ સંમૂર્છિમ પયાઁપ્તા ૧ દેવકુરૂ-ગભૅજ પયાઁપ્તા ૫ ઉત્તરકુરૂ ગભૅજ પર્યાપ્તા પ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ખેચર ગભૅજ પયાઁપ્તા (૧) અંતરદ્વિપ ગભૅજ પયાઁપ્તા (૫૬) ૭૨ હજાર વર્ષે ખેચર સંમૂર્છિમ પયાઁપ્તા જીવવિચાર ૧૧ ૫૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૦૦ એક સાગરોપમથી અધિક અસુરકુમાર ભવનપતિ, પરમાધામી પયૉપ્તા દેશઉણું ૨ પલ્યોપમ ભવનપતિના નવ પયૉપ્તા ૧ પલ્યોપમ વ્યંતર પયૉપ્તા ગ્રહ પયૉપ્તા *હિમવંત - હિરણ્યવંત પયૉપ્તા - સૌધર્મ દેવ પયૉપ્તા ના પલ્યોપમ વાણવ્યંતર પર્યાપ્તા ૮ નક્ષત્ર પર્યાપ્તા ર ૧૫લ્યોપમ ને ૧ લાખ વર્ષ | ચંદ્ર પર્યાપ્તાં -૧પલ્યોપમને ૧ હજાર વર્ષ સૂર્યે પર્યાપ્તા Oાપલ્યોપમ ગ્રહ જઘન્ય પર્યાપ્તા - ૨ નક્ષત્ર જઘના પર્યાપ્તા - ૨ તારા ઉત્કૃષ્ટ પર્યાપ્તા - ૨ ૧/૮ પલ્યોપમ તારા જઘન્ય પર્યાપ્તા ૨ સાગરોપમ સૌધર્મ ઉત્કૃષ્ટ પર્યાપ્તા સનતકુમાર જઘન્ય પર્યાપ્તા - ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જીવવિચાર ૧૫લ્યોપમથી અધિક ઈશાન જઘન્ય પર્યાપ્તા 2 ૨ સાગરોપમથી અધિક ઈશાન ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ માહેન્દ્ર જઘન્ય પર્યાપ્તા ૧ ૭ સાગરોપમ સનતકુમાર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ વાલુકાપ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ પપ્રભા જઘન્ય પર્યાપ્ત ૧ ૭.સાગરોપમથી અધિક - મહેન્દ્ર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ બ્રહ્મલોક જઘન્ય પર્યાપ્તા ૧ ૧૦ સાગરોપમ - બ્રહ્મલોક ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ લાંતક જઘન્ય પર્યાપ્તા ૧ પંકપ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ ધૂમપ્રભા જઘન્ય પર્યાપ્તા ૧ ૧૪ સાગરોપમ લાંતક ઉત્કૃષ્ટ પર્યાપ્તી ૧ મહાશુક્ર જઘન્ય પર્યાપ્તા ૧. ૧૭ સાગરોપમ , મહાશુક્ર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સહસ્ત્રાર જઘન્ય પર્યાપ્તા ૧ ધુમપ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ તમ:પ્રભા જઘન્ય પર્યાપ્તા ૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૮ સાગરોપમ સહસ્ત્રાર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ આનત જઘન્ય પર્યાપ્તા ૧ ૧૯ સાગરોપમાં આનત ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ પ્રાણત જઘન્ય પર્યાપ્તા ૧ ૨૦ સાગરોપમ પ્રાણત ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ આરણ જઘન્ય પર્યાપ્તા ૧ ૨૧ સાગરોપમ આરણ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ અમ્રુત જઘન્ય પર્યાપ્તા ૧ ૨૨ સાગરોપમ - અશ્રુત ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સુદર્શન જઘન્ય પર્યાપ્તા ૧ તમઃ પ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ તમસ્તમપ્રભા જઘન્ય પર્યાપ્તા ૧ ૨૩ સાગરોપમ સુદર્શન ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સુપ્રતિબધ્ધ જઘન્ય પર્યાપ્તા ૧. ૨૪ સાગરોપમ સુમતિબધ્ધ ઉત્કૃષ્ટપર્યાપ્તા ૧ મનોરમ જધન્ય પર્યાપ્તા ૧ ૨૫ સાગરોપમ મનોરમ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સર્વતોભદ્ર જધન્ય પર્યાપ્તા ૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. જીવવિચાર ૨૬ સાગરોપમ સર્વતોભદ્ર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સુવિશાળ જઘન્ય પર્યાપ્તા ૧ ૨૦ સાગરોપમ સુવિશાળ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સુમનસ જઘન્ય પર્યાપ્તા ૧ ૨૮ સાગરોપમ સુમનસ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ સૌમનસ જધન્ય પર્યાપ્તા ૧ ૨૯ સાગરોપમાં સૌમનસ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ પ્રિયંકર જઘન્ય પર્યાપ્તા ૧ ૩૦ સાગરોપમ પ્રિયંકર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ નંદકર જઘન્ય પર્યાપ્તા ૧ ૩૧ સાગરોપમ નંદીકર ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૧ વિજય-વિજયંત-જયંત-અપરાજિત જઘન્ય પર્યાપ્તા ૪ ૩૩ સાગરોપમ (વિજય-વિજયંત-જયંત અપરાજિત)ઉત્કૃષ્ટપર્યાપ્તા ૪ સર્વાર્થસિધ્ધ -જઘન્ય તથા ઉત્કૃષ્ટ પર્યાપ્તા તમસ્તમપ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૨ પલ્યોપમ ૧૦ રમ્યક ગર્ભજ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૫ હરિવર્ષે ગર્ભજ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી અનિયત ભરત ગર્ભજ ઉત્કૃષ્ટ પર્યાપ્તા પ ઐરવત ગર્ભજ પર્યાપ્ત ૫ સ્વકાય સ્થિતિ જે જીવો મરીને ફરી પોતાની કાયામાં જન્મ લેતા નથી ૩૮૪ દેવો, નરક અંતરદ્વિપ, અકર્મભૂમિ ( ૧૯૮ ૧૪ ૧૧૨. ૬૦ . અનંતી ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી પોતાની કાયામાં જન્મે છે સાધારણ વનસ્પતિ કાય અપર્યાપ્તા - પર્યાપ્તા અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સધી પોતાની કાયામાં જન્મે છે બાકીના સર્વે એકેન્દ્રિય અપર્યાપ્તા સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી પોતાની કાયામાં જન્મે છે બાકીના સર્વે એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતા વર્ષ સુધી પોતાની કાયામાં જન્મે છે : વિકલેન્દ્રિય અપર્યાપ્તા- પર્યાપ્તા સાત કે આઠ ભવ પોતાની કાયામાં જન્મે છે ૧૫૧ કર્મભૂમિના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો અપર્યાપ્તા તથા પર્યાપ્તા ૫૦ સંમૂર્છાિમ અપર્યાપ્તા મનુષ્યો ૧૦૧ ૫૬૩ પ્રાણ ક્યા પ્રાણો 'કેટલા જીવ ભેદમાં સ્પર્શેન્દ્રિય - કાયબળ- આયુષ્ય પ૬૩ સ્પર્શેન્દ્રિય - કાયબળ-આયુષ્ય રસનેન્દ્રિય (એકેન્દ્રિય સિવાય) ૫૪૧ સ્પર્શેન્દ્રિય - કાયબળ-આયુષ્ય રસનેન્દ્રિય પ્રાણેન્દ્રિય (એકેન્દ્રિય બે ઇન્દ્રિય સિવાય). SS : " ૫૩૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્પર્શેન્દ્રિય કાર્યબળ આયુષ્ય-રસનેન્દ્રિય-પ્રાણેન્દ્રિય-ચક્ષુરિદ્રિય પ૩૭ * (એકેન્દ્રિય-બેઇન્દ્રિયનેઇન્દ્રિય સિવાય) સ્પર્શેન્દ્રિય-કાયબળ-આયુષ્ય-રસનેન્દ્રિય-ધ્રાણેન્દ્રિય ચક્ષુરિટ્રિય શ્રોતેન્દ્રિય(એકેન્દ્રિય-બેઈજિપ તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય સિવાય). શ્વાસોશ્વાસ પ્રાણ (એકેન્દ્રિય સૂક્ષ્મ અપર્યાપ્તા સિવાય) - પેપર ૫૩૫ ૧૦૧ વચનબળઃ વિકલેન્દ્રિય અપર્યાપ્તા સંમૂર્શિમ અસંશી તિર્યંચ પંચેન્દ્રિય સ્થાવર સંમૂર્છાિમ મનુષ્ય ૧૩૧ સિવાય ૪૩૨ મનબળ:સ્થાવર ૨૨ વિકલેન્દ્રિય તિય પંચેન્દ્રિય સંમૂર્છાિમ અપર્યાપ્તા-પર્યાપ્તા ૧૦ તિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજ અપર્યાપ્તા નારક અપર્યાપ્તા દેવ અપર્યાપ્તા સંમૂર્છાિમ મનુષ્ય ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય ૩૫૧ સિવાય ૨૧૨ ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી યોનિ દ્વાર કેટલી યોનિ સાત લાખ પૃથ્વીકાય અપકાય તેઉકાય વાયુકાય ૪ ૪ ૪ દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય બે લાખ વિક્લેન્દ્રિય બેઇ તેઇ ચઉ) ૨ ૨ ૨ ચાર લાખ નારકી દેવો તિર્યંચ પંચેન્દ્રિય ૧૪ ૧૯૮ ૨૦ ચૌદલાખ મનુષ્ય સાધારણવનસ્પતિકાય ૪ ૮૪ હજારવર્ષ પછી ૩ પલ્યોપમ દેવકૃરૂ ગર્ભજ પયાઁપ્તા-પ ઉત્તરકુ ગર્ભજ પયાઁપ્તા-પ ચતુષ્ય ગર્ભજ પયાઁપ્તા-૧ ૭૨ હજાર વર્ષ પછી ૧ સાગરોપમ કેટલા જીવ ભેદમાં ૧૬ ૩૦૩ અનુરૂ આયુષ્ય હાર અહીંથી શૈવ રત્નપ્રભા ઉત્કૃષ્ટ પર્યાપ્તા-૧ શર્કરાપ્રભા જઘન્ય પયાઁપ્તા-૧ ૨૩૨ ૩૦૭ ૫૬૩ ૧૧૩ ૧૧ Page #119 --------------------------------------------------------------------------  Page #120 -------------------------------------------------------------------------- ________________ જિક દંડક ક :00 0 કરી : હકક Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ દંડક દંડક પ્રશ્નોતરી નમિઉ ચઉવીસ જિણે, તસુત્ત-વિયાર-લેસ-દેસણઓ દડંગ-પએહિં તેચ્ચિય, થોસામિ સુણેહ ભો ભવ્યાઃ ॥૧॥ ભાવાર્થ : ચોવીસ તીર્થંકર ભગવતોને નમસ્કાર કરીને દંડક પદો દ્વારા તેઓનાં સુત્રોમાંના વિચારના લેશ ભાગને બતાવતો બતાવતો તેઓની જ હું સ્તુતિ કરીશ, તો હે ભવ્ય જીવો તમે સાંભળો. ।।૧।। પ્રશ્ન : ૧. આ ગાથામાં મંગલાચરણ પદો ક્યા કયા છે? ઉત્તર : આ ગાથામાં મંગલાચરણના પહેલાં પદો છે. નમિ ચર્ચાવીસ જિણે અર્થાત્ ચોવીસે તિર્થંકર ભગવંતોને (જિનેશ્વરોને) નમસ્કાર કરીને, એ મંગલાચરણ પદોનો અર્થ છે. પ્રશ્ન : ૨ આ ગાથામાં વિષય શું બતાવ્યો છે? ઉત્તર ઃ દંડક પદો ઉપર જિનેશ્વર ભગવંતના આગમોમાં બતાવેલો જે વિચાર છે તે ટૂંકમાં અહીં જણાવવાનો છે, તે વિષય છે. પ્રશ્ન ઃ ૩. સંબંધ કઈ રીતે જાણવો? ઉત્તર: આ દંડક પદો ઉપર વિચાર કહેવાશે તે પોતાની મતિ કલ્પનાથી કહેવાનો નથી પરંતુ જિનેશ્વર ભગવંતોના આગમોમાં જે રીતે કહેલા છે તે રીતે કહીશ એના ઉપરથી સંબંધ જણાય છે. પ્રશ્ન ઃ ૪. આ ગ્રંથ બનાવનાનું શું પ્રયોજન છે? ઉત્તર ઃ આ ગ્રંથને ભવ્ય જીવો સાંભળે, સાંભળીને જાણે અને જે રીતે સંસારમાં વિટંબનાભોગવી છે તે વિટંબનાથીછૂટવાનું મન થાય અને મુક્તિની ઈચ્છા જાગે અને તે માટેનો પુરૂશાર્થ કરીને મુક્તિને પરંપરાએ સાધે તે આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. પ્રશ્ન ઃ ૫. સામાન્યથી પ્રયોજનો કેટલા પ્રકારના છે? ઉત્તર : સામાન્યથી પ્રયોજનો અહીંયા ત્રણ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે (૧) સંક્ષેપમાં પદાર્થનો બોધ કરાવવોતે,(૨) પદાર્થનો બોધ કરાવ્યા પછી મોક્ષની ઈચ્છા પેદા કરાવવી તે, (૩) મોક્ષની અભિલાષા પેદા કરાવ્યા પછી અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારવાની ભલામણ પોતાના દાખલાથી કરવી તે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન: ૬ મંગલાચરણમાં ચોવીસ તીર્થંકર ભગવંતોને નમસ્કાર શા માટે કર્યો છે? ઉત્તરઃ અહીયા આ ગ્રંથમાં ચોવીશ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવાનું એ પ્રયોજન લાગે છે કે આ પ્રસ્તુત ગ્રંથમાં ચોવીશ દંડક કહેલા છે તે ચોવીશ દંડકોમાં ચોવીશદ્વારોનું વર્ણન કરવું છે તે કારણથી ચોવીશે તિર્થકરોને નમસ્કાર કર્યો હોય એમ લાગે છે. અથવા ચોવીશ તીર્થકરોને નમસ્કાર કરવાનું પ્રયોજન જણાય છે? પ્રશ્નઃ ૭. દંડક પદનો અર્થ શું થાય છે? ઉત્તરઃ મુખ્ય અને અતિ મહત્વના વારંવાર ઉપયોગમાં આવતા આગમના સૂત્રપાઠો દંડક અને તેમાંના જેવાક્યો તે પદો એટલે દંડક પદો કહેવાય છે. અથવા વાતો ગીત નું સ એટલે કે અનંત જ્ઞાનાદિમય એવા જે પદો તે દંડક પદો કહેવાય છે અર્થાત્ આત્મા જ કારણથી સંસારમાં દંડાય છે તે દંડક કહેવાય છે. નેરઈઆ અસુરાઈ, પુઢવાઈ-બેઈદિયાદઓ ચેવા. ગભય-તિરિયનમણુસ્સા, જંતર જોઈ સિય વેમાણી રા ભાવાર્થ નારકો, અસુરકુમારો વગેરે ૧૦, પૃથ્વીકાય વગેરે પાંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ રીતે ચોવીશે દંડકો કહેવાય છે.રા પ્રશઃ ૮. દંડક કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર ઃ દંડકો ચોવીશ પ્રકારના છે. તે આ પ્રમાણે :-(૧) નારકી, (૨) અસુરકુમાર, (૩) નાગકુમાર, (૪) સુવર્ણકુમાર, (૫) વિદ્યુતકુમાર, (૬) અગ્નિકુમાર, (૭) દ્વિપકુમાર, (૮) ઉદષિકુમાર, (૯)દિશિકુમાર, (૧૦) પવનકુમાર, (૧૧) સ્વનિતકુમાર, (૧૨) પૃથ્વીકાય, (૧૩) અપકાય, (૧૪) તેઉકાય, (૧૫) વાયુકાય, (૧૬) વનસ્પતિકાય, (૧૭) બેઈન્દ્રિય, (૧૮) તે ઈન્દ્રિય, (૧૯) ચઉરિન્દ્રિય, (૨૦)ગર્ભજ તિર્યચ,(૨૧)ગર્ભજ મનુષ્ય,(ર)અંતર,(૨૩)જયોતિષ, (૨૪)વૈમાનિક પ્રશ્ન:૯. દશ ભવનપતિના દશ દંડક અને નારકી વ્યંતર,જયોતિષી,વૈમાનિક વગેરેના એક એક દંડક શા માટે ગણાય છે? ઉત્તરઃ આગામોમાં પણ પૂર્વ પુરૂષોએ એ રીતે વિવલા કરેલ હોવાથી અહીંયા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩ દંડક પણ તે રીતે જ કહેવાય છે. માટે અહીંયા પણ તે રીતે જ સંખ્યા રાખેલ છે. પ્રશ્ન:૧૦.ચોવીશ દંડકોમાં નરક ગતિરૂપે કેટલા દંડકો છે?ક્યા ક્યા? ઉત્તર : ચોવીશ દંડકોમાંથી સાત નારકીરૂપે નારકીનો એક જ દંડક ગણાય છે. પ્રશ્ન: ૧૧. ચોવીશ દંડકોમાં તિર્યંચ ગતિરૂપે કેટલા દેડકો છે? કયા કયા? ઉત્તર: ચોવીશ દંડકોમાં તિર્યંચ ગતિરૂપે નવ દંડક છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય, (૬) બેઈન્દ્રિય, (૭) તે ઇન્દ્રિય, (૮) ચઉરિન્દ્રિય અને (૯) ગર્ભજ તિર્યંચો. પ્રશ્ન: ૧૨. ચોવીશે દંડકરૂપે મનુષ્ય ગતિમાં કેટલા દંડકો ગણાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ ચોવીશ દંડકોમાં મનુષ્ય ગતિ રૂપે એકજ દંડકછે ગર્ભજ મનુષ્યનાં દંડક. પ્રશ્ન: ૧૩. ચોવીશ દંડકોમાં દેવ ગતિરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ ચોવીશ દંડકોમાં દેવ ગતિરૂપે તેર દંડકો છે. તે આ પ્રમાણે-૧થી ૧૦અસુરકુમારાદિભવપતિનાદશદંડક (૧૧) વ્યંતર, (૧૨) જ્યોતિષી અને (૧૩) વૈમાનિકો. પ્રશ્નઃ ૧૪. એકેન્દ્રિયપણે કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તર-એકેન્દ્રિયપણે પાંચ દંડકો છેઃ- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય. પ્રશ્ન:૧૫. બેઇન્દ્રિયપણાએ કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ બે ઇન્દ્રિયપણાએ એકજ દંડક છે - બેઇન્દ્રિયપણાનો. પ્રશ્ન:૧૬. તે ઇન્દ્રિયપણાએ કેટલા દંડકો છે? ઉત્તરઃ ઇન્દ્રિયપણાએ એકજ દંડક છે. તે ઇન્દ્રિયપણાનો. પ્રશ્નઃ ૧૭.ચઉરિક્રિયપણાએ કેટલા દંડકો છે? ઉત્તરઃ ચઉરિદ્રિયપણાએ એક ચઉરિજિયનો દંડક છે પ્રશ્નઃ ૧૮ પંચેન્દ્રિયપણાએ કેટલા દંડક છે? ક્યા ક્યા? ઉત્તર: પંચેન્દ્રિયપણાએ ૧૬ દંડકો છે તે આ પ્રમાણે - ૧ થી ૧૦ અસુર કુમારો િદશ દંડક, (૧૧) વ્યંતર, (૧૨) જ્યોતિષી, (૧૩) વૈમાનિક (૧૪) નારકી, (૧૫) ગર્ભજ તિર્યંચ અને (૧૬) ગર્ભજ મનુષ્ય. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્નઃ ૧૯. પૃથ્વીકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ પૃથ્વીકાયરૂપે એક પૃથ્વીકાયનો દંડક છે. પ્રશ્ન: ૨૦. અપફાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ અપકાયરૂપે એક અપકાયનો દંડક છે. પ્રશ્નઃ ર૧. તેઉકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ તેઉકાયરૂપે એક તેઉકાયનો દંડક છે. પ્રશ્નઃ ૨૨. વાઉકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ વાઉકાયરૂપે એક વાઉકાયનો દંડક છે. પ્રશ્ન: ૨૩. વનસ્પતિકાયપણાએ કેટલા દંડક છે? ઉત્તર વનસ્પતિકાયરૂપે એક વનસ્પતિકાયનો દંડક છે. પ્રશ્ન:૨૪. ત્રસકાયરૂપે કેટલા દેડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ ત્રસકાયરૂપે એટલે ત્રસકાયપણાએ ૧૯ દંડકો છેઃ- (૧)નારકી, (૨) બેઇજિય, (૩) ઇન્દ્રિય, (૪) ચઉરિદ્રિય, (૫) ગર્ભજતિર્યંચ, (૬) ગર્ભજ મનુષ્ય, (૭) વ્યંતર, (૮) જ્યોતિષી, (૯) વૈમાનિક અને અસુરકુમારાદિ દશ ના દશ મળીને ૧૦ દંડકો થાય છે. પ્રશ્ન: ૨૫. સ્થાવરપણાએ કરેલા દેડકો છે.?ક્યા ક્યા? ઉત્તર : સ્થાવરપણાએ પાંચ દંડકો છે:-(૧)મૃત્વીકાય (૨) અપકાય (૩)તેઉકાય (૪) વાઉકાય (૫)વનસ્પતિકાય. સંખિયરી ઉ ઇમા, સરીર-મોગાહણા ય સંઘયણા, સના સંઠાણ કસાય, લેસિદિય દુસમુગ્ધાયા all દિટઠી દંસણ નાણે, જેગુ-વઓગો-વવાય ચવણ ઠિઈ, પજજરિ કિનાહારે, સનિ ગઈ આગઈવેએI૪ ભાવાર્થ અતિ સંક્ષિપ્તથીચોવીશદ્વાર કહેવાના છે તે ચોવીશદ્વારોનાનામો આ પ્રમાણે છે :- (૧) શરીર,(૨) અવગાહના,(૩) સંઘયણ, (૪)સંજ્ઞા,(૫) સંસ્થાન,(૬) કષાય,(૭) લેગ્યા,(૮) ઈન્દ્રિય,(૯) બે સમુદ્ધાત, (૧૦) દષ્ટિ,(૧૧) દર્શન,(૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ (૧૫)ઉપયોગ, (૧૬) ઉપપાત,(૧૭) ચ્યવન,(૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંશિ, (૨૨) ગતિ, (૨૩) આગતિ, (૨૪) વેદ. ૩- Page #126 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રશર, ચોવીશ દંડકમાં કેટલા કારોનું વર્ણન કરવાનું છે? કયા કયા? ઉત્તરઃ ચોવીસ દંડકમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરવાનું છે. તે ચોવીશ દ્વારોના નામ આ પ્રમાણે છે. (૧) શરીર, (૨) અવગાહના, (૩) સંઘયણ, (૪) સંશા, (૫) સંસ્થાન, (૬) કપાય, (૭) વેશ્યા, (૮) ઈન્દ્રિય, (૯) બે સમુદ્યાત, (૧૦) દષ્ટિ, (૧૧) દર્શન, (૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ, (૧૫) ઉપયોગ, (૧૬) ઉ૫પાત, (૧૭) અવન, (૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંશિ, (૨૨) ગતિ, (૨૩) આગતિ, (૨૪) વેદ. આ ચોવીસતારોનું વર્ણન કરાશે. પ્રશ્નઃ ૨૭. શરીર કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર: શરીર પાંચ પ્રકારે છે:- (૧) દારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કામણ શરીર. પ્રશ્ન: ૨૮. અવગાહના કોને કહેવાય છે.? ઉત્તર શરીરની નાનામાં નાની તથા મોટામાં મોટી જે ઊંચાઈનું માપ તે અવગાહના કહેવાય છે. પ્રશ્ન: ર૯. કેટલા શરીરને અવગાહના હોય છે? ઉત્તરઃ ઔદારિક વૈક્રિય અને આહારક આ ત્રણ શરીરને જધન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. પ્રશ્નઃ ૩૦. સંઘયણ કોને કહેવાય? ઉત્તરઃ હાડકાનો બાંધો એટલે કે શરીરમાં હાડકાની જે મજબુતાઈ તે સંઘયણ કહેવાય છે. પ્રશ્નઃ ૩૧. સંધયણ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર : સંઘયણ છ પ્રકારે છે :- (૧) વજઋષભનારા સંઘયણ, (૨) ઋષભનારા સંઘયણ, (૩) નારા સંઘયણ, (૪) અર્ધનારા સંઘયણ, (૫) કિલિકા સંધયણ, (૬) છેવટ્ટ સંઘયણ અથવા સેવાર્ય સંઘયણ. આ જ પ્રકારે સંઘયણ છે: પ્રશ્ન ૩ર.સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ સંજ્ઞા એટલે અભિલાષ જીવની ચેતના જેના વડે જાણી શકાય તે સંજ્ઞા કહેવાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૩૩. સંજ્ઞા કેટલા પ્રકારની છે? ઉત્તર : સંજ્ઞા ૮ પ્રકારની છે, છ પ્રકારની, દશ પ્રકારની અથવા સોળ પ્રકારની પણ કહેલી છે. પ્રશ્નઃ ૩૪. ચાર પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તરઃ ચાર પ્રકારની સંજ્ઞા આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એમ ચાર પ્રકારની છે. પ્રશ્ન: ૩૫. છ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તર: છ પ્રકારની સંજ્ઞા આ પ્રમાણે છે:- (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) ઓઘ સંજ્ઞા, (૬) લોક સંજ્ઞા. પ્રશ્નઃ ૩૬. દશ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તરઃ ઉપર પ્રમાણે છ સંરા તથા ક્રોઘ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા અને લોભ સંજ્ઞા સાથે ગણતા દશ સંજ્ઞાઓ થાય છે. પ્રશ્ન:૩૭. સોળ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તર ઉપર પ્રમાણેની દશ પ્રકારની સંજ્ઞા તથા (૧૧) મોહ સંજ્ઞા, (૧૨) ધર્મ સંજ્ઞા, (૧૩) સુખ સંજ્ઞા, (૧૪) દુઃખ સંજ્ઞા, (૧૫) જુગુપ્સા સંજ્ઞા, (૧૬) શોક સંજ્ઞા સાથે ગણતા સોળ સંજ્ઞાઓ થાય છે. પ્રશ્નઃ ૩૮. ધ સંજ્ઞા કોને કહેવાય? ઉત્તરઃ પૂર્વ ભવના જે સંસ્કાર સાથે આવે છે તે સંસ્કારને ઓધ સંજ્ઞા કહેવાય છે. જેમ વેલડીઓ સપાટ જમીનને છોડીને ભીંત ઉપર વૃક્ષ ઉપર,વંડા ઉપર ચઢે છે તે તથા જન્મતાની સાથેજબાળક સ્તનપાન કરે છેતે, ઈત્યાદિ ધ સંજ્ઞા કહેવાય છે. પ્રશ્નઃ ૩૯. લોક સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તર લોક વ્યવહારને અનુસરવાની જવૃત્તિ લોકસંજ્ઞા કહેવાય છે. જેમ કર્ણ કાનમાંથી થયો. અગસ્ત ઋષી સમુદ્ર પી ગયા ઈત્યાદિલૌકિક કલ્પનાઓને લોક સંજ્ઞા કહેવાય છે. પ્રશ્નઃ ૪૦. સંસ્થાન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ સંસ્થાન છ પ્રકારે છે તે આ પ્રમાણે છે :- (૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) જ સંસ્થાન, (૫) વામન Page #128 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાન, (૬) હંડક સંસ્થાન. પ્રશ્ન : ૪૧. કષાય કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર કષાય ચાર પ્રકારે છે. ક્રોધ, માન, માયા, લોભ. પ્રશ્નઃ ૪૨. વેશ્યા કેટલા પ્રકારે છે? કઈ કઈ? ઉત્તરઃલેશ્યાછ પ્રકારે છે તે આ પ્રમાણે છે:- (૧) કૃષ્ણલેશ્યા, (ર) નીલલેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો વેશ્યા, (૫) પાલેશ્યા, (૬) શુકલ લેશ્યા. પ્રશ્નઃ ૪૩. ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર : ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે તે આ પ્રમાણે છેઃ- (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય. (૩) પ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોતેંદ્રિય. પ્રશ્ન: ૪૪. સમુદ્યાત કોને કહેવાય? ઉત્તર :સમુદ્ધાત એટલે બળાત્કારે એકાએક આત્મપ્રદેશો શરીરની બહાર નીકળી પડે ત્યારે વધારે જુના કર્મોની ઉદીરણા કરીને નાશ કરવાનો પ્રયત્ન જેમાં થાય તે સમુદ્દાત કહેવાય છે. સમ એટલે એકી સાથે. ઉત્ એટલે જોરથી (પ્રબળતાથી) ઘાત એટલે કર્મોનો નાશ જેમાં થાય તે સમુદ્દાત કહેવાય છે. પ્રશ્નઃ ૪૫/૧. સમુદ્ધાત કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર સમુદ્યાત બે પ્રકારે છે. જીવ સમુદ્દાત , અજીવસમુદ્યાત પ્રશ્ન: ૪૫/૨. જીવ સમુદ્દાત કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ જીવ સમુદ્રઘાત સાત પ્રકારે છે. તે આ પ્રમાણે છેઃ- (૧) વેદના સમુદ્દાત (૨) કષાયસમુદ્ધાત, (૩) મરણ સમુદ્ધાત, (૪) વૈક્રિયસમુદૂધાત (૫) તૈજસ સમુદ્રઘાત, (૬) આહારક સમુદ્ધાત, (૭) કેવલી સમુદ્યાત પ્રશ્નઃ ૪૬. વેદના સમુઘાત કોને કહેવાય છે? ઉત્તર:જોરદારઅશાતા વેદનીયકર્મના ઉદયવડેવ્યાકુળ થયેલો આત્માઆત્મપ્રદેશને બહાર કાઢીને શરીરના પોલાણ ભાગોને પુરે છે. તે વખતે જીવના ઘણા અશાતા વંદનીય કર્મના પુદ્ગલો નાશ પામે છે તે વેદના સમુદ્ધાત કહેવાય છે. પ્રશ્ન:૪૭. કષાય સમુદ્યાત કોને કહેવાય છે? ઉત્તરઃ પ્રબળ કપાયના ઉદય વડે જીવ એટલો વ્યાકુળ થઈ જાય છે. તેને લઈને આત્માનો દંડ કરે છે. અને તે કારણથી શરીરમાં રહેલા આત્મપ્રદેશો શરીરની Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી બહાર નીકળે છે તે વખતે ઘણા કર્મો કપાય મોહનીયના ખપી જાય છે પરંતુ આત્મા જાગૃત ન હોય તો એવા અનુબંધ સાથે નવા કર્મો બાંધે છે કે વારંવાર તેને તે ભોગવવા પડે છે. આ જે ક્રિયા થાય છે તે કપાય સમુદ્દાત કહેવાય છે. પ્રશ્નઃ ૪૮. મરણ સમુદ્યાત કોને કહેવાય છે? ઉત્તર:મરણનું છેલ્લું અંતરમુહૂર્તબાકી રહે છે ત્યારે જીવ પોતાના આત્મપ્રદેશોને જ્યાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં સુધી લંબાવે છે અને ત્યાંથી પાછા આવી જાય કે તરત જ મરણ પામે છે. તે મરણ સમુદ્દાત કહેવાય છે. પ્રશ્ન: ૪૯. દૃષ્ટિ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તરઃ દૃષ્ટિ ત્રણ પ્રકારની છે - (૧) મિથ્યા દૃષ્ટિ,(૨) મિશ્રદૂષ્ટિ, (૩) સમ્યગુ દૃષ્ટિ. પ્રશ્નઃ ૫૦. મિથ્યા દૃષ્ટિ કોને કહેવાય? ઉત્તરઃ સંસારની બધી ચીજો હેય છેતેને ઉપાદેયમનાવે અને આત્મિકગુણ પેદા કરવાવાળી ચીજો ઉપાદેય છે. તેને હય મનાવે તેને મિથ્યા દૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન: ૫૧. મિશ્ર દૃષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર : જે હોય એટલે છોડવા લાયક ચીજો છે તે હેય ન લાગે તથા ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક પણ ન માને અને ઉપાદેય ચીજોને હેય ન માને તથા ઉપાદેય ન માને એવો જે આત્મિક પરિણામ તે મિશ્ર દૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન:૫૨. સમ્યમ્ દૃષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર : જે ચીજો આત્માને હાનિકારક હોય અને સંસાર વધારનારી હોય તે બધી ચીજો ય એટલે છોડવા જેવીજ લાગે અને જે આત્માને લાભદાયી ચીજો હોય તે બધી ચીજો તેને ઉપાદેય લાગે એવો જે સુંદર આત્મિક પરિણામ તે સમન્ દૃષ્ટિ કહેવાય છે. પ્રઃ ૫૩. દર્શન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર : દર્શન ચાર પ્રકારે છેઃ- (૧) ચાદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન (૪) કેવલ દર્શન. પ્રશ્ન: ૫૪. જ્ઞાન કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તરઃ જ્ઞાન પાંચ પ્રકારના છે તે આ પ્રમાણેઃ- (૧) મતિજ્ઞાન(૨) શ્રુતજ્ઞાન, Page #130 -------------------------------------------------------------------------- ________________ દંડક (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (પ)કેવલજ્ઞાન પ્રશ્ન: ૫૫. અજ્ઞાન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ અજ્ઞાન ત્રણ પ્રકારે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન (ર) શ્રતઅજ્ઞાન (૩)વિભંગણાન. પ્રશ્ન: પદ, યોગ કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તરઃ યોગ પંદર પ્રકારના છે તે આ પ્રમાણે - ચાર મનના યોગ આ પ્રમાણે છેઃ- (૧) સત્ય મનોયોગ, (૨) અસત્ય મનોયોગ, (૩) સત્યાસત્ય મનોયોગ, (૪) અસત્યાસત્ય મનોયોગ. ચાર વચનના યોગ આ પ્રમાણે છે :- (૧) સત્ય વચનયોગ, (૨) અસત્ય વચનયોગ, (૩) સત્યાસત્યવચનયોગ, (૪) અસત્યાસત્યવચનયોગ. કાયાના સાત યોગ આ પ્રમાણે છે:- (૧) દારિક કાયયોગ, (૨) ઔદારિકમિશ્ર કાયયોગ, (૩) વૈક્રિય કાયયોગ, (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારકમિશ્ર કાયયોગ, (૭) કાર્પણ કાયયોગ. પ્રશ્ન: ૫૭. ઉપયોગ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ ઉપયોગ બે પ્રકારના છે તે આ પ્રમાણે - (૧) સાકાર ઉપયોગ (૨) નિરાકાર ઉપયોગ.. પ્રશ્નઃ ૫૮. સાકાર ઉપયોગ કોને કહેવાય છે? અને તે કેટલા પ્રકારે છે? ઉત્તરઃ કોઈપણ ચીજનું જ્ઞાન વિશેષ કરીને કરવું અર્થાત્ વિશેષ કરીને જણાય છે. તે સાકાર ઉપયોગ કહેવાય છે. તે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનરૂપ આઠ પ્રકારનો કહેવાય છે. પ્રશ્ન:૫૯. નિરાકાર ઉપયોગ કોને કહેવાય છે? તે કેટલા પ્રકારનો છે? ઉત્તરઃ કોઈપણ ચીજનું જ્ઞાન કરતાં પહેલાં સામાન્યથી જેજણાય છે. તે નિરાકાર ઉપયોગ કહેવાય છે. તે દર્શનના ચાર ભેદ વાળ ચાર પ્રકારે છે. પ્રશ્નઃ ૬૦. ઉપપાત કોને કહેવાય છે? ઉત્તર: એક સમયમાં અથવા અનેક સમયમાં કયા દંડકમાં કેટલા જીવો ઉત્પન થાય તેનો વિચાર કરવો તે ઉપપાત કહેવાય છે. પ્રશ્ન: ૬૧. ચ્યવન કોને કહેવાય છે? ઉત્તરઃ કયા દંડકમાંથી જીવ એક સમયમાં કેટલા મરણ પામે છે તેનો વિચાર Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી કરવો તે ચ્યવન દ્વારા કહેવાય છે. પ્રશ્નઃ ૬૨. સ્થિતિ કોને કહેવાય છે? ઉત્તરઃ ચોવીશદંડકમાં રહેલાજીવોની સ્થિતિ (આયુષ્ય) કેટલી છે. તેનો વિચાર કરવો તે સ્થિતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૬૩. પર્યાપ્તિ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તિઓ છ પ્રકારની છે તે આ પ્રમાણે :- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (૫) ભાષા પર્યાપ્તિ (૯) મનઃ પર્યાપ્તિ. પ્રશ્ન ૬૪. કિસાહારદ્વાર કોને કહેવાય છે? ઉત્તરઃ ચૌદ રાજલોકમાં રહેલા જીવો કેટલી કેટલી દિશાઓમાંથી આહાર કરે છે. તેનું વર્ણન કરવું તે કિમાધારદ્વાર કહેવાય છે. એટલે કે ત્રણ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? ચાર દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? પાંચ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? છ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? તેનો વિચાર કરવો તે કિકાહારદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૬૫. સંજ્ઞાઓ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર સંજ્ઞાઓ ત્રણ પ્રકારની છે.તે આ પ્રમાણે - (૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા (૨) દીર્ધકાલિકી સંજ્ઞા (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. પ્રશ્ન ૬૬. હેત વાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ જેમાં ભૂત અને ભાવિના વિચાર રહિત વર્તમાનકાળનું જે જ્ઞાન હોય છે તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પ્રશ્ન ૬૭. દીર્ધકાલિકી સંજ્ઞા કોને કહેવાય છે?. ઉત્તરઃ જેમાં જીવ ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળનું જ્ઞાન એટલે કે વિચાર કરી શકે તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. પ્રશ્ન ૬૮. દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ સાચાને સાચું જાણે અને ખોટાને ખોટું જાણે એવી જે આત્માના વિકાસરૂપ Page #132 -------------------------------------------------------------------------- ________________ દંડક દ્રષ્ટિ જેને પેદા થઈ હોય તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા સમ્યગુ દ્રષ્ટિ જીવોને જ હોય છે. પ્રશ્ન ૨૯. ગતિદ્વાર કોને કહેવાય છે? ઉત્તર:ક્યા દંડકવાળો જીવ મરણ પામીને ક્યા ક્યા દંડકમાં ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો તે ગતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૭૦. આગતિદ્વાર કોને કહેવાય છે? ઉત્તરઃ ક્યા દંડકમાં ક્યા ક્યા દંડકવાળા જીવો આવીને ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો તે આગતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૭૧. વેદકેટલા પ્રકારના છે ક્યા ક્યા? ઉત્તરઃ વેદત્રણ પ્રકારના છેઃ- (૧) સ્ત્રીવેદ, (૨) પુરૂષવેદ, (૩) નપુંસકવેદ. આ ચોવીશ દ્વારોને ક્રમસર ચોવીશે દંડકોમાં ઉતારવાના છે. તેનું વર્ણન શરૂ થાય છે. - ચઉ ગર્ભ-તિરિય-વાઉસ, મઆણે પંચસેસતિસવીરા ' થાવરચઉગે દુહઓ,અંગુલ અસંખ ભાગ તણ પા , ભાવાર્થઃ ગર્ભજતિર્યંચ અને વાયુકાયને ચાર શરીર, મનુષ્યોને પાંચ શરીર અને બાકીના દંડકને ત્રણ શરીર છે. ચાર સ્થાવરને જય અને ઉત્કૃષ્ટબંને પ્રકારની શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પI " પ્રશ્ન ૭૨. ચાર શરીર કેટલા દંડકમાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ ચાર શરીર બે દંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) તિર્યંચ પંચેન્દ્રિય, (૨) વાયુકાય. પ્રશ્ન ૭૩. ચાર શરીર ક્યા ક્યા છે? ઉત્તરઃ ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કામણ. પ્રશ્ન ૩૪. પાંચેય શરીર કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ પાંચેય શરીર એક મનુષ્યના દંડકમાં છે. પ્રશ્ન ૭૫. ત્રણ શરીર કેટલા દંડકમાં છે? ઉત્તરઃ ત્રણ શરીર એકવીસ દંડકમાં છે. તે આ પ્રમાણે :-પૃથ્વીકાય, અપાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, વ્યંતર, Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૨ જયોતિષ, વૈમાનિક, અસુરકુમારાદિ-૧૦ પ્રશ્ન ૭૬. ઔદારિક, તેજસ અને કાર્પણ આ ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ ઉપરના ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો સાત છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય (૨) અપકાય. (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય, (૫) બેઈન્દ્રિય, (૬) તે ઇન્દ્રિય (૭) ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૭૭. વૈક્રિય, તૈજસ, અને કાર્મા આ ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તર : ઉપરના ત્રણ શરીર જેને છે તેવા દંડકો ચૌદ છે. તે આ પ્રમાણે :નારકીનો-૧, દેવતાના-૧૩ (ભવનપતિના-૧૦, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક). પ્રશ્ન ૭૮. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. આ ચાર શરીર જેને છે. તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ આ ચાર શરીર જેને છે તેવા દંડકો ત્રણ છે. તે આ પ્રમાણેઃ- (૧) તિર્યંચ પંચેન્દ્રિય, (૨) મનુષ્ય અને (૩) વાયુકાય. પ્રશ્ન ૭૯. ઔદારિક, આહારક, તૈજસ અને કાર્પણ આ ચાર શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ આ ચાર શરીર જેને છે તેવો એકદંડક છે. તે આ પ્રમાણે :- (૧) મનુષ્ય. પ્રશ્ન ૮૦. ઔદારિક શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઔદારિક શરીર જેને છે તેવા દંડકો ૧૦ છે.તે આ પ્રમાણે :પૃથ્વીકાયાદિ ૫, બેઇન્દ્રિય આદિ ૩, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય. પ્રશ્ન ૮૧. વૈક્રિય શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ વૈક્રિય શરીર જેને છે તેવા દંડકો ૧૭ છે. તે આ પ્રમાણે -નારકીનો ૧, દેવતાના ૧૩, (ભવનપતિ ૧૦, વ્યંતર, જયોતિષ, વૈમાનિક) ગર્ભજ તિર્યંચ, મનુષ્ય અને વાયુકાય. પ્રશ્ર ૮૨. આહારક શરીર જેને છે તેવા દંડક કેટલા છે? ઉત્તરઃ આહારક શરીર જેને છે તેવો મનુષ્યનો એક દંડક છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દંડક પ્રશ્ન ૮૩. તૈજસ અને કાર્મણ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તર : ચોવીશે ચોવીશ દંડકોને આ બન્ને શરીરો છે. પ્રશ્ન ૮૪. ચોવીશે દંડકવાળા જીવોનાં શરીરની જધન્ય અવગાહના કેટલી છે? ઉત્તરઃ ચોવીશે દંડકવાળા જીવોનાં શરીરની અવગાહના જધન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૮૫. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, આ ચારેય દંડકવાળા જીવોની શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર : આ ચારેય દંડકવાળા જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સલૅસિંપિ જેહના, સાહાવિય અંગુલસ્સ અસંખંસો. ઉક્કોસ પણસયણું, નેરઈયા સાહત્ય સુરા ૬ ભાવાર્થ સઘળાયદંડકોમાં સ્વાભાવિક શરીરની જધન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. નારકીઓની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ધનુષ્યની છે, અને દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે.. ૬. પ્રશ્ન ૮૬. નારકીના દંડકમાં ઉત્કૃષ્ટ શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ નારકીના દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ્ય છે. પ્રશ્ન ૮૭. કેટલા હાથનો એક ધનુષ્ય થાય છે? ઉત્તરઃ ચાર હાથનો એક ધનુષ્ય થાય છે. પ્રશ્ન ૮૮. દેવતાના તેર દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક આ દેવતાના ૧૩ દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે. આ અવગાહના વૈમાનિકના પહેલા-બીજા દેવલોક સુધીની જાણવી. પ્રશ્ન ૮૯. વૈમાનિક ત્રીજા દેવલોકથી માંડી બાકીના દેવલોકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર વૈમાનિકના ઉપરનાદેવલોકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના આ પ્રમાણે છે - ત્રીજા, ચોથા દેવલોકમાં રહેલા દેવોની છ હાથની, પાંચમા, છઠ્ઠા Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૪ દેવલોકમાં રહેલા દેવોની પહાથની, સાતમા, આઠમાદેવલોકમાં રહેલાદેવની ચાર હાથની, ૯, ૧૦, ૧૧, ૧૨, આ ચાર દેવલોકમાં રહેલા દેવોની ત્રણ હાથની, નવરૈવેયકમાં રહેલા દેવોની ૨ હાથની અને પાંચ અનુત્તરમાં રહેલા દેવોની અવગાહના ૧ હાથની છે. ગમ્મતિરિ સહસ જોયણ, વણસઈ અહિયજોયણ સહર્સ, નર તેઈદિ તિગાઉ, બેઈદિય જોયણે બાર ભાવાર્થ:ગર્ભજતિર્યંચોની શરીરની ઉંચાઈએકહજારયોજન છે. વનસ્પતિકાયની હજાર યોજનથી કંઈક અધિકછે. મનુષ્ય અને તે ઇન્દ્રિય જીવોની ૩ગાઉની ઉંચાઈ હોય છે. અને બેઈન્દ્રિય જીવોની શરીરની ઉંચાઈ બાર યોજનની છે. . ૭. પ્રશ્ન ૯૦. ગર્ભજ તિર્યંચોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ગર્ભજ તિર્યંચોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. (ગર્ભજ માછલાં વગેરેની) પ્રશ્ન ૯૧. વનસ્પતિકાયના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ વનસ્પતિકાયના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કંઈક અધિક છે. પ્રશ્ન ૯૨. વનસ્પતિકાયની અવગાહના કઈ રીતે જાણવી? ઉત્તરઃ હજાર યોજન ઉડા જળાશયોમાં જે કમળો ઉત્પન્ન થાય છે તે કમળોની ઉંચાઈની અપેક્ષાએ આ વનસ્પતિકાયની અવગાહના જાણવી. પ્રશ્ન-૩. મનુષ્યના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ મનુષ્યોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે. પ્રશ્ન ૯૪. તેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે. પ્રશ્ન૫. બેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ બેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજનની છે. જોયણ-મેગે ચઉરિદિ, દેહમુચ્ચત્તર્ણ સુએ ભણિબં, વેહવિય-દેહ પુણ, અંગુલ - સખસ-મારંભે ૮. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫. દંડક દેવ નર અહિય લક્ન, તિરિયાણં નવ ય જોયણ સયાઈ દુગુણં તુ નારયાણું ભણિયે વેઉન્વિય સરીરં . લા અંતમુહુ સંનિરએ, મુહુત ચારિ તિરિય મણુએ સુ, દેવેસુ અમાસો, ઉક્કોસ વિવૂિણા - કાલો ૧૦ ભાવાર્થ : ચઉરિન્દ્રિય જીવોનું શરીર એક યોજન છે. આ અવગાહના સિદ્ધાંતમાં કહી છે. તે રીતે કહેલી છે. વૈક્રિય શરીરની જધન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી છે. તે ૮૫ , દેવતાઓનું વૈક્રિય શરીર લાખ યોજન છે. મનુષ્યોનું એકલાખ યોજનથી અધિક છે. તિર્યંચોની વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૯૦૦ યોજનની છે. નારકીઓની વૈકિય શરીરની અવગાહના પોતાના શરીરથી ડબલ છે. / ૯ો નારકીઓની ઉત્કૃષ્ટ વિક્વાનો કાળ અંતર્મુહૂર્ત છે. તિર્યંચો અને મનુષ્યોને વિક્વાનો કાળ ચાર મુહૂર્તનો કહ્યો છે. દેવોને વિક્વાનો કાળ ૧૫ દિવસનો કહેલો છે. તે ૧૦ પ્રશ્ન ૯૬, ચઉરિન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? - ઉત્તર: ચઉરિન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજનની છે પ્રશ્ર૯૭. જે જીવો વૈક્રિય શરીર બનાવે છે તેઓની જધન્ય અવગાહના કેટલી છે? ઉત્તરઃ જે જીવો વૈક્રિય શરીર બનાવે છે તેઓની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૯૮. દેવતાઓની ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર : દેવતાઓની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી એક લાખ યોજનની છે. પ્રશ્ન ૯૯. મનુષ્યના દંડકમાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તે શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના એકલાખયોજનથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૧૦૦. દેવતાઓના ઉત્તર વૈક્રિય શરીર કરતાં મનુષ્યોના ઉત્તર વૈક્રિય Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી શરીરની અવગાહના વધારે કેમ છે? ઉત્તર : દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે. જ્યારે મનુષ્યો જમીનની સાથે રહીને શરીરની રચના કરતા હોવાથી ચાર આંગળ અધિક હોય છે તે કારણથી અધિક કહેલી છે. પ્રશ્ન ૧૦૧. તિર્યંચોમાં ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃતિયચોમાં ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૯૦૦યોજનની છે. પ્રશ્ન ૧૦૨. નારકીઓમાં ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સાતેય નારકીઓમાં રહેલા જેટલા જીવો છે તે બધાયની જે કાય એટલે શરીર છે તેનાથી ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે ડબ્બલ અવગાહનાવાળું શરીર થાય છે. જેમ કે સાતમી નારકીમાં રહેલા નારકીઓની ૫૦૦ ધનુષ્યની કાયા હોય છે. જ્યારે તેઓ ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે ૧ હજાર ધનુષ્યની થાય છે. પ્રશ્ન ૧૦૩. વાઉકાય જીવો વૈક્રિય શરીર બનાવે છે. ત્યારે તેઓના શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય છે? ઉત્તરઃ વાઉકાય જીવો વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓના શરીરની જધન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૧૦૪. બીજા જીવોની વૈક્રિય શરીરની જધન્ય અવગાહના જે કહી છે અને વાઉકાયની વૈક્રિય શરીરની જધન્ય અવગાહનામાં ફેર શો છે? ઉત્તરઃ બીજા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓની કાયા મોટી હોય છે. તેથી તેઓના શરીરની જધન્ય અવગાહનઅંગુલનાસંખ્યાતમાભાગ જટેલીજથાય છે. તેથી ન્યૂન થતી નથી. જ્યારે વાઉકાયજીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ થાય છે. તેથી વૈક્રિય શરીરની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ બને છે પણ મોટી બનતી નથી. પ્રશ્ન ૧૦૫. નારકીઓનું ઉત્તર વૈક્રિય શરીર કેટલા કાળે નાશ પામે છે? ઉત્તરઃ નારકીઓનું ઉત્તર વૈક્રિય શરીર એક અંતર્મુહૂર્ત પછી અવશ્ય નાશ પામી જાય છે. પ્રશ્ન ૧૦૬. તિર્યંચોનું વૈક્રિય શરીર બનાવ્યા પછી કેટલા કાળે નાશ પામે છે? Page #138 -------------------------------------------------------------------------- ________________ દંડક ઉત્તર ઃ તિર્યંચોનું વૈક્રિય શરીર બનાવ્યા પછી ચાર મુહૂર્ત સુધીરહે છે. પછી અવશ્ય નાશ પામે છે. ૧૭ પ્રશ્ન ૧૦૭. મનુષ્યનું વૈક્રિય શરીર બન્યા પછી કેટલા કાળ સુધી રહી શકે છે ? ઉત્તર ઃ મનુષ્યનું વૈક્રિય શરીર બન્યા પછી ચાર મુહૂર્ત સુધી રહે છે. પછી અવશ્ય નાશ પામે છે. પ્રશ્ન ૧૦૮. દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. ત્યારે તે વધારેમાં વધારે કેટલા વખત સુધી રહે છે ? ઉત્તર ઃ દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તે ૧૫ દિવસ સુધી રહે છે. પછી તે શરીર અવશ્ય નાશ પામે છે. પ્રશ્ન ૧૦૯. ચોવીશ દંડકમાંથી કેટલા દંડકવાળા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ? ક્યા ક્યા? ઉત્તર ઃ ચોવીશ દંડકમાં ૧૭ દંડકવાળા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે, (૧) વાઉકાયના જીવોવૈક્રીય શરીરબનાવે છે. તે સ્વાભાવિક થઈ જાય છે. કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. (૨) ગર્ભજ તિર્યંચ (૩) મનુષ્ય (૪) નારકી અને દેવેતાના (૧૩) દંડકના (૧૩) એમ કુલ (૧૭) દંડકો થાય છે. પ્રશ્ન ૧૧૦, ત્રણ ગાઉનું શરીર જેને છે તેવા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ ત્રણ ગાઉનું શરીર જેને છે તેવા દંડકો બે છે. (૧) મનુષ્ય (૨) તેઇન્દ્રિય. પ્રશ્ન ૧૧૧. એક હજાર યોજનની કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ એક હજાર યોજનની કાયાવાળો એક જ દંડક છે. ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિય પ્રશ્ન ૧૧૨. સાત હાથની કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ સાત હાથની કાયાવાળા ૧૩ દંડકો છે. ભવનપતિના ૧૦, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક (વૈમાનિકમાં ૧-૨દેવલોક સુધીના જાણવા.) પ્રશ્ન ૧૧૩. એક હજાર યોજનથી અધિક કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : એક હજાર યોજનથી અધિક કાયાવાળા દંડક એક જ છે વનસ્પતિકાય. : પ્રશ્ન ૧૧૪. એક યોજનની કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ એક યોજનની કાયાવાળો દંડક એક જ છે . ચરિન્દ્રિય. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૧૧૫. બાર યોજનની કાયાવાળા દંડક કેટલા છે ? : : ઉત્તર ઃ બાર યોજનની કાયાવાળો એક જ દંડક છે : બેઇન્દ્રિય. પ્રશ્ન ૧૧૬. પાચંસો ધનુષ્યની કાયાવાળા કેટલા દંડક છે ? ઉત્તર ઃ પાચંસો ધનુષ્યની કાયાવાળો એક દંડક છે : સાતમી નારકીનો. ૧૮ થાવર-સુર-નેરઇઆઅસંઘયણા ય વિગલ છેવટ્ટા સંઘયણ છગ્ગ ગÇય, નર-તિરિએસ વિ મુર્ણયવ્વ ॥ ૧૧ ॥ ભાવાર્થ : સ્થાવર, દેવતા, નારકીઓ અસંઘયણી છે. વિકલેન્દ્રિયો છેવઢા સંઘયણવાળા છે તથા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોને છએ સંઘયણ હોય છે. ।। ૧૧ ।। પ્રશ્ન ૧૧૭. કેટલા દંડકમાં સંઘયણ હોતા નથી ? ઉત્તર : ૧૯ દંડકમાં એક પણ સંઘયણ હોતું નથી. તે આ પ્રમાણે :- નારકનો ૧, દેવતાના ૧૩(૧૦ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક) સ્થાવરના પાંચ દંડક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. પ્રશ્ન ૧૧૮. એક સંઘયણવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ એક સંઘયણવાળા દંડકો ૩ છે : બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય આ ત્રણ દંડકમાં એક છેવકું સંઘયણ હોય છે. પ્રશ્ન ૧૧૯.૭ એ સંઘયણવાળા દંડક કેટલા છે ? ઉત્તર ઃ છ એ સંઘયણવાળા દંડકો બે છે : (૧) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨૦.વજઋષભનારાચ સંઘયણવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : વજ્રૠષભનારાચ સંઘયણવાળા દંડકો બે છે. (૧) ગર્ભજ તિર્યંચ (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨ ૧, ૠષભ નારાચ સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર ઃ ઋષભ નારાચ સંઘયણબે દંડકોમાં છેઃ (૧) ગર્ભજતિર્યંચ, (૨)મનુષ્ય. પ્રશ્ન ૧૨ ૨. નારાય સંઘયણ કેટલા દંડકમાં છે ? ઉત્તર ઃ નારાચ સંઘયણ બે દંડકમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દંડક પ્રશ્ન ૧૨૩. અર્ધ નારાચ સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર ઃઅર્ધ નારાચ સંધયણ બે દંડકોમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨૪.કિલિકા સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર : કિલિકા સંઘયણ બે દંડકોમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨૫. છેવટ્ટુ સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર ઃ છેવટ્ટુ સંઘયણ પાંચ દંડકોમાં છે ઃ (૧) બેઇન્દ્રિય, (૨) તેઇન્દ્રિય, (૩) ચરિન્દ્રિય, (૪) તિર્યંચ પંચેન્દ્રિય અને (૫) મનુષ્ય. સવ્વસિં ચઉ દહ વા, સન્ના સત્ત્વે સુરા ય ચઉરંસા । નર તિરિચ છ સંઠાણા, હુંડા વિગલિંદિ-નેરઇયા ।। ૧૨ । ભાવાર્થ: સઘળાય દંડકોમાં ચાર સંજ્ઞાઓ હોય છે અથવાદશ સંજ્ઞા, અથવા ૧૬ સંજ્ઞાઓ છે. બધાજ દેવતાઓ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયને છ સંસ્થાનો છે. નારકી અને વિકલેન્દ્રિયોને હુંડક સંસ્થાન છે. 119211 પ્રશ્ન ૧૨૬, સમૂર્છિમ મનુષ્યને કેટલા સંઘયણ છે ? ક્યા ક્યા ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યોને એક છેવટ્ટુ સંઘયણ છે. પ્રશ્ન ૧૨૭. સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને કેટલા સંઘયણો છે ? ક્યા ક્યા? ઉત્તર ઃ સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને એકમતે એકજ છેવટ્ટુ સંઘયણ છે જ્યારે મતાંતરે છ એ છ સંઘયણ છે. પ્રશ્ન ૧૨૮. ચોવીશે દંડકોમાં કેટલી સંજ્ઞાઓ છે? : ઉત્તર : ચોવીશે દંડકોમાં ચાર સંજ્ઞા, દશ સંજ્ઞા અથવા સોળ સંજ્ઞા એમ બધીય સંજ્ઞાઓ છે. પ્રશ્ન ૧૨૯. છ એ છ સંસ્થાનોમાં કેટલા દંડકો છે ? ઉત્તર ઃ છ એ છ સંસ્થાનો બે દંડકોમાં છે. ૧ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ૨ મનુષ્ય પ્રશ્ન ૧૩૦. એક સંસ્થાન કેટલા દંડકમાં છે ? ઉત્તર : એક સંસ્થાન સત્તર દંડકોમાં છે. દેવતાના ૧૩ દંડકો, નારકીનો ૧, બે-ઈ, તે-ઈ. ચઉં. એમ સત્તર દંડકો છે. સ્થાવરમાં એક સંસ્થાન છે. પણ ત્યાં જુદા જુદા આકારના સંસ્થાનો હોવાથી તેનેં જુદા ગણ્યા છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી - ૨૦ પ્રશ્ન ૧૩૧. એક સમ-સંસ્થાન કેટલા દેડકોમાં હોય છે? ઉત્તર: એક સમ-સંસ્થાન તેર દંડકોમાં હોય છે. દેવતાના ૧૩ દંડકો છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક.. પ્રશ્ન ૧૩૨. એક હુડક સંસ્થાન જ કેટલા દંડકોમાં છે? ઉત્તર: એક હુડક સંસ્થાન ચાર અથવા નવ દંડકોમાં છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને નારકી એ ચાર અને સ્થાવરના પાંચ દંડકો ભેગા ગણતા નવ દંડકો થાય છે. તેમાં એક હુડક નામનું સંસ્થાન છે. પ્રશ્ન ૧૩૩. સમ-સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર : સમ-સંસ્થાનવાળા દંડકો ૧૫ છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યમાં સમ-સંસ્થાન હોય છે. પ્રશ્ન ૧૩૪. ન્યગ્રોધ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ન્યગ્રોધ સંસ્થાનવાળા દંડકો બે છે. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૫. સાદિ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તર : સાદિ સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૬. વામન સંસ્થાનવાળા દેડકો કેટલા છે? ઉત્તરઃ વામન સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૭. કુન્જ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ કુન્જ સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૮. હુંડક સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ૧૧ દંડકો છે :- સ્થાવરના ૫, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને નારકી, ગર્ભજ તિર્યંચ, મનુષ્ય. નાણાવિહ ધય સૂઈ, બુબ્બય વણ વાઉ તેઉ અપકાયા! પુઢવી મસૂર ચંદા-કારા સંડાણ ભણિયા. ૧૩/l ભાવાર્થ પ્રત્યેક વનસ્પતિકાયનું જુદા જુદા આકારવાળું શરીર છે.વાયુકાયનું ધ્વજાના આકારનું છે. અગ્નિકાય જીવોનું શરીર સોય આકારનું છે. અપકાય જીવોનું શરીર પરપોટાના આકારનું છે. પૃથ્વીકાય જીવનું શરીર મસુરની દાળ અથવા અર્ધચંદ્રાકાર જેવું છે. ૧૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દંડક પ્રશ્ન ૧૩૯. પ્રત્યેક વનસ્પતિકાય જીવોને જે શરીરો હોય છે. તે કેવા આકારના હોય છે ? ઉત્તર ઃ પ્રત્યેક વનસ્પતિકાય જીવોને જે શરીર હોય છે તે અનેક પ્રકારના જુદા જુદા આકારવાળા હોય છે. પ્રશ્ન ૧૪૦. વાયુકાય જીવોના શરીર કેવા આકારના હોય છે ? ઉત્તર ઃ વાયુકાય જીવોના શરીરો ધ્વજાના આકારવાળા હોય છે. પ્રશ્ન ૧૪૧. તેઉકાય જીવોના શરીરનો આકાર કેવો હોય છે ? ઉત્તર : તેઉકાય જીવોના શરીરો સોય જેવા આકારના હોય છે. પ્રશ્ન ૧૪૨, અપકાય એટલે પાણીના જીવોના શરીરનો આકાર કેવાપ્રકારનો હોય છે ? ઉત્તર ઃ અપકાય જીવોના શરીર પરપોટાના આકાર જેવા હોય છે પ્રશ્ન ૧૪૩. પૃથ્વીકાય જીવોના શરીર કેવા આકારના હોય છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોના શરીરો મસુરની દાળના આકારવાળા હોય છે અથવા અર્ધચંદ્રાકાર જેવાં આકારવાળા હોય છે. પ્રશ્ન ૧૪૪. આ પૃથ્વીકાયાદિ પાંચેયના શરીરની આકૃતિઓ જુદી જુદી હોય છે. તો તેઓને સંસ્થાન ક્યું હોય છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય આદિ પાંચેયના શરીરની આકૃતિઓ જુદી જુદી હોય છે. છતાં તે બધાયને હુંડક સંસ્થાન એક જ હોય છે. તે સિવાય કોઇ સંસ્થાન હોતા જ નથી. * આ રીતે સંસ્થાન દ્વાર પૂર્ણ થયું * સવ્વ વિ ચઉ કસાયા, લેસ છગં ગÇતિરિયમણુએસુ, નારય તેઊ વાઉ, વિગલા વેમાણિય તિ લેસા ॥ ૧૪॥ ભાવાર્થ : સઘળાય દંડકોમાં ચાર કષાયો છે. ગર્ભજતિર્યંચ અને મનુષ્યોને છએ લેશ્યાઓ છે. નારકી, તેઉકાય, વાઉકાય, વિકલેન્દ્રિય અને વૈમાનિકના દેવોના દંડકમાં ત્રણ લેશ્યાઓ છે. ।। ૧૪ ।। જોઈ સિય તેઉલેસા, સેસા સવ્વુવિ હુંતિ ચઉલેસા, ઇંદિય દારં સુગમં, મણુઆણં સત્ત સમુીયા || ૧૫ ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાવાર્થ જયોતિષીદેવોમાં એકતેજો લેગ્યા છે. બાકીના દંડકોમાંચારલેશ્યાઓ છે. ઈદ્રિય દ્વાર સુગમ છે. મનુષ્યોમાં સાતેય પ્રકારના સમુદ્ધીત છે. જે ૧૫ / પ્રશ્ન ૧૪૫. ચોવીશે દંડકોમાં કેટલા કષાયો છે? ઉત્તરઃ ચોવીશે દંડકોમાં ચાર ચાર કષાયો છે. પ્રશ્ન ૧૪૬. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં વેશ્યાઓ કેટલી છે? ઉત્તર : ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં છએ છ વેશ્યાઓ છે. પ્રશ્ન ૧૪૭. નારકીના દંડકોમાં કેટલી વેશ્યાઓ છે? ઉત્તર : નારકીના દંડકમાં ત્રણ વેશ્યાઓ છે તે આ પ્રમાણે (૧) કૃષ્ણલેશ્યા (૨)નીલ લેગ્યા (૩) કાપોત લેશ્યા. પ્રશ્ન ૧૪૮. પહેલી અને બીજી મારકીમાં કેટલી વેશ્યાઓ છે? કઈ કઈ ? ઉત્તરઃ પહેલી અને બીજી નારકીમાં એક કાપોત લેશ્યા છે. પ્રશ્ન ૧૪૯. વાલુકા નામની ત્રીજી નારકીમાં કેટલી લેશ્યા છે? કઈ કઈ? ઉત્તરઃ ત્રીજી નારકમાં બે વેશ્યાઓ છે. તે આ પ્રમાણે :- જે નારકના જીવોનું આયુષ્ય ત્રણસાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે. ત્યાં સુધીનાજીવોને એક કાપોતલેશ્યાછે. અને આયુષ્ય કરતાં અધિક આયુષ્યવાળા જે નારકીના જીવો છે તે બધાને નીલ વેશ્યા છે. તે કારણથી બે વેશ્યા છે એમ કહેવાય છે. પ્રશ્ન ૧૫૦. ચોથી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ ચોથી નારકીના જીવોને એક નીલ લેગ્યા છે. પ્રશ્ન ૧૫૧. પાંચમી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર:પાંચમીનારકીનાજીવોને બે વેશ્યાછે તે આ પ્રમાણેઃ-દશ સાગરોપમથી અધિક, અધિક એટલે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક એટલા આયુષ્યવાળા હોય. ત્યાં સુધીના જીવોને એક નીલ લેગ્યા છે. તેથી વધારે આયુષ્યવાળા જીવોને કૃષ્ણ લેશ્યા છે. માટે બે વેશ્યા કહેવાય છે. પ્રશ્ન ૧૫ર. છઠ્ઠી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ છઠ્ઠી નારકીના જીવોને એક કૃષ્ણ લેશ્યા છે. પ્રશ્ન ૧૫૩. સાતમી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દિંડક ઉત્તરઃ સાતમી નારકીના જીવોને ભંયકર કોટીની કૃષ્ણ લેગ્યા છે. પ્રશ્ન ૧૫૪. તેઉકાયના જીવોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તરઃ તેઉકાયના જીવોને ત્રણ વેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ લેગ્યા (૩) કાપોત લેગ્યા. પ્રશ્ન ૧૫૫. વાઉકાયના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : વાઉકાયના જીવોને ત્રણ વેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપત લેશ્યા. પ્રશ્ન ૧૫૬. બેઈન્દ્રિય જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : બેઈન્દ્રિય જીવોને ત્રણ વેશ્યાઓ છે તે આ પ્રમાણે - (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપોત લેગ્યા. પ્રશ્ન ૧૫૭. તે ઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવોને કૃષ્ણ શ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, એમ ત્રણ લેશ્યા છે. પ્રશ્ન ૧૫૮. ચઉરિન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોને કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા, એમ ત્રણ લેશ્યાઓ છે. પ્રશ્ન ૧૫૯. વૈમાનિક દેવતાઓને કેટલી વેશ્યાઓ છે?કઈ કઈ? ઉત્તર : વૈમાનિક દેવતાઓને ત્રણ લેશ્યાઓ છે તે આ પ્રમાણે :- (૧) તેજો લેશ્યા, (૨) પદ્મ લેશ્યા, (૩) શુકલ લેશ્યા. પ્રશ્ન ૧૬૦. વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને કેટલી વેશ્યા છે? કઈ કઈ ? ઉત્તરઃ પહેલા બીજા દેવલોકના દેવોને તેજલેશ્યા એક જ છે. પ્રશ્ન ૧૬૧. વૈમાનિકના ત્રીજાથી છઠ્ઠા દેવલોકના દેવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજાથી છઠ્ઠા દેવલોકના દેવોને એક પઘલેશ્યા છે. પ્રશ્ન ૧૬૨. છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને કેટલી વેશ્યા છે? કઈ કઈ? ઉત્તરઃ છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને એક જ લેગ્યા છે. શુકલ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રશ્નોત્તરી લેશ્યા એ દરેકની શુકલ લેશ્યામાં આગળ આગળ તીવ્ર જાણવી. પ્રશ્ન ૧૬૩, જયોતિષી વિમાનમાં રહેલા દેવોને કેટલી લેશ્યા છે ? કઇ કઇ ? ઉત્તર ઃ જયોતિષી વિમાનમાં રહેલા સર્વ દેવતાઓને એક તેજોલેશ્યા છે પ્રશ્ન ૧૬૪. પૃથ્વીકાય જીવોમાં કેટલી લેશ્યા છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોમાં ચાર લેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા. પ્રશ્ન ૧૬૫. અપ્કાય જીવોમાં કેટલી લેશ્યા છે? ઉત્તર ઃ અપ્કાય જીવોમાં ચાર લેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાત લેશ્યા, (૪) તેજો લેશ્યા. પ્રશ્ન ૧૬૬. વનસ્પતિકાય જીવોમાં કેટલી લેશ્યા છે ? ઉત્તર ઃ વનસ્પતિકાય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજો એમ ચાર લેશ્યા છે. પ્રશ્ન ૧૬૭. પૃથ્વીકાય અપ્કાય અને વનસ્પતિકાય જીવોમાં તેજો લેશ્યા કઈ રીતે હોય છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોમાં તેજો લેશ્યા હોય છે તે આ પ્રમાણે :– કોઈ પણ દેવતા તેજો લેશ્યાવાળો મરીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેજો લેશ્યા હોય છે. માટે તેજો લેશ્યા કહી છે. બાકીના જીવોને હોતી નથી . પ્રશ્ન ૧૬૮. સાધારણ વનસ્પતિકાય જીવોને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ? ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાય જીવોને કૃષ્ણ, નીલ, કાપોત ત્રણ લેશ્યા છે. પ્રશ્ન ૧૬૯. દશભવનપતિના દેવતાઓને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ? ઉત્તર ઃ દશભવનપતિના દેવતાઓને ચાર લેશ્યા છે. તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા. પ્રશ્ન ૧૭૦. વ્યંતર દેવોને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ? ઉત્તર ઃ વ્યંતર દેવોને ચાર લેશ્યાઓ છે. તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા. પ્રશ્ન ૧૭૧. એક જ લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ એક જ લેશ્યાવાળા દંડકો મુખ્ય રીતે ગણીએ તો એક જ છે. પણ વિશેષ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દંડક વિચારથી કહીએ તો ત્રણ દંડક છે. તે આ પ્રમાણે :- જયોતિષી દેવોમાં એક તેજો લેશ્યા હોય છે. વિશેષથી વિચારીએ તો વૈમાનિક દેવોમાં પણ એક એક લેશ્યા હોય છે. નારકીઓમાં પણ એક એક લેશ્યા હોય છે. વૈમાનિકના ૧-૨, દેવલોકમાં તેજો લેશ્યા એક હોય છે. ત્રીજાથી પાંચમાં સુધીના દેવલોકમાં પદ્મલેશ્યા એક હોય છે. છઠ્ઠાથી અનુત્તર સુધીના દેવલોકમાં શુકલ લેશ્યા એક હોયછે. પહેલી બીજી નારકીમાં કાપોત લેશ્યા એક હોય છે. ચોથી નારકીમાંનીલ લેશ્યા એક હોય છે. છઠ્ઠી નારકીમાં કૃષ્ણ લેશ્યા એક હોય છે. સાતમી નારકીમાં કૃષ્ણ લેશ્યા એક હોય છે. પ્રશ્ન ૧૭૨. કોઈપણ બે જ લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : બે જ લેશ્યાવાળા દંડક નારકીનો એક જ છે. તે આ પ્રમાણે :- નારકીના દંડકોમાં વિશેષ વિચાર કરીએ તો – ત્રીજી અને પાંચમી નારકીમાં રહેલા જીવોને બે જ લેશ્યા હોય છે. ત્રીજી નારકીમાં કાપોત અને નીલ લેશ્યા હોય છે. પાંચમી નારંકીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. પ્રશ્ન ૧૭૩. ત્રણ લેશ્યાવાળા દંડક કેટલા છે? ઉત્તર ઃ ત્રણ લેશ્યાવાળા દંડક ૭છે. તે આ પ્રમાણેઃ-(૧) નારકી, (૨) તેઉકાય, (૩) બેઇન્દ્રિય, (૪) તેઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય, (૬) વાઉકાય, (૭) વૈમાનિક. વિશેષથી કહીએ તો પાંચ દંડકમાં ત્રણ લેશ્યા હોય છે. નારકી, વૈમાનિક સિવાય. પ્રશ્ન ૧૭૪. ચાર લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ ચાર લેશ્યાવાળા દંડકો ૧૪ છે. તે આ પ્રમાણે :- દશ ભવનપતિના ૧૦ દંડકો, (૧૧) વ્યંતર, (૧૨)પૃથ્વીકાય, (૧૩) અપકાય, (૧૪) વનસ્પતિકાય. પ્રશ્ન ૧૭૫. કૃષ્ણ લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ કૃષ્ણ લેશ્માવાળા દંડકો બાવીસ છે. તે આ પ્રમાણે :- જયોતિષ અને વૈમાનિક સિવાયના દશ ભવનપતિના ૧૦, વ્યંતર, પૃથ્વીકાયાદિ ૫, બેઇન્દ્રિયાદિ ૩, તિર્યંચ અને મનુષ્ય તથા નારકી. પ્રશ્ન ૧૭૬. નીલ લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : નીલ લેયાવાળા દંડકો બાવીસ છે. જયોતિષ અને વૈમાનિક સિવાયના Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી સમજવા. પ્રશ્ન ૧૭૭. કાપોત લેશ્યા કેટલો દંડકોમાં છે? ઉત્તર કાપાત લેશ્યા બાવીસ દંડકોમાં છે. જયોતિષ અને વૈમાનિક સિવાયના જાણવા. પ્રશ્ન ૧૭૮. તેજો વેશ્યા કેટલા દંડકોમાં છે? ઉત્તર: તેજો વેશ્યા ૧૮દેડકોમાં છે. તે આ પ્રમાણે - (૧૦) ભવનપતિના ૧૦, (૧૧) વ્યંતર, (૧૨) જયોતિષ, (૧૩) વૈમાનિક, (૧૪) પૃથ્વીકાય, (૧૫) અપકાય (૧૬) વનસ્પતિકાય, (૧૭) તિર્યંચ પંચેન્દ્રિય અને (૧૮) મનુષ્ય. આટલા દંડકોમાં તેજો વેશ્યા છે. પ્રશ્ન ૧૭૯. પદ્મ લેશ્યા કેટલા દંડકોમાં છે? ઉત્તર : પધ લેશ્યા ત્રણ દંડકોમાં છે. તે આ પ્રમાણે :- (૧) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, (૨) મનુષ્ય અને (૩) વૈમાનિક. પ્રશ્ન ૧૮૦. શુકલ લેશ્યા કેટલા દંડકમાં છે? ક્યા ક્યા? -- ઉત્તરઃ શુકલ લેગ્યા ત્રણ દંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) ગર્ભજ તિર્ય, (૨) મનુષ્ય, (૩) વૈમાનિક. પ્રશ્ન ૧૮૧. એક ઈન્દ્રિયવાળા કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ એક ઈન્દ્રિયવાળા દેડકો પાંચ છે. પૃથ્વીકાય આદિ-૫. પ્રશ્ન ૧૮૨. બે ઇન્દ્રિયવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ બે ઇન્દ્રિયવાળા દંડકો એક છે. બેઈન્દ્રિય. પ્રશ્ન ૧૮૩. ત્રણ ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તર : ત્રણ ઇન્દ્રિયવાળા દંડક એક છે. તે ઇન્દ્રિય પ્રશ્ન ૧૮૪. ચાર ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ચાર ઈન્દ્રિયવાળો એક દંડક છે. ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૧૮૫. પાંચ ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તર: પાંચ ઈન્દ્રિયવાળા દેડકો ૧૬ છે. તે આ પ્રમાણે - (૧) ભવનપતિના દસ, (૧૧), વ્યંતર, (૧૨) જયોતિષ, (૧૩) વૈમાનિક, (૧૪) નારકી, (૧૫)તિર્યંચ પંચેન્દ્રિય, (૧૬) મનુષ્ય. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૭. દંડક પ્રશ્ન ૧૮૬. સ્પર્શેન્દ્રિય કેટલા દેડકોમાં છે? ઉત્તરઃ સ્પર્શેન્દ્રિય ચોવીશે ચોવીશ દંડકોમાં છે. પ્રશ્ન ૧૮૭. રસનેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ રસનેન્દ્રિય ૧૯ દંડકોમાં છે, તે આ પ્રમાણે - (૧) બેઇન્દ્રિય, (૨) તેઈન્દ્રિય, (૩) ચલરિન્દ્રિય, ભવનપતિ (૧૦), વ્યંતર, જયોતિષ, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય, અને મનુષ્ય = ૧૯. પ્રશ્ન ૧૮૮.પ્રાણેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ પ્રાણેન્દ્રિય ૧૮ દંડકોમાં છે. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, દશ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને નારકી= ૧૮. પ્રશ્ન ૧૮૯. ચક્ષુરિન્દ્રિયવાળા દેડકો કેટલા છે? ઉત્તરઃ ચક્ષુરિન્દ્રિયવાળા દંડકો ૧૭ છે. ચઉરિન્દ્રિય દસભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય = ૧૭. પ્રશ્ન ૧૯૦. શ્રોતેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ શ્રોતેન્દ્રિય ૧૬ દંડકોમાં છે. દસ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય = ૧૬ - વેયણ કસાય મરણે, વેલેન્દ્રિય તેયએ ય આહારે; કેવલિય સમુગ્ધાયા,સત્ત ઈમે હુતિ સન્નીસં . ૧૬ ભાવાર્થ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી સમુઘાત આ સાત સમુદ્રઘાત છે. અને સાતે સમુદ્ધાત સન્ની જીવોમાં હોય છે. તે ૧૬ પ્રશ્ન ૧૯૧. મનુષ્યના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં સાતેય સમુદ્યાત છે. એગિદિયાણ કેવલ તેઉ-આહારવિણા ચારિ, તે વેહવિયવજ્જા, વિગલા સનીણ તે ચૈવ ૧૭ા. પણ ગભૂતિરિસુરસુ, નારય વાઊસુ ચીર તિય સેસે " વિગલ દુરિકી થાવર મિચ્છત્તિ સેસ તિદિઠી. ૧૮. ભાવાર્થ એકેન્દ્રિય જીવોને કેવલી, તૈજસ અને આહારક સમુદ્ધાત વિના ચાર, વિલેન્દ્રિય જીવોને વૈક્રિય સમુદ્યાત વિના ત્રણ, સન્ની જીવોને સાતેય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રશ્નોત્તરી સમુદ્ધાત હોય. II ૧૭ || ગર્ભજ તિર્યંચ અને દેવોને પાંચ સમુદ્ધાત, નારકી અને વાયુકાયને ચાર સમુદ્ધાત હોય બાકીનાં દંડકવાળા જીવોને ત્રણ સમુદ્દાત હોય છે. વિકલેન્દ્રિય જીવોને બે દ્રષ્ટિ, સ્થાવર જીવોને એક (મિથ્યા દ્રષ્ટિ) હોય. બાકીના દંડકમાં રહેલા જીવોને ત્રણેય દ્રષ્ટિ હોય છે. II ૧૮ ॥ પ્રશ્ન ૧૯૨. પૃથ્વીકાયમાં કેટલા સમુદ્દાત છે ? છે? ઉત્તર ઃ પૃથ્વીકાયમાં ત્રણ સમુદ્દાત છે. તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્ધાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૩. અપ્લાય દંડકમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર ઃ અકાય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૪. તેઉકાય જીવોમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર ઃ તેઉકાય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૫. વાયુકાય જીવોમાં કેટલા સમુદ્દાત છે? ઉત્તર : વાયુકાય જીવોમાં ચાર સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્ધાત પ્રશ્ન ૧૯૬. વનસ્પતિકાયમાં કેટલા સમુદ્દાત છે? ઉત્તર :વનસ્પતિકાયમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૭. બેઇન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર : બેઇન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાતા (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ઘાત . પ્રશ્ન ૧૯૮. તેઇન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્ધાત છે ? ઉત્તર ઃ તેઇન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૯. ચરિન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્દાત છે? ઉત્તર : ચઉરિન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૯ દિંડક સમુદ્રઘાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્રઘાત . પ્રશ્ન ૨૦૦. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તર: ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં પાંચ સમુદ્રઘાત છે તે આ પ્રમાણે :(૧) વેદના સમુદ્ધાત (૩) મરણ સમુઘાત . (૪) વૈક્રિયસમુઘાત (૫) તૈજસ સમુદ્દાત . પ્રશ્ન ૨૦૧. નારકી જીવોમાં કેટલા સમુદ્દઘાત છે? ઉત્તરઃ નારકીજીવોમાંચારસમુદ્રઘાત છે તે આ પ્રમાણેઃ- (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુઘાત (૪) વૈક્રિય સમુઘાત . પ્રશ્ન ૨૦૨. દશ ભવનપતિના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ક્યા ક્યા ? ઉત્તર દશ ભવનપતિના દંડકમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણેઃ- (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્દાત . પ્રશ્ન ૨૦૩. વ્યંતરના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ વ્યંતરના દંડકમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્રઘાત પ્રશ્ન ૨૦૪. જયોતિષી દેવોમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ જયોતિષી દેવોમાં પાંચ સમુધાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્ધાત (૨) કષાય સમુદ્યાત (૩) મરણ સમુઘાત (૪) વૈક્રિય સમુધાત (૫) તૈજસ સમુદ્રઘાત . પ્રશ્ન ૨૦૫. વૈમાનિક દેવોમાં કેટલા સમુદ્ધાત છે? ઉત્તર ઃ વૈમાનિક દેવોમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણે - (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિયસમુદ્દાત (૫) તૈજસ સમુદ્યાત પ્રશ્ન ૨૦૬. વેદના સમુઘાતમાં કેટલા દંડકો છે? ઉત્તરઃ વેદના સમુદ્રઘાત વાળા દંડકો ચોવીશે ચોવીસ છે. પ્રશ્ન ૨૦૭. કષાય સમુદૂઘાત માં કેટલા હકો છે-- Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૦ ઉત્તર : કષાય સમુદ્ધાતમાં ચોવીશે ચોવીશ દંડકો છે. પ્રશ્ન ૨૦૮. મરણ સમુદ્રઘાત માં કેટલા દંડકો છે? ઉત્તર : મરણ સમુદ્દાત માં ચોવીશે ચોવીશ દંડકો છે. પ્રશ્ન ૨૦૯. વૈક્રિય સમુદ્ધાત માં કેટલો દંડકો છે? ઉત્તરઃ વૈક્રિય સમુદ્યાત માં સત્તર દંડકો હોય છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાઉકાય છે. પ્રશ્ન ૨૧૦. તૈજસ સમુદ્ધાત માં કેટલા દંડકો છે? ઉત્તર તૈજસ સમુદ્યાત માં ૧૫ દંડકો છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, ગર્ભજ તિર્યંચો અને મનુષ્ય = ૧૫ પ્રશ્ન ૨૧૧. આહારક અને કેવલી સમુદ્દઘાત કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ આહારક અને કેવલી સમુદ્યાત મનુષ્યના એક દંડકમાં છે. પ્રશ્ન ૨૧૨. ત્રણ સમુદ્ધાત કેટલા દંડકમાં છે? ઉત્તર ઃ ત્રણ સમુદ્યાતઈદંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય, (૫) બેઈન્દ્રિય, (૬) તેઈન્દ્રિય, (૭) ચઉરિન્દ્રિય... સાત દંડક. પ્રશ્ન ૨૧૩. ચાર સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ચાર સમુદ્યાત વાળા દંડકો બે છે. તે આ પ્રમાણે :- (૧) નારકી, (૨) વાયુકાય. પ્રશ્ન ૨૧૪. પાંચ સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ પાંચ સમુદ્યાત વાળા દંડકો ૧૪ છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, ગર્ભજ તિર્યચ. પ્રશ્ન ૨૧૫. સાતેય સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તર: સાતેય સમુદ્યાતવાળો દંડક એક જ છે. (૧) મનુષ્ય. પ્રશ્ન ૨૧૬. વિકલેન્દ્રિયોના ત્રણ દંડકમાં કેટલી દ્રષ્ટિ છે? ઉત્તરઃ વિકસેન્દ્રિયોના દંડકમાં બે દ્રષ્ટિ છે:- (૧) મિથ્યાદ્રષ્ટિ, (૨) સમ્યગદ્રષ્ટિ. પ્રશ્ન ર૧૭. સમ્યદ્રષ્ટિ કઈ રીતે ઘટે શકે છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ દંડક ઉત્તર ઃ વિકલેન્દ્રિયપણામાં જતા મનુષ્યો અને તિર્યંચો સાસ્વાદન ગુણ સ્થાનક લઈને જાય છે. તે વખતે અપર્યાપ્તાવસ્થામાં ગુણસ્થાન હોય છે. તે સાસ્વાદન ગુણસ્થાનકની અપેક્ષાએ સમ્યગદ્રષ્ટિ કહેવાય છે. પ્રશ્ન ૨૧૮. પૃથ્વીકાય દંડકમાં કેટલી દ્રષ્ટિ હોય છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોમાં એક મિથ્યાદ્રષ્ટિ છે. ૩૧ પ્રશ્ન ૨૧૯. અકાય તથા વનસ્પતિકાય જીવોમાં કેટલી દ્રષ્ટિ છે ? ઉત્તર : અકાય તથા વનસ્પતિકાય જીવોમાં એક જ મિથ્યા દ્રષ્ટિ છે. પ્રશ્ન ૨૨૦. પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોમાં મતાંતરે કેટલી દ્રષ્ટિઓ છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય, અકાય તથા વનસ્પતિકાયમાં કર્મગ્રંથના મતે બે દ્રષ્ટિઓ હોય છે :- મિથ્યા દ્રષ્ટિ અને સમ્યગ્ દ્રષ્ટિ પ્રશ્ન ૨ ૨૧. પૃથ્વી આદિત્રણ દંડકમાં સમ્યદ્રષ્ટિ કઈ રીતે છે ? ઉત્તર ઃ વૈમાનિકના પહેલા અને બીજા દેવલોકના દેવો સુધીના દેવતાઓ મરીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તે વખતે સાસ્વાદન ગુણસ્થાનક લઈને જતા હોય ત્યારે અપર્યાપ્તાકાળમાં પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોને સાસ્વાદન ગુણસ્થાનક હોય છે. તેથી સમ્યગ્ દ્રષ્ટિ કહેવાય. પ્રશ્ન ૨૨૨. તેઉકાય અને વાયુકાય જીવોમાં કેટલી દ્રષ્ટિઓ છે ? ઉત્તર ઃ તેઉકાય અને વાયુકાય જીવોમાં એક મિથ્યાદ્રષ્ટિ છે. પ્રશ્ન ૨ ૨૩. નારકીના જીવોમાં કેટલી દ્રષ્ટિ છે ? ઉત્તર ઃ નારકીના જીવોમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યા દ્રષ્ટિ, (૨) મિશ્ર દ્રષ્ટિ, (૩) સમ્યગ્ દ્રષ્ટિ. પ્રશ્ન ૨૨૪. દેવતાના ૧૩ દંડકોમાં કેટલી દ્રષ્ટિ છે ? ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકોમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે : (૧) મિથ્યા દ્રષ્ટિ (૨) મિશ્ર દ્રષ્ટિ, (૩) સમ્યક્ દ્રષ્ટિ. પ્રશ્ન ૨૨૫. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં કેટલી દ્રષ્ટિ છે ? ઉત્તર ઃ ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યા Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી દ્રષ્ટિ, (૨) મિશ્રદ્રષ્ટિ, (૩) સમ્યદ્રષ્ટિ. પ્રશ્ન ૨૨૬. મિથ્યા દ્રષ્ટિ કેટલા દંડકમાં છે? ઉત્તરઃ મિથ્યા દ્રષ્ટિવાળા ચોવીશે ચોવીશ દંડકમાં છે. પ્રશ્ન ૨૨૭. સમ્યદ્રષ્ટિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ સમ્યદ્રષ્ટિવાળા ૧૯ દંડકો છે. તે આ પ્રમાણે :-દેવતાના ૧૩ દંડક, નારકી, મનુષ્ય, તિર્યંચ, વિકસેન્દ્રિયના ૩ દંડક, ૧૯ દંડક મતાંતરે ૨૨ દંડકો હોય છે. કર્મગ્રંથના અભિપ્રાયે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય ત્રણ દંડકો અધિક જાણવા.. પ્રશ્ન ૨૨૮. મિશ્રદ્રષ્ટિવાળા દંડકો કેટલા છે? ઉત્તર: મિશ્રદ્રષ્ટિમાં ૧૬ દંડકો છે. તે આ પ્રમાણે :-દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ અને મનુષ્ય. થાવર બિતિસુ અચબૂ, ચઉરિદિસુ તાદુર્ગાસુએ ભણિ, મણુઆ ચઉ દેસણિણો સેસેસુ તિગં તિગંભણિયું . ૧૯ો ભાવાર્થ : સિદ્ધાંતમાં સ્થાવર, બેઇન્દ્રિય અને તેઇન્દ્રિયના જીવોમાં એક અચક્ષુદર્શન હોય છે. ચઉરિન્દ્રિયમાં બે દર્શન હોય છે. અને મનુષ્યમાં ચારદર્શન હોય છે. બાકીના દંડકમાં ત્રણ ત્રણ દર્શન હોય છે. // ૧૯ પ્રશ્ન ૨૨૯. પાંચ સ્થાવરના દંડકોમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ પાંચ સ્થાવરના જીવોમાં એક અચક્ષુદર્શન છે. પ્રશ્ન ૨૩૦. બેઈન્દ્રિય, ઇન્દ્રિય જીવોમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય જીવોમાં એક અચક્ષુ દર્શન છે. પ્રશ્ન ૨૩૧. ચઉરિન્દ્રિય જીવોમાં કેટલા દર્શન છે? ઉત્તર ચઉરિન્દ્રિય જીવોમાં બેદર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન. પ્રશ્ન ૨૩૨. દેવતાના ૧૩ દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ દેવતાના ૧૩દંડકમાં ત્રણ દર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન. Page #154 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રશ્ન ર૩૩. નારકી અને તિર્યંચના દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તર : નારકી અને તિર્યંચના દંડકમાં ત્રણ દર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન. પ્રશ્ન ૨૩૪. મનુષ્યના દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં ચાર દર્શન છે. પ્રશ્ન ૨૩૫. અચક્ષુદર્શનવાળા કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ અચક્ષુદર્શન બધાય દંડકમાં છે. પ્રશ્ન ૨૩૬. ચક્ષુદર્શન કેટલા દંડકોમાં છે? ઉત્તર:ચક્ષુદર્શન સત્તરદંડકમાંછેડ-દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ, મનુષ્ય અને ચઉરિક્રિય. પ્રશ્ન ર૩૭. અવધિદર્શનવાળા દંડકો કેટલા છે? ઉત્તર: અવધિદર્શન ૧૬ દંડકોમાં છે -દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ર૩૮. કેવલ દર્શનવાળા દેડકો કેટલા છે? ઉત્તર : કેવલ દર્શનવાળો એક દંડક છે. મનુષ્ય મનુષ્ય. અનાણ નાણ તિય તિય, સુર તિરિનિરએ થિરે અનાણદુર્ગ, નાણાનાણ દુવિગલે, મણુએ પણ નાણ તિ અનાણા | ૨૦ || ભાવાર્થ-દેવ, તિર્યંચ અને નારકીઓને ત્રણ અજ્ઞાન અને ત્રણ જ્ઞાન એમ છ હોય છે. પાંચ સ્થાવરોને બે અજ્ઞાન હોય છે. વિકલેન્દ્રિયોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. એમ ચાર હોય છે. મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ૨૦ પ્રશ્ન ર૩૯. દેવતાના ૧૩ દંડકમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે? ઉત્તરઃ દેવતાના ૧૩ દંડકમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે :- (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન. પ્રશ્ન ૨૪૦. તિર્યંચ અને નારકીમાં જ્ઞાન તથા અજ્ઞાન કેટલા છે? ઉત્તરઃ તિર્યંચ અને નારકીમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે:- (૧) મતિજ્ઞાન Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન (૩) વિભંગજ્ઞાન. પ્રશ્ન ૨૪૧. સ્થાવરના પાંચ દંડકોમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે ? ઉત્તર ઃ પાંચ સ્થાવરોમાં એક પણ જ્ઞાન હોતું નથી. બે અજ્ઞાન છે :- મતિઅજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાન. પ્રશ્ન ૨૪૨. ત્રણ વિકલેન્દ્રિયોમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે ? ૩૪ ઉત્તર ઃ : ત્રણ વિકલેન્દ્રિયોમાં સાસ્વાદન ગુણ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બે જ્ઞાન છે. જ્યારે ૧લું ગુણ હોય ત્યારે બે અજ્ઞાન છે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન. પ્રશ્ન ૨૪૩. મનુષ્યમાં જ્ઞાન તથા અજ્ઞાન કેટલા છે ? ઉત્તર ઃ મનુષ્યમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન છે. પ્રશ્ન ૨૪૪. મતિઅજ્ઞાન કેટલા દંડકોમાં છે ? ઉત્તર : મતિઅજ્ઞાન ૨૪ દંડકમાં છે. પ્રશ્ન ૨૪૫. શ્રુતઅજ્ઞાન કેટલા દંડકમાં છે ? ઉત્તર ઃ શ્રુતઅજ્ઞાન પણ ૨૪ દંડકમાં છે. પ્રશ્ન ૨૪૬. વિભંગજ્ઞાનવાળા કેટલા દંડકો છે ? ઉત્તર ઃ વિભંગજ્ઞાનવાળા ૧૬ દંડકો છે. દેવતાના ૧૩, નારકી, મનુષ્ય અને તિર્યંચ. પ્રશ્ન ૨૪૭. મતિજ્ઞાન કેટલા દંડકમાં છે ? ઉત્તર ઃ મતિજ્ઞાન ૧૯ દંડકમાં છે. દેવતાના ૧૩, વિકલે ૩, મનુષ્ય, તિર્યંચ અને નારકી. પ્રશ્ન ૨૪૮. શ્રુતજ્ઞાન કેટલા દંડકમાં છે ? ઉત્તર ઃ શ્રુતજ્ઞાનમાં ૧૯ દંડકો છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, મનુષ્ય, તિર્યંચ, નારકી અને વિકલેન્દ્રિયના ૩. પ્રશ્ન ૨૪૯. અવધિજ્ઞાનમાં કેટલા દંડક છે ? ઉત્તર : અધિજ્ઞાનમાં ૧૬ દંડકો છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, મનુષ્ય, તિર્થંય અને નારકી. Page #156 -------------------------------------------------------------------------- ________________ રૂપ દંડક પ્રશ્ન ર૫૦. મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં કેટલા દંડકો છે? ઉત્તરઃ મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં એક મનુષ્યનો દંડક છે. હવે યોગનું વર્ણન કરે છે કારસ સુરનિરએ, તિરિએનુ તેર પનર મણુએસ, વિગલે ચઉ પણ વાએ, જોગ તિગં થાવરે હોઈ . ૨૧ ભાવાર્થ-દેવતાઅને નારકીઓને ૧૧યોગ છે. તિર્યંચોને ૧૩યોગ છે. મનુષ્યોને ૧૫ યોગ છે. વિકલેન્દ્રિયને ચાર યોગ છે. વાયુકાય જીવોને પાંચ યોગ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાય જીવોને ત્રણ યોગ છે. આ ૨૧ પ્રશ્ન ર૫૧. દેવતાના ૧૩ દંડકમાં કેટલા યોગ છે? ઉત્તર દેવતાના ૧૩દંડકમાં ૧૧યોગતે આ પ્રમાણેઃ- (૧) સત્યમનયોગ, (૨) સત્યવચનયોગ, (૩) અસત્યમનયોગ, (૪) સત્યાસત્યવચનયોગ, (૫) અસત્યવચનયોગ, (૬) અસત્યાસત્યવચનયોગ, (૭) અસત્યાસત્યમનયોગ, (૮) સત્યાસત્યમનયોગ, (૯) વૈક્રિયકાયયોગ, (૧૦) વક્રિય મિશ્રકાયયોગ (૧૧) કાર્મણકાયોંગ. પ્રશ્ન ૨૫૨. નારકના જીવોને કેટલા યોગ છે? ઉત્તરઃ નારકના જીવોને ૧૧ યોગ છે. તે આ પ્રમાણે - ચાર મનયોગ, ચાર વચનયોગ, ત્રણ કાયયોગ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, અને કાર્મણ. પ્રશ્ન ર૫૩. તિર્યંચ ગતિમાં કેટલા યોગ છે? ઉત્તરઃ તિર્યંચ ગતિમાં ૧૩યોગ છે. તે આ પ્રમાણે :- મનના ૪, વચનના ૪, દારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૨૫૪. મનુષ્યમાં કેટલા યોગ છે? ઉત્તરઃ મનુષ્યમાં ૧૫ યોગ છે. પ્રશ્ન ૨૫૫. વિકલેન્દ્રિયોમાં કેટલા યોગ છે? ઉત્તરઃ વિકલેન્દ્રિયોમાં ચાર યોગ છે તે આ પ્રમાણે - (૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) કર્મણ કાયયોગ, (૪) અસત્યાસત્યવચનયોગ. પ્રશ્ન ૨૫૬. વાયુકાય જીવોમાં કેટલા યોગ હોય છે? Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૬ ઉત્તર : વાયુકાય જીવોમાં પાંચ યોગ હોય છે તે આ પ્રમાણે - (૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) વૈક્રિય કાયયોગ, (૪) વૈક્રિય મિશ્રકાયયોગ, (૫) કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૨૫૭. પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વનસ્પતિકાય જીવોમાં કેટલા યોગ હોય છે? ઉત્તર : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય જીવોમાં ત્રણ યોગ હોય છે તે આ પ્રમાણેઃ- (૧) ઔદારિકકાયયોગ, (૨) ઔદારિકમિશ્રકાયયોગ, (૩) કામણ કાયયોગ. પ્રશ્ન ૨૫૮. સત્યમનયોગ, અસત્યમનયોગ, સત્યાસત્યમનયોગ અને ત્રણ વચનયોગવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ત્રણ મનયોગ, અને ત્રણ વચનયોગવાળા દંડકો ૧૬ છે. તે આ પ્રમાણે, :- દેવતાના ૧૩ દંડક, મનુષ્ય, તિર્યંચ અને નારકી. પ્રશ્ન ૨૫૯. અસત્યાસત્ય મનયોગવાળા કેટલા દંડક છે? ઉત્તરઃ અસત્યાસત્યમનયોગવાળા ૧૬ દંડકો છે તે આ પ્રમાણે :-દેવતાના ૧૩ દંડક, મનુષ્ય, તિર્યંચ, નારકી. પ્રશ્ન ર૬૦. અસત્યાસત્ય વચનયોગમાં કેટલા દંડક છે? ઉત્તર : અસત્યાસત્યવચનયોગમાં ૧૯દંડકો છે તે આ પ્રમાણે -દેવતાના ૧૩, તિયચ, મનુષ્ય, નારકી, વિકસેન્દ્રિયના ૩. પ્રશ્ન ૨૬૧. કાર્પણ કાયયોગમાં કેટલા દંડક છે? ઉત્તરઃ કાશ્મણ કાયયોગમાં ચોવીશે ચોવીશ દંડક છે. પ્રશ્ન ૨૬૨. ઔદારિક કાયયોગમાં કેટલા દંડક છે? ઉત્તર : દારિક કાયયોગવાળા દશ દંડક છે તે આ પ્રમાણે :- સ્થાવરના ૫, વિકલેન્દ્રિયના ૩, મનુષ્ય, તિર્યચ. પ્રશ્ન ર૬૩. ઔદારિક મિશ્ર કાયયોગમાં કેટલા દંડક છે? * ઉત્તરઃ ઔદારિક મિશ્ર કાયયોગવાળા દશ દંડક છે તે આ પ્રમાણે :- સ્થાવરના ૫, વિલેન્દ્રિયના ૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ર૬૪. વૈક્રિય અને વૈક્રિય મિશ્ર કાયયોગમાં કેટલા દંડક છે? Page #158 -------------------------------------------------------------------------- ________________ દંડક ઉત્તર : વૈક્રિય અને વૈક્રિય મિશ્ર કાયયોગવાળા ૧૭ દંડકો છે. તે આ પ્રમાણે :દેવતાના ૧૩, નારકી, મનુષ્ય, તિર્યંચ અને વાયુકાય. પ્રશ્ન ૨૬૫. આહારક અનેઆહારક મિશ્ર કાયયોગમાં કેટલા દંડકો છ ? ઉત્તર ઃ આહારક અને આહારક મિશ્ર કાયયોગવાળો એક મનુષ્યનો દંડક છે. હવે ઉપયોગનું વર્ણન કરાય છે. ઉવઓગા મણુએસુ બારસ નવ નિરય તિરિય દેવેસુ, વિગલદુગે પણ છક્કે, ચઉરિંદિસુ થાવરે તિયગં ॥ ૨૨ ॥ ભાવાર્થ :- મનુષ્યોને ઉપયોગ બાર હોય છે, નારકી, દેવો અને તિર્યંચોને નવ ઉપયોગ હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિયને પાંચ ઉપયોગ હોય છે. ચરિન્દ્રિયને છ ઉપયોગ હોય છે. સ્થાવર જીવોને ત્રણ ઉપોયગ હોય છે. ॥ ૨૨॥ ૩૭ પ્રશ્ન ૨૬૬. મનુષ્યોને કેટલા ઉપયોગ છે ? ઉત્તર : મનુષ્યોને બારે બાર ઉપયોગ છે. પ્રશ્ન ૨૬૭. દેવતાના ૧૩ દંડકોમાં કેટલા ઉપયોગ હોય છે ? ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકમાં નવ ઉપયોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિભંગજ્ઞાન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) ચક્ષુદર્શન, (૮) અચક્ષુદર્શન, (૯) અવધિદર્શન. પ્રશ્ન ૨૬૮, પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા ઉપયોગ હોય છે ? ઉત્તર : પંચેન્દ્રિય તિર્યંચને નવ ઉપયોગ હોય છે :- (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મતિઅજ્ઞાન, (પ) શ્રુતઅજ્ઞાન, (૬) વિભંગજ્ઞાન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) ચક્ષુદર્શન, પ્રશ્ન ૨૬૯. બેઇન્દ્રિય જીવોમાં કેટલા ઉપયોગ હોય છે ? ઉત્તર : બેઇન્દ્રિય જીવોમાં પાંચ ઉપયોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન. પ્રશ્ન ૨૭૦. તેઇન્દ્રિય જીવોમાં કેટલા ઉપયોગ હોય છે ? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રશ્નોત્તરી ઉત્તર : તેઇન્દ્રિય જીવોમાં પાંચ ઉપયોગ હોય છે. તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨)શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન. પ્રશ્ન ૨૭૧. પાંચ સ્થાવરમાં કેટલા ઉપયોગ છે ? ઉત્તર : પાંચ સ્થાવરમાં સિદ્ધાંતના મતે બે અજ્ઞાન છે. તેથી ત્રણ ઉપયોગ હોય છે. તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, કર્મગ્રંથના અભિપ્રાયે જ્ઞાન પણ હોય છે. તેથી પાંચ ઉપયોગ પણ હોય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન. પ્રશ્ન ૨૭૨, નવ ઉપયોગવાળા દંડક કેટલા છે ? ઉત્તર ઃ નવ ઉપયોગવાળા દંડક ૧૫ છે. દેવતાના ૧૩, નારકી અને તિર્યંચ. પ્રશ્ન ૨૭૩. પાંચ ઉપયોગવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : પાંચ ઉપયોગ બે દંડકમાં છે ઃ- (૧) બેઈન્દ્રિય, (૨) તેઈન્દ્રિય. સંખમસંખા સમયે, ગભય તિરિ વિગલ નારય સુરાય, મણુ નિયમા સંખા, વણ-ચંતા થાવર અસંખા ૫ ૨૩૫ ભાવાર્થ ઃ- ગર્ભજ તિર્યંચ, વિકલેન્દ્રિયો, નારકીઓ અને દેવતાઓ એક સમયમાં સંખ્યાના અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. મનુષ્યો નિયમા સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે વનસ્પતિકાયના જીવો એક સમયમાં અનંતા ઉત્પન્ન થાય છે અને સ્થાવરો એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૨૩૫ પ્રશ્ન ૨૭૪. દેવતાના ૧૩ દંડકોમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકોમાં એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૭૫. એક સમયમાં વિકલેન્દ્રિયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે ? ૐત્તર : એક સમયમાં વિકલેન્દ્રિયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૭૬. એક સમયમાં નારકીમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે ? ઉત્તર : એક સમયમાં નારકીમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૭૭. એક સમયમાં મનુષ્યો કેટલા ઉત્પન્ન થાય છે ? Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દંડક ઉત્તરઃ એક સમયમાં મનુષ્યો નિયમા સંખ્યાતા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ર૭૮. એક સમયમાં વનસ્પતિમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર: એક સમયમાં વનસ્પતિમાં અનંતા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૭૯. એક સમયમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકામાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ એક સમયમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાયમાં નિયમો અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. અસનિ નર અસંખા, જય ઉવવાએ તહેવ ચવણે વિ, બાવીસ સગતિ દસવાસ, સહસ્સ ઉક્કિ પુઢવાઈ . ૨૪ તિદિગ્નિતિ પલ્લાઊ, નર તિરિસુરનિરય સાગર તિત્તીસા, વિતર પલ્લ જોઈસ, વરિયલખા-હિયં પલિયા રપા અસુરાણ અહિય અયર, દેસૂણદુપલ્લયં નવનિકાયે, બારસવાસુણ પણદિણ, છમ્માસુકિક વિગલા. ર૬ / ભાવાર્થ-અસનિમનુષ્યો એકસમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. જે રીતે ઉપપાત છે. તે જ રીતે ચ્યવન દ્વારા જાણવું. પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વરસ, અપકાયની સાત હજાર વરસ, વાયુકાયની ત્રણ હજાર વરસ, અને વનસ્પતિકાયની દશ હજાર વરસ છે. અગ્નિકાયની ત્રણ દિવસની એટલે ત્રણ અહોરાત્રિ, મનુષ્ય અને તિર્યંચની ત્રણ પલ્યોપમની, દેવતા અને નારકીઓની ૩૩ સાગરોપમની, વ્યંતર દેવોની એક પ્લયોપમ, જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ અધિક એક પલ્યોપમની છે. અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાંઈક અધિકએકસાગરોપમનું છે. બાકીના ભવનપતિના નવનિકાયનાદેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાંઈક ન્યૂન બે પલ્યોપમનું છે. બેઈન્દ્રિયનું બાર વરસનું, તે ઇન્દ્રિયનું ૪૯ દિવસનું, ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યછ માસનું છે. આ રીતે ઉત્કૃષ્ટ સ્થિત કહી | ૨૪-૨૫-૨૬ / પ્રશ્ન ૨૮૦. અસનિ મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ અસનિ મનુષ્યો એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૦ પ્રશ્ન ૨૮૧. દેવતાના ૧૩ દંડકોમાંથી એક સમયમાં કેટલા જીવ આવે છે? (વન એટલે મરવું. એ અર્થ થાય છે.) ઉત્તરઃ દેવતાના ૧૩ દંડકોમાંથી એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ચ્યવે છે. પ્રશ્ન ૨૮૨. વિકલેન્દ્રિય જીવોમાંથી એક સમયમાં કેટલા જીવો એવે છે? ઉત્તર:વિકસેન્દ્રિય જીવોમાંથી એકસમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતાજીવો એવે છે. પ્રશ્ન ૨૮૩. નારકીના જીવો એક સમયમાં કેટલા અવે છે? ઉત્તરઃ નારકીના જીવો એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા અવે છે. પ્રશ્ન ૨૮૪. મનુષ્યો એક સમયમાં કેટલા અવે છે? * ઉત્તરઃ મનુષ્યો એક સમયમાં નિયમા સંખ્યાતા જ આવે છે. પ્રશ્ન ૨૮૫. વનસ્પતિકાયના જીવો એક સમયમાં કેટલા અવે છે ? ' ઉત્તરઃ વનસ્પતિકાયના જીવો એક સમયમાં નિયમા અનંત આવે છે. પ્રશ્ન ૨૮૬.પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાયમાં એકસમયમાં કેટલા જીવો આવે છે? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય તેઉકાય અને વાયુકાયમાં સમયે સમયે અસંખ્યાતા જીવો આવે છે. પ્રશ્ન ૨૮૭. અસનિ મનુષ્યોમાં એક સમયમાં કેટલા જીવો આવે છે? ઉત્તરઃ અસનિ મનુષ્યોમાં એક સમયમાં અસંખ્યાતા આવે છે. પ્રશ્ન ૨૮૮. નારકીનાદંડકમાં જીવો કેટલા કાળ સુધી ઉત્પન્ન થાય તેમ મરણ પણ ન પામે? ઉત્તર: નારકીના દંડકમાં ઓઘથી એટલે સામાન્યથી બાર મુહૂર્ત સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પણ પામતા નથી. આને વિરહ કહેવાય છે. પ્રશ્ન ૨૮૯. પહેલી નારકીમાં જીવો કેટલા કાળ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. ઉત્તરઃ પહેલીવારકીમાં જીવોચોવીશ મુહૂર્તસુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દંડક પ્રશ્ન ર૯૦. બીજી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ બીજી નારકીમાં જીવો સાત દિવસ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૧. ત્રીજી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તર : ત્રીજી નારકમાં જીવો પાંચ દિવસ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ર૯૨. ચોથી નારકમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ ચોથી નારકીમાં જીવો એક મહિના સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૩. પાંચમી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ પાંચમી નારકમાં જીવો બે મહિના સુધી ઉત્પન્ન થતા નથી. તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૪. છઠ્ઠી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ છઠ્ઠીનારકીમાં જીવોચાર મહિના સુધી ઉત્પન્ન થતા નથી. તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૫. સાતમી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી ? ઉત્તરઃ સાતમી નારકીના જીવો છ મહિના સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ર૯૬. ચારે પ્રકારના નિકાયના એટલે કે (ભવનપતિ-વ્યંતર- જયોતિષ વૈમાનિક) દેવોમાં સામાન્યથી ઉપપાત તથા ચ્યવન ઉત્કૃષ્ટથી કેટલા કાળે થાય છે? ઉત્તરઃ ચારે પ્રકારના નિકાયવાળા દેવોમાં સામાન્યથી ઉપપાત તથા ચ્યવન Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૨ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે. અર્થાત બાર મુહૂર્તથી કોઈને કોઈ નિકાયમાં જીવ દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેમજ ઔવે છે. પ્રશ્ન ર૯૭. ભવનપતિ, વ્યંતર અને જયોતિષના ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તર : ભવનપતિ, વ્યંતર, અને જયોતિષનાં દેવોમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો કહ્યો છે. પ્રશ્ન ર૯૮. વૈમાનિકના પહેલા, બીજા દેવલોકમાં ઉપપાત અવનન કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૧-૨ દેવલોકનો ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી બે જ મુહૂર્તનો હોય છે. પ્રશ્ન ર૯૯. વૈમાનિકના ત્રીજા દેવલોકમાં ઉપપાતતથા અવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો હોય છે? ઉત્તરઃ વૈમાનિકના ત્રીજા દેવલોકમાં ઉપપાતતથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી નવા દિવસ અને વીસ મુહૂર્તનો હોય છે અર્થાત એટલા કાળ પછી અવશ્ય ત્યાં કોઈ દેવ ઉત્પન્ન થાય અને આવે છે. આ રીતે દરેકમાં સમજવું. પ્રશ્ન ૩૦૦. ચોથા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તર વૈમાનિકનાચોથાદેવલોકમાં ઉપપાત તથાઅવનનો કાળ ઉત્કૃષ્ટથી બાર દિવસ અને વીસ મુહૂર્તનો હોય છે. પ્રશ્ન ૩૦૧. વૈમાનિકના પાંચમાદેવલોકમાં ઉપપાત તથા અવનનો કાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના પાંચમા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી સાડી બાવીસ દિવસનો હોય છે? પ્રશ્ન ૩૦ર. વૈમાનિકના ૬ઠ્ઠાદેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૬ઠ્ઠાદેવલોકનો ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી ૪૫ દિવસનો કહ્યો છે. (વિરહકાળ) પ્રશ્ન ૩૦૩. વૈમાનિકના ૭મા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દંડક કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૭મા દેવલોકમાં - ઉપપાત તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી ૮૦ દિવસનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૪. વૈમાનિકના આઠમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના આઠમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહાકાળ ઉત્કૃષ્ટથી સો દિવસનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૫. વૈમાનિકના નવમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા અવનકાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના નવમાદેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી ૧૦ મહિનાનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૬. વૈમાનિકના દશમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના દશમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ ક્ષળ ઉત્કૃષ્ટથી ૧૧ મહિનાનો કહેલો છે. પ્રશ્ન ૩૦૭. વૈમાનિકના ૧૧-૧૨મા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૧૧-૧૨ દેવલોકમાં ઉપપાતવિરહતથા વનવિરહાકાળ ઉત્કૃષ્ટથી ૧૦૦ વર્ષનો કહેલો છે. પ્રશ્ન ૩૦૮. પહેલા ત્રણ રૈવેયકમાં ઉપપાતવિરહતથા ચ્યવનવિરહકાળ કેટલો કહ્યો છે?, ઉત્તર:પહેલા ત્રણ રૈવેયકમાં ઉપપાત વિરહતથાઅવનવિરહકાળ એક હજાર વરસની અંદર કહેલો છે. પ્રશ્ર ૩૦૯. ચોથાથી છઠ્ઠા રૈવેયકમાં ઉપપાત વિરહ તથા વન વિરહાકાળ કેટલો કહ્યો છે? ઉત્તર : ચોથાથી છઠ્ઠા સૈવેયકમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ એક લાખ વરસની અંદર કહેલો છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ४४ પ્રશ્ન ૩૧૦. સાતમાથી નવમા રૈવેયકમાં ઉપપાતવિરહ તથા ચ્યવન વિરહાકાળ કેટલો કહેલો છે? ઉત્તરઃ સાતમાથી નવમા ગ્રેવેયકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળક્રોડ વરસનો કહેલો છે. ' પ્રશ્ન ૩૧૧. અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહતથા ચ્યવનવિરહાકાળ કેટલો કહ્યો છે? ઉત્તર : અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેલો છે. પ્રશ્ન ૩૧૨. સર્વાર્થસિદ્ધવિમાનમાંઉપપાતવિરહતથા ચ્યવનંવિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર :- સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ કહ્યો છે. પ્રશ્ન ૩૧૩. ગર્ભજ તિર્યંચમાં ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહ કાળ કેટલો હ્યો છે? ઉત્તરઃ-ગર્ભજતિયચનો ઉપપાત વિરહતથા અવનવિરહ કાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો કહ્યો છે. પ્રશ્ન ૩૧૪. ગર્ભજ મનુષ્યોને ઉપપાત વિરહ તથા અવનવિરકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-ગર્ભજમનુષ્યોનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો છે. પ્રશ્ન ૩૧૫. ત્રણ વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા અવન વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી એક મુહૂર્તનો કહ્યો છે. - પ્રશ્ન ૩૧૬. એકેન્દ્રિયોનો વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર: એકેન્દ્રિયનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ હોતો જ નથી. સતત ઉપપાત ચ્યવન થાય છે. પ્રશ્ન ૩૧૭. બધાનો જધન્ય વિરહકાળ કેટલો છે? ઉત્તરઃ બધાયનો ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ એકસમયનો કહેલ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દંડક પ્રશ્ન ૩૧૮. પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે ? ઉત્તર : પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૧૯. અકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ અકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય સાત હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૨૦. અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિનું હોય છે. પ્રશ્ન ૩૨૧. વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વરસનું છે. પ્રશ્ન ૩૨૨. વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વરસનું છે. પ્રશ્ન ૩૨૩. મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૨૪. દેવતા અને નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ દેવતા અને નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૨૫. વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું છે. : પ્રશ્ન ૩૨૬. જયોતિષીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ જયોતિષીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક લાખ અધિક એક પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૨૭. અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી અધિક છે. પ્રશ્ન ૩૨૮. નવનિકાયના ભવનપતિના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ ભવનપતિના નવનિકાયના દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમમાં કાંઇક ન્યૂન છે. પ્રશ્ન ૩૨૯. બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વરસનું છે. પ્રશ્ન ૩૩૦. તેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : તેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું છે. : Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૪૬ . પ્રશ્ન ૩૩૧. ચઉરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : ચઉરિદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ મહિનાનું છે. - પુઢવાઈ-દસ-પયાણ, અંતમુહુર્ત જહન આઉઠિઈ દસસહસવરિસઠિઈઆ, ભવસાતિવનિરયવંતરિઆ .. ૨૭ ભાવાર્થ-પૃથ્વીકાય આદિ દશ દંડકોમાં જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. ભવનપતિ નારકી અને વ્યંતરની જધન્ય સ્થિતિ દશ હજાર વરસની હોય છે. પ્રશ્ન ૩૩૨. સ્થાવરના પાંચ દંડકોમાં જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃસ્થાવરના પાંચ દંડકોમાં જધન્યસ્થિતિ અંતર્મુહૂર્તના આયુષ્યની હોય છે. પ્રશ્ન ૩૩૩. ત્રણ વિધેન્દ્રિયમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ત્રણ વિકલેન્દ્રિયમાં જધન્ય આયુષ્યની સ્થિતિ અતિર્મુહૂર્તની કહેલી છે. પ્રશ્ન ૩૩૪. ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યોમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યોમાં જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે. પ્રશ્ન ૩૩૫. ભવનપતિના દશ દંડકમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ ભવનપતિના દશ દંડકમાં આયુષ્યની જધન્ય સ્થિતિ દશ હજાર વરસની છે. પ્રશ્ન ૩૩૬. નારકી તથા વ્યંતરમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ નારકી તથા વ્યંતરમાં જધન્ય આયુષ્ય દશ હજાર વરસનું છે. આ વેમાણિય જોઇસિયા, પલ્લત ડંસ આઉઆ હુંતિ, સુરનરસિરિનિરએસુ છ પજતી થાવરે ચઉગ . ૨૮. ભાવાર્થ-વૈમાનિક તથા જયોતિષી દેવો અનુક્રમે પલ્યોપમ અને પલ્યોપમના આઠમા ભાગના આયુષ્યવાળા હોય છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ, નારકીઓ છ પર્યાપ્તિવાળા હોય છે. સ્થાવરને ચાર પર્યાપ્તિઓ હોય છે. તે ૨૮ પ્રશ્ન ૩૩૭. વૈમાનિકના દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ વૈમાનિકના દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. પ્રશ્ન ૩૩૮. જ્યોતિષી દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ જ્યોતિષી દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ જેટલી છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ४७ પ્રશ્ન ૩૩૯ દેવતાના ૧૩ દંડકમાં તથા નારકી મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને કેટલી પર્યાતિઓ હોય છે? ઉત્તર દેવતાના ૧૩ દંડકમાં તથા નારકી મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને છ છ પર્યાપ્તિઓ હોય છે - (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ (૫) ભાષા (૬) મન:પર્યાપ્તિ. પ્રશ્ન ૩૪૦. પાંચ સ્થાવરના દંડકોમાં કેટલી પર્યાપ્તિઓ હોય છે? ઉત્તરઃ પાંચ સ્થાવરના દંડકમાં ચાર પર્યાપ્તિઓ હોય છેઃ- (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. વિગલે પંચ પજજત્તિ, છદ્રિસિઆહાર હોઇ સર્વેસિ, પણગાઈ-પયે ભયણા અહ સનિતિયં ભખિસ્સામિા ૨૯ ભાવાર્થ:- વિકલેન્દ્રિયને પાંચ પર્યાતિઓ હોય છે. સઘળાય દંડકોમાં છએ દિશિનો આહાર હોય છે. સ્થાવરના પાંચ દંડકમાં ભજના એટલે વિકલ્પ હોય છે. હવે ત્રણ સંજ્ઞાઓનું વર્ણન કહીશ.II ૨૯ો . પ્રશ્ન ૩૪૧. વિકેલેન્દ્રિય જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય છે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે - (૧) આહાર (ર) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ (૫) ભાષા પર્યાપ્તિ. પ્રશ્ન ૩૪૨. આહાર પર્યાતિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ આહાર પર્યાપ્તિવાળા ચોવીશે દેડકો છે. પ્રશ્ન ૩૪૩. શરીર પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ શરીર પર્યાપ્તિવાળા ચોવીશે દંડકો છે. પ્રશ્ન ૩૪૪. ઈન્દ્રિય પર્યાતિવાળા કેટલા દંડકો છે? ઉત્તર ઃ ઇન્દ્રિય પર્યાતિવાળા ચોવીશે દંડકો છે. પ્રશ્ન ૩૪૫. શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં કેટલા દંડકો ઘટી શકે છે? ઉત્તરઃ શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં ચોવીશે ચોવીશ દંડકો ઘટી શકે છે. પ્રશ્ન ૩૪૬. ભાષા પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ ભાષા પર્યાપ્તિવાળા ૧૦ દંડકો છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, નારકી, તિર્યંચ, મનુષ્ય અને વિશ્લેન્દ્રિયના ૩. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ર ૩૪૭. મન પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તર મનઃ પર્યાપ્તિવાળા ૧૬ દંડકો છે તે આ પ્રમાણેઃ-દેવતાના ૧૩, નારકી, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૩૪૮. દેવતાના ૧૩ દંડકોમાં નારકી, તિર્યંચ અને મનુષ્યોના દંડકોમાં કેટલી દિશાઓનો આહાર હોય છે? ઉત્તરઃ દેવતાના ૧૩ દંડક,નારકી, તિર્યંચ અને મનુષ્યોના દંડકમાં છએ છે દિશાઓનો આહાર હોય છે. પ્રશ્ન ૩૪૯ વિકસેન્દ્રિય જીવોમાં કેટલી દિશાઓનો આહાર હોય છે? ઉત્તર : વિકલેન્દ્રિયના ત્રણ દંડકમાં છએ છ દિશાનો નિયમા આહાર હોય છે. પ્રશ્ન ૩૫૦. સ્થાવરના પાંચ દંડકોમાં કેટલી દિશાનો આહાર હોય છે? ઉત્તર: સ્થાવરના પાંચ દંડકોમાં ૬ દિશાનો, પાંચ દિશાનો, ચાર દિશાનો, ત્રણ દિશાનો આહાર હોય છે. પ્રશ્ન ૩૫૧. સ્થાવરના પાંચ દિઠકોમાં પાંચ દિશાનો, ચાર દિશાનો અને ત્રણ દિશાનો આદર ક્યા ક્યા હોય છે? કઈ રીતે? ઉત્તર : સ્થાવરના પાંચ દંડકમાં ત્રણ-ચાર-પાંચ દિશાનો આહાર સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મઅપકાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય, બાદર વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, જીવોને હોય છે. કારણ કે આ જીવો ચૌદરાજલોકમાંથી બધી જગ્યાએ હોય છે. તેથી લોકના કોઈ ખૂણામાં રહેલા હોય તે જીવોને આશ્રયીને આઆહાર ઘટે છે. તે લોકના ખૂણાના ભાગને નિષ્ફટ કહેવામાં આવે છે. જ્યાં આહાર કરતા હોય તેની આજુબાજુની દિશાઓમાં અલોક આવતો હોય તેથી તે દિશિનો આહાર હોતો નથી.) ચઉવિહસુરતિરિએ સુ નિરએસુ અદીતકાલિની સના, વિગલે હેઉવએસા સન્નારહિયા થિરા સર્વે ૩૦ ભાવાર્થ - ચાર પ્રકાર ના દેવો તિર્યંચો અને નારકીઓને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને સર્વત્થાવરજીવો સંજ્ઞા રહિત હોય છે. . ૩૦ પ્રશ્ન ૩૫ર. પાંચ સ્થાવરોને ત્રણ સંજ્ઞાઓમાંથી કેટલી સંજ્ઞા હોય છે? Page #170 -------------------------------------------------------------------------- ________________ - દંડક ઉત્તરઃ પાંચ સ્થાવરોને ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પ્રશ્ન ૩૫૩. વિકલેન્દ્રિયોને કેટલી સંજ્ઞા હોય છે? ઉત્તરઃ વિક્લેન્દ્રિય જીવોને એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૩૫૪. દેવતાના ૧૩ દંડકમાં કેટલી સંજ્ઞાઓ હોય છે? ઉત્તરઃ દેવતાના ૧૩દંડકોમાં અહીંયા ગ્રંથ પ્રમાણે એક સંજ્ઞા હોય છે. વિશેષ રીતે બે સંજ્ઞાઓ પણ ઘટી શકે છે. એક સંજ્ઞા દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. જ્યારે બે સંજ્ઞાઓમાં સમકિતિ જીવોને આશ્રયીને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય છે. તેથી બે સંજ્ઞાઓ કહેવાય છે. - પ્રશ્ન ૩૫૫. તિર્યંચ અને નારકીના જીવોમાં કેટલી સંજ્ઞાઓ હોય છે. ઉત્તરઃ તિર્યંચ તથા નારકીના જીવોમાં એક દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. સમકિતી જીવોને આશ્રયીને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ગણીએ તો બે સંજ્ઞાઓ હોય છે. - મણુણ દહકાલિય, દિટ્ટીવાઓ -વએ સિયા કેવિ, પજજપણતિરિણુઅશ્ચિય, ચઉવિહ દેવેસુ ગચ્છતા ૩૧ | ભાવાર્થ :- મનુષ્યોને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. અને કેટલાક મનુષ્યોને દ્રષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા પણ હોય છે. પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો ચારેય પ્રકારના દેવોમાં જાય છે. આ ૩૧ || પ્રશ્ન ૩૫૬. મનુષ્યોમાં કેટલી સંજ્ઞા હોય છે? ઉત્તર : મનુષ્યોમાં બે સંજ્ઞાઓ હોય છે - (૧) દીર્ધકાલિક સંજ્ઞા, (૨) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. દીર્ધકાલિકી સંજ્ઞા સઘળા મનુષ્યોને હોય છે. જ્યારે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા સમકિતી મનુષ્યનો જ હોય છે. પ્રશ્ન ૩૫૭. ભવનપતિ આદિ ૧૩ દંડકોમાં જ ક્યા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ભવનપતિ આદિ ૧૩ દંડકોમાં (ચારેય પ્રકારના નિકાયમાં) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ વાત સામાન્યથી કહી છે. વિશેષથી હવે કહેવાશે. સંખાઉ પન્જ પરિંદ, તિરિય-નરસુ તહેવ પજને, ભૂ-દગપયવણે એએસ શ્ચિય સુરાગમણા ૩રો Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પજજસંખળભય, તિરિયના નિરય સામે અંતિ, નિરય વિદ્યા એએસુ, ઉવવજર્જતિ ન સેસે સુI ૩૩. પુઢવી-આઉ-વણાઈ, મજઝે નારયવિવજિજયા જીવા, સત્રે ઉવવજઅંતિ, નિયનિય કમ્માણમાણેણા ૩૪ પુઢવાઈ-દસ-પએસ, પુઢવી આઊ વણસ્સઈ અંતિ, પુઠવાઈદસપએહિય તેઊ-વાસુ ઉવવાઓ. ૩૫ તેવાજી ગમણ, પુઢવી-૫મુહમિ હોઈ પયનવગે, પુઠવાઈઠાણદસગા, વિગલાઈ તિયં તહિં, જંતિ૩૯ I ગમણા-ગણે ગભય, તિરિયાણું સહેલજીવઠાસુ, સબૂથ નંતિ મછુઆ, તેઊવાહિનો જંતિ. ૩૭ ભાવાર્થ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત તિર્યંચો પંચેન્દ્રિયમાં અને મનુષ્યોમાંતેમજ પર્યાપ્તાબાદરપૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં જ.દેવોની આ ગતિ થાય છે. પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિયો અને મનુષ્યો સાતેય નરકોમાં ઉત્પન્ન થાય છે, અને નરકમાંથી નીકળેલા એ એમાં જ ઉત્પન્ન થાય છે. બીજે નહિ. ૩૨-૩૩ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમનારકસિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મના અનુસારે ઉત્પન્ન થાય છે. તે ૩૪ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. પૃથ્વીકાય વિગેરે દશ પદોમાં -- જાય છે. પૃથ્વીકાયઆદિદશપદોમાંથી નીકળેલાજીવો અગ્નિકાય, વાયુકાયને. વિષે ઉપપાત થાય છે. // ૩પ અગ્નિકાય અને વાયુકાય મરીને પૃથ્વીકાય આદિ નવ પદોમાં જાય છે. પૃથ્વીકાય આદિ દશ પદોમાંથી નીકળેલા જીવો વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્રણે વિકસેન્દ્રિયના જીવો પૃથ્વીકાય આદિદશ પદોમાં જાય છે. તે ૩૬ ગર્ભજ તિર્યંચોનું ગમણાગામણ સર્વે જીવ સ્થાનોમાં થાય છે. મનુષ્યો સર્વેમાં જાય છે. અગ્નિકાય અને વાયુકાયામાંથી મનુષ્ય થતા નથી. તે ૩૭.. Page #172 -------------------------------------------------------------------------- ________________ પ૧ 'દંડક :- ગતિદ્વાર :પ્રશ્ન ૩૫૮. પૃથ્વીકાયના જીવો મરીને ક્યા ક્યા દંડકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : પૃથ્વીકાયના જીવો મરીને નીચે પ્રમાણેના દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૫૯. અપકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ' ઉત્તર: અપકાયના જીવો મરીને દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે :-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૦. તેઉકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : તેઉકાયના જીવો મરીને નવ દંડકમાં ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ' પ્રશ્ન ૩૬૧. વાયુકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વાયુકાયના જીવો મરીને નવ દંડકમાં જાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, અરિજિય, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (તેઉકાય અને વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી.) પ્રશ્ન ૩૬૨. બેઇન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર: બેઈન્દ્રિયના જીવો મરીને દશ દંડકમાં જાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને તિર્યંચ પંચેન્દ્રિય, તથા મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૩.વનસ્પતિકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર:વનસ્પતિકાયના જીવો મરીનેદશદંડકમાં જાયછે.:-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,અને તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૪. તે ઇન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર તે ઇન્દ્રિયના જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પર વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને " મનુષ્યમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૫. ચઉરીન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિયના જીવો મરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દશ દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન ૩૬૬, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ક્યા ક્યા દંડકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ચોવીશે ચોવીશ દંડકમાંથી કોઈપણ દંડકમાં જઈ શકે છે. પ્રશ્ન ૩૬૭. મનુષ્યો મરીને કેટલા દંડકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ મનુષ્યો મરીને ચોવીશે ચોવીશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૮.દશ ભવનપતિના દેવતાઓ મરીને ક્યા ક્યા દંડકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : દશ ભવનપતિના દેવતાઓ મરીને પાંચ દંડકોમાં ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, પર્યાપ્તા બાદર પૃથ્વી, પર્યાપ્તા બાદર અપકાય, પર્યાપ્તા બાદર વનસ્પતિ આ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૯. વ્યંતર દેવતાઓ મરીને કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વ્યંતરદેવતાઓમરીને ગર્ભજતિયો, મનુષ્યો, પર્યાપ્તાબાદર, પૃથ્વી, પર્યાપ્તા બાદર અપકાય, પર્યાપ્તા બાદર વનસ્પતિ આ પાંચ દંડકમાં જાય છે. પ્રશ્ન ૩૭૦. જ્યોતિષી દેવતાઓ મરીને ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે? “ ઉત્તર : જ્યોતિષી દેવતાઓ મરીને પાંચ દંડકમાંથી કોઈપણ દંડકમાં જાય છે :ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો, મનુષ્યો, પર્યાપ્તા બાદર પૃથ્વી, અપકાય અને વનસ્પતિકાયમાં જાય છે. પ્રશ્ન ૩૭૧. વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ મરીને કેટલા દંડકોમાં જાય છે? ઉત્તર : વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ મરીને પાંચ દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચો, મનુષ્યો, પર્યાપ્તા બાદર પૃથ્વી, અપકાય અને વનસ્પતિ આ પાંચદંડકમાંથી કોઈપણ દંડકમાં જાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રશ્ન ૩૭૨. વૈમાનિકના ત્રીજાથી આઠમાદેવલોક સુધીના દેવતા મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજાથી આઠમા દેવલોક સુધીના દેવતાઓ મરીને ગર્ભજ પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોમાં આ બે દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૭૩. વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવતાઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવતાઓ મરીને મનુષ્યના એક જ દંડકમાં ઉત્પન્ન થાય છે. -: આ રીતે ગતિદ્વાર કહ્યું હવે આગતિ દ્વારા કહેવાય છે - પ્રશ્ન ૩૭૪. ક્યા ક્યા દંડકના જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે? ઉત્તર: નારકીના એક દંડક સિવાય બાકીના ૨૩ દંડકના જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે પૃથ્વીકાય દંડકમાં જીવો ત્રેવીસ દંકના આવે છે. પ્રશ્ન ૩૭૫. અપકાય દંડકમાં કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર અપકાયરૂપે એકનારકીના દંડકસિવાય બાકીના ત્રેવીશદંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૭૬. તેઉકાય રૂપે કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : તેઉકાય રૂપે દશ દંડકના જીવો મરીને થઈ શકે છે તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૩૭૭. વાયુકાય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વાયુકાય રૂપે દશ દંડકના જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પિતકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ઉરિદ્રિય, ગર્ભજ તિર્યો અને મનુષ્ય. પ્રશ્ન ૩૭૮. વનસ્પતિકાય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : વનસ્પતિકાય રૂપે નારકીનો એક દંડક સિવાય ત્રેવીસ દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૫૪ પ્રશ્ર ૩૭૯. બેઇન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો મરીને આવે છે? ઉત્તર : બેઈન્દ્રિય રૂપે દશ દંડકવાળા જીવો મરીને આવે છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચો, મનુષ્યો. પ્રશ્ન ૩૮૦. તે ઇન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર ઃ તે ઇન્દ્રિય રૂપે દશ દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભ તિર્યંચો અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૧. ચઉરિન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ? ઉત્તરઃ ચઉરિન્દ્રિય રૂપ દશ દંડકના જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય,વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચો પંચેન્દ્રિય અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૨. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવૉ ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ચોવીશે ચોવીશ દંડકવાળા જીવો મરીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય રૂપે થઈ. શકે છે. પ્રશ્ન ૩૮૩. ગર્ભજ મનુષ્ય રૂપે કેટલા દંડકવાળા જીવો થઈ શકે છે? ઉત્તર : મનુષ્યપણામાં તેઉકાય અને વાયુકાય આ બે દંડકો સિવાય બાવીસ દંડકવાળા જીવો આવી શકે છે. પ્રશ્ન ૩૮૪. ભવનપતિના દશ દંડકોરૂપે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તરઃ ભવનપતિના દશ દંડકોના દેવરૂપે ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો મરીને આવે છે. પ્રશ્ન ૩૮૫. વ્યંતર દેવ તરીકે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તર : વ્યંતરના દેવ તરીકે ગર્ભજ તિર્યો અને મનુષ્યો મરીને આવે છે. પ્રશ્ન ૩૮૬. જ્યોતિષી દેવતાઓ રૂપે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તર: જ્યોતિષી દેવતાઓ રૂપે ગર્ભજ તિર્યંચો અને મનુષ્યના જીવો આવે છે. પ્રશ્ન ૩૮૭. વૈમાનિકના આઠમાદેવલોક સુધીના દેવરૂપે કેટલા દડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ? Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દંડક ઉત્તરઃ વૈમાનિકના આઠમા દેવલોકરૂપે બે દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૮. વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવપણાએ કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વૈમાનિકના ૯મા દેવલોકથી અનુત્તર સુધીના દેવપણાએ એકમનુષ્યના જીવો જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૮૯. નારકીપણાએ કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : નારીપણાએ ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યો એમ બે દંડકવાળા જીવો મરીને ઉત્પન્ન થાય છે. - આ રીતે આ ગતિદ્વાર સંપૂર્ણ થયું - | વેવતિય તિરિ નવેસુ, ઈત્થી પુરિસો ય ચઉવિહ સુરેસ, થિરવિગલનારએસ, નપુંસવેઓ હવઈ એગો..૩૮ ભાવાર્થ:- તિર્યો અને મનુષ્યોમાં ત્રણ વેદ હોય છે - ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરૂષ વેદ છે. સ્થાવર વિકલેમિ અને નારકોમાં કેવળ એક નપુંસક વેદ હોય છે. તે ૩૮ છે. પ્રશ્ન ૦૦: પાંચ સ્થાવરોમાં કેટલા વેદ હોય છે? ઉત્તર : પાંચ સ્થાવરોમાં એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૧. વિકલેન્દ્રિય જીવોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવોમાં એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૨ નારકીના જીવોને કેટલા વેદ હોય છે? ઉત્તર: નારકીના જીવોને એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૩. ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ ગર્ભ તિર્યો અને મનુષ્યોમાં ત્રણેય વેદ હોય છે. પ્રશ્ર ૩૯૪. દશ ભવનપતિના દંડકોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ દશ ભવનપતિના દંડકોમાં બે વેદ હોય છેઃ- (૧) સ્ત્રીવેદ (૨) પુરૂષદ. પ્રશ્ન ૩૫. વ્યંતર જ્યોતિષીના દેવો કેટલા વેદવાળા હોય છે? . . ઉત્તર : વ્યંતર જયોતિષીના દેવો વેદવાળા હોય છે (૧) સ્ત્રીવેદ, (ર)પુરૂષવેદ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૩૯૬.4માનિકના ૧-૨ દેવલોકમાં કેટલા વેદ હોય છે? ઉત્તર વૈમાનિકના ૧-રજા દેવલોકમાં બે વેદ હોય છે (૧)સ્ત્રીવેદ, (ર)પુરૂષવેદ પ્રશ્ન ૩૯૭. વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવોમાં કેટલા વેદ હોય છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવલોકમાં દેવોને એક પુરૂષવેદ હોય છે. - સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરાય છે :પ્રશ્ન ૩૯૮. સમૂર્શિમ તિર્યંચોને કેટલા શરીર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને ત્રણ શરીર હોય છે - (૧) દારિક શરીર, (ર) તૈજસ શરીર, (૩) કાર્મણ શરીર. ' પ્રશ્ન ૩૯૯. સમૂર્છાિમ તિર્યંચોના શરીરની જધન્ય અવગાહના કેટલી હોય છે? ઉત્તર:સમૂછિંમતિર્યંચોના શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના જલચરજીવોની ૧ હજાર યોજન, ચતુષ્પદ જીવોની ગાઉ પૃથક્ત (ર થી ૯ ગાઉ), ખેચરજીવોની ધનુષ્ય પૃથક્વ (૨ થી ૯ ધનુષ્ય), ઉરપરિસર્પ જીવોની યોજન પૃથક્વ (૨ થી ૯ યોજન), ભુજપરિસર્પોની ધનુષ પૃથક્વ (ર થી ૯ ધનુષ્ય.) પ્રશ્ન ૪00. સમૂર્શિમ તિર્યંચોને સંઘયણ કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને સંઘયણ એક જ હોય છે. ૧ છેવટ્ટે સંઘયણ અથવા સેવા સંઘયણ, મતાંતરે છએ છ સંઘયણ હોય છે. પ્રશ્ન ૪૦૧. સમૂર્ણિમ તિર્યંચોને સંજ્ઞા કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને સંજ્ઞા ૪ અથવા ૧૦ હોય છે. પ્રશ્ન ૪૦૨. સમૂર્છાિમ તિર્યંચોને સંસ્થાન કેટલા હોય છે? ઉત્તર:સમૃમિતિયચનેએક હુંક સંસ્થાન હેય છે. મતાંતરેછએછ સંસ્થાન હેય છે પ્રશ્ન ૪૦૩. સમૂર્છાિમ તિર્યંચોને કેટલા કષાયો હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચાને ચારેચાર કષાય હોય છે. પ્રશ્ન ૪૦૪ સમૂર્છાિમ તિર્યંચોને કેટલી લેડ્યા હોય છે? ઉત્તરઃ સમૃમિતિને ત્રણલેશ્યા હોય છે(૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૭ દંડક પ્રશ્ર ૪૦૫. સમૂર્શિમ તિર્યંચોને કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચોને પાંચ ઇન્દ્રિયો હોય છે. પ્રશ્ન ૪૦૬. સમૂર્છાિમ તિર્યંચાને સમુદ્યાત કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને ત્રણ સમુદ્રઘાત હોય છે - (૧) વંદના, (૨) મરણ સમુદ્ધાત, (૩) કષાય સમુદ્ધાત. પ્રશ્ન ૪૦૭. સમૂર્છાિમ તિર્યંચોને દ્રષ્ટિ કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્શિમતિર્યંચોને બેદ્રષ્ટિહોયછે (૧) મિથ્યાદ્રષ્ટિ, (૨) સમ્ય દ્રષ્ટિ. અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાનકલઈને જાયતેને સમ્ય દ્રષ્ટિ હોય છે. પ્રશ્ન ૪૦૮. સમૂર્છાિમ તિર્યંચોને દર્શન કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને બેદર્શન હોય છે (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૦૯. સમૂર્શિમ તિર્યંચોને જ્ઞાન કેટલા હોય છે? ઉત્તર : સંમૂર્છાિમ તિર્યંચોને સિદ્ધાંતના અભિપ્રાયે સાસ્વાદન ગુણસ્થાનકમાં જ્ઞાન માન્યું છે. માટે (૧) મતિજ્ઞાન, (ર) શ્રુતજ્ઞાન હોય છે. પ્રશ્ન ૪૧૦. સમૂર્શિમ તિર્યંચોને અજ્ઞાન કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને બે અજ્ઞઆન હોય છે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રતઅજ્ઞાન. પ્રશ્ર ૪૧૧. સમૂર્છાિમ તિર્યંચોને યોગ કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને ચાર યોગ હોય છે:- (૧) અસત્યામૃષાવચનયોગ, (૨) ઔદારિક કાયયોગ, (૩) ઔદારિકમિશ્રકાયયોગ, (૪) કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૪૧૨. સમૂર્છાિમ તિર્યંચોને ઉપયોગ કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને છ ઉપયોગ હોય છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩)મતિઅજ્ઞાન, (૪) શ્રુતઅજ્ઞાન, (૫) ચક્ષુદર્શન, (૬) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૧૩. સમૂચ્છિમ તિર્યંચોને ઉપપાત કેટલો હોય છે ? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને જધન્યથી ૧-૨-૩ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવોનો ઉપપાત હોય છે. પ્રશ્ન ૪૧૪. સમૂર્છાિમ તિર્યચીનું ચ્યવન કેટલું થાય છે? . ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચો ૧-ર-૩જધન્યથીવે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી જીવો ઔવે છે. પ્રશ્ન ૪૧૫. સમૂર્શિમ તિર્યંચોને ઉપપાત તથા અવનનો વિરહકાળ કેટલો? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોનો ઉપપાત તથા ચ્યવનનો વિરહાકાળ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત હોય છે. પ્રશ્ન ૪૧૬. સમૂર્શિમ તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચોનું જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે. જલચર જીવોનું આયુષ્ય ૧ પૂર્વ ફ્રોડ વરસનું હોય છે. ચતુષ્પદ જીવોનું આયુષ્ય ૮૪૦૦૦ હજાર વરસનું હોય છે. ઉરપરિસર્પ જીવોનું આયુષ્ય પ૩ હજાર વરસનું હોય છે. ભુજપરિસર્પ જીવોનું આયુષ્ય ૪૩ હજાર વરસનું હોય છે. ખેચર જીવોનું આયુષ્ય ૭૨ હજાર વરસનું હોય છે. - પ્રશ્ન ૪૧૭. સમૂર્છાિમ તિર્યંચોને કેટલી પર્યાપ્તિઓ છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને પહેલી પાંચ પર્યાપ્તિઓ છે. છઠ્ઠી પર્યાપ્તિ પૂર્ણ કતા નથી. પ્રશ્ન ૪૧૮. સમૂર્ઝિમ તિર્યંચોને કેટલી દિશાનો આહાર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને છએ છ દિશાનો આહાર હોય છે. કારણ કે તેઓ ત્રસનાડીમાં રહેલા હોય છે. ' પ્રશ્ન ૪૧૯. સમૂર્શિમ તિર્યંચોને ત્રણ સંજ્ઞામાંથી કેટલી સંજ્ઞાઓ હોય છે? ઉત્તર: સમૃષ્ઠિમ તિર્યંચાને ત્રણ સંજ્ઞામાંથી એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૪૨૦. સમૂર્છાિમ તિર્યંચો કરીને કઈ કઈગતિમાં જાય છે? અને ચોવીશ દંડકમાંથી કેટલા દંડકમાં જાય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચો મરીને ચાર ગતિમાં જાય છે. તથા ચોવીશ દંડકમાંથી જ્યોતિષી તથા વૈમાનિક એ બે દંડક સિવાય બાવીશ દંડકોમાં જાય છે. પ્રશ્ન ૪૨૧. સમૂર્શિમ તિર્યંચોમાં કેટલા દંડકવાળા જીવો મરીને આવે છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોમાં દશ દંડકવાળા જીવો મરીને ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાયાદિ ૫, વિકસેન્દ્રિય ૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૪૨૨. સમૂચ્છિમ તિર્યંચાને કેટલા વેદ હોય છે? Page #180 -------------------------------------------------------------------------- ________________ દંડક ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને એક નપુંસક વેદ હોય છે. લિંગાકારે વેદનો વિચાર કરીએ તો ત્રણ વેદ હોય છે. સમૂર્છાિમ મનુષ્યોમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરાય છે - પ્રશ્ન ૪૨૩. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા શરીર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણ શરીર હોય છે - (૧) ઔદારિક શરીર (૨) તૈજસ શરીર અને (૩) કાર્મણ શરીર. પ્રશ્ન ૪૨૪. સમૂર્છાિમ મનુષ્યોના શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોના શરીરની અવગાહના જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૪૨૫. સમૂર્છાિમ મનુષ્યોને સંઘયણ કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને એક છેવટું સંઘયણ હોય છે. પ્રશ્ન ૪૨૬. સમૂર્છાિમ મનુષ્યોને સંજ્ઞા કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ૪ અથવા ૧૦ સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૪૨૭. સમૂર્છાિમ મનુષ્યોને સંસ્થાન કેટલા હોય છે? ઉત્તર: સમૂર્છાિમ મનુષ્યોને એક હુડક સંસ્થાન હોય છે. પ્રશ્ન ૪૨૮. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા કષાય હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને ૪ કષાય હોય છે. પ્રશ્ન ૪૨૯. સમૂર્છાિમ મનુષ્યોને કેટલી વેશ્યા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણલેશ્યા હોય છે. તે આ પ્રમાણેઃ-(૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. પ્રશ્ન ૪૩૦. સમૂર્છાિમ મનુષ્યોને ઇન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને પાંચ ઇન્દ્રિયો હોય છે. પ્રશ્ર ૪૩૧. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તર સમૂર્છાિમમનુષ્યોને ત્રણ સમુદ્ધાતોયછે -(૧) વેદનાસમૃદ્ધાત (૨) કષાય સમુદ્યાત(૩) મરણ સમુઘાત. પ્રશ્ન ૪૩૨. સમૂર્છાિમ મનુષ્યોને દ્રષ્ટિ કેટલી હોય છે? ઉત્તરઃ સમૃમિ મનુષ્યોને એક મિથ્યા દ્રષ્ટિ હોય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૪૩૩. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા દર્શન હોય છે? ઉત્તર ઃ સમૂર્છાિમ મનુષ્યોને બે દર્શન હોય છે - (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન. પ્રશ્ર ૪૩૪. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને એક પણ જ્ઞાન હોતું નથી. પ્રશ્ન ૪૩૫. સમૂર્છાિમ મનુષ્યોને અજ્ઞાન કેટલા હોય છે? ઉત્તર ઃ સમૂર્છાિમ મનુષ્યોને બે અજ્ઞાન હોય છે - (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન. પ્રશ્ન ૪૩૬. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા યોગ હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણ યોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) ઔદારિક કાયયોગ (૨) ઔદારિક મિશ્રયોગ (૩) કાર્પણ કાયયોગ. એક અપેક્ષાએ સમૂર્છાિમ મનુષ્યો ભાષા પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે. તે અપેક્ષાએ ભાષા પર્યાપ્તિની શરૂઆતથી અસત્યામૃષા વચનયોગની શરૂઆત થઈ કહેવાય. તે અપેક્ષાએ ચોથો યોગ માની શકાય છે. પ્રશ્ર ૪૩૭. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા ઉપયોગ હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને ચાર ઉપયોગ હોય છે: (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) ચક્ષુદર્શન (૪) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૩૮, સમૂર્છાિમ મનુષ્યોને ઉપપાત કેટલો હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને જધન્યથી એક સમયમાં ૧-૨-૩ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવો ઉપપાત પામે છે. પ્રશ્ન ૪૩૯. સમૂર્છાિમ મનુષ્યો કેટલા વન પામે છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યો એક સમયમાં જધન્યથી૧-૨-૩ ઓવે છે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા આવે છે. પ્રશ્ન ૪૪૦. સમૂર્છાિમ મનુષ્યોનો વિરહ કાળ કેટલો છે? ઉત્તર સમૂર્છાિમ મનુષ્યોનો વિરહ કાળ જધન્યથી એક સમયનો છે. ઉત્કૃષ્ટથી ર૪ મુહૂર્તનો કહેલો છે. પ્રશ્ન ૪૪૧. સમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ કેટલી હોય છે? Page #182 -------------------------------------------------------------------------- ________________ ૬૧ દંડક ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોની જધન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. પ્રશ્ન ૪૪૨. સમૂર્છિમ મનુષ્યોને પર્યાપ્તિ કેટલી હોય છે ? ઉત્તર : સમૂમિ મનુષ્યોને મનઃપર્યાપ્તિ સિવાય પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૪૪૭. સમૂર્છિમ મનુષ્યોને કેટલી દિશાનો આહાર કરે છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યો છ એ છ દિશાનો આહાર કરે છે. પ્રશ્ન ૪૪૪, સમૂર્છિમ મનુષ્યોને ત્રણ સંજ્ઞામાંથી કેટલી સંજ્ઞાઓ હોય છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોને ત્રણ સંજ્ઞામાંથી એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા જ હોય છે. પ્રશ્ન ૪૪૫. સમૂર્છિમ મનુષ્યો મરીને કેટલા દંડકમાં ઉત્પન્ન થાય છે ? અને કેટલી ગતિમાં જાય છે ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યો મરીને દશ દંડકોમાં જાય છે. તે આ પ્રમાણે :- પાંચ સ્થાવર, વિક્લેન્દ્રિય-૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૪૪૬. સમૂર્છિમ મનુષ્યોરૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યોરૂપે આઠ દંડકના જીવો મરીને ઉત્પન્ન થઈ શકે છે. તે આ પ્રમાણે :- પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય. પ્રશ્ન ૪૪૭. સમૂર્છિમ મનુષ્યોને કેટલા વેદ હોય છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોને એક નપુંસક વૈદ જ હોય છે. હવે અલ્પબહુત્વ દ્વાર કહેવાય છે. પજ્જ મણુ બાયરગ્નિ, દ્રેસાણિય ભવણ તિરય વંતરિયા, જોઇસ ચઉપણતિરિયા, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ભૂ આઊ II ૩૯ ॥ વાઊ વણસઈ ચ્ચિય, અહિયા અહિયા ક્રમેણિમે હુતિ, સવ્વુવિ ઇમે ભાવા, જિણા મએ અંતસો પત્તા ॥ ૪૦ || ભાવાર્થ :- પર્યાપ્તા મનુષ્યો સૌથી થોડા છે. તેથી પર્યાપ્તા-બાદર અગ્નિકાય અસંખ્યાત ગુણા, તેનાથી વૈમાનિક દેવો-અસંખ્યાત ગુણા, તેનાથી ભવનપતિદેવો અસંખ્યાતગુણા, તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી વ્યંતરદેવો અસંખ્યાતગુણા, તેનાથી જ્યોતિષીદેવો અસંખ્યાતગુણા-ચઉરીન્દ્રિય જીવો અસંખ્યાત ગુણા તેનાથી તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક તેનાથી બેઇન્દ્રિય જીવો Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૨ વિશેષાધિક તેનાથી તેઈન્દ્રિય જીવો વિશેષાધિક તેનાથી પૃથ્વીકાય જીવો અસંખ્યાતગુણાતેનાથી અકાય જીવો-અસંખ્યાતગુણા તેનાથી વાઉકાય જીવો અસંખ્યાતગુણા તેનાથી વનસ્પતિ જીવો અનંત કહેલા છે. તે જિનેશ્વર દેવ એ બધાય ભવો મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. / ૩૯-૪૦ પ્રશ્ન ૪૪૮. પર્યાપ્તા મનુષ્યો કેટલા કહેલા છે? ઉત્તરઃ પર્યાપ્તા મનુષ્ય સંખ્યાતા કહેલા છે. પ્રશ્ન ૪૪૯. મનુષ્યો કરતા બાદર અગ્નિકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ મનુષ્યો કરતા બાદર અગ્નિકાય જીવો અસંખ્યાત ગુણા છે કારણ કે મનુષ્યો કરતાં તેઓનું ક્ષેત્ર વધારે છે. પ્રશ્ન ૪૫૦. બાદર અગ્નિકાય જીવો કરતાં વૈમાનિકના દેવતાઓ કેટલા ગુણાછે? ઉત્તરઃ બાદર અગ્નિકાય જીવો કરતાં વૈમાનિકના દેવતાઓ અસંખ્યાતગુણા હોય છે. પ્રશ્ન ૪૫૧. વૈમાનિક દેવો કરતાં ભવનપતિના દેવતાઓ કેટલા ગુણા છે? ઉત્તરઃ વૈમાનિકદેવો કરતાં ભવનપતિના દેવતાઓ અસંખ્યાત ગુણા છે. કારણ કે વિમાનો અધિક છે. પ્રશ્ન ૪પર. ભવનપતિ દેવો કરતાં નારકીઓના જીવો કેટલા ગુણા છે? ઉત્તર ભવનપતિના દેવો કરતાં નારકીઓના જીવો અસંખ્યાત ગુણા છે. કારણ કે નરકાવાસી અધિક છે. પ્રશ્ન ૪૫૩. નારકીઓ કરતાં વ્યંતર દેવો કેટલા ગુણા છે? ઉત્તર: નારકીના જીવો કરતાં વ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે.. પ્રશ્ન ૪૫૪. વ્યંતર દેવો કરતાં જ્યોતિષી દેવો કેટલા છે? ઉત્તરઃ વ્યંતર દેવો કરતાં જ્યોતિષીદેવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૫૫. જ્યોતિષી દેવો કરતાં ચરિન્દ્રિય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ જ્યોતિષી દેવો કરતાં ચઉરિન્દ્રિય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૫૬. ચઉરિન્દ્રિય જીવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિય કેટલા અધિક છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રશ્ન ૪૫૭. તિર્યંચ પંચેન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય જીવો કેટલા અધિક છે? ઉત્તર : તિર્યંચ પંચેન્દ્રિય કરતાં ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. પ્રશ્ન ૪૫૮. બેઇન્દ્રિય જીવ કરતાં તે ઇન્દ્રિય જીવો કેટલા અધિક છે? ઉત્તર: બેઇન્દ્રિય જીવો કરતાં તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. પ્રશ્ન ૪૫૯. ઇન્દ્રિય જીવો કરતા પૃથ્વીકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવો કરતાં પૃથ્વીકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૦. પૃથ્વીકાય જીવો કરતાં અપકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ પૃથ્વીકાય જીવો કરતાં અપકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૧. અપકાય જીવો કરતાં વાયુકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ અપકાય જીવો કરતાં વાયુકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૨. વાયુકાય જીવ કરતાં વનસ્પતિકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ વાયુકાય જીવો કરતાં વનસ્પતિકાય જીવો અનંતગુણા છે. પ્રશ્ન ૪૬૩. આ ચોવીશે દંડકોમાં જીવ કેટલીવાર ભટક્યા છે? ઉત્તરઃ જે જીવો પોતાનો ધર્મ એટલે આત્મિક ગુણો પેદા કરવાની સન્મુખ થયેલા નથી તે જીવો આ ર્ચોવીશદંડકોમાં ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે. અને જ્યાં સુધી આત્મિક ગુણો પેદા કરવાની ઇચ્છા નહિ થાય ત્યાં સુધી ભમ્યા કરશે. આ રીતે જીવોઅનંતીવાચોવીશે દંડકોમાં ભમ્યા છે. એ રીતે મારો જીવ પણ અનંતીવાર ભમ્યો છે. હવે ભમવું નથી તેવી ભગવાનપાસપ્રાર્થના કરાઈ છે. સંપઇ તુમ્હ ભત્તરસ,-દંડ-પથ-ભમણ-ભગ્ન-હિયયમ્સ, દંડતિય-વિરય-સુલહ, લહુ મમ દિનુ મુખપય.૪૧ ભાવાર્થ :-દંડક પદોમાં ભમવાથી હતાશ હૃદયવાળા તમારા ભક્તને હવે ત્રણ દંડની વિરતિથી સહેલાઈથી મળે તેવું મોક્ષ પદ જલ્દી આપ. . ૪૧ પ્રશ્ન ૪૬૪. ભગવાનને શું પ્રાર્થના કરાય છે? ઉત્તરઃ આ રીતે અનંતીવાર ભમીને આવ્યો છું એમ આ પ્રકારનું જ્ઞાન થયું છે. માટે હવે આ ભવ મળ્યા પછી મારે ભમવું નથી અને આત્મિક ગુણ પેદા કરવાની ભાવના પ્રગટ થઈ છે, તકરણથી મારા આત્માનેજલ્દીથી મોક્ષમાં મોક્લવે છે. એભાવનાના કારણે ઉભગવંત તમારા ભકતનતમારી ભક્તિસ્તાં કરતાં મનવચન અને કાયાના Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૮. સદંતર વ્યાપારનો ત્યાગ થઈ જાય અને મારો આત્મા જલ્દી મોક્ષ પદ પામે એવો પુરુષાર્થ કરવાની ભાવના રહે તેવી શક્તિ આપો.એ જ પ્રાર્થના. સિરિ જિણહંસ મણીસર, જે સિરિ ધવલચંદ સીસણ, ગજ સારેણ લિહિયા, એસા વિનતિ અપ્પહિયા.... ૪૨ | ભાવાર્થ :- આત્માને હિત કરનારી આ વિજ્ઞપ્તિ શ્રી જિનહિંસ મુનિશ્વરના રાજયમાં શ્રી ધવલચંદ મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ લખી છે. / ૪૧/ પ્રશ્ન ૪૬૫. આ દંડકેપદની વૃત્તિ અને વિજ્ઞપ્તિ કોને લખેલી છે? ઉત્તર: આ દંડકપદની વૃત્તિ તથા આત્માને હિત કરનારી એવી વિજ્ઞપ્તિ એટલે વિનંતિ શ્રી જિનહંસ મુનિવરના રાજયમાં શ્રી ધવલચંદ મુનિના શિષ્ય જે ગજસાર મુનિ થયા તેમને આ વિજ્ઞપ્તિ લખેલી છે. તો હે ભવ્ય જીવો તે વિજ્ઞપ્તિવાંચી, સાંભળી જાણીને સૌ કોઈ વહેલામાં વહેલા મુક્તિપદને પામો એવી અભિલાષા છે. પ્રશ્ન ૪૬૬. નરકગતિમાં પહેલીથી છ નરકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર : પહેલીલી છ નરકમાં ત્રણ શરીર હોય છે - વૈક્રિય, તૈજસ, કામણ. નારકીની અવગાહના શરીરની જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટથી શા ધનુષ ૬ અંગુલ, ૧૫ હાથ ૧૨ અંગુલ, ૩૧ ધનુષ, ૬રા ધનુષ, ૧૨૫ધનુષ અને ૨૫૦ધનુપ અનુક્રમે હોય છે. સંઘયણ હોતા નથી. ચાર સંજ્ઞા હોય છે. ચાર કષાય હોય છે. હુંડક સંસ્થાન હોય છે. પહેલી ત્રણ લશ્યા હોય છે. પાંચ ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય, મરણ અને વૈક્રિય આચારસમુદુધાત હોય છે. ત્રણેય દ્રષ્ટિ હોય છે. પહેલા ત્રણ દર્શન હોય છે. પહેલા ત્રણ જ્ઞાન હોય છે. પહેલા ત્રણ અજ્ઞાન હોય છે. ચાર મનના, ચાર વચનના, વૈક્રિય દ્રિક અને કાર્પણ એ ૧૧ યોગ હોય છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન એમ ૯ ઉપયોગ હોય છે. એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા જીવો એવે છે, અને ઉત્પન્ન થાય છે. નારકીની સ્થિતિ ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટથી હોય છે. છ પર્યાપ્તિ હોય છે. છ દિશિનો આહાર હોય છે. દ્રષ્ટિવાદોપદેશિકી અને દીર્ધકાલિકી એ બે સંજ્ઞા હોય છે. નારકીના જીવો મરીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચમાં જાય છે. અને ત્યાંથી મરીને જનરકમાં આવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ Fપ દંડક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૬ ૭. સાતમી નારકીમાં ચોવીશ દ્વારા સમજાવો. ઉત્તર: ત્રણ શરીર હોય છે. ૫૦૦ ધનુષ્યની અવગાહના, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ચાર કપાય હોય છે. હુંડક સંસ્થાન, કૃષ્ણ લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના કપાય, મરણ અને વંક્રિય એ ચાર સમુધાત હોય છે. ત્રણ દ્રષ્ટિ હોય છે. ત્રણ દર્શન, ત્રણ જ્ઞઆન, ત્રણ જ્ઞાન, ૧૧ યોગ, ૯ ઉપયોગ, એક-બે સંખ્યાતઅસંખ્યાત જીવો એક સમયમાં જન્મે છે. (વે છે) અને ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. છ પર્યાપ્તિઓ હોય છે. છ દિશિનો આહાર હોય છે. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ હોય છે. સાતમી નારકીના જીવો મરીને નિયમા તિર્યંચ ગતિમાં જાય છે. સંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો મરીને આ નરકમાં ઉત્પન્ન થાય છે. સાતમી નારકીમાં નિયમાં એક નપુંસક વૈદ જ હોય છે. ' પ્રશ્ન ૪૬૮. એકેન્દ્રિય દંડકમાં ૨૪ વાર સમજાવો.' ઉત્તર : ચાર શરીર: દારિક, તૈજસ, કાર્મણ, વૈક્રિય, અવગાહના અંગુલનો અસંખ્યતામાં ભાગ લે છે. સંઘયણ એક પણ હોતું નથી. સંજ્ઞાઓ ચારેય હોય છે. હુડક સંસ્થાન હોય છે. ચારેય કષાય હોય છે. પહેલી ચાર લેશ્યા હોય છે. એક સ્પર્શના ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય, મરણ અને વૈક્રિયચારસમુદ્ધાતો હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્ય દ્રષ્ટિ બે દ્રષ્ટિઓ હોય છે. અચક્ષુદર્શન હોય છે એક પણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.ઔદારિક દ્રિક, વૈક્રિય દ્રિક અને કાર્યણ એ પાંચ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. અસંખ્યાતા અને અનંતા એવે છે. અને મરે છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૨૨ હજાર વરસની હોય છે. ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અથવા છ દિશિનો આહાર હોય છે. હતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. એકેન્દ્રિય જીવો મરીને દશ દંડકમાં જાય છે. અને દશ દંડકમાંથી કરીને એકેન્દ્રિયમાં જાય છે. એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૬૯. પૃથ્વીકાય દંડકમાં ૨૪ દ્વાર સમજાવો. ઉત્તરઃ પૃથ્વીકાયમાં ત્રણ શરીર હોય છે : દારિક તૈજસ, કાર્મણ, અંગુલના Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી - ૬૬ અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે. સંઘયણ એક પણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. ચાર કષાય હોય છે. હુંડક સંસ્થાન હોય છે. પહેલી ચાર લેશ્યા હોય છે. સ્પર્શના ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય અને મરણ ત્રણ સમુદ્યાત હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્ય દ્રષ્ટિ બે દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન હોય છે. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. ઔદારિક દ્ધિક અને કાર્યણ ત્રણ યોગ હોય છે. સાકાર, નિરાકાર બે ઉપયોગ હોય છે. સમયે સમયે અસંખ્યાતા ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. સ્થિતિ ૨૨ હજાર વરસની હોય છે, પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અને છદિશિનો આહાર હોય છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પૃથ્વીકાયના જીવો મરીને ૧૦દંડકમાં જાય છે. દશ દંડકના જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. નપુંસક વેદ હોય છે. પ્રશ્ર૪૭૦. અપકાય દંડકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર : દારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર હોય છે. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે. સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. હુંડક સંસ્થાન હોય છે. ચાર કષાય હોય છે. પહેલી ચારલેશ્યા હોય છે. સ્પર્શેન્દ્રિય હોય છે. વેદના, કપાય અને મરણ ત્રણ સમુદ્ધાત હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યગ દ્રષ્ટિબેદ્રષ્ટિહીય છે. અચક્ષુદર્શન હોય છે. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. દારિકદ્ધિક અને કામણ ત્રણ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. એક સમયમાં અસંખ્યાતા અવે છે. અને ઉત્પન્ન થાય છે. સાત હજાર વરસની સ્થિતિ હોય છે. પહેલી ચાર આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ પતિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ, અથવા છ દિશિનો આહાર હોય છે: ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિદશ દંડકમાં જીવ મરીને જાય છે. પૃથ્વી આદિદશદંડકના જીવ મરીને અપકાય રૂપ ઉત્પન્ન થાય છે. નિયમાનુપસક વંદ હોય છે. પ્રશ્ન ૪૭૧. તેઉકાય દંડકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર ઔદારિક, તંજસ, કામણ શરીર. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના. સંઘયણ હેતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. હુંડક સંસ્થાન હોય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ દંડક ચાર કષાય હોય છે. પહેલી ત્રણ લેશ્યા હોય છે. સ્પર્શેન્દ્રિય હોય છે. વેદના, કષાય, મરણ ત્રણ સમુદ્ધાત હોય છે. એક મિથ્યા દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન હોય છે. એક પણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. ઔદારિક દ્વિક અને કાર્મણ ત્રણ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. અસંખ્યાતા જીવો એક સમયમાં ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ અહોરાત્રિનું આયુષ્ય હોય છે. પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અથવા છ દિશિનો આહાર હોય છે. ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિ તિર્યંચના નવ દંડકમાં જાય છે. પૃથ્વી આદિ દશ દંડકવાળા ઉત્પન્ન થાય છે. નિયમા એક નપુંસક વેદ જ હોય છે. પ્રશ્ન ૪૭૨. વાયુકાય દંડકમાં ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ ચાર શરીર હોય છે. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય, હુંડક સંસ્થાન ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શેન્દ્રિય હોય, વેદના, કષાય, મરણ અને વૈક્રિય સમુદ્ધાત-૪ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ હોય અચક્ષુદર્શનહોય, કોઈપણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય. ઔદારિક દ્વિક, વૈક્રિય ક્રિક અને કાર્યણ એ પાંચ યોગ હોય. સાકાર અને નિરાકાર બે ઉપયોગ, અસંખ્યાતા જીવો ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય. પહેલી ચાર પર્યાપ્તિઓ હોય, ત્રણ-ચાર-પાંચ અથવાછદિશિનો આહાર હોય, ત્રણ સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞા હોતી નથી. પૃથ્વીકાયાદિ નવદંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિદશ દંડકોમાંથી વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. વાયુકાય જીવોને નિયમા નપુંસક વૈદ જ હોય છે. પ્રશ્ન ૪૭૩. વનસ્પતિકાય દંડકના ૨૪ દ્વારો સમજાવો. ૬૭ ઉત્તર : ઔદારિક, તૈજસ,કાર્મણ ત્રણ શરીર, એક હજાર યોજનથી અધિક અવગાહના, સંધયણ હોતું નથી.ચાર સંજ્ઞા હોય, કુંડક સંસ્થાન હોય છે. ચાર કષાય હોય, પહેલી ચાર લેશ્યા હોય, સ્પર્શેન્દ્રિય હોય, વેદના કષાય, મરણ ત્રણ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્ દ્રષ્ટિ હોય, અચક્ષુદર્શન હોય, જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે. ઔદારિક દ્વિક અને કાર્યણ ત્રણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રશ્નોત્તરી યોગ. સાકાર અને નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં સંખ્યાતા, અસંખ્યાતા અનંતા ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. દશ હજાર વરસનું આયુષ્ય હોય છે. પહેલી ચાર પર્યાપ્તિઓ હોયછે. ત્રણ-ચાર-પાંચ-છદિશિનો આહાર, હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિ દર્શ દંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશે દંડકોમાંથી મરીને વનંસ્પતિકાય રૂપે ઉત્પન્ન થાય છે. (પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય) આ દશ દંડક કહેવાય. નિયમા નપુંસક વેદ જ હોય છે. પ્રશ્ન ૪૭૪. બેઇન્દ્રિય જીવોમાં ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, બાર યોજનની અવગાહના, છેવકું સંઘયણ, પહેલી ચાર સંજ્ઞા, હુંડકસંસ્થાન ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શના, રસનાબેઇન્દ્રિય, ઔદારિક ડ્રિંક, કાર્પણ, ત્રણ યોગ, સાકારનિરાકાર બે ઉપયોગ, મિથ્યાદ્રષ્ટિ, સમ્યક્ દ્રષ્ટિ બે દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન, જ્ઞાન એક પણ હોતું નથી. એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા જીવો આવે છે. અને ઉત્પન્ન થાય છે. બાર વર્ષનું આયુષ્ય હોય છે. પહેલી પાંચ પર્યાપ્તિઓ,નિયમા છદિશિનોઆહાર, હેતુવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વી આદિ દશ દંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશ દંડકોમાંથી મરીને બેઇન્દ્રિયપણાએ ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિય જીવો નપુંસક વેદી હોય છે. વેદના, કષાય, મરણ ત્રણ સમુદ્ધાત હોય છે. પ્રશ્ન ૪૭૫. તેઇન્દ્રિયજીવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, ત્રણ ગાઉની અવગાહના, છેવટ્ટુ સંધયણ, ચાર સંજ્ઞાઓ, હુંડક સંસ્થાન, ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શના-રસના અને પ્રાણેન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, વેદના-કષાય અને મરણ, ત્રણ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક્ દ્રષ્ટિ, અચક્ષુદર્શન. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન, ઔદારિક દ્વિક અને કાર્યણ ત્રણ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાત-અસંખ્યાતા ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ૪૯ દિવસનું આયુષ્ય હોય છે. પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે. નિયમા છ દિશિનો આહાર હોય છે. હેતુવાદોપદેશિકી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૬૯ દંડક સંજ્ઞા હોય છે. પૃથ્વી આદિ દશ દડંકમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશ દંડકમાંથી તે ઇન્દ્રિયપણાએ ઉત્પન્ન થઈ શકે છે. નિયમ નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૭૬. ચઉરિન્દ્રિય જીવોના ર૪ દ્વાર સમજાવો. . ઉત્તરઃ ઔદારિક, તૈજસ, કામણ ત્રણ શરીર, એક ગાઉની અવગાહના, છેવટું, સંઘયણ, ચારસંજ્ઞા, હુડકસંસ્થાન, ચાર કષાય, કૃષ્ણ-નીલ-કાપોત ત્રણલેશ્યા, સ્પર્શ, રસના, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ, ચાર ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, ત્રણ સમુધાત, મિથ્યાદ્રષ્ટિ, સમ્યદ્રષ્ટિ, ચક્ષુદર્શન, અચલુદર્શન બે દર્શન, જ્ઞાન એક પણ નહિ. મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન, બે અજ્ઞાન, ઔદારિક-દ્ધિક કાર્મણ, ત્રણ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા અસંખ્યાતાવે છે. અને ઉત્પન્ન થાય છે. ઉલ્ક આયુષ્યછ માસનું, પહેલી પાંચ પર્યાપ્તિ, છ દિશિનો આહાર નિયમા, હેતુવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વી આદિ દશ દંડકોમાં જાય છે. પૃથ્વી આદિદશ દંડકોમાંથી આવે છે. નિયમાનપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૭૭. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ૨૪ દ્વાર સમજાવો. ઉત્તર : ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ ચાર શરીર, છ ગાઉની અવગાહના, છ સંઘયણ, ચાર સંજ્ઞા, ચાર કષાય, છ લેશ્યા, પાંચ ઇન્દ્રિય વેદના, કષાય, મરણ, વૈક્રીય ચાર સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, મતિ-શ્રુત-અવધિ ત્રણ આન, મતિ-શ્રુત-વિર્ભાગજ્ઞાન, ત્રણ અજ્ઞાન, ઔદારિક દ્રિક, વૈક્રિય ક્રિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના એમ ૧૩ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાતા- અસંખ્યાતા ૧-૨ જીવો ઔવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય, છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા ર૪ દંડકોમાં મરીને જાય છે. ચોવીશ દંડકવાળા જીવો મરીને તિર્યંચ રૂપે ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ વેદ હોય છે. પ્રશ્ન ૪૭૮. મનુષ્યોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : પાંચ શરીર, ત્રણ ગાઉની અવગાહના, છ સંઘયણ, ચાર સંજ્ઞા, છ સંસ્થાન, ચાર કષાય, છલેશ્યા, પાંચ ઇન્દ્રિય, સાત સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ૧૫યોગ, ૧૨ ઉપયોગ, ૧ સમયમાં સંખ્યાતા Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી જીવો ચ્યવેછે. ૧-૨ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય, છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર દીર્ધ કાલિકી-દ્રષ્ટિ વાદોપદેશિકી સંજ્ઞા, મનુષ્યોના જીવો મરીને ૨૪ દંડકોમાં જાય છે. તેઉકાય, વાયુકાય; બે દંડક સિવાયના ૨૨ દંડકના જીવો મરીને ગર્ભજ મનુષ્યો રૂપે ઉત્પન્ન થઈ શકે છે. સ્ત્રી-પુરુષવેદ- નપુંસકવેદ ત્રણ વેદ હોય છે. ૭૦ પ્રશ્ન ૪૭૯. ભવનપતિના અસુરકુમાર દેવોના૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, એક પણ સંઘયણ ન હોય, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, ૧લી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય- મરણ- વૈક્રિય- તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શા, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિય ક્રિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. સાગરોપમથી અધિક સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચો આ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ એમ બે વૈદ હોય છે. પ્રશ્ન ૪૮૦, ભવનપતિના નવ દંડકોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાયો, પહેલી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિયો, વેદના-કષાય, મરણ, વૈક્રિય, તેજસ પાંચ સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ચક્ષુ-અચક્ષુ, અવિધ, ત્રણ દર્શન ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાકાર નિરાકાર ઉપયોગ ૨, વૈક્રિયદ્ધિક કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ. એક સમયમાં સંખ્યાત અથવા અસંખ્યાત ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. બે પલ્યોપમમાં કાંઈક ન્યૂન સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ પાંચ દંડકમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરુષવેદ-સ્ત્રીવેદ બે વેદ હોય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દંડક પ્રશ્ન ૪૮૧. વ્યંતર દેવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર ઃ વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, પહેલી ચાર લેશ્યાઓ, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, એક સમયમાં સંખ્યાતા, અસંખ્યાતા ૧૨ ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. એક પલ્યોપમની સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિઓ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકી, બે સંજ્ઞાઓ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ એ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૮૨. જ્યોતિષી દેવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી . ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, તેજો લેશ્યા, વેદના-કષાય-મરણ, વૈક્રિય, તૈજસ, પાંચસમુદ્ધાત, મિથ્યા દ્રષ્ટિ, મિશ્ર દ્રષ્ટિ, સમ્યક્ દ્રષ્ટિએ ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા આવે છે. એક સમયમાં ઉત્પન્ન થાય છે. પલ્યોપમ લાખ વરસ અધિક સ્થિતિ, છ પર્યાપ્તિઓ હોય છે. છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકિ સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય, તિર્યંચ એ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૮૩. વૈમાનિકના ૧-૨ દેવલોકના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્યણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના. સંઘયણ નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, તેજો લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર- નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા દેવતાઓ આવે છે. ઉત્ત્પન્ન થાય છે. ૧ સાગરોપમની સ્થિતિ હોય Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી છે. છ પર્યાપ્તિ છ દિશિનો આહાર દીર્ઘકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચને વિષે આ જીવો મરીને ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યો તેમજ ગર્ભજ તિર્યંચ મરીને દેવપણે ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૮૪. વૈમાનિકનો ત્રીજા-ચોથા દેવલોકના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય, તૈજસ, કામણ ત્રણ શરીર, શરીરની અવગાહના છ હાથની, સંઘયણ નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્રિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એકસમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા જીવો એવે છે, અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, મનુષ્યો અને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીનેત્રીજા ચોથા દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. પુરૂષવેદ એક જ હોય છે. એક પદ્મ લેશ્યા હોય છે.' પ્રશ્ન ૪૮૫. પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં રહેલા દેવોમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના પાંચ હાથની, સંઘયણ નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, તેજો વેશ્યા, વૈક્રિય વેદના-મરણ-કષાય, તૈજસ, પાંચસમુધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. ૧ સમયમાં સંખ્યાતા-અસંખ્યાતા દેવો આવે છે, અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિયચોમાં ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો મરીને પાંચમા છઠ્ઠા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક વેદ છે. પ્રશ્ન ૪૮૬. સાતમા આઠમા દેવલોકમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના ચાર હાથની, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, પદ્મવેશ્યા, Page #194 -------------------------------------------------------------------------- ________________ દંડક ત્રણ દ્રષ્ટિ, વૈકિય વેદના-મરણ-કષાય, તૈજસ, પાંચ સમુદ્ધત, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્રિક, કાર્મણ, ચાર મનના, ચારે વચનના ૧૧ યોગ, સાકાર તથા નિરાકાર બે ઉપયોગ. ૧સમયમાં સંખ્યાતા અસંખ્યાતા દેવો વે છે અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી દ્રષ્ટિવાદાપદેશિકી બે સંજ્ઞા મનુષ્યો તથા ગર્ભજ તિર્યંચોને વિષે દેવતાઓ મરીને ઉત્પન્ન થાય છે. તેમજદેવો મરીને ત્યાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક વેદ હોય પ્રશ્ન ૪૮૭. નવમાથી બારમા દેવલોકના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના, ત્રણ હાથની, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગસાકાર-નિરાકાર બે ઉપયોગ, ૧સમયમાં સંખ્યાતા જીવોચ્ચવે છે, ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધદ્રષ્ટિએ સંજ્ઞા, ચારેય દેવલોકના દેવતાઓ મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોના જીવો મરીને ચારેય દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. નિયમા એક પુરૂષવેદ જ હોય છે. પ્રશ્ન ૪૮૮. નવરૈવેયકના ર૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, ૨ હાથની અવગાહના, સંઘયણ હોતું નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, શુકલ વેશ્યા, પઇન્દ્રિય, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન, વેદના-કષાય-મરણત્રણ સમુદ્ધત, વૈક્રિય-દ્વિક-કાશ્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. ૧ સમયમાં સંખ્યાતા આવે છે. અને ઉત્પન્ન થાય છે. સ્થિતિ સામાન્યથી ૩૧ સાગરોપમની, છ પર્યાપ્તિ, છ દિશિના આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકીબે સંજ્ઞા, નવરૈવેયકમાંથી દેવો મનુષ્યમાં જાય છે. નવઐયમાં નિયમા મનુષ્યો જે ઉત્પન્ન થઈ શકે છે. નિયમા એક પુરૂષ વેદ જ હોય છે. પ્રશ્ર ૪૮૯. અનુત્તર દેવોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના એક હાથની, સંઘયણ હોય નહિ. ચારસંજ્ઞા, પહેલુંસંસ્થાન, ચાર કપાય,શુકલલેશ્યા, પાંચ ઈન્દ્રિયો. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રશ્નોત્તરી વેદના કષાય અને મરણ ત્રણ સમુદ્ધાત. નિયમા એક સમ્યગ દ્રષ્ટિ હોય છે. ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન હોય છે. એક પણ અજ્ઞાન હોતું નથી. વૈક્રિય-દ્વિક-કાર્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ હોય છે. સાકાર અને નિરાકાર એમ બે ઉપયોગ હોય છે. એક સમયમાં એક બે યાવત્ સંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૩૩ સાગરોપમની સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિઓ, છ દિશિનો, આહાર, દીર્ધકાલિકી દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા મરીને નિયમા મનુષ્યમાં જાય છે. મનુષ્યો જ મરીને ત્યાં ઉત્પન્ન થાય છે. એક પુરૂષ વેદ જ નિયમા હોય છે. પ્રશ્ન ૪૯૦. પંદર પરમાધામી દેવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની અવગાહના, સંઘયણ ન હોય, ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પહેલી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ તૈજસ અને વૈક્રિય એ પાંચ સમુદ્ધાત, દ્રષ્ટિમાં સામાન્ય રીતે મિથ્યા દ્રષ્ટિહોય એમ લાગેછે. બાકીવિશેષવિચાર કરતાંસમકિત પામે તો તે અપેક્ષા એ ત્રણેય દ્રષ્ટિ ઘટી શકે. આ વાત વિચારવા યોગ્ય છે. ત્રણ દર્શન, ત્રણ શઆન જો સમકીતી હોય તો ત્રણ જ્ઞાન પણ હોય. વૈક્રિય-દ્વિકકાર્મણ ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ. સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા વે છે. તથા ઉત્પન્ન થાય છે. છપર્યાપ્તિ, છ દિશિનો આહાર દીર્ધકાલિકી તથા દ્રષ્ટિ વાદોપદેશિકી બે સંજ્ઞા, નિયમા અંડગોલિક રૂપે થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરૂષ તથા સ્ત્રી એમ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૯૧. પહેલા કીલ્બીષીયા દેવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય-તૈજસ-કાર્મણ ત્રણ શરીર, અવગાહના સાત હાથની, સંઘયણ, હોય નહીં. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, તેજો લેશ્યા, પાંચ ઇન્દ્રિયો, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાકાર-નિરાકાર ઉપયોગ વૈક્રિય-દ્વિક-કાર્મણ ચાર મનનાં, ચાર વચનનાં એમ ૧૧ યોગ. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે સંખ્યાશા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એક સાગરોપમ, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દંડક છ પર્યાપ્તિઓ, નિયમાછદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકીબે સંજ્ઞાઓ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ એ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થઈ શકે છે. પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદો હોય છે. પ્રશ્ન :૪૯૨. બીજા કીબીષીયા દેવોમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય-તૈજસ- કામણ ત્રણ શરીર, અવગાહના છ હાથની, સંઘયણ ન હોય. ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મ લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ અને તૈજસ તથા વૈક્રિય પાંચ સમુદ્ધતિ, ત્રણ દ્રષ્ટિ, ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, વૈક્રિય-દ્વિક-કાશ્મણ ચાર મનના, ચારવચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. એક - સાગરોપમથી અધિક સ્થિતિ,છપર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ, મનુષ્ય અને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્યાં જઈ શકે છે. પુરૂષવેદ એક જ વેદ હોય છે. પ્રશ્ન ૪૯૩. ત્રીજા કીબીષીયા દેવોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર: વૈક્રિય-તૈજસ- કામણ ત્રણ શરીર, અવગાહના પાંચ હાથની, સંઘયણ ન હોય. ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મવેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુદ્ધત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક કામણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર અને નિરાકાર એ બે ઉપયોગ. એકસમયમાં સંખ્યાતા અસંખ્યાતા જીવો અવે છે. એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિઓ, નિયમાં છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞાઓ મનુષ્યો અને તિર્યંચોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્રીજા કિલ્દીષીયાપણાએ ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક જ વેલ હોય છે. પ્રશ્ન ૪૯૪. નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા બીજાં દેવતાઓના ૨૪ દ્વારા સમજાવો. Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ઉત્તરઃ વંક્રિય-તેજસ-કાશ્મણ ત્રણ શરીર, શરીરની અવગાહના પાંચ હાથની હોય, સંઘયણ ન હોય. ચારસંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કપાય, પદ્મ લેશ્યા, પાંચ ઈન્દ્રિય, વેદના-કપાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુદ્યાત, ત્રણ દષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક કાર્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર અને નિરાકાર એ બે ઉપયોગ. એક સમયમાં એક બે સંખ્યાના અસંખ્યાતા અવે છે અને ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિઓ, છ દિશિનો આહાર, દીર્ઘકાલિકી સંજ્ઞા, દષ્ટિવાદોપદેશકી બે સંજ્ઞા, મનુષ્યમાં અને તિર્યંચમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો આવે છે. પુરૂપ વેદ જ હોય છે. પ્રશ્ર ૪૯૫. નવ લોકાંતિકના નવ દેવોના ૨૪ કારો સમજાવો. • ઉત્તર : વૈક્રિય-તૈસ-કાશ્મણ ત્રણ શરીર, શરીરની અવગાહના, પાંચ હાથની, સંઘયણનથી, સંજ્ઞાચાર, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મવેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસએપાંચસમુદ્ધાત, ત્રણ જ્ઞાન, નવલોકાંતિક દેવો પ્રાયઃ કરીને સમકિતી હોય એમ સંભવે છે. માટે એક સમ્યગ દ્રષ્ટિ અથવા જો મિથ્યાત્વ આવી જાય તે અપેક્ષાએ માનીએ તો ત્રણે દ્રષ્ટિઓ ઘટે. તે કારણથી ત્રણ અજ્ઞાન પણ ઘટી શકે. ત્રણ દર્શન, સાકાર-નિરાકારબેઉપયોગમાં વૈક્રિયદ્વિક-કાશ્મણ ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ. એક સમયમાં સંખ્યાતા એવે છે અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિઓ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી સંજ્ઞા, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાબે સંજ્ઞા, પ્રાયઃ કરીને એકાવતારી હોવાથી મારીને મનુષ્યગતિમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. એક પુરૂષ વેદ જ હોય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ '' .િ ' ', ' . . . ''' . ' ''+' . . . - ::::::::::: : : : . *, * : : T : : : : : : : : - tiritutiTunisiting : : : ' જ ' . . - . - . - : જ. - લઘુસંગ્રહણી Titl0 ::: : ... : : ' . છે : 000000 001 Page #199 --------------------------------------------------------------------------  Page #200 -------------------------------------------------------------------------- ________________ લધુસંગ્રહણી લઘુસંગ્રહણી પ્રશ્નોત્તરી. જંબૂદીપ અધિકાર પ્રશ્ન ૧.જબૂદ્વીપમાં ક્ષેત્રો કેટલા આવેલા છે? ક્યા ક્યા? ઉત્તર : જંબૂદ્વીપમાં નવ ક્ષેત્રો આવેલા છે: (૧) ભરતક્ષેત્ર, (૨) હિમવંતક્ષેત્ર, (૩) હિરણ્યવંતત્ર, (૪) હરિવર્ષક્ષેત્ર, (૫) મ્યક્ષેત્ર, (૬) મહાવિદેહક્ષેત્ર, (૭) દેવકુરૂક્ષેત્ર, (૮) ઉત્તરકુરુક્ષેત્ર, (૯) ઐરાવતક્ષેત્ર. પ્રશ્ન ૨. જંબુદ્વીપની પરિધિનું માપ કેટલું છે? ઉત્તર : જંબૂદ્વીપની પરિધિનું માપ આ પ્રમાણે છે : ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉં, ૧૨૮ ધનુષ, હાથ, ૧૩ અંગુલ, ૫ જવ, ૧ યુકા, ૧લીખ ૪, વાળ છે. પ્રશ્ન ૩.જંબુદ્વીપનું ક્ષેત્રફળ કેટલું છે? ઉત્તરઃ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ આ પ્રમાણે છેઃ ૭૯૦૫૬૯૪૧૫૦યોજન, ૧ગાઉ, ૧૫૧૫ ધનુષ, ર હાથ, ૧૨ અંગુલથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૪. જંબૂઢીપ ખંડો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: ૧૯૦ ખંડો છે તે આ પ્રમાણે :ભરતક્ષેત્રનો ૧ ખંડ નીલવંત પર્વતના ૩૨ ખંડ હિમવંત પર્વતના ૨ ખંડ રમ્યક ક્ષેત્રના ૧૬ ખંડ હિમવંતક્ષેત્રના ૪ ખંડ રૂકિમ પર્વતના ૮ ખંડ મહા હિમવંત પર્વત ૮ ખંડ હિરણ્યવંત ક્ષેત્રના ૪ ખંડ હરિવર્ષક્ષેત્રના ૧૬ ખંડ શિખરી પર્વતનાં ૨ ખંડ નિષધ પર્વતના ૩૨ ખંડ ઐરાવતક્ષેત્રનો ૧ ખંડ મહાવિદેહક્ષેત્રના ૬૪ ખંડ કુલ ૧૯૦ ખંડ થાય પ્રશ્ન છે. જંબદ્વીપની મધ્યમાં ક્યો પર્વત છે? તે કેટલો ઉંચો તથા ઉડો છે? ઉત્તર :જંબૂઢીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે તે ઉંચાઈમાં ૯૯૦૦૦ (નવાણુ હજાર) યોજન છે તથાઉંડાઈમાં ૧ હજાર યોજન છે. બંને મળી લાખ Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી યોજન થાય છે. પ્રશ્ન ૬. મેરૂ પર્વતના મૂળમાં વિખંભ કેટલો છે? તથા સમભૂતલાના પડ પાસે વિખંભ કેટલે છે? ઉપર વિસ્તાર કેટલો છે? તથા ક્યા આકારે હોય છે? ઉત્તર : મૂળમાં વિખંભ ૧૦૦૯૦ ૧૦/૧૧ યોજન છે. સમભૂલા પૃથ્વીએ ૧૦000 યોજન વિસ્તાર છે. ઉપરના તળીએ ૧૦૦૦યોજન વિસ્તાર છે. આ પર્વત ગોળ વૃત્ત આકારે હોય છે. પ્રશ્ર ૭. ભદ્રશાલવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ મેરૂપર્વતની ચારે બાજુ જમીન ઉપરભદ્રશાલવન આવેલું છે તે પૂર્વ તેમજ પશ્ચિમે બાવીશ બાવીશ હજાર યોજન અને ઉત્તર-દક્ષિણ અઢીસો અઢીસોયોજન વિસ્તારવાળું છે. પ્રશ્ન ૮. નંદનવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તર : મેરૂપર્વતની જમીનની સપાટીથી ૫૦૦ યોજન ઉચાઈએ ચારે બાજુ મેરૂપર્વતને ફરતું નંદનવન આવેલું છે. તે ૫૦૦ યોજનાના વિસ્તારવાળું છે.. પ્રશ્ન ૯. સોમનસવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ નંદનવનથી ઉપર ૬૨૫૦૦ યોજન ઉંચે મેરૂપર્વતને ચારે બાજુ ફરતું સોમનસવન આવેલું છે. ૫૦૦ યોજનાના વિસ્તારવાળું છે. પ્રશ્ન ૧૦. પાંડુકવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ સોમનસવનથી ૩૬૦૦૦યોજન ઉંચે મેરૂપર્વતના ઉપરના તળીયામાં પાંડુકવન આવેલું છે. તે ૫૦૦ યોજન વિસ્તારવાળું છે. પ્રશ્ન ૧૧. પાંડુકવનની મધ્યમાં શું આવેલું છે? અને તેનો વિસ્તાર તથા ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પાંડુકવનની મધ્યમાં ચૂલીકા આવેલી છે તે ૪૦યોજન ઉંચી, નીચે ૧૨ યોજન વિધ્વંભવાળી અને ઉપરના તળીએ ૪ યોજન વિધ્વંભવાળી છે. પ્રશ્ન ૧૨. ચૂલીકાની ઉપર મધ્યમાં આવેલું છે? અને તેની લંબાઇ-પહોળાઈ ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ ચૂલીકાની ઉપર મધ્યમાં એક જિન ચૈત્ય આવેલું છે તે મધ્યમાં ૧ ગાઉ લાંબુ, વા (અડધો) ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ લધુસંગ્રહણી પ્રશ્ન ૧૩. તે ચૈત્યમાં પ્રતિમાજી કેટલા છે? અને તેના દશન ક્યા જીવા આવે છે? ઉત્તર : આ જિન ચૈત્યમાં ૧૦૮ પ્રતિમાજીઓ છે. ત્યાં ફક્ત દેવ અને દેવીઓ જ તેના દર્શને આવે છે. પ્રશ્ન ૧૪. ચૂલીકાની ચારે બાજુ શું આવેલું છે? તે કેટલા યોજન દૂર છે? અને તે કેટલા યોજન લંબાઈ-પહોળાઈ-ઉંચાઈવાળું છે? ઉત્તરઃ ચૂલીકાની ચારે બાજુ ૫૦ યોજન દૂર પાંડુકવનમાં એક એક જિન ચૈત્ય આવેલું છે. (એમ ચારે દિશાના ચાર જિન ચૈત્ય થાય) તે દરેક જિનચૈત્ય ૫૦ યોજન લંબાઈ ૨૫ યોજન પહોળાઈ અને ૩૬ યોજન ઊંચાઈવાળા છે. પ્રશ્ન ૧૫. તે દરેક જિન ચૈત્યમાં કેટલી કેટલી પ્રતિમાઓ છે? ઉત્તરઃ તે દરેક જિન ચૈત્યમાં એકસો ચોવીસ (૧૨૪) જિન પ્રતિમાઓ છે. તે ચારેયની કુલ ૪૯૬ પ્રતિમાઓ થાય છે. પ્રશ્ન ૧૬. ચૂલીકાની ચારેય વિદિશાઓમાં શું આવેલું છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? ઉત્તરઃ ચૂલીકાની ચારેય વિદિશાઓમાં પ્રાસાદો આવેલા છે. તે ૫૦૦ યોજન ઉંચા અને ૨૫૦ યોજના સમચોરસ વિસ્તારવાળા છે. પ્રશ્ન: ૧૭. ચૂલિકાની વિદિશાઓનાં પ્રાસાદા પાસે ચારેબાજુ શું આવેલું છે?તેની લંબાઈ આદિ કેટલી છે? ઉત્તર: પ્રાસાદની ચારેબાજુ એકએકવાપીકા આવેલી છે એમ કુલ ૧૬ વાપીકા થાય છે તે દરેક વાપીકા ૫૦ યોજન લાંબી અને ૨૫ યોજન પહોળી છે. પ્રશ્નઃ ૧૮. પાંડવકવનમાં ચૈત્ય અને વનના છેડાની મધ્યમાં શું આવેલું છે? તેની લંબાઈ વગેરે કેટલી કેટલી છે ? ઉત્તર : પાંડવકવનમાં ચૈત્ય અને વનના છેડાની મધ્યમાં ચૂલીકાની ચારે દિશાઓમાં એક એક અભિષેક શિલા આવેલી છે તે શિલા ઉત્સધ અંગુલે ૪ યોજન ઉંચી, ૫૦૦યોજન લાંબી અને ૨૫૦યોજન પહોળી છે. તે જૈત વેદીકા અને વન સહિત હોય છે. પ્રશ્નઃ ૧૯. તે અભિષેક શિલાઓના નામો કયા ક્યા છે? તથા તેની ઉપર સિંહાસનો કેટલા છે? કુલ કેટલા કેટલા થાય છે? - Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ઉત્તરઃ તે અભિષેક શિલાઓનાં નામો આ પ્રમાણે :- પૂર્વ તરફની અભિષેક શિલાનું નામ પાંડુકમ્બલા પશ્ચિમ તરફની અભિષેક શિલાનું નામ રત્નકમ્બલા આ બન્ને અભિષેક શિલા ઉપર બબ્બે સિંહાસનો છે. ઉત્તર તરફની અભિષેક શિલા અતિ રક્તમ્બલા, દક્ષિણ તરફની અભિષેકશિલા અતિ પાંડુકમ્બલા. આ બને અભિષેક શિલાઓ ઉપર એક એક સિંહાસન છે. આ રીતે ચાર અભિષેક શિલાના છ સિંહાસનો થાય છે. પ્રશ્ન: ૨૦. આ સિંહાસનોની લંબાઈ વગેરે કેટલી કેટલી હોય છે? બધા શેનાથી વીંટળાયેલા છે? ઉત્તરઃ આ છએ સિંહાસનો ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ યોજને ઉંચા (જાડા) હોય છે. આ સિંહાસનો ચુલીકા, વેદિકા અને વનથી વીંટળાયેલાં છે. પ્રશ્નઃ ૨૧.સોમનસવન કોના સરખું છે? શેના સિવાય? ઉત્તર : અભિષેક શિલાઓ સિવાય સોમનસવન પાંડકવન જેવું જ છે. પ્રશ્નઃ ૨૨. નંદનવન કોના સરખું છે? ઉત્તર: નંદનવન સોમનસવન સરખું છે. પ્રશ્નઃ ૨૩. નંદનવનની દિશાઓનાં ચૈત્યો તથા વિદશાઓના પ્રાસાદોની વચમાં શું આવેલું છે? ઉત્તરઃ નંદનવનની દિશાઓનાં ચૈત્યો તથા વિદશાઓના પ્રાસાદોની વચમાં ઉર્ધ્વલોકની આઠ દિશિકુમારીઓનો એક એક ગિરિકૂટ આવેલો છે એમ કુલ ૮ ગિરિકૂટો આવેલા છે. પ્રશ્ન: ૨૪. આ ગિરિકૂટોની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : ગિરિકૂટોની ઉચાઈ ૫૦૦ યોજનની છે. પ્રશ્નઃ ૨૫. નવમો કયો કૂટ હોય? તે કોનો હોય? તથા કેટલો ઉંચો હોય છે? ઉત્તરઃ નવમો ૯૯ અધિપતિનો૯૯ ફૂટ આવેલો છે તે ૧૦૦૦યોજન ઉચો છે. પ્રશ્નઃ ૨૬. ભદ્રશાલવન કોના જેવું છે? અને તેમાં શું ફેર છે? ઉત્તરઃ ભદ્રશાલવન નંદનવન સરખું જ છે પણ વિસ્તારમાં ફેર છે. પ્રશ્નઃ ૨૭. ભદ્રશાલવનમાં શું શું રહેલું હોય છે? અને તે કૂટોને શું કહેવાય? Page #204 -------------------------------------------------------------------------- ________________ વધુ સંગ્રહણી તે કેટલાં ઉંચા હોય છે? ઉત્તરઃ સીતા અને સીતાદા નદીઓ ચારે દિશામાં વહેતી હોવાથી ત્યાંથી વહે છે તથા ચારે વિદિશામાં એક એક એમ ચાર ગજદંતગિરિ આવેલા હોવાથી ચૈત્યો નદીના કિનારા ઉપર અને પ્રાસાદો ગિરિકૂટોની જોડે છે. આ આઠેય કૂટોને કરિકૂટો કહેવાય છે તે દરેક ૫00 યોજન ઉચા હોય છે. નવમો સહસ્ત્રાંક કૂટ અત્રે નથી, પ્રમઃ ૨૮. મેરૂ પર્વત સંબંધી કુલ કેટલા ચૈત્યો છે? કઈ રીતે? ઉત્તરઃ મેરૂપર્વત સંબંધી કુલ ૧૭ ચૈત્યો છે. તે આ પ્રમાણે ૪ ભદ્રશાલવનનાં, ૪નંદનવનનાં, ૪ સોમનસવનનાં, ૪પાંડકવનનાં અને ૧ ચૂલીકા ઉપરનું કુલ ૧૭ ચૈત્યો થાય છે. મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન: ર૯. મેરૂપર્વતની પૂર્વ તરફ શું આવેલું છે? તથા કઈ દિશાઓમાંથઈ કેટલા યોજનોવાળી કઈ નદી વહે છે અને તે કઈ દિશાથી કોને મળે છે? ઉત્તરઃ મેરૂની પૂર્વ તરફ ૨૨૦૦૦યોજનભદ્રશાલવનછે. ત્યારબાદ ઉત્તર અને દક્ષિણની વચમાં (મધ્યમાં) ભદ્રશાલવનની અંદરથી વહેતી આવતી ૫૦૦ યોજન ઉત્તર દક્ષિણ પહેલી સીતા નામની નદી છે. એ નદી વહેતી વહેતી પૂર્વ તરફ લવણસમુદ્રને મળે છે પ્રશ્ન ૩૦. આ નદીની બન્ને બાજુએ લગોલગ શું આવેલ છે? તે કેટલાયોજનની છે? ઉત્તરઃ આ નદીની બંને બાજુ (ઉત્તર-દક્ષિણ બંને બાજુ) ભદ્રશાલવન પૂર્ણ થાય ત્યારપછી એટલે કે ભદ્રશાલવનની લગોલગએકવિજયઆવેલી છે. તે ૨૨૧૨ યોજન ૭૮ કલાની છે. પ્રશ્ન ૩૧. પહેલી વિજય પછી શું આવેલ છે? અને તે કેટલાયોજનની પહોળાઈ વાળો છે? ઉત્તરઃ પહેલી વિજય પછી પૂર્વ-પશ્ચિમ પહોળો વક્ષસ્કાર પર્વત આવેલો છે તે ૫૦૦ યોજન પહોળાઈવાળો છે. પ્રશ્ન: ૩૨. વક્ષસ્કાર પર્વત પછી શું આવેલું છે? ઉત્તર : વક્ષસ્કાર પર્વત પૂર્ણ થયા પછી બીજી વિજય આવેલી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પ્રશ્નઃ ૩૩. બીજી વિજય પછી શું આવેલ છે? તે કેટલા યોજનની છે? ઉત્તર : બીજી વિજય પછી પહેલી નદી આવે છે તે ૧૨૫ યોજન પહોળી છે. પ્રશ્નઃ ૩૪. પહેલી નદી પછી શું આવેલ છે? ઉત્તરઃ પહેલી નદી પૂર્ણ થયા પછી ત્રીજી વિજય આવેલી છે. પ્રશ્ન ૩૫. ત્રીજી વિજય પછી શું આવેલ છે? ઉત્તર: ત્રીજી વિજય પૂર્ણ થયા પછી બીજો વક્ષસ્કાર પર્વત આવેલો છે. પ્રશ્નઃ ૩૬. બીજા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તર : બીજા વક્ષસ્કાર પર્વતચ પછી ચોથી વિજય આવેલી છે. પ્રશ્ન: ૩૭. ચોથી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ ચોથી વિજય પછી બીજી નદી આવેલ છે. પ્રશ્નઃ ૩૮. બીજી નદી પછી શું આવેલ છે? ઉત્તર: બીજી નદી પછી પાંચમી વિજય આવેલી છે. પ્રશ્નઃ ૩૯. પાંચમી વિજય પછી શું આવે છે? ઉત્તરઃ પાંચમી વિજય પછી ત્રીજો વક્ષસ્કાર પર્વત આવેલો છે. પ્રશ્ન: ૪૦. ત્રીજા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તરઃ ત્રીજા વક્ષસ્કાર પર્વત પછી છઠ્ઠી વિજયે આવેલી છે. પ્રશ્નઃ ૪૧. છઠ્ઠી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ છઠ્ઠી વિજય પછી ત્રીજી નદી આવેલી છે. પ્રશ્નઃ ૪૨. ત્રીજી નદી પછી શું આવેલ છે? ઉત્તર: ત્રીજી નદી પછી સાતમી વિજય આવેલી છે.. પ્રશ્નઃ ૪૩. સાતમી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ સાતમી વિજય પછી ચોથો વક્ષસ્કાર પર્વત આવેલો છે. . પ્રશ્ન: ૪૪. ચોથા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તર : ચોથા વક્ષસ્કાર પર્વત પછી આઠમી વિજય આવેલી છે. પ્રશ્ન: ૪૫. આઠમી વિજય પછી શું આવે છે? તે કેટલા યોજનાનું હોય છે? ઉત્તરઃ આઠમી વિજય પછી જગતી સુધી વન (જંગલ) આવેલ છે તે ૨૯૨૨ યોજનનું હોય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ લઘુસંગ્રહણી પ્રશ્ન : ૪૬.સીતા નદીની એક બાજુ વિજય,વક્ષસ્કાર પર્વત તથા નદીઓ કેટલી હોય છે? ઉત્તર : સીતા નદીની એક બાજુ ૮ વિજયો, ચાર વક્ષસ્કાર પર્વતો તથા ત્રણ અંતરનદીઓ તથા છેલ્લે એક વન હોય છે. પ્રશ્નઃ ૪૭. સીતા નદીની બીજી બાજુ શું આવેલ છે? ઉત્તર : સીતા નદીની બીજી બાજુ પણ ૮ વિજય, ચાર વક્ષસ્કાર પર્વતો, ત્રણ અંતરનદીઓ અને છેલ્લે એક વન આવેલ છે. પ્રશ્ન: ૪૮.મેરૂ પર્વતની પશ્ચિમ દિશા બાજુ કઈ નદી આવેલી છે? ઉત્તર : મેરૂ પર્વતની પશ્ચિમ દિશા બાજુ સીતાદા નદી આવેલી છે. પ્રશ્ન : ૪૯. સીતાદા નદીની એક બાજુ ઉત્તર દિશા તરફ શું શું આવેલ છે? ઉત્તરઃ સીતોદાનદીની એક બાજુ ઉપર જણાવ્યા મુજબ વિજયો, વક્ષસ્કાર પર્વત અને ૩ અંતરનદીઓ તથા છેલ્લે જગતી સુધીનું એક વન આવેલ છે. પ્રશ્ન: ૫૦. સીતાદા નદીની બીજી બાજુ શું શું આવેલ છે? ઉત્તરઃ સીતાદા નદીની બ્રીજી બાજુ ઉપર મુજબ ૮ વિજયો, વક્ષસ્કાર પર્વતો, ૩ અંતરનદીઓ અને છેલ્લે જગતી સુધીનું વન આવેલ છે. પ્રશ્નઃ ૫૧. જગતી સુધી વન આવેલ છે તેનો વિસ્તાર-લંબાઈ આદિ કઈ રીતે હોય છે? ઉત્તર : જગતી સુધીનું વન ૨૯૨૨ યોજન તે વનના મધ્યભાગનું હોય છે. ત્યારબાદ દક્ષિણ અને ઉત્તર બંને બાજુ ઘટતું જાય છે. જગતી તરફ ઘટતું હોય છે. અને વિજય તરફ તો સીધી લાઈનમાં હોય છે. પ્રશ્નઃ પર પૂર્વ-પશ્ચિમ થઈને મહાવિદેહ ક્ષેત્રમાં શું શું આવેલું છે? ઉત્તર : પૂર્વ-પશ્ચિમ થઈને કુલ ૩ર વિજયો, ૧૬વક્ષસ્કાર પર્વતો, ૧૬ અંતરનદીઓ, બે છેડાના વનો, વચમાં ભદ્રશાલવન અને ભદ્રશાલવનની મધ્યમાં મેરૂ પર્વત આવેલ છે. પ્રશ્ન: પ૩. વિજયાદિનું બતાવેલ માપ કઈ દિશાઓનું છે? તેની બીજી દિશાઓનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ વિજયો-વક્ષસ્કાર પર્વત, અંતરનદીઓ અને વનનું બતાવેલ માપ પૂર્વ Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પશ્ચિમ પહોળાઈનું છે. ઉત્તર-દક્ષિણ લાઈનમાં વિજયોઆદિનું માપ ૧૬૫૯ર યોજન અને ર કલાનું હોય છે. પ્રશ્ન: ૫૪. સોળ વક્ષસ્કાર પર્વતોનાં નામો ક્યા ક્યા છે? ઉત્તરઃ સોળ વક્ષસ્કારપર્વતોનાનામો આ પ્રમાણે :- (૧) ચિત્ર (૨) બ્રહ્મકૂટ(૩) નલિનીકૂટ (૪) એક શૈલ () ત્રિકૂટ (૬) વીશ્રમણ (૭) અંજનગિરિ (૮) માતંજગિરિ (૯) અંકાપાતી (૧૦) પક્ષાપાતી (૧૧) આશીવિષ (૧૨) સુખાવહ (૧૩) ચંદ્ર (૧૪) સુર (૧૫) નાગ (૧૬) દેવ. પ્રશ્ન પપ. વક્ષસ્કાર પર્વતો ઉપર શું શું હોય છે? ઉત્તરઃ દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ચારચાર હટો હોય છે તે દરેકના એક એક ફુટ ઉપર સિદ્ધાયતન (જિનચૈત્ય) છે અને બાકીનાં ત્રણ ત્રણ ફુટો ઉપર પ્રાસાદો આવેલા છે. એમ કૂલ ૧૬ જિન ચૈત્યો છે. પ્રશ્નપ૬. અંતરનદીઓ જે કહેલી છે તેનાં જન્મકુંડવિસ્તારાદિ કેટલાં કેટલાં હોય છે? ઉત્તર૧૨ અંતરનદીઓના (જે વિજય અને વિજયની વચમાં આવેલી છે તે) ૧૨ જન્મકુંડો છે તે નિષધ અને નીલવંત પર્વતની નીચે હોય છે. તે ૧૨૦થોજન વિસ્તારવાળા અને સાડા બાર યોજનનાં દ્રારવાળા હોય છે. પ્રશ્ન પ. આ કુંડોમાં શું આવેલ છે?તે કેટલા વિસ્તારવાળા હોય છે? તેના ઉપર શું હોય છે? ઉત્તરઃ આ કુંડોમાં દેવીદ્વીપો આવેલા છે તે ૧૬ યોજન વિસ્તારવાળા છે તેના ઉપર દેવી ભવન છે. પ્રશ્ન ૨૮બારે નદીઓનો વિસ્તાર તથા ઊંડાઈ કેટલી છે? તથા કોને મળે છે? ઉત્તરઃ બારે નદીઓ ૧૦યોજન ઊંડી તથા ૧૨૫યોજન વિસ્તારવાળી છે. બધી સરખી જ હોય છે. તે સીતા નદીને તથા સીતોદા નદીને મળે છે. પ્રશ્ન ૫૯. બારે નદીઓનાં નામો ક્યા ક્યા છે? ઉત્તરઃ બારે નદીઓનાં નામો આ પ્રમાણે છેઃ- (૧) ગ્રાહવતી (૨) દ્રવતી (૩) વેગવતી (૪) તપ્તા (૫) મત્તા (૬) ઉન્મત્તા (૭) ક્ષીરોદા (૮) શીત સ્ત્રોતા (૯) અંતર્વાહિની (૧૦) ઉર્મીમાલીની (૧૧) ગંભીરમાલીનીઅને (૧૨) કેનમાલીની. Page #208 -------------------------------------------------------------------------- ________________ લધુસંગ્રહણી પ્રશ્ન ૬૦. વિજય કોને કહેવાય છે? ઉત્તર : ચક્રવર્તીને સાધવા યોગ્ય છ ખંડવાળો જે દેશ તે વિજય કહેવાય છે. પ્રશ્ન ૬૧. દરકે વિજયો પૂર્વાદિદિશામાં કેટલા કેટલા યોજના છે? ઉત્તરઃ દરેકવિષયો પૂર્વતથા પશ્ચિમ દિશા તરફ ૨૨૧૨ ૭ ૮યોજન અને ઉત્તર તથા દક્ષિણ દિશા તરફ ૧૬૫૯ર યોજન ર કલાની હોય છે. પ્રશ્ન ૬૨.વિજયોની વચમાં શું આવેલું છે? તેની ઉંચાઈ વિસ્તારાદિ કેટલી હોય ઉત્તરઃ દરેક વિજયોની મધ્યમાં એક એક દીર્ધવૈતાઢય પર્વત આવેલો છે તે ૨૫ . યોજન ઉચો, નીચે ૫૦યોજન વિસ્તારવાળો અને ઉપરના તળીએ ૧૦યોજન વિસ્તારવાળો છે પૂર્વ અને પશ્ચિમ ૨૨૧૨ ૭ ૮ યોજન લાંબો છે. પ્રશ્ન ૨૩. બત્રીસ વૈતાઢય પર્વતો ઉપર શું આવેલ છે? અને કેટલાં કેટલાં છે? 'ઉત્તર ઃ બત્રીસે બત્રીસ વૈતાઢય પર્વતો ઉપર ફૂટો આવેલા છે તે નવા નવા સંખ્યાવાળા હોય છે. પ્રશ્ન ૬૪. તે કૂટો ઉપર શું શું આવેલ છે? ઉત્તરઃ એક ફૂટ ઉ૫સિદ્ધાયતન આવેલ છે એટલે ૩ર સિદ્ધાયતનો થાય અને બાકીના આઠ આઠ ફુટો ઉપર પ્રસાદો આવેલાં છે. પ્રશ્ન ૬૫. દરેક વૈતાઢય પર્વત ઉપર કેટલા નગરો આવેલા છે? ઉત્તરઃ દરેક વૈતાઢય પર્વતો ઉપર પંચાવન પંચાવન નગરો આવેલાં છે. પ્રશ્ન દ૬. ઉત્તર તરફની દરેક વિજયોમાં કેટલા કેટલા પરિવારવાળી કેટલી નદીઓ છે? કઈ કઈ? ઉત્તર : ઉત્તર તરફના દરેક વિજયોમાં એક બાજુના ભાગમાં ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરિવારવાળી રક્તા નામની નદી છે. અને બીજી બાજુ ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરિવારવાળી રક્તાવતી નદી છે. એમ બે નદીઓ છે. પ્રશ્ન ૬૭. દક્ષિણ તરફની દરેક વિજયોમાં કેટલા કેટલા પરિવારવાળી કેટલી નદીઓ છે? કઈ કઈ? ઉત્તર : દક્ષિણ તરફના દરે વિજયોમાં ચૌદ ચૌદ હજારના પરિવારવાળી એબાજુ ગંગા નદી છે. અને બીજી બાજુ ચૌદ ચૌદ હજાર નદીઓનાં . Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૧૦ પરિવારવાળી સિંધુ નામની નદી છે. એમ બે નદીઓ છે. પ્રશ્ન ૬૮.બત્રીસે વિજયોને વિષે પ્રપાતકુંડમાં શું આવેલ છે? તેની ઉંચાઈ વગેરે કેટલી છે? ઉત્તર: બત્રીસે વિજયોમાં બન્ને પ્રપાતકુંડ આવેલા છે. તે દરેક પ્રપાતકુંડોની વચમાં એક એક ઋષભ ફૂટ આવેલ છે તે ૮ યોજન પંચો, ૧૨ યોજના મૂળમાં અને ઉપર ૪ યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ૬૯. બત્રીસે ઋષભકૂટ ઉપરશું આવેલ છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? ઉત્તર: બત્રીસે ઋષભકૂટો ઉપર એક એક પ્રાસાદ આવેલો છે તે ૧ ગાઉ લાંબો, વા ગાઉ ઉંચો અને વા ગાઉ પહોળો હોય છે. પ્રશ્ન ૭૦. બત્રીસે વિજયોમાં જધન્યથી વાસુદેવો, ચક્રવર્તીઓ કેટલા હોય છે? ઉત્તર: બત્રીસે વિજયોમાં થઈને જધન્ય વાસુદેવો અને ચક્રવર્તીઓ આદિ ચાર ચાર હોય છે. પ્રશ્ન ૭૧. ચક્રવર્તીઓ અને વાસુદેવો જધન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા અને કઈ રીતે હોય છે? ઉત્તરઃ જ્યારે ઉત્કૃષ્ટથી ૨૮ વિજયમાં ૨૮ ચક્રવર્તી (દરેક વિજયમાં એક એક) હોય ત્યારે બાકીની ૪વિજયમાં ૪ વાસુદેવ (દરેક વિજયમાં એકએક) હોય છે. અને જ્યારે ૨૮ વિજયમાં ૨૮ વાસુદેવ (દરેક વિજ્યમાં એક એક) હોય ત્યારે બાકીની ૪ વિજયમાં ૪ ચક્રવર્તી (દરેક વિજયમાં એક એક) હોય છે. પ્રશ્ન ૭૨. એક વિજયમાં ચક્રવર્તી આદિ કેટલા કેટલા હોય છે? ઉત્તરઃ એકવિજયમાં એક જ ચક્રવર્તી અથવા એક જવાસુદેવ હોય છે. એમાંથી એક જ હોય છે. પ્રશ્ન ૭૩. બત્રીશ વિજયો તેમજ તેની રાજધાનીના નામો ક્યાં છે? ઉત્તર: વિજયનામ રાજધાની વિજયનામ રાજધાની ૧ કચ્છ ૧૭ પદ્મ અશ્વપુરી ૨ સુકચ્છ ક્ષમાપુરા ૧૮ સુપદ્મ સિંહપુરી ૩ મહાકચ્છ અશિષ્ટા ૧૯ મહાપદ્મ મહાપુરી ક્ષમા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૧ લધુસંગ્રહણી ૪ કચ્છાવતી અશિષ્ટાવતી ૨૦ પદ્માવતી વિજયપુરી ૫ આવર્ત ખડુગી ૨૧ શંખ અપરાજીતા ૬ મંગલાવર્ત મંજુષા (૨૨ કુમુદ અપરા ૭ પુષ્કલાવર્ત ઔષધીપુરી ર૩ નલિની અશોક ૮ પુષ્કલાવતી પુંડરીકાણી ૨૪ નલીનાવતી વિતશોક ૯ વત્સ સુષમા ૨૫ વમ વિજયા ૧૦ સુવ કુંડલા ૨૬ સુવપ્ર વૈજયંતી ૧૧ મહાવત્સ અપરાજીતા ૨૭ મહાવપ્રક જયંતી ૧૨ વસાવતી પ્રભંકરા - ૨૮ વપ્રાવતી અપરાજીતા ૧૩ રમ્ય અકાવતી' ૨૯ વલ્થ ચંદ્રપુરી ૧૪ રમ્યફ પદ્માવતી ૩૦ સુવલ્લુ ખગપુરી ૧૫ રમણીક શુભા ૩૧ ગંધીલ અવંધ્યા ૧૬ મંગલાવતી રતસંચયા ૩ર ગંધીલાવતી અયોધ્યા પ્રશ્ર ૭૪. મેરૂપર્વતની દક્ષિણે શું આવેલ છે? અને તે કેટલા યોજને છે? ઉત્તરઃ મેરૂપર્વતની દક્ષિણે ભદ્રશાલવન આવેલ છે તે ૨૫૦થોજને છે. પ્રશ્ર૭૫. ભદ્રશાલવનના છેડે શું આવેલ છે? તે ક્યા આકારે છે? અને ઉંચાઈનું માપ કેટલું છે? ઉત્તરઃ ભદ્રશાલવનના છેડે પૂર્વ-પશ્ચિમ મધ્યમાં બે ગજદંતગિરિઓ આવેલ છે તે ઘટીને પહોળાઈમાં તરવારની ધાર જેવા છે. ઉચાઈમાં ૫૦૦યોજનનાં હોય છે. પ્રશ્ન ૭૬. ક્યા પર્વતમાંથી બંને પર્વતો નીકળેલા છે? અને તેઓનું પરસ્પર અંતર, ઉચાઈ, પહોળાઈ વગેરે કેટલું છે? ઉત્તરઃનિષધ પર્વતમાંથી આ બંને પર્વતોનીકળેલા છે. જેજગ્યાએથીતે નીકળ્યા તે સ્થાને બંનેનું પ૩૦૦૦યોજનનું અતર છે. તે સ્થાને ૪૦૦યોજન ઉચા તથા પૂર્વ-પશ્ચિમ ૫૦૦ યોજન પહોળાઈવાળા છે. પ્રશ્ન ૭૭. બે ગજદંતગિરિના છેડા ભેગા થાય ત્યારે તેઓની ઉંચાઈ તથા નિષધ પર્વતથી આંતરૂં કેટલું હોય છે? Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ઉત્તરઃ બે ગજદંતગિરિના છેડા ભેગા થાય ત્યારે ત્યાં ૫૦૦યોજન ઉચા હોય છે તથા નિષધ પર્વતથી ૧૧૫૯ર યોજન ૨/૧૯ ભાગ અંતર હોય છે. પ્રશ્ન ૭૮. બંને ગિરિઓના છેડા મળતાં ક્યો આકાર થાય છે? ઉત્તર: બંને ગિરિઓનાં છેડા મળતાં ધનુષ્યના આકાર જેવો આકાર થાય છે. પ્રશ્ન ૭૯. મેરૂથી અગ્નિકોણમાં રહેલા ગજાંતગિરિનું નામ શું છે? તેના ઉપર શું છે? કેટલી યોજનાનાં હોય છે? ઉત્તરઃ મેરૂપર્વતથી અગ્નિકોણ દિશામાં રહેલ ગજદંતગિરિનું નામ સોમનસ છે તેના ઉપર ૭કૂટો છે એક એક કૂટ ૫૦૦યોજનના હોય છે. પ્રશ્ન ૮૦. સાત કૂટો ઉપર શું શું આવેલું છે? ઉત્તરઃ સાત કૂટોમાંથી એક ફૂટ ઉપર સિદ્ધયતન આવેલું છે. બે ફૂટ ઉપર અધોગિકુમારીનાં આવાસો છે અને બાકીના ૪કૂટો ઉપર પ્રાસાદો આવેલાં છે. પ્રશ્ન ૮૧. નૈઋત્ય દિશામાં શું આવેલ છે? તેનું નામ શું? તેના ઉપર શું રહેલ છે? તેની ઉચાઈ કેટલી હોય છે? ... ઉત્તરઃ મેરૂપર્વતની નૈરૂત્ય દિશામાં ગજદતગિરિ છે. તેનું નામ વિદ્યુતપ્રભ કહેવાય છે. તેના ઉપર ૯ કૂટો આવેલા છે તે નવ કુટોમાં એક ફૂટ ૧૦0ોજન ઉચો છે અને બાકીના ૮ કૂટો ૫00 યોજન ઉચા હોય છે. પ્રશ્ન ૮૨. નવ કૂટો ઉપર શું શું આવેલ છે? ઉત્તરઃ નવ કૂટોમાંથી એક ફૂટ ઉપર સિદ્ધાયતન આવેલું છે. બે કૂટો ઉપર અધોગિકુમારીનાં આવાસો આવેલા છે. બાકીનાકૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. '. પ્રક્ષ૮૩. ધનુષ આકારનાથયેલા આબનેગિરિનાંઆંતરામાં શું આવેલ હોય છે? ઉત્તરઃ ધનુષ આકારના થયેલ આ બંને ગિરિના આંતરામાં દેવકર નામનું મનુષ્યોને ઉત્પન્ન થવાનું સ્થાન યુગલિક ક્ષેત્ર આવેલું છે. - દેવકરૂ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૮૪. આ ક્ષેત્રનું માપ કેટલું છે? ઉત્તરઃ આ ક્ષેત્રનું માપ: ધનુષ્પાકારે ૬૦૪૧૯યોજન ૧૨/૧૯ ક્લા બને Page #212 -------------------------------------------------------------------------- ________________ લઘુસંગ્રહણી - ગજદંતગિરિના આંતરામાં સીધી લાઈને નિષધ પર્વતની પાસે જીવાદોરીનું પ૩૦૦૦યોજન હોય છે, અને બરાબર મધ્યમાં ઉત્તર દક્ષિણ ૧૧૫૯૨ યોજના ૨/૧૯ ભાગ યોજન હોય છે. પ્રશ્ન ૮૫. આ ક્ષેત્ર બાદ ગજદંતગિરિ પછી શું આવેલ છે? કેટલા યોજન સુધી હોય? ત્યારબાદ શું હોય? મેરૂ કેટલો છેટો હોય? ઉત્તરઃ આ ક્ષેત્ર અને ગજદંતગિરિ પછી ૨૫૦યોજને ભદ્રશાલવન આવેલું છે (ઉત્તર દક્ષિણ) તેના પછી મેરૂ પર્વત છે. ભદ્રશાલવન ભેગું ગણતાં મેરૂ પર્વત ૧૧૮૪૨ યોજન ૨/૧૯ ભાગ હોય છે. પ્રશ્ન ૮૬. આ ક્ષેત્રના મધ્યમાં નિષધ પર્વત પર શું આવેલ છે? ઉત્તરઃ આ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ મધ્યમાં નિષધ પર્વત ઉપર મધ્યમાં તિગિચ્છાદ્રહ આવેલ છે. પ્રશ્ન ૮૭. આ દ્રહમાંથી કઈ નદી કઈ દિશા તરફ નીકળે છે? તે કેટલા વિસ્તારવાળી હોય છે? ઉત્તરઃ આ તિગિચ્છાદ્રહના મધ્યમાંથી ઉત્તર તરફ (મેરૂ તરફ) સીતોદા નામની નદી નીકળે છે, તે ૫૦ યોજનાના વિસ્તારવાળી હોય છે. પ્રશ્ન ૮૮. સીતાદા નદી ક્યાં અને કઈ તરફ વહેતી હોય છે? ઉત્તર સીતોદા નદીદેવકુરૂની મધ્યમાં વહેતી તેમેરૂપાસે પશ્ચિમ તરફ વળે છે, અને પશ્ચિમ-ઉત્તર મેરૂ પાસે વહેતી મેરૂની પશ્ચિમ સુધી વહે છે. પ્રશ્ન ૮૯. સીતાદા નદી મેરૂ પર્વતથી કેટલી દૂર રહેતી વહે છે? ઉત્તરઃ સીતોદા નદી મેરૂ પર્વતથી પ્રાયઃ ૨૫૦ યોજ દૂર રહેતી વહે છે. પ્રશ્ન ૯૦.મેરૂથી પશ્ચિમ તરફ વહેતા કેટલા વિસ્તારવાળી હોય છે? અને છેવટે કેવાં ભેગી થાય છે? ઉત્તરઃ મેરૂપર્વતથી પશ્ચિમ તરફ જસીધી વહેતી ૫૦૦યોજનનાં વિસ્તારવાળી થઈને આ સાતોદા નદી લવણ સમુદ્રમાં ભેગી થાય છે. પ્રશ્ન-૯૧. આ ક્ષેત્રમાં ક્યા પર્વતથી કઈ તરફ કેટલા યોજને કઈ નદીના કિનારે શું આવેલ છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં નિષધ પર્વતથી મેરૂતરફ ૮૩૪યોજન ૧૧ ૧/૭ કલા પછી. Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૧૪ સીતોદા નદીના બંને કિનારે પશ્ચિમ તરફ ચિત્ર અને પૂર્વ તરફ વિચિત્ર નામના બે પર્વતો આવેલા છે. પ્રશ્ન ૯૨. ચિત્ર-વિચિત્ર પર્વત ઉચાઈમાં તથા વિસ્તારમાં કેટલા હોય છે? ઉત્તરઃ ચિત્ર અને વિચિત્ર આ બે પર્વતો ૧૦00 યોજન ઊંચા મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળા અને ઉપર ૫૦૦યોજનના વિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૯૩. ચિત્ર-વિચિત્ર પર્વતો શેનાથી યુક્ત છે? ઉત્તરઃ ચિત્ર-વિચિત્ર બંને પર્વતો વેદિકા અને વિનયુક્ત હોય છે. પ્રશ્ર૯૪.આ બંને પર્વતો પછી કેટલાયોજને શું શું આવેલું છે?તે કેટલાયોજનના હોય છે? ઉત્તરઃ ચિત્ર-વિચિત્ર આ બે પર્વતો પછી ૮૩૪ યોજન ૧૧ ૧/૭ કલા પછી બરોબર દેવકુરૂક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ મધ્યમાં ૮૩૪યોજન ૧૭ કલાના આંતરે આંતરે ઉત્તર-દક્ષિણ ૧૦૦૦યોજન પૂર્વ-પશ્ચિમ ૫૦૦યોજન વિસ્તારવાળા ૧૦યોજન ઉડા પાંચ દ્રહો આવેલાં છે. પ્રશ્ન ૯૫. પાંચ દ્રહોનાં નામો ક્યા ક્યા? અને કઈ રીતે વહે છે? ઉત્તરઃ પાંચ દ્રહોનાં નામો આ પ્રમાણે :- (૧) નિષધદ્રહ (૨) દેવકરૂદ્રહ (૩) સુરદ્રહ (૪) સુલસદ્રહ (૫) વિદ્યુતપ્રભદ્રહ હોય છે. સીતોદા નદી આ સરોવરોને મધ્યમાં ભેદીને વહે છે. પ્રશ્ન-૬. પાંચ દ્રહોના દરવાજા કેટલાં છે? કઈ દિશાઓમાં હોય છે? શું વહેતું રહે છે? ઉત્તરઃ પાંચેયદ્રહોને ઉત્તર દિશા તરફ અને દક્ષિણ દિશા તરફ એમ બન્ને દ્વારા આવેલા છે. જેમાંથી સીતોદા નદી વહેતી રહે છે. પ્રશ્ર૯૭. પાંચદ્રહોનાપૂર્વ-પશ્ચિમ કિનારે શું આવેલ છે? કેટલામાપવાળા હોય ઉત્તરઃ આ પાંચદ્રહોના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે ૧૦૦યોજન ઉચા, મૂળમાં ૧૦૦ યોજન અને ઉ૫ર ૫૦ યોજન વિસ્તારવાળા ગોળાકાર એક એક દ્રહ સબંધી મૂળમાં એકબીજાને સ્પર્શ કરતાં અને ઉપર ૫૦ યોજનનાં પરસ્પર અંતરવાળા થયેલા જેથી ગો પુછાકાર, કંચનનામના અધિપતિ દેવવાળા, એક Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લધુસંગ્રહણી દ્રહના કિનારે ૧૦, બંને કિનારે થઈ ૨૦અને પાંચે દ્રહોના થઈને ૨૦૪૫ = ૧૦૦ કંચનગીરી છે તે દેવકુરૂક્ષેત્રના કહેવાય છે. પ્રશ્ન ૯૮. દેવકુરૂક્ષેત્રમાં બીજું શું આવેલું છે? તે કેટલા યોજનનાં વિસ્તારવાળી વેદીકાથી યુક્ત હોય છે? ઉત્તર : આ દેવકુરૂક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષ આવેલું છે. તે ૫૦૦ યોજનવૃત્ત વિસ્તારવાળી છેડે બે ગાઉજાડી અને મધ્યમાં ૧૨ યોજન જાડી વન અને વેદીકા સહીત આવેલું છે. પ્રશ્ર૯૯. શાલ્મલીવૃક્ષની પીઠશેની છે? તથાતેનીવેદીકા વગેરેની ઉંચાઈઆદી કેટલી કેટલી હોય છે? શાલ્મલી વૃક્ષ ક્યાં આવેલું છે? ઉત્તરઃ શાલ્મલી વૃક્ષની પીઠસુવર્ણની છે. તેનીવેદીકાને ચારે દિશામાં એક ગાઉ પહોળા ચાર દ્વાર છે. શાલ્મલી પીઠની મધ્યમાં ૮ યોજન વિસ્તારવાળી અને ૪ યોજન ઉચી મણીની પીઠીક છે. તે પીઠીકા ઉપર શાલ્મલી વૃક્ષ આવેલું છે. પ્રશ્ન ૧૦૦. તે વૃક્ષની જાડાઈ-ઉંચાઈ, શાખા વગેરે કેટલા કેટલા માપના હોય છે? ઉત્તર : આ વૃક્ષ ભૂમિમાં ૨ ગાઉ ઉડું, ર ગાઉનું જાડું થડ છે. ચાર દિશાની ચાર શાખા અને એક મધ્યશાખા મળી પાંચ શાખાઓ બબ્બે ગાઉની જાડી હોય છે. પ્રશ્ન ૧૧. આ વૃક્ષનું થડ, શાખા વગેરેની લંબાઈ તથા વિસ્તરાદી કેટેલો કેટલો હોય છે? ઉત્તરઃ આ વૃક્ષનું થડ ૮ ગાઉલાંબુ અને ચાર દિશાની ચાર શાખાઓ ૧૫ ગાઉ લાંબી હોય છે. મધ્યવીડીમાં શાખાથડ ઉપર ૨૪ગાઉલાંબી છે. વૃક્ષનો વિસ્તાર રોજન હોય છે અને ઉંચાઈ ને લંબાઈ ૮ યોજન હોય છે. પ્રશ્ન ૧૦૨. ચાર દિશાની ચાર શાખા ઉપર તથા વીડીની શાખા ઉપર શું રહેલું છે? ઉત્તરઃ ચાર દિશાની ચાર શાખા ઉપર શ્રીદેવીના ભવન જેવા ભવનો છે તથા મધ્ય વીડી શાખા ઉપર જૈનત્ય છે. પ્રશ્ર ૧૦૩. શાખા, પ્રશાખા અને પત્રો વગેરે શેના શેના હોય છે? ઉત્તરઃ આ વૃક્ષની ચાર શાખાઓ સુવર્ણની છે. મધ્યસખા તથા પ્રશાખાઓ Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૧૬ રૂપાની છે તથા કુંપળ અને પાન વગેરે રતોનાં હોય છે, પ્રશ્ન ૧૦૪. પૂર્વશાખા ઉપર તથા બીજી શાખાઓ ઉપર શું શું હોય છે? ઉત્તરઃ પૂર્વશાખા ઉપર દેવભવન છે તથા બીજી ત્રણ શાખાઓ ઉપર પ્રાસાદો પ્રશ્ન ૧૦૫. ભવન તથા પ્રાસાદની ઉંચાઈ વગેરે કેટલી હોય છે? ઉત્તરઃ ભવન તથા પ્રાસાદો ૧ બાઉલાંબા, ના ગાઉ ઉંચા અને ૧૪૪૦ ધનુષ પહોળા હોય છે. પ્રશ્ન ૧૦૬. કેટલી દિશામાં દ્વારો હોય છે? તથા પીઠીક કેટલી હોય છે? શેની હોય છે? તેનું માપ શું છે? ઉત્તર પશ્ચિમ દિશા સિવાયની ત્રણ દિશામાં ભવન તથા પ્રાસાદોને દ્વારો હોય છે. દરેકમાં મણીપીઠીકાઓ છે તે ૫૦૦ ધનુષ વિસ્તારવાળી તથા ૨૫૦ધનુષ ઉચી છે. પ્રશ્ન ૧૦૭. ભવનની તથા પ્રાસાદોની પીઠીકા ઉપર શું શું હોય છે? ઉત્તર ભવનની પીઠીકા ઉપર ગરૂડદેવની શૈયા છે અને પ્રાસાદોની પીઠીકા ઉપર સિંહાસનો હોય છે. ' પ્રશ્ન ૧૦૮. શાલ્મલી વૃક્ષ કેટલી વેદિકા સહીત હોય છે? ઉત્તર : શાલ્મલી વૃક્ષ ૧૨ વેદીકા સહીત છે પ્રશ્ન ૧૦૯. શાલ્મલી વૃક્ષને તથા શ્રીદેવીના કમલને કેટલા વલયો હોય છે? ઉત્તરઃ શ્રીદેવીનાં કમલને ફરતાં છ કમલનાં વલયો આવેલાં છે તેવાં જછવલય આ શાલ્મલી વૃક્ષને શાલ્મલી વૃક્ષોનાં છે. . પ્રશ્ન ૧૧૦. શાલ્મલી વૃક્ષનાં છએ વલયોનાં વૃક્ષોની સંખ્યા કેટલી થાય છે? ઉત્તરઃ છએ વલયનાં શાલ્મલી વૃક્ષોની સંખ્યા ૧૨૦૫૦૧૨૦ હોય છે. પ્રશ્ન ૧૧૧.શ્રીદેવીને અને શાલ્મલી વૃક્ષો ઉપર કોના કોના આવાસ હોય છે? ઉત્તર : શ્રીદેવીને મહતરા દેવીઓ હોય છે અને શાલ્મલી વૃક્ષ ઉપર અગ્ર મહીષીઓ હોય છે, એમ જણાય છે. પ્રશ્ન ૧૧૨. શાલ્મલી વૃક્ષની નીચે કેટલા યોજને શું શું હોય છે? ઉત્તર : શાલ્મલી વૃક્ષના પીઠની નીચે ૧૦૦યોજન વલયાકારમાં ત્રણ વન Page #216 -------------------------------------------------------------------------- ________________ લધુસંગ્રહણી આવેલા છે તેની મધ્યમાં ૫૦યોજને ચારે દિશામાં ચાર ભવનો હોય છે તથા ચાર વિદિશામાં ચાર પ્રાસાદો આવેલા છે. પ્રશ્ન ૧૧૩. આ ભવનો તથા પ્રાસાદોનું માપ શું છે? ઉત્તરઃ આ ભવનો તથા પ્રાસાદો ૧ ગાઉ લાંબા, ના ગાઉ ઉંચા અને ૧૪૪૦ ધનુષ વિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૧૧૪. આ ભવનો અને પ્રાસાદોની વચમાં શું હોય છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? - ઉત્તરઃ આ ૪ ભવનો અને ૪ પ્રાસાદોની વચમાં એક એક કટ હોય છે. તે ૮ યોજનઉંચા, ૧૨ યોજના મૂળમાંવિસ્તારવાળા અને ઉપર યોજનવિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૧૧૫. તે આઠે કુટો ઉપર શું આવેલ છે? ઉત્તરઃ તે આઠેય કુટો ઉપર આઠ એટલે કે દરેકઉપર એકએકજિનચૈત્ય આવેલા પ્રશ્ન ૧૧૬. શાલ્મલી વૃક્ષ ઉપર કુલ કેટલા જિનચૈત્યો છે? ઉત્તરઃ શાલ્મલી વૃક્ષનું એક જિન ચૈત્ય અને આઠ ફટના આઠ એમ નવ જિન ચૈત્યો આવેલા છે. પ્રશ્ન ૧૧૭. કંચનગિરિઓ કેટલા છે? તેના ઉપર કુલ મંદિરો કેટલા છે? ઉત્તરઃ કંચનગિરિની સંખ્યા ૧૦૦છે. તે દરેક પર્વતો ઉપર એક એક જિનચૈત્ય હોવાથી ૧૦૦ જિનચૈત્યો છે. પ્રશ્ન ૧૧૮. દેવ કુરૂક્ષેત્રમાં કુલ નદીઓ કેટલી છે? ઉત્તરઃ દેવ કુરૂક્ષેત્રમાં કુલ ૮૪000 (ચોરાસી હજાર) નદીઓ છે. પ્રશ્ન ૧૧૯. દેવ કુરૂક્ષેત્રમાં ક્યા ક્ષેત્રના આરાના) ભાવ વર્તતા હોય છે? અને આ જીવોને શું કહેવાય છે? ઉત્તરઃ સદાને માટે આ ક્ષેત્રમાં સુષમા સુષમા આરાના ભાવ વર્તતા હોય છે. આ જીવોને યુગલિક કહેવાય છે. પ્રશ્ન ૧૨૦. મનુષ્ય-તિર્યંચોનો જન્મ, આયુષ્ય, અવગાહના, આહાર, પાંસળી Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી વગેરે કેટલી કેટલી હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં મનુષ્યો તથા તિર્યંચો જોડેલે જન્મે છે. ૩પલ્યોપમનું આયુષ્ય હોય છે. મનુષ્યના શરીરની ઉચાઈ૩ગાઉઅને તિર્યંચોના શરીરની અવગાહના છ ગાઉની હોય છે. મનુષ્યોને ત્રણ દિવસના અંતરે તુવેરના દાણા જેટલો આહાર જોઈએ છે. તિર્યંચોને બબ્બે દિવસના અંતરે તુવેરના દાણા જેટલો આહાર હોય છે. ૨૫૬ પાંસળીઓ હોય છે. પ્રશ્ન ૧૨૧. સ્ત્રીઓ કેટલીવાર જન્મ આપે છે? ઉત્તરઃ સ્ત્રીઓ એકવાર જોડલાને જન્મ આપે છે. પ્રશ્ન ૧૨૨. અપત્યપાલન કેટલા દિવસ કરે છે? તેના કેટલા કેટલા વિભાગ પડે છે? ઉત્તર : અપત્યપાલન એટલે જોડલાનું પાલન ૪૯ દિવસ કરે છે. તે દિવસોના સાત ભાગ પડે છે. પ્રશ્ન ૧૨૩. અપત્યપાલનના દિવસોના સાત ભાગ ક્યા ક્યા ગણાય છે? ઉત્તરઃ તે સાત ભાગ આ પ્રમાણે જાણવા - - - (૧) પહેલા ભાગમાં ચત્તા સુતા અંગુઠો ચુસ્યા કરે. (૨) બીજા ભાગમાં પૃથ્વી ઉપર જરા પગ માંડતા થાય છે. (૩) ત્રીજા ભાગમાં કાંઈક મધુરવાણી વડે બોલે છે.. (૪) ચોથા ભાગમાં કાંઈક અલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતાપૂર્વક ચાલી શકે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓને જાણનાર બને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પાસીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૧૨૪. પંચેન્દ્રિય તિર્યંચો ક્યા ઉત્પન્ન થાય છે? ઉત્તર:તિર્યંચોચતુષ્પદગર્ભજતેમજગર્ભજખેચરજીવો ઉત્પન્ન થાય છે. બીજા નહીં. પ્રશ્ન ૧૨૫ જાતિ વૈરવાળા તિર્યંચો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ જાતિ વૈરવાળા સિંહ-વાઘ વગેરે ઉત્પન્ન થાય છે પણ અલ્પકષાયી હોવાથી વૈરવૃત્તિવાળા હોતા નથી. પ્રશ્ન ૧૨૬. જાતિ વૈરવાળા તિર્યંચો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? શાથી? Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯ લઘુસંગ્રહણી ઉત્તર : જાતિ વૈરવાળા તિર્યંચોને અલ્પ કષાય, અલ્પ વિષયવાસના હોવાથી મરીને પોતાના આયુષ્ય પ્રમાણે અથવા એથી ઓછા આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૨૭. સુંદર આકૃતિવાળા તિર્યંચો હોવા છતાં મનુષ્ય કેવા પ્રકારનાં હોય છે? ઉત્તરઃ સુંદર આકૃતિવાળા તિર્યંચો હોવા છતાં ત્યાંના મનુષ્યો પાદચારી જ હોય છે એટલે કે તિર્યચોં ઉપર બેસીને ફરવાનું મન ન થાય તેવા હોય છે. પ્રશ્ન ૧૨૮. ગાય-ભેંસ આદિ હોવા છતાં તેનો ઉપયોગ ના કરે ? ઉત્તર ઃ ગાય-ભેંસો આદિ સુંદર હોવા છતાં, મધુર દૂધ આપવા છતાં તેને હતાં નથી. પ્રશ્ન ૧ ૨૯. આ ક્ષેત્રની જમીન ઉપર શું શું ઉત્પન્ન થાય છે ? કેવી હોય ? ઉત્તર : આ ક્ષેત્રની જમીન ઉપર વાવવાદિ કાર્ય કર્યા સિવાય શાલી ગોધુમ વગેરે ઔષધિઓ ફળો વગેરે સુંદ૨ થાય છે પણ કોઈ મનુષ્યો તેનો ઉપયોગ કરતા નથી. ત્યાંની માટી પણ અહીંની શર્કરા એટલે સાકર કરતાં પણ અનંત ગણી મીઠી હોય છે છતાં કોઇ ઉપયોગ કરતું નથી. પ્રશ્ન ૧૩૦. આ યુગલિકો કેવા પ્રકારનાં હોય છે ? તેનું મરણ કઇ રીતનું હોય છે ? ઉત્તર ઃ આ યુગલિક મનુષ્યો અહમિન્દ્રોજેવા હોય છે અને યુગલિક ક્ષેત્રમાં રહેલા મનુષ્યોને પણ અકાળ મરણનો સંભવ હોઈ શકે છે. ઉત્તરકુરૂ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૧૩૧. મેરૂની ઉત્તર તરફ દક્ષિણની જેમ શું આવેલ છે ? શું ફેરફાર છે ? ઉત્તર : મેરૂની ઉત્તર તરફ પણ દક્ષિણ દિશામાં જે પ્રમાણે પર્વતો, નદીઓ, દેવકુરૂક્ષેત્ર વગેરે આવેલ છે તે જ પ્રમાણે તેના વનો માપવાળા ઉત્તર તરફ પણ આવેલા છે પણ તેના નામોમાં ફેરફાર હોય છે. પ્રશ્ન ૧૩૨. મેરૂની ઈશાનકોણમાં શું આવેલ છે ? ઉત્તર ઃ મેરૂની ઈશાનકોણમાં માલ્યવંત ગજદંતગિરિ ૯ ફૂટ છે. તેમાં ૧ ઉપર જિનચૈત્ય, ૨ ઉપર અધોદિગ્ કુમારી, ૬ ઉપર પ્રાસાદ છે. પ્રશ્ન ૧૩૩. મેરૂની વાયવ્યકોણમાં શું આવેલ છે ? ઉત્તર ઃ વાયવ્યકોણમાં ગંધમાદન ગજદંતગિરિ છે તેને સાત ફૂટછે. તેમાં ૧ ઉપર ચૈત્ય છે, ૨ ઉપર અધોદિકુમારી, ૪ ઉપર પ્રાસાદો છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૨૦ પ્રશ્ન ૧૩૪. ક્યા પર્વતના ક્યા દ્રહમાંથી કઈ નદી નીકળે છે? ઉત્તરઃ નીલવંત પર્વત ઉપરના કેશરી દ્રહમાંથી સાત નદી નીકળે છે. પ્રશ્ન ૧૩૫. બંને કિનારે કેટલા પર્વતો છે? ક્યા? ઉત્તરઃ બંને કિનારે બે પર્વતો છે. (૧) યમક પર્વત, (૨) ચમક પર્વત. પ્રશ્ન ૧૩૬. પાંચ દ્રહોનાં નામો ક્યા ક્યા? ઉત્તરઃ પાંચ દ્રહોનાં નામો આ પ્રમાણે છે:- (૧) નીલવંત, (૨) ઉત્તરકુરૂ, (૩) ચંદ્ર, (૪) ઐરાવત અને (૫) માલ્યવંત. * પ્રશ્ન ૧૩૭. ઉત્તરકુરૂક્ષેત્રમાં શું આવેલ છે? ક્યા વૃક્ષની શાખા હોય? તેમાં શું હોય છે? ઉત્તરઃ ઉત્તરકુર-ક્ષેત્રમાં જંબૂપીઠ છે. જંબૂવૃક્ષની પૂર્વશાખાઉપરભવન છે. તેમાં જબૂદ્વીપના અધિપતિ અનાાનામના દેવની શૈયા છે. પ્રશ્ન ૧૩૮. ઉત્તરકુરૂક્ષેત્ર ક્યા આકારે છે? ઉત્તરઃ ઉત્તરકુર ક્ષેત્ર પણ ધનુષ આકારે હોય છે. બાકીનું વર્ણન દેવકર ક્ષેત્રની જેમ જાણવું. બત્રીસ વિજયો સંબંધી વર્ણન પ્રશ્ન ૧૩૯. મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ કઈ રીતે હોય છે? ઉત્તર: મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ ક્રમસર નીચી નીચી ઉતરતી હોય છે. પ્રશ્ન ૧૪૦. તે કેટલા યોજને કેટલી હોય છે? ઉત્તર ઃ તે ભૂમિ ૪૨૦૦૦ યોજને એક હજાર યોજન નીચી હોય છે પ્રશ્ન ૧૪૧. જગતી પાસે કેટલી નીચી હોય છે? ઉત્તરઃ જગતી પાસે તો તેનાથી પણ નીચી હોય છે. પ્રશ્ન ૧૪૨.મેરૂથી કેટલીનીચી જમીને અધોગ્રામની શરૂઆત થાય છે? ત્યાં ક્યા નામની વિજયો આવેલી છે? ઉત્તર : મેરૂથી કાંઈક ૮૦૦ યોજને અધોગ્રામની શરૂઆત થાય છે. જેથી ચોવીશમી અને પચીશમી વિજયો અધોગ્રામમાં ગણાય છે. તેવીસમી અને છવીસમી વિજયોનો પણ અમુકભાગ અધોગ્રામમાં આવેલ છે. (નવસોથી નીચે અધોગ્રામ કહેવાય છે.) પણ શાસ્ત્રમાં તો ચોવીસમી અને પચીશમીનાં કેટલાંક Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧ લઘુસંગ્રહણી નગરો અધોગ્રામમાં છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૧૪૩. દેવકુડ-ઉત્તરકુરૂક્ષેત્રો ક્યાં આવેલા છે? ઉત્તર : દેવગુરૂ અને ઉત્તકરૂ આ બે ક્ષેત્રો મહાવિદેહમાં આવેલા છે. પ્રશ્ન ૧૪૪. મહાવિદેહ ક્ષેત્ર ક્યાં આવેલું છે, તેની આજુબાજુમાં શું આવેલ છે ? તેનું માપ શું છે? ઉત્તરઃ નિષધ પર્વત અને નીલવંત પર્વતની વચમાં મહાવિદેહ ક્ષેત્ર છે. ઉત્તર દક્ષિણ બને તરફ ૩૩૬૮૪ યોજન૪ કલા માપનું છે. મહાવિદેહની દક્ષિણે નિષધ પર્વત અને ઉત્તરે નીલવંત પર્વત છે. મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ છેડે લવણસમુદ્ર છે. પૂર્વ - પશ્ચિમ માપ એક લાખ યોજન છે. પ્રશ્ન ૧૪૫. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહનું માપ એક લાખ યોજન શી રીતે થાય? ઉત્તરઃ એક લાખ યોજન આ પ્રમાણે થાય :પૂર્વ તરફનું ૮ વિજયનું માપ ૧૭૭૦૩ યોજન ૪ વક્ષસ્કાર ૨૦૦૦ યોજન ૩ આંતર નદી, ૩૭૫ યોજના ભદ્રશાલવન ૨૨૦૦૦ યોજન છેડે જગતી પાસેનું વન ૨૯૨૨ યોજન • કુલ ૪૫૦૦૦ યોજન પશ્ચિમ તરફનું ઉપર પ્રમાણે ૪૫000 યોજન મધ્યમાં મેરૂ પર્વત ૧૦૦૦૦ યોજના કુલ મળીને ૧૦૦000 યોજન થાય. પ્રશ્ન ૧૪૬. મહાવિદેહનું ઉત્તર-દક્ષિણ માપ જે જણાવેલ છે તે શી રીતે થાય? ઉત્તરઃ ઉત્તર-દક્ષિણ માપ આ પ્રમાણે :ઉત્તર તરફની વિજયો યોજન ૧૬૫૯૨ કલા ૨ મધ્યમાં નદી ૫૦૦ દક્ષિણ તરફની વિજયો ૧૬પ૯૨ ૨ ૩૩૬૮૪ : ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી દેવકુરૂ શું જ ૦ ૦ | » કુર તરફનું યોજન ૧૧૫૯૨. ભદ્રશાલવન - ૨૫૦ ૦ મેરૂ પર્વત ૧OOO૦ ૦ ઉત્તરકુરુ ૧૧૫૯૨ ટોટલ ૩૩૬૮૪ ૪ (૬૪ ખંડ પ્રમાણે થાય છે. નિષધ પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૪૭. નિષધ પર્વત મહાવિદેહ ક્ષેત્રથી કયાં આવેલ છે?ક્યા વર્ણનો છે? ઉત્તરઃ નિષધ પર્વત મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે. તે રક્ત (લાલ) સુવર્ણ જેવો છે. પ્રશ્ન ૧૪૮. આ પર્વતની ઉચાઈ,લંબાઈ આદિ કેટલી છે? ઉત્તરઃ આ પર્વત ૪૦૦યોજન ઉચો છે. ઉત્તર-દક્ષિણ ૧૬૮૪ર યોજન ૨ કલા લાંબો અને પૂર્વ-પશ્ચિમ૯૪૧૫૬ યોજન લાંબો હોય છે. ઉત્તર-દક્ષિણ બત્રીશ ખંડ પ્રમાણે હોય છે. . પ્રશ્ન ૧૪૯. આ પર્વત ઉપર શું આવેલ છે.? ઉત્તરઃ આ પર્વત ઉપર ૪૦૦૦ યોજન લાંબુ ૨૦૦૭યોજન પહોળું અને ૧૦ યોજન ઉડુ તિર્ગિચ્છ નામનું દ્રહ આવેલું છે. પ્રશ્ન૧૫૦તિગિંચ્છદ્રહશેનાથી યુકત હોય છે તથા તેના ઉપર કઈ દેવી હોય છે.? ઉત્તર : તિગિંચ્છ દ્રહ વન તથા વેદિકાથી સહિત હોય છે.તેની ઘી દેવી છે. પ્રશ્ન ૧૫૧. આ પર્વત ઉપર કૂટો કેટલા છે? તેના ઉપર શું શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર નવ કૂટો હોય છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય હોય છે. બાકીના ૮ ફૂટો ઉપર પ્રાસાદો છે. પ્રશ્ન ૧૫ર. આ કૂટો કેટલા ઉચા હોય છે? ઉત્તરઃ આ નવેય કૂટો પ00 યોજન ઉચા હોય છે. પ્રશ્ન ૧૫૩. નિષધ પર્વત શેનાથી યુક્ત હોય છે? * ઉત્તરઃ આ નિષઘ પર્વત વન તથા વેદિકા સહિત હોય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૩ લઘુસંગ્રહણી નીલવંત પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૫૪. મહાવિદેહ ક્ષેત્રથી આ પર્વત કયાં આવેલ છે.?તેનું માપ કેટલું ? ઉત્તર : મહાવિદેહ ક્ષેત્રથી આ નીલવંત પર્વત ઉત્તર તરફ આવેલ છે. તેનું માપ વગેરે નિષધ પર્વતની જેમ જાણવું .નામફેર હોય છે. તે બતાવાય છે. પ્રશ્ન ૧૫૫. આ પર્વતનો રંગ કેવો હોય છે? ઉત્તર : નિલવંત પર્વત વૈડૂર્ય રત્ન જેવા લીલો હોય છે. પ્રશ્ન ૧૫૬. આ પર્વત ઉપરના દ્રહનું નામ શું છે.? તથા દેવીનું નામ શું છે? ઉત્તર : આ પર્વત ઉપર કેશરી દ્રહ હોય છે. તથા દેવીનું નામ કીર્તિદેવી છે હરિવર્ષક્ષેત્રનુંવર્ણન પ્રશ્ન ૧૫૭.આ ક્ષેત્ર કયાં આવેલું છે? તથા આ ક્ષેત્રને કયું ક્ષેત્ર કહેવાય છે? ઉત્તર : હરિવર્ષ ક્ષેત્ર નિષધ પર્વતની દક્ષિણે આવેલું છે. આ ક્ષેત્રને યુગલિક ક્ષેત્ર કહેવાયછે. પ્રશ્ન ૧૫૮. આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ તથા પૂર્વ-પશ્વિમ લાંબુ પહોળું કેટલું છે? ઉત્તર : આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ ૯૮૪૨૧યોજન ૧ કલા(૧૬ ખંડ પ્રમાણ) હોય છે.પૂર્વ- પશ્ચિમ ૭૩૯૦૧યોજન ૧૭ કલા હોય છે. પ્રશ્ન ૧૫૯. આ ક્ષેત્રની મધ્યમાં શું હોય છે? તેનું માપ કેટલું કેટલું હોય છે? ઉત્તર : આ ક્ષેત્રની મધ્યમાં વૃત વૈતાઢય પર્વત હોય છે. તે ૧૦૦૦ યોજન ઉંચો મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળો, ઉપર ૫૦૦ યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ૧૬૦. આ પર્વતનું નામ શું છે.?તથા તેની ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વતનું નામ ગંધપાતી છે. તેના ઉપર જિનચૈત્ય આવેલું છે. પ્રશ્ન ૧૬૧. આ ક્ષેત્રમાં કયા આરાના ભાવ વર્તતા હોય છે ? આયુષ્ય,અવગાહના,પાંસળી,આહાર કટેલો અને કેટલા દિવસે હોય છે? ઉત્તર ઃ હરિવર્ષ ક્ષેત્રમાં સદાને માટે સુષમા આરાના ભાવ વર્તતા હોય છે. મનુષ્યોનું આયુષ્ય ૨ પલ્યોપમ,શરીર અવગાહના ૨ ગાઉ,બે બે દિવસના આંતરે બોર જેટલો આહારહોય છે.તથા ૧૨૮ પાસળીઓ હોય છે. પ્રશ્ન ૧૬૨. આ ક્ષેત્રમાં જન્મેલા તિથૅ ચોનું આયુષ્ય,અવગાહના પાંસળી, Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી આહાર કેટલો હોય છે? ઉત્તર : આ ક્ષેત્રમાં જન્મેલા તિવૅચોનું આયુષ્ય ૨ પલ્યોપમ,૪ ગાઉની અગગાહના, ૧૨૮પાંસળીઓ એકદિવસના અંતરે બોર જેટલો આહાર હોય પ્રશ્ન ૧૬૩.આ ક્ષેત્રમાં જન્મેલા અપત્ય જીવોનું પાલન કેટલા દિવસનું હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં જન્મેલા અપત્ય જીવોનું પાલન ૬૪ દિવસનું હોય છે. પછી યુવાવસ્થા પામી જાય છે. પ્રશ્ન ૧૬૪. આ ક્ષેત્રમાં ૬૪ દિવસના પાલનમાં કેટલા વિભાગ પડે છે? ક્યા વિભાગમાં અપત્યની કેવી અવસ્થા હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં જન્મેલા અપત્યપાલનના ૭ વિભાગ પડે છે. (૧) પહેલા ભાગમાં ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્યા કરે છે. (૨) બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩) ત્રીજા ભાગમાં કંઈક મધુરવાણી વડે બોલે છે. ' (૪) ચોથા ભાગમાં કંઈક સ્કૂલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓને જાણનારો બને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૧૬૫. આ ક્ષેત્રમાં દેવકુરૂમાં રસકસ હોય તેવા હોય કે કેવા? ઉત્તરઃ આ ક્ષેત્રમાં દેવકુરૂની જેમ યુગલિક ક્ષેત્રની જેમ જાણવું વિશેષમાં બધુ ઉતરતાં રસકસવાળું હોય છે. દેવમુરૂમાં સુખ સુખ હતું જ્યારે આ ક્ષેત્રમાં સુખ હોય છે. પ્રશ્ન ૧૬૬. આ ક્ષેત્રમાં કઈ નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં હરિસલિલા નામની નદી પૂર્વ તરફ પ૬૦૦૦ નદીઓનાં પરિવાર સાથે વહે છે. તથા પશ્ચિમ તરફ પ૬૦૦૦ નદીઓનાં પરિવારવાળી હરિકાન્તા નામની નદી વહે છે. રમ્ય ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૧૬૭. રમ્યક ક્ષેત્ર કયાં આવેલું છે? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૫ લઘુસંગ્રહણી ઉત્તર ઃ નીલવંત પર્વતની ઉત્તર બાજુએ આવેલું છે. પ્રશ્ન ૧૬૮.આ ક્ષેત્રમાં શું શું હોય છે? ઉત્તર : આ ક્ષેત્રમાં જે વસ્તુઓ હોય છે. તેનું વર્ણન હરિવર્ષ ક્ષેત્રની જેમ જાણવું જે નામમાં ફેરફાર છે.તે જણાવાય છે. પ્રશ્ન ૧૬૯.વૃત વૈતાઢયનું શું નામ હોય છે? ઉત્તર ઃ વૃત વૈતાઢયનું માલ્યવંત નામ હોય છે. પ્રશ્ન ૧૭૦.નદીઓ કેટલી આવેલી છે.? કઇ કઇ? ઉત્તર ઃ મુખ્ય નદીઓ ૨ હોય છે. (૧) નરકાન્તા નદી (૨) નારીકાન્તા નદી. પ્રશ્ન ૧૭૧.આ નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી હોય છે? ઉત્તર : આ બને નદીઓ ૫૬૦૦૦-૫૬૦૦૦ નદીઓના પરિવારવાળી હોય છે. પ્રશ્ન ૧૭૨.અપત્યપાલનનાં કેટલા વિભાગ થાય છે?ક્યા ક્યા? ઉત્તર ઃઅપત્યપાલનનાં સાત વિભાગ હોય છે (૧) પહેલા ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્યા કરે છે. (૨) બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩) ત્રીજા ભાગમાં કાંઇક મધુરવાણી બોલે છે. (૪) ચોથા ભાગમાં કાંઇક સ્ખલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતાપૂર્વક ચાલે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓનો જાણકાર બંને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગને સમર્થ બને છે. મહાહિમવંત પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૭૩.આ પર્વત કયાં આવેલો છે? ક્યા વર્ણવાળો છે? ઉત્તર ઃ મહાહિમવંત પર્વત હરિવર્ષ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે.અને તે પીત્ત વર્ણનો છે. પ્રશ્ન ૧૭૪.આ પર્વતની ઉંચાઇ,પહોળાઇ વગેરે કેટલી કેટલી છે? ઉત્તર ઃ : મહાહિવંત પર્વત ૨૦૦યોજન ઉંચો, ૪૨૧૦ યોજન ૧૦/૧૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી કલા ઉત્તર દક્ષિણ પહોળો(આઠ ખંડ પ્રમાણ) અને પૂર્વ-પશ્ચિમ ૫૩૯૩૧ યોજન ૬ કલા પહોળો છે. પ્રશ્ન ૧૭૫.આ પર્વતમાં શું આવેલું છે? અને ત્યા કઈ દેવી હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર મહાપ દ્રહ છે તે ૨૦૦૦ યોજન લાંબુ. ૧૦૦૦ યોજન પહોળું અને ૧૦યોજન ફંડ હોય છે અને હી દેવી અત્રે હોય છે. પ્રશ્ન ૧૭૬. એ પર્વત ઉપર કૂટ કેટલા છે? અને તે કૂટો ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૯ ફૂટો આવેલા છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય છે. બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. પ્રશ્ન ૧૭૭.આ પર્વત શેનાથી યુકત હોય છે? ઉત્તરઃ આ માહિમવંત પર્વત વન તથા વેદિકા થી યુક્ત હોય છે. રૂફિસ પર્વતનું વર્ણન: પ્રશ્ન ૧૭૮. આ પર્વત ક્યાં આવેલો છે? તેનો વર્ણ કેવો છે? ઉત્તરઃ રૂફિમ પર્વત રમ્યકક્ષેત્રની ઉત્તર દિશા બાજુ આવેલો છે તે રૂપાના વર્ણવાળો છે. પ્રશ્ન ૧૭૯. રૂકિમ પર્વત ઉપર શું આવેલ છે? ઉત્તરઃ એક દ્રહ આવેલો છે તેનું નામ મહાપ હોય છે. પ્રશ્ન ૧૮૦. આ પર્વત ઉપર કઈ દેવી હોય છે? ઉત્તરઃ રૂફિમ પર્વત ઉપર બુદ્ધિદેવી હોય છે. પ્રશ્ન ૧૮૧. રૂમિ પર્વત ઉપર કૂટ કેટલા છે? તેના ઉપર શું આવેલ છે? ઉત્તરઃ રૂમિ પર્વત ઉપર નવ ફૂટો છે એક ફૂટ ઉપર જિનચૈત્ય તથા આઠ કૂટો ઉપર પ્રાસાદ આવેલ છે. પ્રશ્ન ૧૮૨ રૂમિ પર્વત ઉપરનું બાકીનું વર્ણન કોના જેવું જાણવું? ઉત્તર કિમ પર્વત ઉપર જે કાંઈ વસ્તુઓ છે તે તથા તે પર્વત વગેરેનું માપ મહાહિમવંત પર્વતની જેમ જાણવું હિમવંત શોત્રનું વર્ણન - પ્રશ્ન ૧૮૩. હિમવંતક્ષેત્ર ક્યાં આવેલું છે?તથા તે ક્યા ભાવવાનું હોય છે? ઉત્તરઃ હિમવંતક્ષેત્ર માહિમવંત પર્વતની દક્ષિણ દિશાએ છે. તથા તે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૭ યુગલિકપણાના ભાવવાળું હોય છે. પ્રશ્ન ૧૮૪. ક્યા આરાના ભાવ વર્તે છે ? લઘુસંગ્રહણી ઉત્તર : સુષમા દુષમા આરાના ભાવ સદા માટે વર્તતા હોય છે. પ્રશ્ન ૧૮૫.આ ક્ષેત્રનાં મનુષ્યોનુંઆયુષ્ય, અવગાહના,આહા૨-અંતર,પાંસળી કેટલી હોય છે ? ઉત્તર ઃ આ ક્ષેત્રમાં મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યોપમ, શરીર અવગાહના ૧ ગાઉ, એક દિવસને આંતરે આમળાના પ્રમાણ જેટલો આહાર તથા ૬૪ પાંસળી હોય છે. પ્રશ્ન ૧૮૬.આ ક્ષેત્રનાં તિર્યંચોને અવગાહના તથા આહાર અંતર કેટલું હોય છે ? ઉત્તર ઃઆ ક્ષેત્રનાં ઉત્પન્ન થયેલા તિર્યંચોનું આયુષ્ય ૧ પલ્યોપમ,૨ ગાઉની શરીરની અવગાહના, દરાજ ચોવીશ કલાકે આમળાના પ્રમાણ જેટલો આહાર. પ્રશ્ન ૧૮૭. અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે. પ્રશ્ન ૧૮૮. આ ક્ષેત્રનાં રસકસ વગેરે કેવા હોય છે ? ઉત્તર : આ ક્ષેત્રનાં રસકસ વગેરે ઉતરતાં હોય છે. એટલે હરિવર્ષ ક્ષેત્રમાં જે રસકસ હોય છે.તેનાં કરતાં ઘણા હીન હોય છે સુખ વગેરે ભાવો પણ ઉતરતાં હોય છે પ્રશ્ન ૧૮૯.આ ક્ષેત્રનું ઉત્તર-દક્ષિણ માપ કેટલુ હોય છે ? ઉત્તર ઃ હિમવંતક્ષેત્રનું ઉત્તર- દક્ષિણ માપ ૨૧૦૫ યોજન ૫ ક્લા (ારખંડ પ્રમાણ) છે. પ્રશ્ન ૧૯૦.પૂર્વ-પશ્ચિમ માપ કેટલું છે ? ઉત્તર ઃ આ ક્ષેત્રનું પૂર્વ તથા પશ્ચિમ માપ ૩૭૬૭૪ યોજન ૧૫ કલા છે. પ્રશ્ન ૧૯૧.વૃત વૈતાઢયનું નામ શું તથા તેનું માપ શું છે? ઉત્તર : વૃત વૈતાઢયનું નામ શબ્દાપાતી છે તે ૧૦૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦૦૦ યોજન અને ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળો હોય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પ્રશ્ન ૧૯૨.આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ? તેનાં નામ ક્યા ક્યા ? ઉત્તર ઃ આ હિમવંતક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ આવેલી છે.(૧) રોહિતા નદી અને (૨) રોહિતાંશા નદી. પ્રશ્ન ૧૯૩.આ બે નદીઓ કેટલી કેટલી નદીનાં પરિવારવાળી હોય છે ? ઉત્તર : આ બંને નદીઓ ૨૮૦૦૦ નદીઓના પરિવારવાળી હોય છે. પ્રશ્ન ૧૯૪.કૂટો કેટલાં છે ? તેના ઉપર શું હોય છે ? ઉત્તર ઃ કૂટો નવ હોય છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય. બાકીનાં ઉપર પ્રાસાદો આવેલાં છે. બાકીનું વર્ણન હરિવર્ષ ક્ષેત્રની જેમ જાણવું હિરણ્યવંત ક્ષેત્રનું વર્ણન ૨૮ પ્રશ્ન ૧૯૫.આ ક્ષેત્ર ક્યાં આવેલું છે ? તે ક્યા ભાવવાળું હોય છે ? ઉત્તર ઃ આ ક્ષેત્ર રૂફિમ પર્વતની ઉત્તર દિશા બાજુ આવેલું છે તે યુગલિક ભાવવાળું હોય છે. પ્રશ્ન ૧૯૬.આ ક્ષેત્રમાં રહેલો ધૃત વૈતાઢય પર્વત છે તેનું નામ શું છે ? ઉત્તર ઃ હિરણ્યવંત ક્ષેત્રને વિષે રહેલા વૃત વૈતાઢય પર્વતનું નામ વિકતાપાતીછે. પ્રશ્ન ૧૯૭. આ પર્વત ઉપર ફૂટો કેટલાં છે ? તેનાં ઉપર શું હોય છે ? ઉત્તર ઃ વિકતાપાતી પર્વત ઉપર નવ ફૂટો આવેલા છે. તેમાંના એક ફૂટ ઉપર જિનચૈત્ય છે. અને બાકીના કૂટો ઉપર પ્રાસાદો છે. પ્રશ્ન ૧૯૮. આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ?તેના નામો ક્યા ક્યા ? ઉત્તર : આ ક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ છે. (૧)સુવર્ણકલા નદી, (૨) રૂપ્યકલા નદી. પ્રશ્ન ૧૯૯.આ ક્ષેત્રમાં રહેલ મનુષ્યનું આયુષ્ય,અવગાહના,આહાર આદિ કેટલો હોય છે. ? ઉત્તર ઃ ચા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યેાપમ, અવગાહના ૧ ગાઉ, આહાર ૧ દિવસ બાદ આમળાના પ્રમાણ જેટલો હોય છે. પ્રશ્ન ૨૦૦,અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે . પ્રશ્ન ૨૦૧.આ ક્ષેત્રમાં ભાવ કેવા વર્તતા હોય છે ? Page #228 -------------------------------------------------------------------------- ________________ ર૯ લધુસંગ્રહણી ઉત્તરઃ આ ક્ષેત્રમાં સુષમા દુષમા ભાવ વર્તતા હોય છે. એટલે કે આ ક્ષેત્રમાં જે ધાન્યાદિ પેદા થાય તે ઉપરના યુગલિક ક્ષેત્ર કરતાં ઉતરતાં રસકસવાળાં હોય છે. પ્રશ્ન ૨૦૨.આ ક્ષેત્રમાં તિર્યંચો જે હોય તેમનું આયુષ્ય,અવગાહનાદિ કેટલા હોય છે.? ઉત્તરઃ આ ક્ષેત્રમાં તિર્યંચોનું આયુષ્ય ૧ પલ્યોપમ,અવગાહના ર ગાઉ,આહાર ૨૪ કલાકના અંતરે, આહાર સામાન્યથી રોજ હોય એમ ગણાય છે. આહાર આમળાના પ્રમાણ જેટલો. પ્રશ્ન ૨૦૩.આ ક્ષેત્રમાં રહેલ મનુષ્યોતથા તિર્યંચોને પાંસળીઓ કેટલી હોય છે.? ઉત્તરઃ ૬૪ પાંસળી ઓ હોય છે. પ્રશ્ન ર૦૪. અપત્યપાલનનાં કેટલાં ભાગ પડે છે? ક્યા ભાગમાં કેવી અવસ્થા હોય છે.? ઉત્તર : અપત્યપાલનનાં ૭ ભાગ પડે છે. તે આ પ્રમાણે જાણવા. (૧)પહેલા ભાગમાં ચત્તા સુતા સુતાં અંગુઠો ચુસ્યા કરે છે. (૨)બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩)ત્રીજા વિભાગમાં કાંઈક મઘુરવાણી બોલે છે. ' (૪)ચોથા વિભાગમાં કાંઈક ખલના પામતો ચાલે છે. (૫)પાંચમા વિભાગમાં સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. (૯) છઠ્ઠા વિભાગમાં સમસ્ત કળાઓનો જાણકાર બને છે. (૭)સાતમાં વિભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૨૦૫.હિરણ્યવંત ક્ષેત્રનું બાકીનું વર્ણન કોની જેમ જાણવું ઉત્તરઃ હિરણ્યવંત ક્ષેત્રનું બાકીનું વર્ણન હિમવંત ક્ષેત્રની જેમ જાણવું. લઘુહિમવંત પર્વતનું વર્ણન પ્રમઃ ૨૦૬ આ પર્વત કયાં આવેલો છે? તેનો વર્ણ કેવો હોય છે? ઉત્તરઃ લઘુહિમવંત પર્વત હિમવંત ક્ષેત્રની દક્ષિણે આવેલો છે અને તે પિત્તા વર્ણનો છે. પ્રશ્નઃ ૨૦૭. આ પર્વત ઉત્તર-દક્ષિણ કેટલો ઉચો અને પહોળો હોય છે? તે Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી કેટલા ખંડ પ્રમાણે છે? ઉત્તરઃ આ પર્વત ઉચાઈમાં ૧૦૦યોજન છે. ઉત્તર-દક્ષિણ ૧૦૫ર યોજન ૧૨ કલા પહોળો છે. અને તે ૨ ખંડ પ્રમાણ છે. પ્રશ્નઃ ૨૦૮. આ પર્વત પૂર્વ-પશ્ચિમ કેટલો લાંબો છે? ઉત્તરઃ પૂર્વ-પશ્ચિમે ૨૪૯૩૨ યોજન લાંબો છે.. પ્રશ્નઃ ૨૦૯. આ પર્વત પર કૂટો કેટલા છે? તેના ઉપર શું શું હોય છે? ઉત્તર : લઘુહિમવંત પર્વત ઉપર ૧૧ ફૂટ છે. તેમાં એક ફૂટ ઉપર જિનચૈત્ય છે તથા બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. પ્રશ્નઃ ૨૧૦. આ પર્વત ઉપર કયા નામનો દ્રહ છે? તેનું માપ કેટલું છે? ઉત્તરઃ લઘુહિમવંત પર્વત ઉપર પદમ નામનું દ્રહ આવેલું છે તે ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળું તથા ૧૦યોજન ઉડું છે. પ્રશ્ન: ૨૧૧. આ પર્વત પર કઈ દેવી હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર શ્રી નામની દેવી હોય છે. પ્રશ્નઃ ૨૧૨. આ પર્વત શેનાથી યુક્ત હોય છે? ઉત્તર : આ પર્વત વન અને વેદિકા સહિત હોય છે. શિખરી પર્વતનું વર્ણન પ્રશ્નઃ ૨૧૩. આ પર્વત ક્યાં આવેલો છે? તથા તેનો વર્ણ કયા પ્રકારનો છે? ઉત્તરઃ શિખરી પર્વત હિરણ્યવંત ક્ષેત્રની ઉત્તર દિશાએ આવેલો છે. તેનો વર્ણ પિત્ત (પીળો) હોય છે. પ્રશ્નઃ ૨૧૪: આ પર્વતમાં કયા નામનું દ્રહ આવેલું હોય છે? ઉત્તરઃ પુંડરીક નામનું દ્રહ આવેલું છે. પ્રશ્નઃ ૨૧૫. શિખરી પર્વત ઉપર કઈ દેવી છે? ઉત્તરઃ આ પર્વત ઉપર લક્ષ્મી દેવી આવેલી છે. પ્રશ્ન: ૨૧૬. આ પર્વત ઉપર છૂટો કેટલા છે? કયા કૂટ ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૧૧ કૂટો છે. તેમાં ૧ ફૂટ ઉપર જિનચૈત્ય આવેલું છે અને બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલાં છે. પ્રશ્નઃ ૨૧૭. શિખરી પર્વતનું માપ વગેરે વર્ણન કોની જેમ હોય છે? Page #230 -------------------------------------------------------------------------- ________________ ૩૧ લઘુસંગ્રહણી ઉત્તરઃ શિખરી પર્વતનું માપ વગેરે વર્ણન લઘુહિમવંત પર્વતની જેમ જાણવું. શ્રીદેવીનું વર્ણન પ્રશ્ન: ૨૧૮. પદ્મ દ્રહના મધ્યમાં કેટલા માપનું કમેલ હોય છે? ઉત્તરઃ ૧યોજન વિસ્તાર વાળું, યોજન જાડું, પૃથ્વીમય કમળ આવેલું છે. પ્રશ્નઃ ૨૧૯. તેને ફરતી તળીએથી શું હોય છે? કેટલા માપની? કોના જેવી? ઉત્તરઃ તેની ફરતી તળીએથી વયોજન ઉચી બૂઢિપની જગતીની જેમ જગતી આવેલી છે. પ્રશ્ન: ૨૨૦. કમળના મધ્યમાં શું હોય છે? તેનું માપ કેટલું છે? ઉત્તર કમળની મધ્યમાં ૧ ગાઉની ઉચી અને બે ગાઉ વિસ્તારવાળી કર્ણિકા આવેલી છે. પ્રશ્ન: ૨૨૧. શ્રીદેવીનું ભવન ક્યાં હોય છે? ઉત્તરઃ કર્ણિકામાં ૧ ગાઉ લાંબુ, ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉચું, શ્રીદેવીનું ભવન આવેલું હોય છે. પ્રશ્ન: ૨૨૨. આ ભવનને દ્વાર કેટલા હોય છે? કઈ દિશામાં કેટલા માપના હોય છે? " ઉત્તરઃ આ ભવનને ત્રણ દ્વાર છે, પશ્ચિમ દિશા સિવાય તે ૫૦૦ ધનુષ ઉચા અને ૨૫૦ ધનુષ પહોળા દ્વારો હોય છે. પ્રશ્ન: ૨૨૩. ભવનની મધ્યમાં શું આવેલું છે? તેનું માપ કેટલું છે? ઉત્તરઃ ભવનની મધ્યમાં મણીપીઠીકા આવેલી છે. તે ૫૦૦ ધનુષ લાંબી અને ૨૫૦ ધનુષ પહોળી છે. પ્રશ્નઃ ૨૨૪. મણીપીઠીકા ઉપર શું હોય છે? ત્યાં દેવી શું શું કાર્ય કરે છે? જ ઉત્તરઃ આ મણીપીઠીકા ઉપર શ્રીદેવીની શૈયા આવેલી છે. જેમાં શ્રીદેવી સુખે સુવે છે, બેસે છે, આરામ લે છે અને સુખ ભોગવે છે. પ્રશ્નઃ ૨૨૫. મૂળ કમળની ચારે બાજુ કેટલા કમળો છે? શેના બનેલા છે? તથા શેનાથી યુક્ત હોય છે? Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ઉત્તર : મૂળ કમળની ચારે બાજુ ૧૦૮ કમળો રહેલા હોય છે તે વલયકારે છે.રત્નના હોય છે. તથા ભવન અને મણીપીઠીકાથી યુક્ત હોય છે. પ્રશ્નઃ ૨૨૬. આ કમળોનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ આ કમળો પીઠીકા કર્ણિકા ભવનનું માપ મૂળ કમળથી અડધું અડધું હોય છે. પ્રશ્નઃ ર૨૭. આ વલયથી કેટલે દૂર કેટલા કમળોનું વલય હોય છે? ઉત્તર : આ વલયથી કેટલેક દૂર ૩૪૦૧૧ કમળોનું બીજું વલય આવેલું છે પ્રશ્નઃ ૨૨૮. આ વલયના કમળોનું માપ કેટલું છે? ઉત્તર : આ વલયમાં રહેલા કમળો વગેરેનું માપ બીજા વલયના કમળો કરતાં અડધા અડધા માપના હોય છે. પ્રશ્નઃ ર૨૯. આ વલયમાં જે કમળો હોય છે તે કોના કોના છે? ઉત્તરઃ આ વલયમાં વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં શ્રીદેવીનાં સામાનક દેવોનાં ૪૦૦૦ કમળો આવેલા છે. પૂર્વમાં ચાર કમળો ચાર મહતરા દેવીઓના છે. અગ્નિમાં અત્યંતરસભાસદોના ૮૦૦૦કમળોછે. દક્ષિણમાં મધ્યમસભાસદોના ૧૦૦૦૦ કમળો છે. નૈઋત્યમાં બાહ્ય સભાસદોના ૧૨૦૦૦ કમળો છે. અને પશ્ચિમમાં ૭ સેનાપતિના ૭ કમળો છે = ૩૪૦૧૧ કમળો થાય. પ્રશ્નઃ ૨૩૦. આ વલય બાદ શું આવેલું છે? ઉત્તરઃ આ વલયથી થોડેક દૂર કમળોનું વલય આવેલું હોય છે. તે પ્રશ્નઃ ૨૩૧. આ વલયમાં કોના નિવાસ હોય છે? તથા કેટલા માપના હોય છે? ઉત્તરઃ આ વલયમાં આત્મરક્ષકદેવોનાં ૧૬૦૦૦ કમળો હોય છે. તે ઉપરના કમળો કરતાં અડધા માપના હોય છે. આ ત્રીજું વલય ગણાય છે. પ્રશ્નઃ ૨૩૨. આ વલય બાદ આગળ શું હોય છે? ઉત્તરઃ આ ત્રીજા વલય બાદ કાંઇક થોડે દૂર કમળોનું ચોથું વલય શરૂ થાય છે. પ્રશ્નઃ ૨૩૩. ચોથા વલયમાં કમળો કેટલા છે? તે કોના તથા કેટલા માપ વાળા હોય છે? ઉત્તરઃ ચોથાવલયમાં ૩ર લાખ કમળોછેતે ઉત્તમ કામ કરનારાઆભિયોગિકસેવક દેવોનાં ગણાય છે. અને તે ઉપરના માપ કરતા અડધા માપના હોય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ લઘુસંગ્રહણી પ્રશ્ન : ૨૩૪. પાંચમુ વલય ક્યાં આવેલું છે? તેમાં કમળો કેટલા છે? અને તે કેટલા માપના હોય છે? ૩૩ ઉત્તર : આ ચોથા વલયથી કાંઇક દૂર પાંચમુ વલય આવેલું છે તેમાં ૪૦ લાખ કમળો હોય છે તે પૂર્વના વલયના કમળનાં માપ કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૫. આ કમળો ઉપર કોનો વાસ હોય છે? ઉત્તર : આ ૪૦ લાખ કમળો મધ્યમ પ્રકારના આભિયોગિક સેવકો માટેનાં છે. પ્રશ્ન : ૨૩૬. પાંચમા વલય બાદ છઠ્ઠા વલયમાં કમળો કેટલા છે? છઠ્ઠું વલય ક્યાં આવેલું હોય છે? અને તેનું માપ શું છે? ઉત્તર : પાંચમા વલય બાદ કાંઇક દૂર છઠ્ઠું વલય આવેલું છે તેમાં ૪૮ લાખ કમળો હોય છે તે પૂર્વના માપના કમળો કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૦. છઠ્ઠા વલયના કમળો કોના માટેના હોય છે? ઉત્તર ઃ : આ કમળો હલકાં કામ કરનારા આભિયોગિક દેવોનાં હોય છે. પ્રશ્ન : ૨૩૮. દરેક વલય કમળો શેનાથી યુક્ત હોય છે? તથા વલયો કેટલા માપના હોય છે? યુક્ત હોય ઉત્તર ઃ દરેક વલયના કમળો મણીપીઠીકા, કર્ણિકા અને ભવનોથી છે. દરેક વલયોના એકએકથી અડધા માપનાં હોય છે. પ્રશ્ન : ૨૩૯. મૂખ્ય કમળ સાથે ગણતાં કુલ કેટલા કમળો થાય છે? ઉત્તર ઃ મુખ્ય કમળ સાથે સર્વ કમળો ૧,૨૦,૫૦,૧૨૦ (એક કરોડ વીશ લાખ પચ્ચાસ હજાર એકસો વીસ) સંખ્યા થાય છે. પ્રશ્ન : ૨૪૦. મુખ્ય કમળ પાણીથી કેટલે ઉંચે હોય છે.? ઉત્તર ઃ મુખ્ય કમળ પાણીથી બે ગાઉ ઉપર હોય છે. પ્રશ્ન ઃ ૨૪૧. શ્રીદેવીની જેમ કઈ કઈ દેવીઓનું વર્ણન સરખું હોય છે? વિશેષ શું હોય છે? ઉત્તર : શ્રીદેવીની જેમ બાકીની પાંચ દેવીઓનું લક્ષ્મીદેવી, ડ્રીદેવી, બુદ્ધિદેવી, ધીદેવી અને કીર્તીદેવીનું પણ વર્ણન સરખું હોય છે તેમાં જે વિશેષ હોય છે તેનું વર્ણન જણાવાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૩૪ પ્રશ્નઃ ૨૪૨. બાકીની દેવીઓનાં દ્રહો મોટા હોવાથી તેમાં શું શું વિશેષ હોય છે? તથા શું શું સરખું હોય છે? ઉત્તરઃ બાકીના પાંચ દેવીઓના દ્રો બમણાં હોવાથી તે કારણથી કમળોનો વિસ્તાર જાડાઈ અને કર્ણિકાની લંબાઈ બમણી બમણી જાણવી પણ ભવન અને મણીપીઠીકા ઓ એક સરખા માપની જ હોય છે. દ્રહોનું વર્ણન પ્રશ્ન ૨૪૩.પદ્મદ્રહને દરવાજા કેટલા હોય છે? કઈ દિશામાં હોય છે.? ઉત્તરઃ પદ્મદ્રહને ત્રણ દરવાજા હોય છે. (૧) પૂર્વ (૨) પશ્ચિમ(૩) ઉત્તર દિશામાં. પ્રશ્ન ૨૪૪. પુંડરીક દ્રહને દરવાજા કેટલા હોય છે? ઉત્તરઃ પુંડરીક દ્રહને ત્રણ દરવાજા હોય છે. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર દિશામાં. પ્રશ્ન ૨૫. બાકીનાં ચાર દ્રહોમાં દરવાજા કેટલા હોય છે? કઈ દિશામાં હોય છે? ઉત્તરઃ બાકીનાં ચાર દ્રહો તેનાં નામો મહાપધ, મહાપુંડરીક, તિગિંછ અને કેસરી દ્રહને બન્ને દ્વારો હોય છે. (૧) ઉત્તર દિશામાં, (ર) દક્ષિણ દિશામાં. પ્રશ્ન ૨૪૬. તે દ્વારોનાં માપ કેટલાં હોય છે? કઈ રીતનાં હોય છે? ઉત્તરઃ તે દ્વારા દ્રહના માપથી એશીમાં ભાગના માપવાળા હોય. તોરણ કમાનો સાથે વગર કમાડના હોય છે. પ્રશ્ન ૨૪૭. આ દ્રહમાંથી શું નીકળે છે અને ક્યાં જઈ પડે છે? ઉત્તરઃ આ દ્રહોના દ્વારોમાંથી નદીઓ નીકળે છે અને તે પર્વતના છેડે જીન્હા છે તેમાં થઈ પર્વતોની નીચે પ્રપાત કુંડ છે તેમાં પડે છે. પ્રશ્ન ૨૪૮. આ દ્રહોની જીન્હા માપમાં કેટલી હોય છે? ઉત્તરઃ આ દ્રહોમાં જે દ્વારો છે તેના પચાસમા ભાગે પહોળાઈ અને પહોળાઈથી ચાર ગુણી લાંબી હોય છે. પ્રશ્ન ૨૪૯. છએ દ્રોમાંથી નદીઓ કઈ રીતે વહેતી લવણ સમુદ્રને ક્યાંથી મળે છે? ઉત્તરઃ છએ દ્રહોમાંથી દક્ષિણ દ્વારથી નીકળતી તે જ દિશામાં પ્રપાત કુંડમાં થઈ Page #234 -------------------------------------------------------------------------- ________________ લઘુસંગ્રહણી દક્ષિણમાં વહેતી ક્ષેત્રના મધ્યમાં પૂર્વ તરફ વળીને પૂર્વ તરફ લવણ સમુદ્રને મળે છે. પ્રશ્ન ૨૫૦. ઉત્તર દ્વારવાળી નદીઓ ક્યાંથી લવણ સમુદ્રને મળે છે ? ઉત્તર : ઉત્તર દ્વારથી નીકળતી નદીઓ ક્ષેત્રના મધ્યમાં પશ્ચિમ તરફ વળીને પશ્ચિમમાં લવણ સમુદ્રમાં મળે છે. પ્રશ્ન ૨૫૧. પ્રપાતકુંડો કેવા પ્રકારનાં હોય છે ? ઉત્તર ઃ વૃત્ત વિસ્તારવાળા દ્વાર અનુસાર બમણા બમણા હોય છે. પ્રશ્ન ૨૫૨. પ્રપાતકુંડ ભરત ઐરવત ક્ષેત્રમાં કેટલા માપનાં હોય છે ? ઉત્તર ઃ ભરત ઐરવત ક્ષેત્રમાં પ્રપાતકુંડો ૬૦ યોજનનાં હોય છે. પ્રશ્ન ૨૫૩. બાકીના પ્રપાતકુંડો કેટલા કેટલા માપના હોય છે ? ઉત્તર ઃ બાકીના પ્રપાતકુંડોનું માપ આ પ્રમાણે જાણવું ૧૨૦ યોજન ૨૪૦ યોજન ૪૮૦ યોજન હોય છે. ૩૫ પ્રશ્ન ૨૫૪. દરેક પ્રપાતકુંડો કેટલા ઉંડા હોય છે ? ઉત્તર ઃ દરેક પ્રપાતકુંડો ઉંડાઈમાં ૧૦ યોજન હોય છે. પ્રશ્ન ૨૫૫. દરેક કુંડો શેનાથી યુક્ત હોય છે ? તથા પાણીથી કેટલી ઉંચાઈએ શું હોય છે ? ઉત્તર ઃ દરેક કુંડો વન અને વેદીકાઓથી સહીત હોય છે. તથા દરેકમાં પાણીથી બે ગાઉ ઉંચા કુંડના માપના અનુસારે દેવીદ્વીપો હોય છે. પ્રશ્ન ૨૫૬. તે દેવી દ્વીપો કેટલા માપવાળા હોય છે ? ઉત્તર : તે દ્વીપો ૮ યોજન, ૧૬ યોજન, ૩૨ યોજન, ૬૪ યોજનનાં વિસ્તારવાળાં હોય છે. પ્રશ્ન ૨૫૭. તે દ્વીપો ઉપર શું હોય છે ? તેનું માપ શું છે ? ઉત્તર ઃ તે દ્વીપો ઉપર ૧ ગાઉ લાંબુ, ગા ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચાઈવાળું ભવન હોય છે. તેમાં ૫૦૦ ધનુષ વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણીપીઠીકા હોય છે. ભરતક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૨૫૮. ભરતક્ષેત્ર ક્યાં આવેલું છે ? Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ઉત્તરઃ ભરતક્ષેત્ર લધુહીમવંત પર્વતની દક્ષિણ દિશા બાજુ આવેલ છે. પ્રશ્ન ૨૫૯. આ ભરતક્ષેત્ર ક્યા ભાવવાળું હોય છે? ઉત્તરઃ આ ભરતક્ષેત્રમાં કાળચક્ર વર્તતું હોવાથી એટલે કે ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ વર્તતો હોવાથી છ છ આરાના ફરતા ભાવળાળું છે. પ્રશ્ન ૨૬૦. ઉત્સર્પિણી કાળ કોને કહેવાય? ઉત્તરઃ જે કાળમાં ક્રમસર સમયે સમયે રસકસાદિ વધતાં જતાં હોય તે કાળને ઉત્સર્પિણી કહેવાય છે. પ્રશ્ન ર૬૧. અવસર્પિણી કાળ કોને કહેવાય? ઉત્તરઃ જે કાળમાં ક્રમસર રસકસાદિ ઘટતાં જતાં હોય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. પ્રશ્ન ૨૬૨.ઉત્સર્પિણીનાં આરા કેટલા છે? ક્યો આરો કેટલા કાળનો હોય છે? ઉત્તરઃ ઉત્સર્પિણી કાળના છ આરા હોય છે. ૧લો આરો - ૨૧ હજાર વર્ષ રજો આરો ૨૧ હજાર વર્ષ ૩જો આરો ૪૨ હજાર વર્ષ જૂન ૧ કોટાકોટી સાગરોપમ ૪થો આરો ર કોટાકોટી સાગરોપમ પમો આરો ૩ કોટાકોટી સાગરોપમ ૬ઠ્ઠો આરો ૪ કોટાકોટી સાગરોપમ પ્રશ્ન ર૬૩. અવસર્પિણી કાળના આરા કેટલા છે? ક્યો આરો કેટલા કાળનો હોય છે? ઉત્તરઃ અવસર્પિણી કાળના ૬ આરા છે.. ૧લો આરો ૪ કોટાકોટી સાગરોપમ રજો આરો ૩ કોટાકોટી સાગરોપમ ૩જો આરો ર કોટાકોટી સાગરોપમ ૪થો આરો ૧ કોટાકોટી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ જૂન પનો આરો ૨૧ હજાર વર્ષ ૬ઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષ પ્રશ્ન ૨૬૪. આ ભરતક્ષેત્ર કઈ તરફ ક્યાં સ્પર્શતું કેવા આકારે હોય છે? Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩૭ લધુસંગ્રહણી ઉત્તર : આ ભરતક્ષેત્ર દક્ષિણ દિશા તરફ લવણ સમુદ્રને સ્પર્શ કરતું અર્ધચંદ્રાકારે આવેલું છે. પ્રશ્ન ૨૬૫. ઉત્તર દક્ષિણની મધ્યમાં શું આવેલું હોય છે? ઉત્તર : ઉત્તર દક્ષિણ દિશાની મધ્યમાં દીર્ધ વૈતાઢય પર્વત આવેલો હોય છે. પ્રશ્ન ૨૬૬. દીર્ધવૈતાઢય પર્વત ક્યાં ક્યાં કઈ દિશામાં કેટલા વિસ્તારવાળો હોય છે? ઉત્તર : ઉત્તર દક્ષિણ મધ્યમાં ૨૫ યોજન ઉચો, ઉત્તર દક્ષિણ સપાટી ઉપર ૫૦યોજન વિસ્તારવાળો અને ઉપરના તળીએ ૧૦યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ર૬૭. દીર્ધ વૈતાઢયની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલી હોય છે? ઉત્તર : પૂર્વ-પશ્ચિમ ૯૭૪૮ યોજન ૧૨ કલા લંબાઈ હોય છે. પ્રશ્ન ર૬૮. દીર્ધ વૈતાઢય પર્વતની દક્ષિણ લવણસમુદ્ર તરફના છેડાની લંબાઈ કેટલી છે? ઉત્તર: દક્ષિણ લવણસમુદ્ર તરફના છેડાની લંબાઈ૯૭૪૮યોજન ૧૧ કલા છે. પ્રશ્ન ૨૬૯. દીર્ધ વૈતાઢયના ઉત્તર તરફના છેડાની લંબાઈ કેટલી છે? ઉત્તર : ઉત્તર અમેરૂ તરફના) છેડાની લંબાઈ ૧૦૭૨૦યોજન ૧૧ કલા છે. પ્રશ્ન ૨૭૦. આ પર્વત ઉપર શું આવેલું છે તેનું માપ શું છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૯ કૂટો આવેલા છે, તે કૂટો ૬ ૧/૪ યોજન ઉચા ૬ ૧/ ૪યોજન મૂળમાં અને ઉપર તેનાથી અડધા એટલે ૩૧/૮યોજન વિસ્તારવાળો પ્રશ્ન ૨૭૧. નવકૂટોમાંથી ક્યા કૂટ ઉપર જિનમંદિરો છે? તેનું માપ શું છે? ઉત્તરઃનવકૂટોમાંથી પૂર્વ તરફના પહેલા કૂટ ઉપર લગાઉલાંબુંના ગાઉપહોળું અને ૧૪૪૦ ધનુષ ઉચું એક જિનમંદિર આવેલું છે. પ્રશ્ન ૨૭૨. તે જિનમંદિરના દ્વારનું માપ કેટલું? અને કેટલા દ્વાર હોય છે? ઉત્તરઃ આ જિનમંદિરના દ્વાર ૫૦૦ ધનુષ ઉચાં અને ૨૫૦ ધનુષ પહોળાં છે, તેને આવા ત્રણ વારો આવેલાં છે. પ્રશ્ર ૨૭૩. આ પર્વત ઉપર કેટલા યોજને બીજું શું આવેલું છે? તેના વિસ્તાર શું હોય છે? Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ઉત્તર : આ પર્વતની સપાટીથી ૧૭યોજન ઉચે ઉત્તર-દક્ષિણ બંને બાજુ દસ દસ યોજનાના વિસ્તારવાળી સપાટ મેખલા આવેલી છે. પ્રશ્ન ૨૭૪. આ બંને મેખલાઓમાં શું શું આવેલું છે? ઉત્તર દક્ષિણ તરફની મેખલામાં ૫૦ વિદ્યાધરોની નગરની શ્રેણીઓ આવેલી છે. આ રીતે કુલ ૧૧૦ શ્રેણીઓ થાય છે. પ્રશ્ન ર૭૫. આ મેખલાની કેટલા યોજન ઉચે શું હોય છે? ઉત્તરઃ આ વિદ્યાધરોની મેખલાની દશ યોજન ઉચે આજ પ્રમાણે બંને બાજુ દશ દશ યોજનની સિતારવાળી બે મેખલાઓ આવેલી છે. પ્રશ્ન ૨૭૬. ઉપરની બે મેખલાઓમાં શું હોય છે? ઉત્તરઃ ઉપરની બંને મેખલાઓમાં આભિયોગિક દેવોનાં આવાસ છે. પ્રશ્ન ૨૭૭.આ મેખલાઓની ઉપરના ભાગમાં શું હોય છે? કેટલા યોજને છે? ઉત્તરઃ આ બંને મેખલાઓની ઉચે પાંચ યોજને ઉપરનું તળીયું ૧૦યોજનના વિસ્તારવાળું આવેલું છે. પ્રશ્ન ૨૭૮. તળીયાની ચારે બાજુ તથા મધ્યમાં શું છે? ઉત્તર: તળીયાની ચારે બાજુ વેદિકા અને વન છે. અને મધ્યમાં બંને તરફ વનમાળી વેદિકા આવેલી છે. પ્રશ્ન ૨૭૯. આ પર્વતની નીચે પૂર્વ તરફની દિશાએ શું આવેલું છે? તેનું નામ શું છે? ઉત્તરઃ આ પર્વતની નીચે પશ્ચિમ દિશા બાજુ એક ગુફા આવેલી છે જેનું નામ તમિસ્ત્રા ગુફા કહેવાય છે. પ્રશ્ન ૨૮૦. બંને ગુફાઓની લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ ખંડપ્રપાત ગુફા તથા તમિસ્ત્રા ગુફા આ બંને ગુફાઓ ૫૦યોજન લાંબી, ૧ર યોજન પહોળી અને ૮ યોજન ઉચી છે. પ્રશ્ન ૨૮૧. બંને ગુફાઓના પ્રવેશદ્વારથી કેટલા યોજને શું આવેલું છે તે ક્યાં જાય છે? ઉત્તરઃ બંને ગુફાઓનાં પ્રવેશદ્વારથી ૨૧ યોજના અંદરના ભાગમાં ૩યોજન વિસ્તારવાળી ઉન્મજ્ઞા નામની નદી આવેલી છે તે સિંધુ નદીને મળે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૯ લધુસંગ્રહણી પ્રશ્ન ૨૮૨. ઉન્મજ્ઞા નદીમાં કઈ વસ્તુઓ તરી શકે છે? ઉત્તર : ઉન્મજ્ઞા નદીમાં ભારે વસ્તુઓ પણ કરી શકે છે. પ્રશ્ન ૨૮૩. ત્યાંથી કેટલા યોજને કેટલા વિસ્તારવાળી શું આવે છે? તે ક્યાં મળે છે? ઉત્તર : ત્યાંથી ર યોજન આગળ ૩ યોજનાના વિસ્તારવાળી નિમગ્ના નદી આવેલી છે તે ગંગા નદીને મળે છે. પ્રશ્ન ૨૮૪. નિમગ્ના નદીમાં શું શું ડૂબી શકે? ઉત્તરઃ આ નદી હલકી વસ્તુઓને પણ ડૂબાડે તેવા સ્વભાવવાળી હોય છે. પ્રશ્ન ૨૮૫. ચક્રવર્તીઓ છ ખંડ સાધવા કઈ રીતે જાય? ઉત્તરઃ ચક્રવર્તીઓ ઉત્તર તરફનાં ૩ખંડ સાધવા એક ગુફામાંથી જાય છે. અને સાધીને બીજી ગુફામાંથી પાછા આવે છે. પ્રશ્ન ૨૮૬.ચક્રવર્તીઓ ગુફાની અંદર શું શું કરે છે? શેનાથી? કેટલા અંતરે? ઉત્તરઃ ચક્રવર્તી ગુફાની અંદર કાકીણી રતથી યોજન-યોજનને આંતરે બંને ભીંતો તરફ પ્રકાશ મંડળો કરતા જાય છે. અને વળતી વખતે બીજી ગુફામાં કરતા કરતા પાછા આવે છે. પ્રશ્ન ૨૮૭. પ્રકાશ માંડલા કેટલા થાય છે? મતાંતરે કેટલા છે? ઉત્તરઃ એક બાજુની ભીંતે ૪૯ માંડલા થાય છે. મતાંતરે બંને ભીંતે થઈને ૪૯ માંડલા થાય છે. પ્રશ્ન ૨૮૮. મંડલનો વિસ્તાર લાંબો-પહોળો વગેરે કેટલા હોય છે? ઉત્તરઃ મંડલનો વિસ્તાર ઉન્મેઘ ૫૦૦ ધનુષ છે અને પ્રકાશ ૧૨ યોજના પહોળો, ૮ યોજન ઉંચો અને ૧ યોજન લાંબો હોય છે. પ્રશ્ન ૨૮૯.તમિસ્ત્રી ગુફાના અધિપતિ તથા ખંડ પ્રપાત ગુફાના અધિપતિ દેવોનું નામ શું છે? ઉત્તરઃ તમિત્રા ગુફાના અધિપતિ કૃતમાલ દેવ હોય છે. ખંડ પ્રપાત ગુફાના અધિપતિ નૃતમાલ દેવ હોય છે. પ્રશ્ન ૨૯૦. આ ક્ષેત્રમાં કેટલી નદીઓ કેટલા કેટલા પરિવારવાળી કઈ દિશા Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ४० તરફ વહે છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં બે નદીઓ ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરીવારવાળી પૂર્વ દિશા તરફ ગંગા અને પશ્ચિમ દિશા તરફ સિન્ધ વહેતી વહેતી દક્ષિણમાં લવણસમુદ્રને મળે છે. પ્રશ્ન ૨૯૧. આ ભરતક્ષેત્રમાં ત્રણ ખંડમાંના વચલા ખંડની રાજધાની નગરી વગેરે ક્યાં હોય છે? ઉત્તરઃ રાજધાની અયોધ્યાનગરી દક્ષિણ તરફના ત્રણ ખંડ છે તેમાં વચલાખંડમાં પ્રશ્ન ૨૨. અયોધ્યા નગરીનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ અયોધ્યાનગરી ૧૨ યોજન લાંબી પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ યોજના પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉચો અને ૮૦૦ ધનુષ પહોળો કોટ હોય છે. પ્રશ્ન ર૯૩. આ ક્ષેત્રના કેટલા કેટલા ભાગ શેનાથી થાય છે? ઉત્તરઃ આ ભરતક્ષેત્રના મધ્યમાંવૈતાઢયપર્વત આવવાથી ઉત્તર દક્ષિણ બે ભાગ - પડે છે. અને બંને બાજુ તરફ બે નદીઓ આવેલી હોવાથી ત્રણ ત્રણ ભાગ પડે છે. આ રીતે છ ખંડ થાય છે. પ્રશ્ર ૨૯૪. આ ક્ષેત્રની ચારે દિશા આશ્રયી લંબાઈ વગેરે કેટલી હોય? ઉત્તરઃ આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ પર૬ યોજના ૬ કલા (એક ખંડ પ્રમાણ) અને પૂર્વ-પશ્ચિમ ૧૪૪૧ યોજન પ કલા લાંબું છે. પ્રશ્ન ૨૯૫. ગંગા-સિંધુ નદીની વચમાં શું આવેલ છે? ઉત્તરઃ ગંગા અને સિંધુ નદીની વચમાં એક ઋષભ ફૂટ આવેલો છે. પ્રશ્ન ૨૯૬. ઋષભ ફૂટની લંબાઈ વગેરે કેટલી હોય છે? ઉત્તર: 28ષભ ફૂટ ૮ યોજન ઉંચો, મૂળમાં ૧૨ યોજના અને ઉપર ૪ યોજન વિસ્તારવાળો હોય છે. પ્રશ્ન ર૯૭. ઋષભ ફૂટ ઉપર શું હોય છે? તે કેટલા માપવાળો હોય છે? ઉત્તર : ઋષભ ફૂટ ઉપર એક પ્રાસાદ છે જે ૧ ગાઉ લાંબો, વા ગાઉ પહોળો અને ગા ગાલ ઉચો હોય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ -૪૧ લધુસંગ્રહણી અવસર્પિણીના છ આરાઓનું વર્ણન પ્રશ્ન ૨૯૮. સુષમા સુષમા નામનો પહેલો આરો કેટલા કાળનો હોય છે? તેમાં ઉત્પન્ન થયેલા જીવોનાં ભાવો કેવા હોય છે? ઉત્તરઃ સુષમા સુષમા નામનો પહેલો આરો ૪ કોટાકોટી સાગરોપમ કાળનો હોય છે. તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું આયુષ્ય ૩ પલ્યોપમ, અવગાહના ૩ ગાઉ વગેરે દેવકુફ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મનુષ્યની જેમ જાણવું. પ્રશ્ન ર૯૯. પહેલા આરાના છેડે ભાવ કેવા હોય છે? ઉત્તરઃ પહેલા આરાના છેડે ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં ભાવો ઉતરતાં ક્રમ પ્રમાણે હોય. ત્યાંના ધાન્યાદીનાં, ફળો વગેરેનાં રસકસાદી પણ ઉતરતાં ભાવવાળા હોય છે. પ્રશ્ન ૩૦૦. બીજા આરાનું કાળ માપ કેટલું છે? તથા તેના ભાવો કેવા પ્રકારના હોય છે? ઉત્તરઃબીજો આરસુષમાનામનો છે. આ આરાનું માપ૩ કોટાકોટીસાગરોપમ છે. આ ક્ષેત્રના ભાવો યુગલિક ક્ષેત્ર રૂપે હરિવર્ષ ક્ષેત્રની જેમ હોય છે. પ્રશ્ન ૩૦૧. બીજા આરાના છેડે ભાવો કેવા પ્રકારના બને? શાથી? ઉત્તર : બીજા આરાના ભાવોમાં ક્રમસર કાળ પસાર થતાં ભાવો ઘટતાં ઘટતાં છેલ્લે ત્રીજા આરાના ભાવો જેવાભાવો બને છે. આ બનવાનું કારણ અવસર્પિણી કાળ ચાલતો હોવાથી થાય છે. પ્રશ્ન ૩૦૨.ત્રીજા આરાનું નામ શું છે? માપશું? અને તેના ભાવો ક્યા પ્રકારના હોય છે? ઉત્તર:ત્રીજો આરોસુષમાદષમાનામનો કહેવાય છે. બે કોટાકોટીસાગરોપમના માપવાળો ગણાય છે. આ ક્ષેત્રમાં યુગલિકક્ષેત્ર જેવા ભાવ હોય છે, તે હિમવંતક્ષેત્રની જેમ જાણવુ. પ્રશ્ન ૩૦૩. ત્રીજા આરાના છેડે ક્યા ભાવો હોય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ઉતરતા કાળમાં ક્રમે ક્રમે હીનભાવવાળાં રસકસાદી થતાં છેલ્લે ચોથા આરાના ભાવો જેવા ભાવો બને છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ર. પ્રશ્ન ૩૦૪. ત્રીજા આરાના કેટલા ભાગ સુધી ક્રમસર હાની થાય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ૨૩કાળ સુધી તો પહેલા અને બીજા આરા પ્રમાણે ક્રમસર હાની થતી જાય છે. પ્રશ્ન ૩૦૫. ત્રીજા આરાના છેલ્લા ભાગમાં શી રીતે હાની થાય છે? શાથી? ઉત્તર : ત્રીજા આરાના છેલ્લા ૧/૩ ભાગમાં ક્રમનો નિયમ રહેતો નથી. અનિયમિત રીતે હાની થતી જાય છે. દરેક બાબતમાં ઘણો ઘણો ઘટાડો થતો જાય છે. પ્રશ્ન ૩૦૬. ત્રીજા આરાની ૧/૩ ભાગની શરૂઆતમાં અને છેલ્લા ભાગમાં શું ફેરફાર હોય છે? ઉત્તર: ત્રીજા આરાની શરૂઆતમાં ૧/૩ ભાગમાં જે ફેરફારો હોય તે આ પ્રમાણે, છ એ સંઘયણ હોય છે એ સંસ્થાન હોય, સેંકડો ધનુષની કાયાવાળા અસંખ્ય હજાર વર્ષના આયુષ્યવાળા હોય છે તેમજ કાળ પામી દેવલોકમાં જાય છે. ક્રમે ક્રમે ઉચાઈઆયુઘટતું જાય છે. આહારનું અંતર પણ ઘટતું જાય છે. પ્રેમ-રાગદ્વેષ ગર્વાદિ વધતાં જાય છે. અને મરણ પામીને ચાર ગતિમાં જનારા થાય છે. સારાપણું દરેક પદાર્થોમાં ઓછું થતું જાય છે. કલ્પવૃક્ષોનાં ફળ-ફૂલ અને ઔષધી અનાજ ખાનાર, સંગ્રહ કરનારા, પરસ્પર વાદ કરનારા બને છે. કષાયો વધતા જાય છે. પાચન શક્તિ મંદ પડતી જાય છે. પ્રશ્ન ૩૦૭. કુલકરોની ઉત્પત્તિ ક્યારે થાય? કેટલા થાય? ઉત્તર ઃ ત્રીજા આરાના છેલ્લા પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે કુલકરોની ક્રમસર ઉત્પત્તિ થાય છે. તેવા ૭ કુલકરો થાય છે. પ્રશ્ન ૩૦૮. કલ્પવૃક્ષો વગેરે નિષ્ફળ ક્યારે થાય? ત્યારે કેટલો કાળ આરાનો બાકી રહે? તિર્થંકરની ઉત્પત્તિ ક્યાં થાય? કઈ રીતે? કેટલાં કાળે? ઉત્તર:યુગલિયાઓ કુલકરોનું પણ માનનસાચવે ત્યારે ધીરે ધીરે કાળપરિવર્તન પામતો જાય છે. ત્યારે યુગલિક ભાવ પણ નષ્ટ થતો જાય અને કલ્પવૃક્ષો પણ નિષ્ફળ થતાં જાય છે. આ પ્રમાણે કાળ જતાં એક ત્રુટિતાંગ-૮૪લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયાં એટલે ત્રણ વર્ષ સાડાઆઠ માસ આ આરાના બાકી રહે ત્યારે છેલ્લા કુલકરને ત્યાં પ્રથમ તીર્થકરનો જન્મ થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૩ લઘુસંગ્રહણી પ્રશ્ન ૩૦૯. આ તીર્થકર શું કરે? ઉત્તરઃ આ તીર્થકર સંસારી અવસ્થામાં યુગલીક ભાવ નષ્ટ થયેલ હોવાથી મનુષ્યોને સાચવે છે. પ્રશ્ન ૩૧૦. કર્મભૂમિ ક્યારથી બને? ઉત્તરઃ જ્યારે અસિ = તલવાર, મસિ =લેખન કળા આદિ અને કૃષિ = ખેતર ખેડવું આદિ ચાલુ થાય છે ત્યાર થી કર્મભૂમિનાં ભાવ ચાલુ થાય છે. પ્રશ્ન ૩૧૧. કર્મભૂમિમાં મનુષ્યોની આયુષ્ય અવગાહના કેટલી હોય છે? ઉત્તર : જ્યારે કર્મભૂમિ બને છે ત્યારે તે મનુષ્યનું આયુષ્ય (તે વખતથી) પૂર્વ ક્રોડ વર્ષનું થાય છે અને અવગાહના ૫૦૦ ધનુષની હોય છે. જો પ્રશ્ન ૩૧૨. રાજય-લગ્નની વિધિની શરૂઆત ક્યારથી થાય છે? ઉત્તરઃ ઈન્દ્રમહારાજ આવી તીર્થંકરના આત્માને રાજયાભિષેક કરે છે ત્યારથી રાજાની સ્થાપનાની શરૂઆત થાય છે અને લગ્ન કરાવી આપે છે ત્યારથી લગ્નની વિધિની શરૂઆત થાય છે. પ્રશ્ન ૩૧૩. તીર્થંકર પરમાત્મા ગૃહસ્થાવાસમાં કેટલો કાળ રહે છે? ઉત્તર તીર્થંકર પરમાત્મા ૮૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહે છે. પ્રશ્ન ૩૧૪. દીક્ષા ક્યારે લે છે? અને ધર્મતીર્થ ક્યારે પ્રવર્તાવે છે? ઉત્તરઃ૮૩લાખ પૂર્વવર્ષ પૂર્ણ થતાં એકલાખ વર્ષ બાકી રહેલોકાંતીકદેવો આવી દીક્ષાની વિનંતી કરતાં વાર્ષિક દાન એક વર્ષ આપી પછી સંયમ અંગીકાર કરે ત્યારે તે વખતે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે, એક વર્ષ સુધી સંયમનું પરીપાલન કરતાં કેવળજ્ઞાન પેદા થાય છે. ત્યારબાદ ચર્તુવિધ સંઘની સ્થાપના કરે છે. અને તીર્થ પ્રર્વતાવે છે. પ્રશ્ન ૩૧૫ તીર્થંકર પરમાત્માનો મોક્ષ ક્યારે થાય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે તીર્થંકર પરમાત્માનો મોક્ષ થાય છે. પ્રશ્ન ૩૧૬. પહેલાં તીર્થંકરના શાસનમાં કેટલા ચક્રવર્તી થાય છે? ઉત્તરઃ પહેલાં તીર્થકરના કાળમાં એક ચક્રવર્તી થાય છે. પ્રશ્ન ૩૧૭. આ બધું ક્યાખંડમાં થાય છે? બાકીના ખંડમાં શી રીતે ધર્મની ઉત્પત્તિ Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ४४ થાય છે? ઉત્તરઃ ભરતક્ષેત્રના મધ્યખંડમાં આ બધું બને છે. બાકીના પાંચ ખંડમાં જાતિ સ્મરણ આદિ જ્ઞાનવાળા મનુષ્યોથી તેમજ તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવોથી લોકનીતિ પ્રવર્તે છે. ત્યારપછી કેટલીક નીતિ તો કાળના મહાત્મયથી પોતાની મેળે પ્રવર્તે છે. પ્રશ્ન૩૧૮.ચોથો આરો કેટલા કાળનો હોય છે? તેનું નામ શું? તથા તેના ભાવ ક્યા હોય છે? ઉત્તરઃ ચોથા આરાનું નામ દુષમ સુષમા નામનો હોય છે. તે એક કોટાકોટી સાગરોપમમાં ૪૨૦૦૦વર્ષન્યૂનકાળ માનવાળો છે. આ આરામાં કર્મભૂમિના ભાવો વર્તે છે. પ્રશ્ન ૩૧૯. આ આરામાં આયુષ્ય - અવગાહના શરૂમાં કેટલી? પછી કેટલી? ભાવ કેવા? ઉત્તરઃ આ આરામાં શરૂઆતમાં પૂર્વ ક્રોડ વર્ષનું આયુષ્ય અને ૫૦૦ ધનુષની કાયા હોય છે પછી ક્રમસર ઘટતી જાય છે. આ આરામાં દુઃખ અને કાંઈક સુખ હોય છે. પ્રશ્ન ૩૨૦. શરૂઆતમાં કોના જેવા ભાવ હોય છે? પછી કેવા ભાવ હોય છે? ઉત્તર ઃ શરૂઆતમાં મહાવિદેહની વિજય જેવા ભાવ વર્તતા હોય પછી ક્રમે પદાર્થોમાંથી રસકસ, શુભપણું વગેરે ઘટતું જાય છે. પ્રશ્ન ૩ર૧ ધર્મનું સામ્રાજય કેવું હોય છે?કેટલા કાળ પછી બીજા તીર્થંકર થાય છે? ઉત્તરઃ ધર્મનું સામ્રાજય સારૂં પ્રવર્તે છે. પચાસ લાખ ક્રોડ સાગરોપમ ગયે બીજા તીર્થકર થાય છે. પ્રશ્ન ૩૨૨. આ આરામાં શલાકા પુરૂષો કેટલા થાય છે? ઉત્તરઃ આ આરામાં ક્રમેક્રમે આંતરઆંતરે ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો,૯પ્રતિવાસુદેવો, બળદેવોએટલે કે ૬૧ શલાકા પુરૂષો ઉત્પન્ન થાય પ્રશ્ન૩૨૩.આઆરામાં બીજા કેવાજીવો ઉત્પન્ન થાય છે? આઆરામાં ઉત્પન્ન Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ લધુસંગ્રહણી થયેલા મોક્ષે ક્યાં જઈ શકે? ઉત્તરઃ આ આરામાં બીજાનારદ અને ૧૨ રૂદ્રો થાય છે. આ આરામાં જન્મેલાં પાંચમા આરામાં પણ મોક્ષે જઈ શકે છે. પ્રશ્ન ૩૨૪. આ આરો કેટલો બાકી રહે છેલ્લા તીર્થકર મોક્ષે જાય છે? કેટલો કાળ બાકી રહે આરો પૂર્ણ થાય છે? ઉત્તરઃ આ આરાનાં ૮૯ પખવાડીયા બાકી રહે છેલ્લા તીર્થકરનો મોક્ષ થાય છે. અને ૮૯ પખવાડિયાં કાળ પૂર્ણ થાય પછી આ આરો પૂર્ણ થાય છે. પ્રશ્ન ૩૨૫.પાંચમા આરાનો કાળ કેટલો છે?અને મનુષ્યોનાં ભાવ કેવાં હોય છે? ઉત્તર : પાંચમો આરો ર૧૦૦૦ વર્ષનો છે. આ મનુષ્યના ભાવો કર્મભૂમિના ભાવવાળા ગણાય છે. પ્રશ્ન ૩૨૬. શરૂઆતમાં અવગાહના – આયુષ્ય કેટલા હોય છે? : ઉત્તરઃ શરૂઆતમાં આ આરામાં ર ધનુષની કાયા અને ૩૦૦ વર્ષનું આયુષ્ય ગણાય છે. પ્રશ્ન ૩૨૭. આ આરામાં ક્રમસર ભાવો કેવા હોય છે? ઉત્તર : આ આરામાં દુઃખ જ હોય છે. પ્રશ્ન ૩૨૮. આ આરામાં દુઃખ હોય છે તે કઈ રીતે હોય? ઉત્તરઃ તે દુઃખનું વર્ણન આ પ્રમાણે :(૧) ક્રમેક્રમે જમીનાદિનાં રસકસી ઓછા થાય છે. (૨) ઉપદ્રવો વધતાં જાય છે. (૩) આયુષ્ય તથા અવગાહનાં ઘટતાં જાય છે. (૪) કષાયો વધતાં જાય છે. (૫) શરૂઆતમાં ચોથા આરામાં જન્મેલાં કોઈક જીવો મોક્ષે પણ જાય છે. (૬) આ આરામાં જન્મેલાનો મોક્ષ થતો નથી. (૭) સંઘયણો નષ્ટ થતાં જાય છે. (૮) છેલ્લું સંઘયણ રહે છે. (૯) છેલ્લા સંઘયણવાળા જીવો ચોથા દેવલોક સુધી અને બીજી નારકી સુધી જાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી (૧૦) દિવસે દિવસે ધર્મનો હ્રાસ થતો જાય છે. (૧૧) વચમાં વચમાં યુગપ્રધાનો થાય તે વખતે ધર્મનો પ્રકાશ કાંઈક વધે છે. (૧૨) ધી જીવો ઓછા થતાં જાય છે. (૧૩) મતમતાંતરો વધતાં જાય છે. ૪૬ (૧૪) રોગ, શોક, અનીતિ, કલેશ, કંકાસ, મૃત્યુનું પ્રમાણ વગેરે અશુભની વૃદ્ધિ થતી જાય છે. (૧૫) ઋદ્ધિ, આયુ, સંપ, નીતિ વગેરે શુભની ક્રમસર હાની થતી જાય છે. (૧૬) શ્રુતજ્ઞાન પણ ક્રમસર ઘટતું જાય છે. (૧૭) રાજા અને પ્રજા બંનેમાં અનીતિ વગેરે વધતાં જાય છે. (૧૮) તપ પણ ઘટતો જાય છે. પ્રશ્ન ૩૨૯. પાંચમા આરાના છેડે કેટલા હાથની કાયા તથા આયુષ્ય રહેશે ? ઉત્તર ઃ પાંચમા આરાના છેડે ૨ હાથની કાયા અને ૨૦ વર્ષનું આયુષ્ય રહેશે. પ્રશ્ન ૩૩૦. છેલ્લે તપ કેટલો રહેશે ? : ઉત્તર ઃ પાંચમા આરાના છેડે છઠ્ઠ તપ રહેશે એટલે છઠ્ઠ તપ કરશે તે ઉત્કૃષ્ટ તપસ્વી ગણાશે. પ્રશ્ન ૩૩૧. પાંચમા આરાના છેડે સંધમાં કેટલા રહેશે ? તેઓનાં નામ શું હશે ? ઉત્તર ઃ પાંચમા આરામાં ક્રમસર ઘટતાં ઘટતાં છેલ્લે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિક રહેશે. દુપ્પહસૂરિ નામના આચાર્ય, ફલ્ગુ નામની સાધ્વી, નાગીલ નામનો શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા રહેશે. પ્રશ્ન ૩૭૨. પાંચમા આરાના છેડે શ્રુતજ્ઞાન કેટલું રહેશે ? ઉત્તર : પાંચમા આરાને છેડે દશવૈકાલીક, આવશ્યક, જીતકલ્પ,નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર આટલું શ્રુતજ્ઞાન રહેશે. પ્રશ્ન ૩૩૩. દુપ્પહસૂરિ આચાર્ય ક્યું સમક્તિ લઈને આવશે ? કાળ કરી ક્યાં ઉત્પન્ન થશે ? ઉત્તરઃ દુપ્પહસૂરિ આચાર્ય ક્ષાયિક-સમક્તિ લઈને આવશે અને કાળ કરી સૌધર્મ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૪૭ લઘુસંગ્રહણી દેવલોકમાં ઉત્પન્ન થશે. પ્રશ્ન ૩૩૪. પાંચમા આરાના છેડે પહેલા પહોરે શું વિચ્છેદ થશે ? ઉત્તર ઃ પહેલા પહોરે ધર્મ અને ચતુર્વિધસંઘ વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૫. પાંચમા આરાના છેડે ક્યા નામનો રાજા અને મંત્રી થશે ? ઉત્તર ઃ પાંચમા આરાના છેડે વિમલવાહન નામનો રાજા થશે અને સુધર્મ નામનો મંત્રી થશે. પ્રશ્ન ૩૩૬. રાજા અને મંત્રીનો વિચ્છેદ કયારે થશે ? ઉત્તર : પાંચમા આરાના છેડે મધ્યાન્હકાળે રાજા અને મંત્રીનો વિચ્છેદ થશે એટલે મૃત્યુ પામશે તે વખતે રાજય વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૭. સંધ્યાકાળે શું વિચ્છેદ પામશે ? ઉત્તર ઃ સંધ્યાકાળે અગ્નિ વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૮. પાંચમા આરા બાદ એટલે પાંચમો આરો પૂર્ણ થતાં કેટલા પ્રકારની કુવૃષ્ટિઓ થાય છે ? કઈ કઈ? ઉત્તર ઃ પાંચમા આરા બાદ એટલે પાંચમો આરો પૂર્ણ થતાં નીચે પ્રકારની કુવૃષ્ટિ થાય છે તે આ પ્રમાણે :- (૧) ક્ષાર, (૨) આજલ, (૩)વિષ, (૪) વિષાગ્નિ, (૫) વ્રજમય (૬) જલ આદિની વૃષ્ટિ થાય. પ્રશ્ન ૩૩૯. કુવૃષ્ટિ બાદ શું થાય ? અને મનુષ્ય વગેરેની વસ્તિ વગેરે ક્યાં હોય? ઉત્તર ઃ કુવૃષ્ટિઓ થયા બાદ ભયંકર વાયરાઓ વાય છે જેથી ખેદાનમેદાન થઈ જાય છે ફક્ત બીજરૂપ મનુષ્યો રહે છે તે પણ ગંગા-સિંધુના કિનારે બીલોમાં છુપાયેલા રહે છે. ગંગા-સિંધુ બે નદી ગાડાના ચીલા પ્રમાણ વિસ્તારવાળી, ૠષભકૂટ, લવણસમુદ્રની ખાડીઓ આ પાંચ સિવાય બધું નાશ પામે છે, ત્યારબાદ છઠ્ઠો આરો શરૂ થાય છે. છઠ્ઠા આરાનું વર્ણન પ્રશ્ન ૩૪૦. છઠ્ઠા આરાનું નામ શું છે ? કેટલા કાળનો હોય છે ? તથા તેના ભાવ કેટલા હોય છે ? ઉત્તર ઃ છઠ્ઠો આરો દુષમા દુષમા નામનો કહેવાય છે તે ૨૧૦૦૦ વર્ષનો Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૪૮ હોય છે અને દુઃખ દુઃખ અને દુઃખના ભાવવાળો જ આરો હોય છે, પ્રશ્ન ૩૪૧. આ આરામાં આયુષ્ય અવગાહના કેટલી છે? છેલ્લે કેટલી હોય છે? ઉત્તર : આ આરાની શરૂઆતમાં આયુષ્ય ૨૦ વર્ષ અવગાહના રે હાથ. છેલ્લે આયુષ્ય ૧૬ વર્ષ. અવગાહના ૧ હાથની હોય છે. પ્રશ્ન ૩૪૨. આ આરામાં દુઃખ ક્યા ક્યા પ્રકારના હોય છે? ઉત્તરઃ છઠ્ઠા વર્ષે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે. જીવો યાતના ઘણી ભોગવે છે. સૂર્ય ઉગ્ર તપે છે. ચન્દ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદી બિલકુલ રહેતું નથી. જેથી મનુષ્યો રાત્રિનાં માછલાનું ભક્ષણ કરે છે. સૂર્ય અતિ ઉગ્ર તપતો હોવાથી મનુષ્યો દિવસના બહાર રહી શક્તા નથી. જેથી મનુષ્યો ગંગા અને સિંધુ નદીના કાંઠે બીલોમાં ભરાઈ રહે છે. રાત્રીના બહાર નીકળી ગંગા-સિંધુ નદીમાંથી માછલા લઈ રેતીમાં દાટે છે અને આગલી રાત્રીના દાટેલા માછલાં બહાર કાઢી ભક્ષણ કરે છે સૂર્યના તાપથી રેતી બહુ તપે છે તે રેતીની ગરમીથી માછલાં બફાઈ જાય છે. પ્રશ્ન ૩૪૩. ગંગા સિંધુમાં પાણી કેટલું હોય છે? ઉત્તરઃ ગંગા અને સિંધુ નદીમાં પગનું તળીયું ડુબે એટલું પાણી હોય છે. પ્રશ્ન ૩૪૪. છઠ્ઠા આરામાં જીવો સમ્યક્ત પામે છે? ઉત્તરઃ આ આરામાં પણ જીવોને સમ્યક્ત પામવાનો સંભવ જ્ઞાની ભગવંતોએ જોયેલો છે. પ્રશ્ન ૩૪૫. આ આરામાં મનુષ્યો મરીને ક્યાં જાય છે? શાથી? ઉત્તર : આ આરામાં જન્મેલાં મનુષ્યો જે માછલાંનો આહાર કરનારા હોય છે તેઓ દુર્ગતિમાં જાય છે અને જેઓ તુચ્છ ધાન્યનું ભક્ષણ કરનારા હોય છે તેઓ સ્વર્ગમાં જાય છે. આ રીતે તેઓની ગતિ જણાવેલ છે. પ્રશ્ન ૩૪૬ ઉત્સર્પિણી કાળનું માપ કેટલું? તે ક્યા ક્રમથી હોય છે? ઉત્તર : ઉત્સર્પિણી કાળ ૧૦ કોટાકોટી સાગરોપમનો હોય છે. તેનો ક્રમ અવસર્પિણીનાં કાળ કરતાં ઉંધા ક્રમવાળો જાણવો. અવસર્પિણીમાં જેમ દિવસ જાયતેમ રસસઆયુષ્ય વગેરે ઘટતું જાય તેમ ઉત્સર્પિણીમાં દિવસો પસાર થતાં જાયતેમ ક્રમસર વધતું જાય છે અને અશુભાદિ રસકસ ઘટતાં જાય. શુભ વધતાં Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૯ લધુસંગ્રહણી જાય. પ્રશ્ન ૩૪૭. ઉત્સર્પિણીનો બીજો આરો કેટલાં વર્ષનો? તેમાં શું બને? ઉત્તરઃ ઉત્સર્પિણીનો બીજો આરો ર૧૦૦૦ વર્ષનો. તેમાં શુભ પાંચ પ્રકારની વૃષ્ટિઓ થાય તે આ પ્રમાણે - (૧) પુષ્કરમેઘ (૨) ક્ષીરમેઘ (૩) ધૃતમેઘ (૪) અમૃતમેઘ (૫) રસમેઘ. પ્રશ્ન ૩૪૮. ઉત્સર્પિણીનાં ક્યા આરામાં તીર્થંકરનો આત્મા ક્યારે ગર્ભમાં આવે? ઉત્તરઃ ઉત્સર્પિણીનાં ત્રીજા આરાના ૮૯ પખવાડીયાં ગયે પ્રથમતીર્થકરનો આત્મા ગર્ભમાં આવે. પ્રશ્ન ૩૪૯. આ આરામાં કેટલા શલાકા પુરૂષો થાય છે? ઉત્તરઃ આ આરામાં ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ તથા ૯ નારદ અને ૧૨ રૂદ્રો વગેરે ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૫૦. આ આરામાં છેલ્લા તીર્થકર ક્યારે થાય છે? ઉત્તર : આ કાળના ચોથા આરામાં ૮૯ પખવાડીયા ગયે ચોવીસમા તીર્થંકર ગર્ભમાં આવે અને બારમાં ચક્રી પણ આ આરામાં થાય એમ બે શલાકા પુરૂષો ઉત્પન્ન થાય. પ્રશ્ન ૩૫૧. આ આરામાં યુગલિક કાળ ક્યારથી શરૂ થાય છે? ઉત્તરઃ છેલ્લા તીર્થકર મોક્ષે જાય ત્યાર બાદ ક્રમસર યુગલિક ભાવની શરૂઆત થાય છે. પ્રશ્ન ૩૫ર. ઉત્સર્પિણીનાં છેલ્લા બે આરાનાં ભાવો કેવા હોય છે? ઉત્તરઃ ઉત્સર્પિણીનાં છેલ્લા બે આરાનાં ભાવો યુગલિક મનુષ્યો જેવા હોય છે. પ્રશ્ન ૩૫૩. સર્વ આરાઓમાં તિર્યંચનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ સર્વ આરાઓમાં તિર્યંચ જીવોનું આયુષ્ય મનુષ્ય સરખું હોય છે. તે હાથી, સિંહ, અષ્ટાપદ આદિનાં. પ્રશ્ન ૩૫૪. બાકીનાં તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: બાકીનાં તિર્યંચોનું આયુષ્ય આ પ્રમાણે હોય છે: (૧) ઘોડા વગેરેનું ચોથા ભાગનું. (૨) ગાય, ભેંસ, ઉટ, ગર્દભ જીવોનું પાંચમા ભાગનું. (૩) છાલી, ગાડર, શીયાળ પ્રમુખનું આઠમા ભાગ જેટલું. (૪) કૂતરા પ્રમુખનું દશમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પ૦ ભાગનું આયુષ્ય હોય છે. પ્રશ્ન ૩૫૫. વર્તમાનકાળ આશ્રયી આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર વર્તમાનકાળ આશ્રયીમનુષ્ય-હાથી વગેરેનું ૧૨૦વર્ષ અને પદિવસનું. ગધેડા, ઉંટવગેરેનું ૨૫ વર્ષનું બળદ, પાડા વગેરેનું ૨૪વર્ષ પદિવસનું ઘોડા વગેરેનું ૩૨ વર્ષનું. ઘેટા વગેરેનું ૧૬ વર્ષ કૂતરાવગેરેનું ૧૨ વર્ષનું આયુષ્ય હોય - ઐરવત ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૩૫૬. ઐરાવત ક્ષેત્ર ક્યાં આવેલું છે? તેની બાજુમાં ક્યો પર્વત હોય છે? ઉત્તરઃ ઐરાવત ક્ષેત્ર ઉત્તર દિશા તરફ આવેલું છે. તેની બાજુમાં શિખરી પર્વત આવેલો છે. પ્રશ્ન ૩૫૭. ઐરાવત ક્ષેત્ર કઈ દિશાથી લવણ સમુદ્રને મળે છે? ઉત્તરઃ ઐરાવત ક્ષેત્ર ઉત્તર દિશા તરફથી લવણ સમુદ્રને મળે છે. (સ્પર્શેલું છે.) પ્રશ્ન ૩૫૮. કઈ બે નદીઓ આવેલી છે? ઉત્તરઃ રક્ત અને રક્તાવતી નામની બે નદીઓ આ ક્ષેત્રમાં આવેલી છે. પ્રશ્ન ૩૫૯. આ ક્ષેત્રનું વર્ણનકોના જેવું હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રનું બાકીનું બધુંય વર્ણન ભરતક્ષેત્ર પ્રમાણે જાણવું. (હોય છે.) આર્યદેશોનું વર્ણન પ્રશ્ન ૩૬૦. ભરત-ઐરાવત ક્ષેત્રમાં કુલ દેશો કેટલાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રમાં કુલ ૩૨૦૦૦ દેશો આવેલા છે. પ્રશ્ન ૩૬૧. ભરત-ઐરાવત ક્ષેત્રનાં દેશોમાંથી આર્ય દેશો-અનાર્ય દેશો કેટલાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રના ૩૨૦૦૦ દેશોમાંથી રપા દેશો આર્યદેશ રૂપે હોય અને બાકીનાં ૩૧૯૭૪ દેશો અનાર્ય રૂપે હોય છે. પ્રશ્ન ૩૬૨. ભરત-ઐરાવતના છ ખંડમાંથી આર્ય દેશો ક્યા ખંડમાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરવતના છ ખંડમાંથી મધ્યખંડમાં આર્યના રપા દેશો આવેલા હોય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ૧ લધુસંગ્રહણી પ્રશ્ન ૩૬૩. ભરત-ઐરાવતના મધ્યખંડ સિવાયના ખંડોમાં કઈ જાતિના મનુષ્યો હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવતના મધ્યખંડ સિવાયના ખંડોમાં અનાર્યદેશોવાળા મનુષ્યો હોય છે. પ્રશ્ન ૩૬૪. ભરત-ઐરાવત ક્ષેત્રમાં ધર્મ ક્યા ખંડમાં અને દેશોમાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રના મધ્યખંડને વિષે ધર્મ હોય છે. તેના કારણે રપા આર્ય દેશમાં ધર્મ ગણાય છે. પ્રશ્ન ૩૬૫ ૨પા આર્ય દેશના નામો તથા રાજધાનીના નામોક્યાક્યા? ઉત્તર: સાડી પચ્ચીશ આર્ય દેશ તથા તેની રાજધાનીના નામો આ પ્રમાણે છે :દેશનામ રાજધાની દેશનામ રાજધાની મગધદેશ રાજગૃહી મલયદેશ ભદ્દીલપુર અંગદેશ ચંપાપુરી સંદર્ભદેશ નાંદીપુર બંગદેશ તામ્રલીખી વરૂણદેશ પુનરૂચ્છાપુરી કાશીદેશ વાણારસી મસ્યદેશ વૈરાટનગરીમન્સપુરી કિલીંગદેશ કાંચનપુરી ચેદીશ શુક્લીમતીપુરી કોશલદેશ અયોધ્યા દર્શાણદેશ મૃત્તિકાપુરી કુરૂદેશ હસ્તિનાપુર સિંધુદેશ વિત્તભય નગરી કુશાર્તદશ સૌર્યપુર સૌવીરદેશ મથુરાપુરી પંચાલદેશ કાંપીલ્યપુર સુરસેનદેશ અપાપાપુરી , જંગલદેશ અહીછત્રાપુરી વતંદેશ ભેગીપુરી વિદેહદેશ મિથિલાપુરી કુણાલદેશ શ્રાવસ્તીપુરી સોરઠદેશ દ્વારીકા લાદેશ કોટવર્ષપુરી વત્સદેશ કૌશંબીપુરી કનકાઈદેશ શ્વેતાંબીપુરી પ્રશ્ન ૩૬૬. નિમિત્ત ભેદથી આર્યો કેટલા પ્રકારના હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ નિમિત્ત ભેદથી આર્યો છ પ્રકારના હોય છે. (૧) ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩) કુલ આર્ય (૪) કર્મ આર્ય (0) શિલ્પ આર્ય (૬) ભાષા આર્ય. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પર પ્રશ્ન ૩૬૭. અનાર્ય ખંડના દેશો કેટલા હોય છે? ઉત્તરઃ પાંચ ખંડના અનાર્ય દેશો પ૩૩૬ થાય છે. પ્રશ્ન ૩૬૮. એક આર્ય ખંડમાં આર્ય દેશો કેટલા હોય છે? ઉત્તરઃ એક આર્ય ખંડમાં પ૩૨૦ આર્ય દેશો હોય છે. પ્રશ્ન ૩૬૯. આ આર્ય અનાર્ય કેટલા ક્ષેત્રમાં હોય છે? ઉત્તરઃ આ આર્ય અનાર્ય ભેદો ભરત-ઐરાવત ક્ષેત્ર તેમજ મહાવિદેહ ક્ષેત્રની બત્રીસે વિજયોમાં હોય છે. પ્રશ્ન ૩૭૦. મહાવિદેહ ક્ષેત્રની બત્રીસે વિજયોમાં અનાર્ય ક્ષેત્રો શાથી હોય? ઉત્તર : જે વિજય અથવા ક્ષેત્રમાં છ ખંડ પડતાં હોય છે ત્યાં આર્ય અનાર્ય જાતિવાળા મનુષ્યો હોય છે. તે કારણથી દરેક વિજયમાં હોય તેમ કહેવાય છે. પ્રશ્ન ૩૭૧. મધ્ય ખંડને વિષે શું હોય છે? | ઉત્તરઃ મધ્ય ખંડને વિષે એક કોટિ શીલા હોય છે. પ્રશ્ન ૩૭૨. આ કોટિશીલાને કોણ ઉપાડે છે? ક્યારે ? ઉત્તરઃ આ કોટિશીલાને વાસુદેવો ખંડની સાધના પછી એટલે ખંડ સાધ્યા પછી ઉપાડી શકે છે. પ્રશ્ન ૩૭૩. જંબુદ્વીપમાં કુલ બીલની સંખ્યા કેટલી હોય છે? કઈ રીતે? ઉત્તરઃ જમ્બુદ્વીપમાં ૨૪૪૮ બીલો હોય છે તે આ પ્રમાણે દરેક વૈતાઢય પર્વતની વચમાં બે ભાગ પડે, દરેક ભાગે બબ્બતટ ૨*૨=૪થાય. દરેકત/નવ બીલો હોય એટલે ૪૪૯=૩૬ બીલો થાય. ૩૪ વૈતાઢય પર્વતના બબ્બે ભાગ ગણતાં ૬૮ થાય માટે ૩૬ ૪૬૮ કરતાં ૨૪૪૮ બીલોની સંખ્યા થાય છે. * જંબૂદ્વીપ સંગ્રહણી સમાપ્ત જંબુદ્વીપ સંબંધી નદીઓ, દ્રહો, પર્વતો, કૂટો, જિન ચેત્યો પ્રપાતકુંડો, પ્રાસાદભવનો વગેરેને જણાવતું વર્ણન. પ્રશ્ન ૩૭૪. ગંગા નદી વિષેનાં દ્વારા ક્યા ક્યા? ઉત્તર : ગંગા નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે પૂર્વપદ્મદ્રહમાંથી નીકળે છે. પૂર્વ ભારતમાં વહે છે. ૧૪૦૦૦ નદીનાં પરિવારવાળી હોય. દક્ષિણ તરફ લવણ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૫૩ લધુસંગ્રહણી સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૬ યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય પ્રશ્ન ૩૭૫. સિંધુ નદીમાં ઘટિત દ્વારા ક્યા ક્યા છે? ઉત્તર : સિંધુ નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે - પશ્ચિમ પદ્મદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ ભારતમાં વહે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી દક્ષિણ તરફ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર દા યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય છે. પ્રશ્ન ૩૭૬, રક્તા નદીમાં ઘટિત દ્વારા ક્યા ક્યા છે? ઉત્તર : રક્તા નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે :- પૂર્વ ઐરવતમાં વહે છે. પૂર્વ પુંડરીક દ્રહમાંથી નીકળે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી ઉત્તર તરફ લવણ સમુદ્રમાં ભળે. મૂળમાંવિસ્તારદાયોજન, છેડેવિસ્તાર૬રાયોજન હોય છે. પ્રશ્ન ૩૭૭. રક્તવતી નદીના ઘટિત દ્વારો ક્યા છે? ઉત્તર: રક્તવતી નદીના ઘટિત દ્વારા આ પ્રમાણે :- પશ્ચિમ પુંડરીક દ્રહમાંથી નીકળી પશ્ચિમ ઐરાવતમાં વહે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી ઉત્તર તરફ લવણ સમુદ્રમાં ભળે. મૂળમાં વિસ્તાર ૬ યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય છે. પ્રશ્ન ૩૭૮. રોહીતા નદીમાં ઘટિત દ્વારા ક્યા છે? ઉત્તરઃ રોહીતા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ મહાપામાંથી નીકળે છે. પૂર્વમાં હિમવંત ક્ષેત્રમાં વહે છે. ૨૮૦૦૦નદીઓનાં પરિવારવાળી છે. પૂર્વ તરફથી લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૧૨ા યોજના, છેડે વિસ્તાર ૧૨૫ યોજન હોય છે. પ્રશ્ન ૩૭૯, રોહીતાંશા નદીને વિષે ઘટિત દ્વારા ક્યા છે? ઉત્તર રોહતાશા નદીને વિષે ઘટિત દ્વારા આ પ્રમાણે :-ઉત્તર પદ્મમાંથી નીકળે છે. પશ્ચિમ હિમવંતમાં વહે છે. ૨૮૦૦૦નદીઓનાં પરિવારવાળી છે. પશ્ચિમ તરફ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧રા યોજન વિસ્તાર અને છેડે ૧૨૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રશ્નોતરી યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૦. રૂપ્યકુલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ રૂપ્યકુલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- ઉત્તર મહાપુંડરીકમાંથી નીકળે છે. પૂર્વ હિરણ્યવંતમાં વહે છે. ૨૮૦૦૦ નદીઓના પરિવારવાળી પૂર્વ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧૨ યોજન વિસ્તાર અને છેડે ૧૨૫ યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૧. સુવર્ણકુલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ સુવર્ણકુલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ પુંડરીકમાંથી નીકળે છે. પશ્ચિમ હિરણ્યવંત તરફ વહેછે. ૨૮૦૦૦નદીઓની પરિવારવાળી છે. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧૨ાયોજન વિસ્તાર અને છેડે ૧૨૫ યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૨. હરિકાન્તા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? : ઉત્તર ઃ હરિકાન્તા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે -ઉત્તર મહાપદ્મદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ હરિવર્ષમાં વહે છે. ૫૬૦00 નદીઓના પરિવારવાળી છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. પ્રશ્ન ૩૮૩. હરિસલિલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર : હરિસલિલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ તિચિંચ્છીદ્રહમાંથી નીકળે છે. પૂર્વ હરિવર્ષમાં વહે છે. ૫૬૦૦૦ નદીઓનાં પરિવારવાળી છે. પૂર્વ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૪. નરકાન્તા નદીમાં ઘટિત દ્વારો ક્યા છે ? = ઉત્તર ઃ નરકાન્તા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ મહાપુંડરીક દ્રહમાંથી નીકળે છે. પૂર્વ રમ્યક્ ક્ષેત્રમાં વહે છે. ૫૬૦૦૦ નદીઓનાં પરિવાવાળી છે. પૂર્વ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૫. નારીકાન્તા નદીમાં ઘટિત દ્વારો ક્યા છે ? Page #254 -------------------------------------------------------------------------- ________________ ૫૫ લઘુસંગ્રહણી ઉત્તર : નારીકાન્તા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે છે :- ઉત્તર કેશરીદ્રહમાંથી નીકળેછે. પશ્ચિમરમ્યક્ ક્ષેત્રમાં વહેછે. ૫૬૦૦૦નદીઓનાં પરિવારવાળીછે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦યોજન. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. પ્રશ્ન ૩૮૬. શીતા નદીમાં ઘટીત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ તે આ પ્રમાણે – દક્ષિણ કેસરીદ્રહમાંથી નીકળે છે. પૂર્વ મહાવિદેહ મધ્યમાં વહે છે. ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારવાળી છે. પૂર્વ લવણસમુદ્રને મળે છે. મૂળમાં વિસ્તાર ૫૦ યોજન, છેડે વિસ્તાર ૫૦૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૭. શીતોદા નદીમાં ઘટીત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ તે આ પ્રમાણે - ઉત્તર તિિિચ્છીદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં વહેછે. ૫,૩૨,000નદીઓનાં પરિવારવાળીછે. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૫૦ યોજન, છેડે વિસ્તાર ૫૦૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૮ કુલ નદીઓ કેટલી છે? મોટી તેમજ નાની નદીઓ કેટલી હોય છે ? ઉત્તર : મહાવિદેહની ૩૨-વિજયોમાં ૬૪ મોટી નદીઓ છે તે ચૌદ ચૌદ હજારના પરિવારવાળી છે અને વિજયોની આંતરનદીઓ ૧૨ છે તે પણ ચૌદ ચૌદ હજારના પરિવારની છે. એટલે ૬૪ +૧૨ ૭૬ નદીઓ મહા વિદેહની વિજયોની છે તે શીતા અને શીતોદાને જ મળે છે. જેથી તેના પરિવાર૧૦,૬૪,૦૦૦છે. તે જ પરિવાર શીતા અને શીતોદાનો જ ગણાય છે. આ સિવાય દેવકુરૂમાં ૮૪,૦૦૦ અને ઉત્તરકુરૂમાં ૮૪,૦૦૦ છે તે ૧૨ આંતરનદીનો જ પરિવાર ગણાવેલ છે. જેથી મોટી ૧૪ ને ૭૬ મેળવતાં ૯૦ મોટી નદીઓનો પરિવાર ૧૪,૫૬,૦૦૦ છે. - • પ્રશ્ન ૩૮૯. પ્રપાતકુંડો તથા ચૈત્યો કુલ કેટલા હોય છે ક્યા ક્યા ? ઉત્તર ઃ મોટી ૯૦ નદીઓનાં ૯૦ પ્રપાતકુંડો હોય છે અને દરેક પ્રતાપકુંડો સંબંધી એક એક ચૈત્ય હોય છે. જેથી ૯૦ કુંડોના ૯૦ ચૈત્યો થાય છે. પ્રશ્ન ૩૯૦. જંબુદ્રીપમાં કુલ કેટલા પર્વતો હોય છે ક્યા ક્યા ? ઉત્તર : જંબુદ્રીપમાં કુલ ૨૬૯ પર્વતો હોય છે તે આ પ્રમાણે - ૧ લઘુહિમવંત પર્વત + ૧ શિખરી + ૧ મહાહિમવંત + ૧ રૂકિમ + ૧ નિષધ + ૧ નીલવંત Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી પ૬ + ૧૬ વક્ષસ્કાર પર્વત +૪ ગજદંતગિરિ + ૨૦૦કંચનગિરિ + ર યમક ચમક ર ચિત્ર વિચિત્ર + ૪ વૃત્ત વૈતાઢય + ૨ દીર્ધ વૈતાઢય + ૩ર દીર્ધ વૈતાઢય + ૧ મેરૂ પર્વત = ર૬૯. પ્રશ્ન ૩૯૧. જંબૂદ્વીપમાં કુલ ચૈત્યાં કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ જંબૂદ્વીપમાં કુલ ૬૩૫ચૈત્યો હોય છે તે આ પ્રમાણે - ર૬૯પર્વતના ૬૯ + શાલ્મલીકૂટનાં ૮+ બૂકૂટના ૮+ ભદ્રશાલવનના+નંદનવનમાં ૪+ સોમનસવનમાં ૪+ પાંડુકવનમાં ૪ + શાલ્મલીવૃક્ષ ઉપર ૧ + બૂવૃક્ષ ઉપર ૧ + દેવકુરૂમાં ૧ + ઉત્તરકુરૂમાં ૧ + દિગ્ગજ ઉપર ૮ + ૧૬ દ્રહનાં ૧૬ + પ્રપાતકુંડના ૯૦+જંબૂ શલ્મ વૃક્ષના પહેલા વલયનાં (૧૦૮ + ૧૦૮) ૨૧૬ =૬૩પ થાય છે. પ્રશ્ન ૩૯૨, જંબૂદ્વીપમાં કેટલી દેવીઓનાં આવાસો હોય છે કઈ કઈ ? ઉત્તર : જંબૂદ્વીપમાં ૬ દેવીનાં આવાસો છે. (૧) શ્રીદેવી (૨) લક્ષ્મીદેવી (૩) હીદેવી (૪) બુદ્ધિદેવી (૫)ઘીદેવી (૬) કીર્તિદેવી. પ્રશ્ન ૩૯૩. વિખંભ કોને કહેવાય? ઉત્તર ઃ વિખંભ = વ્યાસ અથવા વિસ્તારનું જે માપ થાય તે. પ્રશ્ન ૩૯૪. પરિધિ કોને કહેવાય? ઉત્તરઃ ગોળ વસ્તુની કિનારનો ઘેરાવો તે. પ્રશ્ન ૩૯૫. ભાજ્ય કોને કહેવાય? ઉત્તર : જે સંખ્યાના ભાગ કરવા હોય તે સંખ્યા. પ્રશ્ન ૩૯૬. ભાગાકાર કોને કહેવાય? . ઉત્તર : પડેલા ભાગને જણાવનારી સંખ્યા તે. પ્રશ્ન ૩૯૭. ભાસ્ક કોને કહેવાય? ઉત્તર: ભાગ પાડનારી સંખ્યા જે હોય તે. પ્રશ્ન ૩૯૮. શેષ સંખ્યા કોને કહેવાય? ઉત્તરઃ ભાગ પાડતાં છેવટની બાકી રહેલી સંખ્યા હોય તે. પ્રશ્ન ૩૯૯. વર્ગ કોને કહેવાય? ઉત્તર કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણવાથી જે સંખ્યા આવે તે વર્ગ. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ૭ લધુસંગ્રહણી પ્રશ્ન ૪૦૦. આછા કોને કહેવાય? ઉત્તરઃ કોઈપણ ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઈ તે. પ્રશ્ન ૪૦૧. ઇષ કે શર કોને કહેવાય? ઉત્તરઃ જીલ્કાના મધ્યભાગથી સમુદ્ર સુધીનો વિખંભ જે આવે તે. પ્રશ્ન ૪૦૨. ધનુપૃષ્ટ કોને કહેવાય? ઉત્તર : જીવ્હાના પૂર્વ અને પશ્ચિમ છેડારૂપ સીમા વડે જે સમુદ્ર સુધી પહોંચતા પરિધિ થાય તે. પ્રશ્ન ૪૦૩. બાહા કોને કહેવાય? ઉત્તર પૂર્વધનુપૃષ્ટ કરતાં આગલા (ઉત્તર) ધનુપૃષ્ટમાં વાંકાહાથની જેવો અધિક ખંડ હોય તે બાહા કહેવાય. પ્રશ્ન ૪૦૪. ક્ષેત્રફળ કોને કહેવાય? ઉત્તરઃ ગણીતપદ = લંબાઈ પહોળાઈ તે. પ્રશ્ન ૪૦૫. ઘનક્ષેત્રફળ કોને કહેવાય? ઉત્તર: લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈ સરખી હોય તે. પ્રશ્ન ૪૦૬ આયામ વિખંભ કોને કહેવાય? ઉત્તરઃ પૂર્વ-પશ્ચિમ લંબાઈ કાઢવી તે. પ્રશ્ન ૪૦૭. જીવ્હાની રાશી શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તરઃ વિખંભની પહોળાઈમાંથી ઈષ બાદ કરી ચાર ગુણા કરી ઈષએ ગુણીએ તો જીવ્હાની રાશી થાય છે. પ્રશ્ન ૪૦૮. જીલ્ડા કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર:વિખંભની પહોળાઈમાંથી ઈષબાદકરીચારગુણાકરી ઈષએ ગુણી પછી તેનું વર્ગમૂળ કાઢતાં જે આવે તે જીવ્હાની લંબાઈ કહેવાય છે. પ્રશ્ન ૪૦૯. ઘનુપૃષ્ટ કઈ રીતે થાય? ઉત્તર ઃ ઈષની સંખ્યાનો વર્ગ કરી છે એ ગુણી જીવ્હાની રાશી મેળવી પછી વર્ગમૂળ કાઢતાં જે આવે તે ઘનુપૃષ્ટ કહેવાય છે. પ્રશ્ન ૪૧૦. અભ્યાસ અથવા રાશી અભ્યાસ કોને કહેવાય? Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોતરી ૫૮ ઉત્તર: કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાથી તેટલી વખત ગુણવાથી જે સંખ્યા આવે તે અભ્યાસ અથવા રાશી અભ્યાસ કહેવાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ in In 1 પુજચ પન્યાસશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો JET છે ૩ પૈસા ! ૧. જીવવિચાર (બીજીઆર્વત્તિ) પ્રશ્નોતરી ૨૦-00 ૨. દંડક* પ્રશ્નોતરી ૪-૦૦ ૩. નવતત્વ (બીજી આવૃત્તિ) પ્રશ્નોતરી ૨૬-૦૦ : : ૪. કર્મગ્રંથ-૧* પ્રશ્નોતરી -૦૦ T ૫. કર્મગ્રંથ-ર* પ્રશ્નોતરી ( ૭-૦૦ ૬. કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) પ્રશ્નોતરી ૨૩-૦૦ માં ૭. કર્મગ્રંથ સત્તાપ્રકરણ* પ્રશ્નોતરી - ૧૦-૦૦ ના ૮. ઉદય સ્વામિત્વ પ્રશ્નોતરી ૧૫-૦૦ ના ૯. કર્મગ્રંથ-૪ ભાગ-૧ પ્રશ્નોતરી ૧૫-૦૦ . ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨ પ્રશ્નોતરી ૧૫-૦૦ હિ. ૧૧. કર્મગ્રંથ-૫ ભાગ-૧ પ્રશ્નોતરી ૧પ-૦૦ . ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨ પ્રશ્નોતરી ૧૫-૦૦ : ૧૩. લધુ સંગ્રહણી* પ્રશ્નોતરી ૬-૦૦ ક ૧૪. જીવવિચાર-દંડક-લધુ સંગ્રહણી પ્રશ્નોતરી - ૪૦-૦૦ (બીજી આવૃત્તિ). : ૧૫. કર્મગ્રંથ-૫ ભાગ-૩ પ્રશ્નોતરી - ૨૫-૦૦ ક ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪ પ્રશ્નોતરી ૧૮-૦૦ ક ૧૭. કર્મગ્રંથ ૧ તથા ૨ પ્રશ્નોતરી ૨૫-૦૦ E ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૧૬-૦૦ : : ૨. નવતત્વ (બીજી આવૃત્તિ) વિવેચન ૨૦-૦૦ L ૩. કર્મગ્રંથ-૧ વિવેચન ૧૫-૦૦ થી | ૪. ચૌદ ગુણસ્થાનક વિવેચન : ૧૬-૦૦ A ૫. શ્રી જ્ઞાનાચાર - વિવેચન ૧૦૦ RTI : ૬. શ્રી જંબૂસ્વામી ચરિત્ર વિવેચન - ૨૧-૦૦ ( ૭. દુર્ગાના સ્વરૂપ દર્શન વિવેચન , ૨૦ '* આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. Aત [, Page #259 --------------------------------------------------------------------------  Page #260 -------------------------------------------------------------------------- _