SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પજજસંખળભય, તિરિયના નિરય સામે અંતિ, નિરય વિદ્યા એએસુ, ઉવવજર્જતિ ન સેસે સુI ૩૩. પુઢવી-આઉ-વણાઈ, મજઝે નારયવિવજિજયા જીવા, સત્રે ઉવવજઅંતિ, નિયનિય કમ્માણમાણેણા ૩૪ પુઢવાઈ-દસ-પએસ, પુઢવી આઊ વણસ્સઈ અંતિ, પુઠવાઈદસપએહિય તેઊ-વાસુ ઉવવાઓ. ૩૫ તેવાજી ગમણ, પુઢવી-૫મુહમિ હોઈ પયનવગે, પુઠવાઈઠાણદસગા, વિગલાઈ તિયં તહિં, જંતિ૩૯ I ગમણા-ગણે ગભય, તિરિયાણું સહેલજીવઠાસુ, સબૂથ નંતિ મછુઆ, તેઊવાહિનો જંતિ. ૩૭ ભાવાર્થ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત તિર્યંચો પંચેન્દ્રિયમાં અને મનુષ્યોમાંતેમજ પર્યાપ્તાબાદરપૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં જ.દેવોની આ ગતિ થાય છે. પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિયો અને મનુષ્યો સાતેય નરકોમાં ઉત્પન્ન થાય છે, અને નરકમાંથી નીકળેલા એ એમાં જ ઉત્પન્ન થાય છે. બીજે નહિ. ૩૨-૩૩ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમનારકસિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મના અનુસારે ઉત્પન્ન થાય છે. તે ૩૪ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. પૃથ્વીકાય વિગેરે દશ પદોમાં -- જાય છે. પૃથ્વીકાયઆદિદશપદોમાંથી નીકળેલાજીવો અગ્નિકાય, વાયુકાયને. વિષે ઉપપાત થાય છે. // ૩પ અગ્નિકાય અને વાયુકાય મરીને પૃથ્વીકાય આદિ નવ પદોમાં જાય છે. પૃથ્વીકાય આદિ દશ પદોમાંથી નીકળેલા જીવો વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્રણે વિકસેન્દ્રિયના જીવો પૃથ્વીકાય આદિદશ પદોમાં જાય છે. તે ૩૬ ગર્ભજ તિર્યંચોનું ગમણાગામણ સર્વે જીવ સ્થાનોમાં થાય છે. મનુષ્યો સર્વેમાં જાય છે. અગ્નિકાય અને વાયુકાયામાંથી મનુષ્ય થતા નથી. તે ૩૭..
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy