SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૩૪ ૧૩ અંતમાં ૬૫૪૪૬– -યોજન જાણવું ૨૧૨ પ્રશ્ન ૧૯૫. જંબુદ્વીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું કેટલું પ્રમાણ છે? ઉત્તર : જંબુદ્રીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું પ્રમાણ તેત્રીસ હજાર છસો ચોરાશી યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગ કરીએ તેવા ચાર ભાગ અધિક છે. ૩૩૬૮૪ ૨ યોજન. પ્રશ્ન ૧૯૬. ઘાતકીખંઙ તથા પુષ્કર્ણદ્વીપનાં મહાવિદેહ ક્ષેત્રો કેટલા પ્રમાણના છે? ઉત્તર ઃ ઘાતકીખંડમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ નીચે મુજબ જાણવું : ૨૦૦ આદિમાં ૪૨૩૩૩૪- -યોજન ૨૧૨ ૧૮૪ મધ્યમાં ૮૦૫૧૯૪૪ યોજન ૨૧૨ ૧૬૮ અંતમાં ૧૧૮૭૦૫૪ -યોજન જાણવું ૨૧૨ પુષ્કરાર્ધ ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું : ૪૮ આદિમાં ૨૬૬૧૧૦૮– -યોજન ૨૧૨ ૧૬ મધ્યમ ૩૪૨૪૮૨૮ યોજન ૨૧૨ ૧૯૬ અંતમાં ૪૧૮૮૫૪૭- -યોજન હોય છે. ૨૧૨ પ્રશ્ન ૧૯૭. અકર્મભૂમિઓના ક્ષેત્રો કેટલા છે ? ક્યા ક્યા ? ઉત્તર ઃ અકર્મભૂમિઓના ક્ષેત્રો ત્રીસ છે. તે આ પ્રમાણે, પાંચ હિમવંત ક્ષેત્રો, પાંચ હૈરણ્યવંત ક્ષેત્રો, પાંચ હરિવર્ષ ક્ષેત્રો, પાંચ રમ્યક્ ક્ષેત્રો, પાંચ દેવકુરૂ ક્ષેત્રો, પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રો, એમ ત્રીસ અકર્મભૂમિઓનાં ક્ષેત્રો છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy