SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ४४ પ્રશ્ન ૩૧૦. સાતમાથી નવમા રૈવેયકમાં ઉપપાતવિરહ તથા ચ્યવન વિરહાકાળ કેટલો કહેલો છે? ઉત્તરઃ સાતમાથી નવમા ગ્રેવેયકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળક્રોડ વરસનો કહેલો છે. ' પ્રશ્ન ૩૧૧. અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહતથા ચ્યવનવિરહાકાળ કેટલો કહ્યો છે? ઉત્તર : અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેલો છે. પ્રશ્ન ૩૧૨. સર્વાર્થસિદ્ધવિમાનમાંઉપપાતવિરહતથા ચ્યવનંવિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર :- સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ કહ્યો છે. પ્રશ્ન ૩૧૩. ગર્ભજ તિર્યંચમાં ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહ કાળ કેટલો હ્યો છે? ઉત્તરઃ-ગર્ભજતિયચનો ઉપપાત વિરહતથા અવનવિરહ કાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો કહ્યો છે. પ્રશ્ન ૩૧૪. ગર્ભજ મનુષ્યોને ઉપપાત વિરહ તથા અવનવિરકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-ગર્ભજમનુષ્યોનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો છે. પ્રશ્ન ૩૧૫. ત્રણ વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા અવન વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી એક મુહૂર્તનો કહ્યો છે. - પ્રશ્ન ૩૧૬. એકેન્દ્રિયોનો વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર: એકેન્દ્રિયનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ હોતો જ નથી. સતત ઉપપાત ચ્યવન થાય છે. પ્રશ્ન ૩૧૭. બધાનો જધન્ય વિરહકાળ કેટલો છે? ઉત્તરઃ બધાયનો ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ એકસમયનો કહેલ છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy