SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૩૯૬.4માનિકના ૧-૨ દેવલોકમાં કેટલા વેદ હોય છે? ઉત્તર વૈમાનિકના ૧-રજા દેવલોકમાં બે વેદ હોય છે (૧)સ્ત્રીવેદ, (ર)પુરૂષવેદ પ્રશ્ન ૩૯૭. વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવોમાં કેટલા વેદ હોય છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવલોકમાં દેવોને એક પુરૂષવેદ હોય છે. - સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરાય છે :પ્રશ્ન ૩૯૮. સમૂર્શિમ તિર્યંચોને કેટલા શરીર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને ત્રણ શરીર હોય છે - (૧) દારિક શરીર, (ર) તૈજસ શરીર, (૩) કાર્મણ શરીર. ' પ્રશ્ન ૩૯૯. સમૂર્છાિમ તિર્યંચોના શરીરની જધન્ય અવગાહના કેટલી હોય છે? ઉત્તર:સમૂછિંમતિર્યંચોના શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના જલચરજીવોની ૧ હજાર યોજન, ચતુષ્પદ જીવોની ગાઉ પૃથક્ત (ર થી ૯ ગાઉ), ખેચરજીવોની ધનુષ્ય પૃથક્વ (૨ થી ૯ ધનુષ્ય), ઉરપરિસર્પ જીવોની યોજન પૃથક્વ (૨ થી ૯ યોજન), ભુજપરિસર્પોની ધનુષ પૃથક્વ (ર થી ૯ ધનુષ્ય.) પ્રશ્ન ૪00. સમૂર્શિમ તિર્યંચોને સંઘયણ કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને સંઘયણ એક જ હોય છે. ૧ છેવટ્ટે સંઘયણ અથવા સેવા સંઘયણ, મતાંતરે છએ છ સંઘયણ હોય છે. પ્રશ્ન ૪૦૧. સમૂર્ણિમ તિર્યંચોને સંજ્ઞા કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને સંજ્ઞા ૪ અથવા ૧૦ હોય છે. પ્રશ્ન ૪૦૨. સમૂર્છાિમ તિર્યંચોને સંસ્થાન કેટલા હોય છે? ઉત્તર:સમૃમિતિયચનેએક હુંક સંસ્થાન હેય છે. મતાંતરેછએછ સંસ્થાન હેય છે પ્રશ્ન ૪૦૩. સમૂર્છાિમ તિર્યંચોને કેટલા કષાયો હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચાને ચારેચાર કષાય હોય છે. પ્રશ્ન ૪૦૪ સમૂર્છાિમ તિર્યંચોને કેટલી લેડ્યા હોય છે? ઉત્તરઃ સમૃમિતિને ત્રણલેશ્યા હોય છે(૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy