Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन सत्यप्रकाश कमांक |LPाक 400 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અમદાવાદ - તેઝી શાદ.ચીમનલાલ llsળદાસ શ્રી જૈન સત્ય પ્રકાશ 8 ક્રમાંક ૧૦ ૦ : વિક્રમ-વિશેષાંક For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भाजन सत्य प्रकाश क्रमांक १००: विक्रम-विशेषांक For Private And Personal use only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ ॥ णमोथ्थु णं समणस्स भगवी महावीरस्स ।। अखिल भारतवर्षीय श्री जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन-संथापित - श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र 2 श्री जैन सत्य प्रकाश वर्ष ९ । विक्रमसंवत् २००० वीरनि. सं. २४७० इस्वीसन १९४४ । क्रमांक શંજે ૪-ક-૬) વોય-માંજાળ વષિ : ગુવાર : ગાવુગારી- શુમારી-માર્ચ ૧૬ ૬૦૦ -૨ - વિવા-વાર - ની श्री अवन्तीपार्श्वनाथस्तुतिपञ्चकम् पू. मु. म. श्री दक्षविजयजी ૧૧ २ क्रमांक १००: विक्रम-विशेषांक तंत्रीस्थानेथी ૩ સમ્રાટું વિક્રમાદિત્ય પૂ. મું. મ શ્રી. દફનવિજયજી ૪ વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય શ્રી. પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩ ૫ સવવત’ક જ વિક્રમાદિત્ય બી. સાકરચંદ માણેકચંદ ઘડિયાળી ६ विक्रमादित्यका संवत्प्रवतेन श्री. प्रो. बनारसीदासजी जन - ૧૬૪ M सवत्प्रवर्तक विक्रमादित्य और जैनधर्म श्री. पं. ईश्वरलालजी जैन ८ विक्रमादित्य सम्बन्धी जैन साहित्य श्री. अगरचंदजी नाहटा 5 કિમીય ઘટના | . શા. 8. શ્રી. વિગગુદિષસૂરીશ્વરની Mo कालकाचार्य और विक्रम -श्री. हजारीमलजी बांठिया ११ कथासरित्सागरमें विक्रमादित्य श्री. प्रोफेसर मूलराजजी जैन १२ हमारा विक्रम श्री. वासुदेवशरण अग्रवाल २०८ ક મહારાજા વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થ'ના ઉદ્ધાર શ્રી, માહનલાલ દીપચંદ ચોકસી ૧૪ સંસરપ્રવર્તક વિક્રમાદિત્ય શ્રી. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ ૨૧૯ પ વિક્રમસંવત ૨૦૦૯ શ્રી. કુવરજી આણંદજી ૨૨૭ ૧૬ અવતીપતિની ઉત્પત્તિ ૫. સુ. મ. શ્રી. વિજયજી ૨૮ ૧૭ મહારાજા વિક્રમાદિત્ય પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી ૧૮ સાહસશરુ વિક્રમાદિત્ય #માટે ૨૬૫ ભારતવર્ષના ભિન્ન ભિન્ન જીવતા ૫. સ. મ. શ્રી. જ્ઞાનવિજયજી. ૨૬૭ Ma ભારતીય ઇતિહાસ અને જેનાચાર્ય" કાલક - પૂ મુ. મ, શ્રી, ચનવિજય છે ૨૭૫ ૨ શ્રી સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત પૂ મુ. મ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી ૨૮ રર વિક્રમરાજાના પાંચ પ્રશ્નો આ. મ. શ્રી વિજયપારિજી ૨૮૪ કે અવંતીપતિ વિક્રમાદિત્ય ૫. મૂ મ, શ્રી. હેમેન્દ્રસાગરજી ૯૪ મહાન વૈાતર સિદ્ધસેન દિવાકર ૫ મુ. સ. શ્રી. સુરીલવિયજી ૨૯ ૨૫ શક રી સજા વિક્રમના સગુણા | મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી ૨૬ વ્યવહાર સ’વના પ્રવર્તક રાજા વિક્રમ - પૃ. ઉ. મ. શ્રી. સિદ્ધિમુનિજી ૭ માલવપતિ વિક્રમાદિત્ય પૂ. મું, શ્રી. નિરંજનવિજયજી ક૨૪ २८ श्रीविक्रमनराधीशाष्टकम् पू. मु. म. भद्रकरविजयजी અગત્યના સુધારા-વધારા ૩૩ 3 ચિર:-Tી અવ તીપાશ્વનાથ, ૧૦૧ ની સામે. [૨] સમ્રાટ વિક્રમાદિત્ય, ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ, ૧૦૩ ની સામે. [] જૈનાચાર્યું કાલક્રસૂરિ અને રાજા ગદભિલ, પ્રાચીન હસ્તલિખિત પ્રતમાનું ચિત્ર, ૨૭૫ ની સામે. ૪િ] કલાબંધ છે ૬ ૩૩૨, ૧] સુખપૃષ્ટિનું ચિત્ર, ચિત્રકાર શ્રી કનુભાઈ . દેસાઈ. આ ચિત્રમાં સમ્રાટ વિક્રમાદિત્યનું અનેકવિધ વ્યક્તિત્વ સ્પષ્ટ તરી આવે તેવું મુખ્ય ચિત્ર આ ઉને, ચિત્રની પાશ્વભૂમિમાં સમ્રાટુ વિક્રમાદિત્યની ધમ"પ્રિયતા, જ્ઞાનપ્રિયતા, પરોપકારપરાયણતા, રવીરતા અને વિજયીપાડાનું સૂચન કરતાં પ્રતીક્ષા આપવામાં આવ્યાં છે, વાર્ષિક લવાજમ બે રૂપિયા ૪ આ અંકનું મૂલ્ય દાઢ રૂપિયા : છૂટક ચાલુ અંક ત્રણ આના श्री जैनधर्म सत्यप्रकाशक. समिति, जेशिंगभाईनी वाडी, घीकांटा : अमदावाद. ૨૨ ૨પ For Private And Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अवन्तीपार्श्वनाथ भगवान् For Private And Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्य મન 4519 वर्ष ९ : अंक ४-५-६ ] विक्रम विशेषांक [ क्रमांक १००-१-२ ॥ श्रीअवन्तिपार्श्वनाथस्तुतिपञ्चकम् ॥ रचयिता पूज्य मुनिमहाराज श्रीदक्षविजयजी [प. पू. आ. म. श्री. विजयलावण्यसूरीश्वर शिष्य ] हर्षादवन्तिसुकुमारसुतेन यस्य, मूर्तिः प्रभावभवना भवनाशकारी । निर्माता निजपितुः स्मृतये सदा तं वन्देऽवनीश्वरमवन्तमवन्तिपार्श्वम् ॥ १ ॥ स्तुत्या मुदा प्रकटनात् किल यस्य मूर्तेः, श्रीसिद्धसे नवरसूरि दिवाकरेण । श्रीविक्रमार्कनृपतिः प्रतिबोधितस्तं, वन्देऽवनीश्वरमवन्तमवन्तिपार्श्वम् ॥ २ ॥ भक्तोपसर्गहरदक्ष सुयक्षपार्श्व, दुष्टाष्टकर्मवनमाशनतीक्ष्णपार्श्वम् । स्याद्वादसुन्दर सुधर्मरथैकपार्श्व, वन्देऽयमीश्वरमवन्तमबन्तिपार्श्वम् ॥ ३ ॥ अन ज्वलत्फणिमणेर्धर णेन्द्र भावं, नेतारमाशु दयया हि दयानिधानम् । श्रीमालवावनितलैकललामरूपं, वन्देऽवनीश्वरमवन्तमवन्तिपार्श्वम् ॥ ४ ॥ नखेन्द्रमौलिमणिभारप्रभालिनीरै र्यत्पादपङ्कजयुग' स्मपितं नितान्तम् । स्मृत्या समीहितकरं जगदीश्वरस्तं, वन्देऽवनीश्वरमवन्तमवन्तिपार्श्वम् ॥ ५ ॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir क्रमांक १०० : विक्रम-विशेषांक श्री जैन सत्य प्रकाश 'नो १००मो क्रमांक, समाट् विक्रमादित्यना संवत्सरनी बीजी सहस्राब्दिनी पूर्णाहुति अने त्रीजी सहस्र दिना पारभना संधिकाळे, विक्रम-विशेषांक सरीके प्रगट थाय छे ए एक सुयोग छे.. । गत वैशाख मासमा समितिना त्रण पूज्यो-. आ. म. श्री विजयलावण्यसूरीश्वरजी, म. मु. म. श्री विद्याविजयजी अने पू. मु. म. श्री दर्शनविजयजी म. अमदावादमा मेगा थया: ते वखते, बीजाओ तरफथी समाट् विक्रमादित्य संबंधी खास अंको के ग्रन्थो प्रगट थवाना होय ग्यारे, विक्रमादित्य विषयक जैन इतिहास अने मान्यता जनता समक्ष रजू करवां आवश्यक समजीने 'श्री जैन सत्य प्रकाश'नो १००मो क्रमांक विक्रम-विशेषांक तरीके प्रगट करवानो निर्णय करवामांआन्यो हतो. आ निर्गय समितिना बाकीना बे पूज्यो-पू. आ. म. श्री सागरानंदसूरीश्वरजी म. तथा पू. आ. म. श्री विजयलन्धिमूरीश्वरजी म.ने जणावतां तेओए पण तेने अनुमोदन आप्यु हतुं. आजे ए निर्णय ना फळरूपे आ विशेषांक प्रगट करता अमने आनंद थाय छे. | आ विशेषांक प्रगट करवामां समितिने-अमदावादनिवासी शेठ श्री जगतचंद्र नेमवंदभाई वोहोराए पोताना स्व. पिता शेठ श्री नेमचंदभाई पोपटलाल वोहोराना स्मरणार्थे K.५०१) आपीने अने अमदावादनी शेठ आणदजी कल्याणजीनी पेढीए रू. ५००) आपीने-जे आर्थिक सगवड करी आपी छे ते माटे अमे तेओनो आभार मानीए छीए. अने आशा राखीए छीए के आ दळदार विशेषांक तैयार करवामा समितिने आ मदद उपरांत जे लगभग रू. ६००)नुं वधारे खर्च थयुं छे ते पण श्री संघ तरफथी अवश्य मळी रहेशे. भारतीय इतिहासना संशोधको हवे धीमे धीमे ए वात स्वीकारता थया छे के जेना संवासरने आजे ने हजार वर्ष पूरां थतां गणवामां आवे छे, ते समाट् विक्रमादित्यनी बे हजार वर्ष जेटलो प्राचीनता सिद्ध करवाना जे कई अल्प-अतिअल्य ऐतिहासिक के पारम्परिक उल्लेखो मळी आवे छे ते मुख्यत्वे जैन साहित्यमाज जळवाई रहेल छे. सुप्रसिद्ध कालकाचार्य-कथातकमां वर्णित प्रसंग जाणे सम्राट विक्रमादित्यना उद्गमर्नु बीज लागे छे. आवा जे काई साधनो मळी शकता होय ते बधाने, एकत्र रूपे रजू करवानो आ विशेषांकनो उद्देश छे. अमारं चोकस मानवु छे के कोई पण जातना संशोधनमा जे काई ध्रुवतारक नको करवामां आवे तेनी साथे स्थितस्य गतिचिन्तनीया-(परम्पराथी स्थितरूपे चाली आवती मान्यतानो समन्वय) ए पण ध्रुवतारक स्वीकारवो जोईए. आ ध्रुवतारकने विसरी जईने तद्दन स्वतंत्र रीते संशोधन करवानुं ज ए फळ छे के आजे विक्रमादित्यना अस्तित्व माटे पण अनेक प्रकारनी आशंकाओ प्रवती रही छे. लोकजीवनमां सेंकडो वर्षोथो परम्पराथी जळवाई रहेली मान्यताओ उपरना अतिशयोक्ति के विसंवाद वगेरेना थरो वेगळा करीने, जो तेने सूक्ष्म दृष्टिथी समजवानो प्रयत्न करवामां आवे तो ते मान्यताओ बहु ज मार्गदर्शक थई पडे निःशंक छे. आ विशेषांक माटे जे जे पुज्य आचार्य महाराज आदि मुनिवरोए तेमज अन्य विद्वानोए लेखो मोकलवानी कृपा करी छे ते सौनो अमे आभार मानीए छीए, अने आ विशेषांक श्रीसंघना करकमळमां समपित करी कृतार्थ पईए छीए. - तंत्री - - For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SATRAMATA सम्राट विक्रमादित्य For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ્ વિક્રમાદિત્ય [ એ સમ્રાટ્ અને એમના સમય સંબંધી વિચારણા ] લેખ—પૂજ્ય મુનિમહારાજ શ્રીદ્વાનવિજયજી મહારાજ 66 હિન્દને ઇતિહાસ “ વિક્રમાદિત્ય ’તે એક તેજસ્વી રાન્ત તરીકે ઓળખાવે છે; ખાસ કરીને જૈન ઇતિહાસમાં આ. સિદ્ધસેન દિવાકર અને મહારાજા વિક્રમાદિત્યનું વર્ણન વિવિધતાવાળું અને વિસ્તારથી આલેખાએલ મળે છે. આ રાજા અવન્તીપતિ શકાર સવસરપ્રવર્તક અને વિક્રમાદિત્ય તરીકે પ્રસિદ્ધ છે. તેણે એવાં એવાં પ્રજાહિતનાં કાર્યો કર્યાં છે કે આજ એ બે હજાર વર્ષોંનાં વ્હાણાં વાયાં છતાં તે જાણે આપણી સામે અમર જેવેા ઊભા છે. પરન્તુ આજના સશેાધકા આવી દરેક ઘટનાને સાચી ઘટના તરીકે માનતા જ નથી. વિક્રમ રાખ્ત થયેા જ નથી. જો કે 66 * તેઓ તા માતે છે કે વિ. સ. ૧માં ઉજ્જૈનમાં કાઈ ત્યાંની પ્રજાએ તે સમયે મેટા વિજય મેળવ્યેા તેની યાદીમાં એક સંવત્ ” શરૂ થયે હતા, પરન્તુ તે “ સંવત્ ' સમય જતાં કાઈ બહાદુર રાજા સાથે જોડાઇને “ વિક્રમસંવત્ ’’ તરીકે જાહેર થયા છે. બસ ! આવું કૈંક બન્યું છે ! બાકી વિક્રમ નામના કાઈ રાજા થયા નથી. માલવસંવત્ જેના નામથી વિક્રમસ ંવત્ બન્યા હોય એવાં ઘણાં નામે આ સરો ધકાએ શોધી રાખ્યાં છે. કેટલાંએક નામેાતે। એવાં છે કે જે “ વિક્રમાદિત્ય જરાય અધખેસતાં ” તરીકે આ રીતે પુરાતત્ત્વવિદે તે સમયે વિક્રમના અસ્તિત્વને જ ઇન્કાર કરે છે. તે તે વસ્તુ કેટલે અંશે વાજબી છે તેને ઉપલબ્ધ પ્રમાણાથી વિચાર કરવાનું અહીં પ્રસ્તુત ધાર્યું છે. આજના વિદ્વાનાના કહેવા પ્રમાણે કેટલાએક વિક્રમાદિત્યા નીચે મુજબ છેઃ— નવરત્નવાલા વિક્રમાદિત્ય જ્યાતિવિદાભરણુ અ. ૨૨માં એક શ્લાક છે કે— ૧ ધન્વંતરિ --ક્ષપળા–મલિ7-શવુડ-બેતામ=-ઘટÒાહિવાલાઃ । ख्यातो वराहमिहिरो नृपतेः सभायां, रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ १० ॥ ધન્વન્તરી, જૈનાચાર્ય, અમરસિંહ, શ, વેતાલભટ્ટ, ઘટખર, કાલિદાસ, વરાહમિહિર અને વરુચિ એ નવ વિક્રમરાજાતી સભાનાં રસ્તે છે. ૧ વિક્રમની સભામાં શંકુ, વરુચ, મિષ્ણુ, અશ્રુ, જીજ્જુ, ત્રિલેાચન, હરિ, ઘટખપર અને અમરસિંહ વગેરે કવિએ હતા (શ્લા. ૮) તથા સત્ય, વરાહમિહિર, શ્રુતસેન, બાદરાયણ, અમ્રુિત્ય અને કુમારસિંહ વગેરે ન્યાતીષી હતા (શ્લા. ૯), જે પૈકીના ધન્વંતરી વગેરે નવ તા સભાનાં રત્ના હતા. (ક્ષેા. ૧૦) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ શ્લેક સૂચવે છે કે-વિક્રમ અને ધન્વન્તરી વગેરે નવ રત્નો-એમ આ દશે સમકાલીન પુરુષે છે. એટલે આ નવ રત્નોને કાળ છે તે જ વિક્રમાદિત્યના અસ્તિત્વને કાળ છે. આ વિક્રમને નિર્ણય કરવા માટે આપણે નવ રત્નના કાળને નિર્ણય કરવો જરૂરી છે. તિર્વિદાભરણને રચનાકાળ તેની અંતિમ પ્રશસ્તિમાં આ પ્રમાણે છે વર્ષે વિધુર-નાં-વ-સુદ (૩૦૬૮) લાટ તમિરે . मासे माधवसंज्ञिते च विहितो ग्रंथक्रियोपक्रमः ॥ अ० २२ श्लो० २१ । આ ગ્રંથ કલિ સં. ૩૦૬૮ (વિ. સં. ૨૪)ના વૈશાખમાં શરૂ કર્યો છે. (અને કાર્તિક મહિનામાં સમાપ્ત કર્યો છે.) આ ગ્રંથને કર્તા રઘુવંશ આદિ ત્રણ કાવ્યોને નિર્માતા અને વિક્રમ રાજાને મિત્ર કવિ કાલિદાસ છે (. ૧૯-૨૦) એમ પણ આ જ ગ્રંથમાં દર્શાવેલ છે. કિન્તુ આ ગ્રંથના આંતર નિરીક્ષણ પછી ઉક્ત બને વરતુ ખોટી ઠરે છે, જે પૈકીના ઉપયોગી પાઠ નીચે પ્રમાણે છે: (૨) મરવા વરદિમિત્તે (२) शाकः शराम्भोधियुगो ४४५ नितो हतो, मानं खतर्कै (६०) रयनांशकाः स्मृताः ॥ अ० १ श्लो० १८ ॥ (૩) દ્રિયોગનો ત્રીજો અંશ જતાં ક્રાન્તિસામ્ય થાય ઈત્યાદિ વિધાન આ પાઠના આધારે પ્રસ્તુત ગ્રંથમાં વરાહમિહિરના ગ્રંથને આધાર અયનાંશ કાઢવાની રીતિમાં શાકે ૪૪૫ ની સાલ અને ઉક્ત કાંતિસામ્યમાં મેળખાતી શાકે ૧૧૬૪ (વિ. સં. ૧૨૯૯)ની સાલ હોવાનું વિધાન તરી આવે છે. હવે આ અને આવા પાઠેને લહિયાઓ દ્વારા ઉમેરાએલા માનીએ તો પછી માત્ર નવરત્નવાલે લૅક અસલી છે કે નકલી છે તે જ તપાસવાનું બાકી રહેશે. પરંતુ આ પાઠ પ્રક્ષિપ્ત પાઠ નથી એમ માનીએ તો આ ગ્રંથ વિ. સં. ૧૨૯૯ ની આસપાસમાં બનેલ છે અને મહાકવિ કાલિદાસના નામે ચડેલ છે એમ નિર્વિવાદ માનવું પડશે. અને આવા અર્વાચીન ગ્રંથનું પ્રાચીન કાળની ચર્ચામાં શું સ્થાન છે તેને નિર્ણય કરવાનું સંશોધકે ઉપર જ છોડી દેવું પડશે. સદ્દગત શંકર બાલકૃષ્ણ દીક્ષિત તે તિર્વિદાભરણ માટે સ્પષ્ટ કહે છે કે – __ या मूळे त्यां ग्रंथावर भरंवसा ठेवितां येत नाहीं॥ –(ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃ. ૨૧૨ ) ज्योतिर्विदाभरण-हा महूर्तग्रंथ आहे। हा गत कलि ३०३८ या वर्षी रघुवंश इत्यादि ग्रंथ करणार्या कालिदासाने केला असें यांत लिहिले आहे, परन्तु ते खोटे आहे । पेंद्र योगाचा तिसराअंश गतअसतां रविचंद्रक्रान्तिसाम्य होते असे यांत आहे । या वरून तर त्याचा काल सुमारे शक ११६४ ठरतो। याचा कर्ता कालिदास असल्यास तो रघुवंशकाराहून निराळा । –(ભારતીય જ્યોતિષશાસ્ત્ર અથવા ભા. જ્યો. શા. ચા પ્રાચીન આણિ અર્વાચીન ઈતિહાસ, પૃષ્ઠ-૪૭૬) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૫ પં. સુખલાલજી તથા પં. બેચરદાસજી પણ સાફ સાફ લખે છે કે – વિદ્યાભૂષણ (સ્વ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ)ની કાળગણનામાં બીજે દેશ એ છે કેતેઓ નવરત્નવાલા કને અતિહાસિક પ્રમાણ માની કાલિદાસાદિ નવે વ્યક્તિઓને સમકાલીન માને છે. પણ આ પ્રમાણે આ નવે વ્યક્તિઓને સમકાલીન માનવા માટે કશે પૂરાવો નથી. -(સમ્મતિતર્ક પ્રકરણની પ્રસ્તાવના, પૃ. ૩૯) શ્રી રઘુનાથ ત્રિભુવન બ્રહ્મભટ્ટ લખે છે કે-વિદ્વાનો એમ કહે છે કે આ નવમાનાં એકે સમકાલીન નથી—(મુંબઈ સમાચાર દીપત્સવી અંક પૃ. ૭૧) આ સ્થિતિમાં જ્યોતિર્વિદાભરના નવરત્નોવાલા ક ઉપર આપણે બહુ મદાર બાંધી શકીએ તેમ નથી જ, છતાં પણ વિશેષ વિચારણું માટે તેને સામે રાખી તેમાં બતાવેલ વરાહમિહિર કાલિદાસ અને ક્ષપણુક માટે કૈક સર્વતોમુખી વિચાર કરી લઈએ. ૧ વરાહમિહિર–પં. શંકર બાલકૃષ્ણ દીક્ષિત લખે છે કે – या (ज्योतिर्विदाभरण) ग्रंथा प्रमाणे विक्रमसंवताच्या आरंभाच्या सुमारास कोणी वराहमिहिर असल्यास तो पंचसिद्धांतादिकांच्या कर्ताहून निराला असला હિ. –(ભારતીય જ્યોતિશાસ્ત્ર પૃ. ૨૧૨) અર્થાત્ નવરત્નવાલા કને સાચો માનીએ તો વરાહમિહિર એ માનવા પડશે ૧. વિક્રમની પહેલી સદીમાં થએલ અને ૨. પંચસિદ્ધાંતિક આદિ ગ્રંથ નિર્માતા. દીક્ષિતજીએ બીજા વરાહમિહિરને જે પરિચય આપ્યો છે તેનો સાર નીચે મુજબ છે વરાહમિહિર તે આદિત્યદાસ બ્રાહ્મણને પુત્ર હતો, જેને સૂર્ય તરફથી વરદાન મળ્યું હતું. તેને જન્મ શાકે ૪૧૨ (વિ. સં. ૫૪૭) અને મરણ શાકે ૫૦૯ (વિ. સં. ૬૪૪)માં મનાય છે. તેણે લાટાચાર્ય સિંહાચાર્ય યવનાચાર્ય આર્યભટ્ટ પ્રદ્યુમ્ન અને વિજયનંદીના ગ્રંથનું પરિશીલન કરીને પંચ સિદ્ધાંતિક વિવાહપટલ બહતસંહિતા બ્રહદ્જાત લઘુજાતક અને યાત્રાગ્રંથે બનાવેલ છે, જેમાંના છેલ્લા ચાર ગ્રંથ ઉપર ઉત્પલભટ્ટે શાકે ૮૮૮ આસપાસમાં બનાવેલ ઉત્પલ ટીકાઓ મળે છે. તેમણે પંચસિદ્ધાંતિક ગ્રંથમાં ગણિતનું આરંભવર્ષ શાકે ૪ર૭ (વિ. સં. ૫૬૨) સૂચવ્યું છે. તેમાં સૂચવેલ ગ્રહસ્થિતિ તે વખતે દિલ્લીમાં હતી, એ ચેકસ વાત છે. --(ભારતીય જ્યોતિશાસ્ત્ર પૃ. ૨૧૦ થી ર૧૬) ૨. પૌલશ રમક વશિષ્ઠ સૌર અને પિતામહ એ પાંચ સિદ્ધાંતોના આધારે પંચસિદ્ધાંતિક ગ્રંથ બનાવેલ છે. ૩. ભૂલવું ન જોઈએ કે વસિષ્ઠસિદ્ધાંત અને રામસિદ્ધાંત પણ બે બે જાતના છે (ભા. જે. શાસ્ત્ર પૃ. ૧૫૪, ૧૫૫, ૧૮૭). સૂર્યસિદ્ધાંત પણ બે જાતના છે૧ પંચસિદ્ધાંતક્ત, અને ૨ લાટકૃત (પૃ. ૧૮૦). આર્યભટ્ટ પણ બે થયા છે તે કલિ સં. ૭૬૦૦ શાકે કર૧ માં, અને ૨ શાકે ૮૭૫ લગભગમાં. આથી સૂર્યાસહાંત પણ બે બન્યાં છે. (પૃ. ૧૯૦, ૧૯૪, ૨૩૦) વગેરે વગેરે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ પૂનાવાલા સ્વ. રઘુનાથ શાસ્ત્રી ટેલકર કુતૂહલ મંજરીને એક બ્લેક બતાવે છે કેस्वस्ति श्रीनृपसूर्यसुनुजशके याते द्विवेदांबरકે (૨૦૨) માનમિતે સ્વતિ કરે ઘઉં વસંતાય . चैत्रे श्वेतदले शुभे वसुतिथावादित्यदासादभूत् । वेदांगे निपुणो वराहमिहिरो विप्रो रवेराऽऽशीभिः ॥ અર્થાત–આદિત્યદાસ બ્રાહ્મણને ત્યાં યુધિષ્ઠિર સં. ૩૦૪૨ ના ચિત્ર શુદિ ૮ના દિને સૂર્યના આશીર્વાદથી વરાહમિહિરને જન્મ થયે. આ રીતે તેનો સમય (કલિ સં. ૩૦૪૨-૩૦૪૪= ઓછા) વિ. સં. પૂર્વે બીજા વર્ષો અથવા (યુ. સ. ૩૦૪૨-૨૩૯૧=૫૧) વિ. સં. ૬૫૧ માં આવે છે. એકંદરે પ્રસિદ્ધ જ્યોતિષો વરાહમિહિર વિ. સં. ૫૪૭ માં થએલ છે. અને બે વરાહમિહિર માનીએ તો પહેલે વરાહમિહિર વિક્રમ સંવતના પ્રારંભકાળે વિદ્યમાન હતો એમ માનવું પડશે. ૨. કાલિદાસ–આ નામના વિદ્વાને ઘણું થયા છે. શ્રી. રઘુનાથ બ્રહ્મભટ્ટના લખવા પ્રમાણે-- ૧. શુંગવશી પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને સમકાલીન, જેણે માલવિકાગ્નિમિત્ર નાટક બનાવેલ છે. ૨. સમ્રા સમુદ્રગુપ્તને રાજકવિ હરિણ, જેણે રઘુવંશ કાવ્ય બનાવ્યું છે. ૩. ભજનો રાજકવિ, પરિમલકાલિદાસ, જેણે નવસાહસિક અને તિર્વિદાભરણ બનાવ્યાં છે. –(મુંબઈ સમાચાર ૧૯૯૯ દિવાળી અંક પૃ. ૭૧) ક્ષપણક–આ શબ્દથી અહીં આ. સિદ્ધસેન દિવાકર સૂચવાય છે.* જ્યારે પં. સુખલાલજી તથા પં. બેચરદાસજી તેનો ઈન્કાર કરતાં કહે છે કે વળી ક્ષણથી સિદ્ધસેન દિવાકર ઉદ્દિષ્ટ છે એ કેવળ કલ્પના જ છે અને વધારે શેકસ પૂરાવાની અપેક્ષા રાખે છે.” –(સમ્મતિત પ્રસ્તાવના પૃ. ૩૯) આ રીતે અહીં ક્ષપણક શબ્દથી આ. સિહાસેન દિવાકરને લેવા ઈષ્ટ નથી, કિન્ત દલીલને ખાતર એઓ જ ઉદ્દિષ્ટ છે એમ માની આપણે આગળ વધીએ. આ. પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ માં પ્રભાવક ચરિત્ર બનાવ્યું છે, જેમાં તેઓએ ૪ તપસ્વી જેન મુનિઓ ખાસ કરીને “ક્ષપણુક” તરીકે ઓળખાય છે, જેમકે– उज्जेणीकालगखमणा, सागरखमणा सुवनभूमिसु । पूच्छा आउयसेसं, इदो सा दिव्वकरणं च ॥ –(૩ત્તરાયન, વાશ્ચયનનિર્યુઝિ). ૧ આ. સિહાસન દિવાકર સંબંધી ઘણી હકીકત અહીં સમ્મતિતપ્રકરણની ૫. સુખલાલજી તથા ૫. બેચરદાસની પ્રસ્તાવનામાંથી લીધી છે.. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ્ વિક્રમાદિત્ય [ ૧૦૭ વિક્રમ—વિશેષાંક ] પૂર્વના ચરિત્રગ્રંથાના આધારે આ. સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર પણ આલેખ્યું છે, જેને સાર નીચે મુજબ છે— આ. સિદ્ધસેન દિવાકરની જ્ઞાતિ ભ્રાહ્મણુ, ગેાત્રકાત્યાપન, પિતા દ્દેવર્ષિ અને માતા દેવશ્રી હતાં. તેઓએ વિદ્યાધર આમ્નાયના આ. પાદલિપ્તસૂરિની પરપરામાં થએલ આ. સ્કંદિલાચાય ના પટધર આ. વૃદ્ધાદિસૂરિ પાસે દીક્ષા લાંધી અને આચાય`પદ પ્રાપ્ત કર્યું. આ આચાયે મનથી જ પ્રણામ કરનાર રાજાને ઊંચા હાથ કરી ધર્મલાભ આપ્યા તેથી રાન્તએ આયા તે ક્રોડ સ્વર્ગુટકા આપ્યા. પરન્તુ આચાર્ય મહારાજે તે લેવાના ના કહી એટલે રાજાએ તે રકમને શુભ કાર્યમાં લગાવી. આ આચાયે ચિત્તોડના એક ગુપ્ત ગ્રંથભંડારમાંથી સ્વર્ણ સિદ્ધિ અને સરસવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. અને તેના વડે પૂર્વદેશના કર્માર નગરના રાજા દેવપાળને તથા ભરુચના રાજા બલમિત્રના પુત્ર ધન ંજયને પુષ્કળ દ્રવ્ય અને સરસવથી ઉત્પન્ન કરેલ સૈનિકાની મદદ કરી શત્રુઓની સામે જય પ્રાપ્ત કરાવ્યા હતા. રાજા દેવપાળે તેા આ ઘટનાથી આચાય મહારાજને “દિવાકર ’’ની પદવીથી વિભૂષિત કર્યાં અને ત્યારથી તેએ સિદ્ધસેન દિવાકર તરીકે વિખ્યાત થયા.૭ આ રીતે ચરિત્રમામાં આચાય સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્યને ગુરુશિષ્ય જેવા ગાઢ સબંધ બતાવ્યા છે. એટલે આપણે હવે શ્રી દિવાકરજીના સમય તરફ નજર નાખીએ, તે માટે ભિન્ન ભિન્ન વિદ્વાનેાની વિચારણાએ અને મીમાંસાએ નીચે મુજબ છેઃ (૧) ૐા. સતીશચંદ્ર વિદ્યાભૂષણુ માને છે કે. સ. ૧૩૦-૩૫ માં ાને હરાવનાર માળવાતા રાજા યશેાધમ તે વિક્રમ અને નવરત્નાવાલા મ્લાકમાં દર્શાવેલ ક્ષણક તે આ. સિદ્ધસેન દિવાકર. આ રીતે આ આચાય ઈ. સ. ૧૩૦-૩૫ લગભગમાં થયા છે. વિદ્યાભૂષણુજીના આ નિણુંય ભૂલભરેલા છે. કારણ કે વિક્રમાદિત્ય કયારૅ થયા ? એ પ્રશ્ન તે! ઝઘડામાં જ ઊભા છે. ભિન્ન ભિન્ન વિદ્વાના જુદા જુદા રાજાઓને વિક્રમ માને છે. પૂ. પં. કલ્યાણુવિજયજી મ. ઉજ્જૈનના રાજા ખલમિત્રને જ વિક્રમ તરીકે સાબીત કરે છે. આ સિવાય ‘ ક્ષપણુક ' શબ્દથી આ. સિદ્ધસેનને લેવા એ પણુ કલ્પના જ છે ના ? ૬ વિક્રમની દસમી સદીના આ. ભદ્રેશ્વરસૂરિએ બનાવેલ ગદ્ય-કથાવલી તથા વિ. સ. ૧૨૯૧ માં તાડપત્ર પર લખાએલ દિવાકરજીના પદ્ય પ્રબંધ વગેરે. ૭ એક ગાથામાં “દિવાકર ’ પીવાલા પૂર્વધર જ હોય એવું સૂચન છે. “તેઓ એક વાર રાજ્યભક્તિના મેાહમાં ફસાઈ પડયા હતા. પુનઃ ગુરુ મહારાજે ત્યાં આવી તેઓને પુનઃ શુદ્ધ માર્ગમાં સ્થાપિત કર્યા હતા. તેએએ પ્રાકૃત ભાષામાં રહેલ જૈન સિદ્ધાંતને સંસ્કૃતમાં ઉતારવાના વિચાર કર્યાં અને એના જ પ્રાયશ્ચિત્તમાં વિક્રમાદિત્યને પ્રતિમાધ આપી જૈનધર્મી બનાવ્યા. આ પ્રસ ંગે તેઓએ વીરસ્તુતિ અને કલ્યાણુમદિર સ્તોત્ર નવાં બનાવી તે વડે ઉજ્જૈનના કુડગેશ્વર મહાકાલના મંદિરના શિવલિંગમાંથી અવન્તી. પાશ્વનાથની પ્રતિમા પ્રગટ કરી હતી. તેઓએ સમ્મતિત પ્રકરણુ, ન્યાયાવતાર, બત્રીશીએ અને કલ્યાણુમદિર વગેરે ગ્રંથ બનાવ્યા છે અને તેનું. સ્વČગમન દક્ષિણુના પેટમાં થયું છે. વગેરે વગેરે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ અને તે નવે રને સમકાલીન હતાં તેને કશેય પૂરાવો મળતા જ નથી. આ સ્થિતિમાં વિદ્યાભૂષણજીને મત કેમ સાચો મનાય ? (૨) ડો. હર્મન યાકેબી અને ૫. જુગલકિશોરજી મુખ્તાર માને છે કે બૌદ્ધ આ. ધર્મકીર્તિને “પ્રમાણસમુચ્ચય” કે જેનો સમય ઈ. સ. ૬૩૫ થી ૬૫૦ મનાય છે તેમાં પ્રમાણવ્યવસ્થામાં સ્ત્રારત અને અન્નાના શબ્દો વાપર્યા છે. આ. સિદ્ધસેનજીએ ન્યાયાવતારમાં પણ પ્રમાણચર્ચામાં વ્રત તથા અસ્ત્રા શબ્દો આપ્યા છે (. ૫,૭) જે ઉક્ત બૌદ્ધાચાર્યના છે, માટે આ. સિદ્ધસેન તેમને પછી થયા એ વાત નક્કી છે. પરંતુ આ નિર્ણય કરવામાં ઉપરના બન્ને વિદ્વાને પણ ભૂલ્યા છે. કારણ કે ગૌતમના ન્યાયસૂત્ર અને તેના વાત્સાયનભાષ્યમાં સ્ત્રારત અર્થવાલે અમચાર શબ્દ વપરાય છે. પ્રો. રૂચી લખે છે કે-દિનાગની પહેલાંના યોગાચાર્યભૂમિશાસ્ત્રમાં અને પ્રકરણચાર્યવાચામાં પણ પરોક્ષ, શાનાપોઢ, નિવવા, અસ્ત્રાત અને મધ્યમચી. વગેરે શબ્દો છે આ યુગાચાર્યના કર્તા ઈસ્વીસનની ચોથી સદીના મધ્યમાં થએલ અસંગતના ગુરુ “મૈત્રેય” છે. વળી ન્યાયાવતાર લે. ૬ માં પ્રત્યક્ષના અબ્રાન્તપણાનું જે વિધાન કર્યું છે તે પ્રત્યક્ષને અબ્રાન્ત માનનાર બૌદ્ધ આ. ધર્મકીર્તિ સામે તે ન જ હોઈ શકે. એ.વિધાન પ્રત્યક્ષને ભ્રાન્ત માનનાર સૌત્રાન્તિક અને વિજ્ઞાનવાદી બૌદ્ધો સામે જ છે. આ રીતે સ્ત્રારત અને અસ્ત્રાવ શબ્દ ઘણાં જ પુરાણું છે. (૩) ડો. યાકેબી ન્યાયાવતાર (લે. ૧-૧૧ વગેરે) ના સ્વાર્થ અને પ્રાર્થ શબ્દોને પણ પ્રમાણસમુચ્ચયમાંથી લીધેલા માને છે. પરંતુ આ શબ્દો તો તેમની પહેલાંના વૈશેષિક ન્યાયદર્શન બૌદ્ધ ન્યાયમુખ અને બૌદ્ધ ન્યાયપ્રદેશમાં પણ મળે છે. માટે ડે. યાકેબીની તે માન્યતા નિમૂળ છે. (૪) ૫. જુગલકિશોરજી મુખ્તાર માને છે કે-ન્યાયાવતાર . ૯ મા આ. સમન્તભદ્રના રત્નકરંડ શ્રાવકાચારમાં પણ છે (નવારતા લોક પણ આ. સિદ્ધસેન તથા આ સમન્તભદ્રની કૃતિ રૂપે મળે છે). અને બીજી કૃતિઓમાં પણ શબ્દગત શિલીગત અને વસ્તુગત સામ્ય છે. એટલે આ. સિદ્ધસેનજીએ એ વસ્તુઓ આ. સમન્તભદ્રના ગ્રંથમાંથી લીધી છે. પરન્તુ આ બન્ને આચાર્યોમાં પહેલા કેણ? અને પછીના કાણ? એટલે કોણે કોનું અનુકરણ કર્યું છે એ પણ એક જટિલ સમસ્યા છે. તથા રત્નકરંડ શ્રાવકાચાર મહાન સ્તુતિકાર આ. સમન્તભદ્રની રચના છે તેના ચોક્કસ પૂરાવા જ મળતા નથી. માટે મુખ્તારની એ માન્યતા પણ કલ્પના ઉપર જ ઊભેલી છે. ઉપર કહેલ વિચારણુઓ અને સમાધાનથી એ નક્કી છે કે–આ. સિદ્ધસેન દિવાકર આ. સમન્તભદ્રસૂરિ આ. ચંદ્રસૂરિજીના પટ્ટઘર અને વનવાસી ગચ્છના પ્રથમ આચાર્યું છે, જેનો સમય પાવલોને ઓધારે વિક્રમની બીજી સદી છે. વિશેષ માટે જાઓ જેન સત્ય પ્રકાશ” વર્ષ અંક ૯ પૃષ્ઠ ૯૯૧ માંને “ આ. સમતભાઈ” શીર્ષક લેખ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ]. સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૦૯. વિક્રમની ચોથી–પાંચમી સદીના આચાર્ય છે. પરંતુ તેઓનો વાસ્તવિક સમય મેળવવા માટે તો તેઓનાં ચરિત્ર, ચરિત્રરચનાની સાલે, ગ્રંથે, તેઓના ગ્રંથની ટીકાઓ, ચર્ચાઓ અને અવતરણો વગેરે જ વિશેષ ઉપયોગી છે. માટે હવે આપણે તે તરફ વળીએ. (૧) આ. હરિભદ્રસૂરિના પંચવસ્તુમાં આ. સિદ્ધસેન તથા સમ્મતિતને ઉલ્લેખ છે. (૨) દિ. આ. અકલંકે રાજવાર્તિક (૫–૭) અને લધીય સ્ત્રીમાં તથા આ. વિદ્યાનંદીએ કવાતિક પૃ. ૩ માં આ. સિંદ્ધસેન દિવાકરજીના ગ્રંથમાંથી પ્રેરણું વિચારે અને અવતરણે લીધાં છે. દિ. આ. સુમતિએ તો એથી આગળ વધીને “સમ્મતિતક” પર ટીકા પણ બનાવી છે. આઠમી સદીના વિદ્વાન શાંતિરક્ષિત તત્ત્વસંગ્રહ(કારિકા ૧૨૬૨, ૧૯૮૦)માં આ. સુમતિના મતની સમાલોચના કરી છે. એટલે કે આ. સુમતિ આઠમી સદી પહેલાંના છે. (૩) છઠ્ઠી સદીના દિ. આ. પૂજ્યપાદજી જેનેન્દ્ર વ્યાકરણમાં આ. સિદ્ધસેનજીને મહાવૈયાકરણકાર તરીકે યાદ કરે છે, જેમ કે A ના ૨ ક. ૨૬ / (કૈનેજસ્થાન) । हीनार्थ उपेन योगे इब् भवति, न गतिसंज्ञा च । उपसिंहनंदिनं कवयः । उपसिद्धसेनं वैयाकरणाः ॥ B પેન ને ૨ ક. ૨૬ છે (જેનેજિયા, . ૨૨૭). __ हीनार्थे द्योत्ये उपेन योगे इब् भवति, गतिसंशाप्रतिषेधश्च । उपसिद्धसेनं वैयाकरणाः ॥ cરે વિયેના ૧ ૨ | ૭ | (ઝેનેગ્રક્રિયા પૂ. ૬) એટલે કે–આ. સિદ્ધસેન તે પહેલાંના આચાર્ય છે. (૪) આ. જિનદાસ મહારે ચૂર્ણિ-ટીકાઓ બનાવી છે. તેઓની નન્દીચૂણી શકે ૫૯૮ (વિ. સં. ૭૩૩) ની રચના છે. તેઓ નિષથચૂર્ણિમાં આ. સિદ્ધસેન દિવાકર અને સમ્મતિતર્ક માટે ઉલ્લેખ કરે છે. તે આ પ્રમાણે – ___A दसणनाणप्पभावगाणि य सत्थाणि, सिद्धिविणिच्छय-सम्मतिमादि । ___B दंसणप्पभावगाण सत्थाण सम्मदियादि सुतणाणे य । C अथवा तिसु आइल्लेसु णिवत्तणाधिकरणं । तत्थ ओरालिये पगिदियादि पंचविधं, जं जोणिपाहुडादिणा जहा सिद्धसेनायारपण अस्सा पकता। આ. સિદ્ધસેન દિવાકરે તે સમયના રાજાઓને સરસવ વિદ્યાથી ઘોડા બનાવી આપ્યા, એ વસ્તુ અહીં સૂચિત છે. આથી આ. સિદ્ધસેનનો સમય આ. જિનદાસજી મહારથી પૂર્વે તે ખરે જ, કિન્તુ યોનીપ્રાભત ગ્રંથને વિનાશ પહેલાં આવે છે. દશાશ્રુતચૂર્ણિમાં પણ આ. સિદ્ધસેનજીના નામનો ઉલ્લેખ છે. (૫) આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કે જેઓ વી. નિ. સં. ૧૧૫૫ (વિ. સં. ૬૪૫) માં સ્વર્ગે ગયા છે તેમણે પિતાના “ વિશેષણવતી” અને “આવશ્યકભાષ્ય”માં આ. સિદ્ધસેનના ધણું વિચારી લીધા છે. અને ક્રોપયોગની ચર્ચા કરી છે. તેઓના નિશીયભાષ્યમાં For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦૧-૨ દર્શનપ્રભાવક શાસ્ત્રનું સૂચન છે, જ્યાં ચૂર્ણિકારે સમ્મતિતર્કનું નામ આપ્યું છે. (૬) આ. મલવાદીજીએ દ્વાદશાનિયચક્ર અને સમ્મતિતર્કની ટીકા બનાવેલ છે. આ. આચાર્યો વિ. સં. ૪૧૪ માં બોદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે સમ્મતિતર્કને પ્રભાવક શાસ્ત્રનું સ્થાન મેળવવાને ઓછામાં ઓછા એક વર્ષ લાગ્યાં હોય અને તે પછી તેની ટીકાઓ બની હોય–આવું અનુમાન કરીએ તે આ. સિદ્ધસેન વિક્રમની ચોથી સદી પહેલાંના આચાર્ય છે એ વાત નક્કી છે. (૭) પ્રભાવચરિત્ર પ્રમાણે તેઓ વિદ્યાધર આમ્નાયના પાદલિપ્ત કુળના અને આ. અંતિલાચાર્યના શિષ્ય છે. જેન ઇતિહાસ વિદ્યાધરશાખા અને વિદ્યાધરકુળની ઉત્પત્તિ નીચે મુજબ બતાવે છે. - A थेरेहितो सुट्टियसुष्पडिबुद्धेहिंतो कोडिय-काकंदरहितो वग्यावश्धसगुत्तेहितो इत्थणं कोडियगणे णामं गणे णिग्गए ॥ तस्सणं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाई एवमाहिजंति ॥ से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति । तंजहाउञ्चानागरी, विजाहरी, वारी, य मज्झिमिल्ला य ।। कोडियगणस्स पया, हवंति चत्तारि साहाओ ॥ १ ॥ थेरेहिंतो णं विज्ञाहरगोवालेहितो कासवगुत्तेहितो पत्थणं विजाहरी साहा જિવાયા –(પત્ર) આ વિદ્યાધરી શાખાને પ્રાદુર્ભાવ વિક્રમ પૂર્વે બીજી સદીમાં થએલ છે. B दुर्भिक्षे श्रीवज्रस्वामिवचसा सोपारके गत्वा जिनदत्तगृहे ईश्वरीनाम्न्या तद्भार्यया लक्षपाकभोज्ये विषनिक्षेपविधानचिंतनश्रावणे सति प्रातः सुकालो भात्रीत्युक्त्वा विष निवार्य नागेन्द्र-चंद्र-निर्वति-विद्याधराख्यान् चतुरः सकुटुम्बानिभ्यपुत्रान् प्रवाजितवान् । तेभ्यश्च स्वस्वनामांकितानि चत्वारि कुलानि संजातानीति ॥ -( તપગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ પૃ. ૪૮) આ વિદ્યાધર કુલની ઉત્પત્તિ વિ. સં. ૧૫૦ લગભગમાં આવે છે. આ. સિદ્ધસેન દિવાકરછ વિદ્યાધર કુલમાં નહીં કિતુ વિદ્યાધર શાખામાં થયા છે. આ. પાદલિપ્તસૂરિ વિક્રમની પહેલી સદીના આચાર્ય છે. આ. સ્કંદિલસૂરિ અને આ પાંડિલ્યમૂરિને આપણે એક જ આચાર્ય માનીએ તે આ નામના બે આચાર્યો થયા છેઃ (૨) A પોલિયો, વંહિ૪ નળીયધ છે. –(નંદીસૂત્ર સ્થવિરાવલી ગા. ૨૬) ૯ યુગપ્રધાનોને ક્રમમાં પણ વિશેષ તથાંશ છે. એ યંત્ર પ્રમાણે શ્રી જિનભદ્રગણિ વીરાત્ ૧૦૧૧માં જન્મ્યા, વીરાત ૧૦૨૫ માં દીક્ષિત થયા અને વીરાત ૧૧૧૫માં સ્વર્ગસ્થ થયા –(મે. ભ. ઝવેરી. જૈન સાહિત્ય સંશોધક નં. ૩ અં. ૧ પૃ. ૯૬) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] સમ્રાટ વિક્રમાદિત્ય [, ૧૧૧ B सामज्ज, खंदिलायरियं ।-(दुस्समाकालसमणसंघथयं गा. ११) C તળિઃ શfreો વીતવાન – તપગચ્છ પટ્ટાવળી, પટ્ટાવલી સમુચ્ચય ૫, ૪૬) (२) A थेरस्स णं अजधम्मस्ल कासवगुत्तस्स अजसंडिले थेरे अंते वासी। _B તે ઘરે સ્ટિટા—િ (વીસૂત્ર જા. ૩૩) આમાંના પહેલા સ્કંદિલાચાર્ય વિક્રમપૂર્વે બીજી સદીમાં થયા છે. કદાચ તેઓ વિદ્યાધર શાખાના હશે, કિન્તુ પાદલિપ્ત કુળના તે નથી જ. યદિ સંમજિજ્ઞ ને સ્થાને પાદલિપ્ત કુળ લખાયું હોય તો આ. સિદ્ધસેનજી તેઓના પ્રશિષ્ય અને વિક્રમની પહેલી સદીમાં થયા છે એય સુમેળ સાધી શકાય છે. બીજ કંદિલાચાર્ય કલ્પસૂત્રના આધારે સંભવતઃ વજી શાખાના અને વિક્રમની થી સદીના આચાર્યું છે. એટલે તેઓ વિદ્યાધર શાખાના કે પાદલિપ્તકુળના નથી એ પણ ની વાત છે. આ સિવાય ત્રીજા સ્કંદિલાચાર્ય થયા છે કે નહીં તેનો કશો ઉલ્લેખ મળતો નથી. (૮) પ્રભાવક ચરિત્રમાં તેઓના સમકાલીન ત્રણ રાજાઓનાં નામો મળે છે: ૧. ઉજજૈનના વિક્રમાદિત્ય, ૨. ભરુચના રાજા બલમિત્રને પુત્ર ધનજય, અને ૩. કર્માર નગરને રાજા દેવપાળ. ઉપરનાં પ્રમાણે જણાવે છે કે–આ. સિદ્ધસેન તે ચોથી સદી પહેલાંના આચાર્ય છે. - હવે આપણે મૂળ વાત પર આવીએ. વિક્રમની સભાનાં નવ રને બતાવાય છે જે વાસ્તવમાં સમકાલીન પુરુષો નથી જ, તે પછી તેઓને વિક્રમ પણ સારો વિક્રમાદિત્ય કેમ બની શકે? એશિઆટિક રીસર્ચીઝ પુ. ૯, પૃ. ૧૧૭ માં ભેજ રાજાને પણ વિક્રમ તરીકે ઓળખાવ્યો છે એટલે આ વિક્રમ તે વૃદ્ધભેજ જ છે એમ કેટલાક વિદ્વાને માને છે. સ્પષ્ટ છે કે આ નવરત્નવાળો વિક્રમ તે વિક્રમ સંવતને નાયક નથી. ગુપ્તવંશીય દ્વિતીય ચંદ્રગુપ્ત-વિક્રમાદિત્ય મી. વેબર, વિલ્વડ, વલસન, કનીંગહામ, યાકેબી, કીથ, મેકડોનલ્ડ અને મી. રેપ્સનના મતે બીજે ચંદ્રગુપ્ત જ સંવતનાયક વિક્રમાદિત્ય છે, જેને સમય ગુપ્ત સં. ૯૦ (વિ. સં. ૪૬૫, ઈ. સ. ૪૦૯) લગભગ છે. શ્રીયુત રાખલદાસ વન્ધોપાધ્યાય ગુપ્તવંશને પરિચય કરાવે છે કે ઈ. સ.ની ચોથી સદીના પ્રથમ ચરણમાં શ્રીગુપ્તને પુત્ર અને લિચ્છવીને જમાઈ ઘટોત્કચગુપ્ત નામને સાધારણ રાજા હતા. ત્યાર પછી અનુક્રમે પ્રથમ ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત, દ્વિતીય ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય), કુમારગુપ્ત (મહેન્દ્રાદિત્ય), સ્કંદગુપ્ત (વિક્રમાદિત્ય), પુરગુપ્ત, નરસિંહગુપ્ત (બાલાદિત્ય), દ્વિતીય કુમારગુપ્ત (ક્રમાદિત્ય), ત્રીજે ચંદ્રગુપ્ત (દ્વાદશાદિત્ય), વિષ્ણુગુપ્ત (ચંદ્રાદિત્ય) વગેરે ગુપ્તવંશીય રાજાઓ થયા. જેઓના વિવિધ જાતના સિક્કાઓ મળે છે (પૃ. ૧૫૨ થી ૧૮૫ ) તેમાં ખાસ કરીને દિતીય ચંદ્રગુપ્ત, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર શિલામાંથી સં ૧૩૬ નું એક રૌસ્વપત્ર પ્રાપ્ત કરેલ છે, તેમાં બેઠેલ સંવત આ અઝીઝ રાજાનો જ છે. વગેરે. -(ધી જર્નલ ઓફ ધી બેઓ બ્રાંચ ઓફ ધી ફ્રાયલ એશિયાટિક સોસાયટીની સન ૧૯૨૮ ની નવી આવૃત્તિ, પુ. ૩ પૃ. ૬૮; કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા, પુ. ૧ પૃ. ૫૭૧) પરંતુ ઉપલબ્ધ થતા પુરાવાઓ આ વિધાનની વિરુદ્ધમાં જાય છે, જેમકે આ રાજાનું રાજ્ય પંજાબ તરફ હતું, તે વિક્રમની પૂર્વે થયેલ છે, તે પણ પરદેની રાજા છે અને તે શકારિ નથી જ. ઇત્યાદિ અનેક હકીકત જોતાં સંવત પ્રવર્તક તરીકેને યશ આ રાજા અઝીઝના ફાળે જઈ શકતો નથી. વળી સંવત ૧૩૬ ને ઉલ્લેખ જોવા માત્રથી તે સંવત “રાજા અઝીઝનો સંવત્ ” એમ માનવું એ પણ ગુંચવણભર્યું છે. ભવિષ્યમાં થનાર રાજા વિક્રમ સંવત આ રાજાથી શરૂ થાય એ પણ વિષમ માન્યતા છે. તે પછી આ રાજા અઝીઝને અને વિક્રમ સંવતને લાગે વળગે જ શું ? ૧૩ રાજા અઝીઝથી વિક્રમ સંવત ચાલુ થયે-એ મતનું ડે. સ્ત્રીનકાએ હિસ્ટોરિકલ ઇટ્રોબ્લન ટુ કા ઇન્સ્ટીશનમ. ઈન્ડિકેરમ પુ. ૨ વિભાગ ૧ માં સચોટ ખંડન કર્યું છે. એટલે કે આ પાર્થિયન રાજા અઝીઝથી વિક્રમ સંવત શરૂ થયું નથી. રાજા શુદ્રક-વિક્રમાદિત્ય સમ્રાટ સમુદ્રગુપ્તના રાજકવિ મનાતા કવિ હરિણા “કૃષ્ણચરિત્ર'માં એવો ઉલ્લેખ છે કે પુરાવો વિપ્ર શૂદ્ર સ્રરાવતા वत्सरं स्वं शकान् जित्वा प्रावर्तयत वैक्रमम् ॥ (ઇદ્રના સમાન બળવાળા, શાસ્ત્ર અને શસ્ત્રના જાણકાર, બ્રાહ્મણ (રાજા) શકે શકોને જીતીને પિતાને વિક્રમ સંવત પ્રવર્તાવ્યો.) વળી આ શ્લેકની ટીકામાં શ્રદ્ધકને અગ્નિમિત્ર અને વિક્રમ તરીકે જ ઓળખાવ્યો છે. આ ઉપરથી કોઈ વિદ્વાન એમ ધારે છે કે-શંગવંશીય પુષ્યમિત્રને પુત્ર અગ્નિમિત્ર એ જ શકારિ અને સંવત પ્રવર્તાવતાર વિક્રમ છે. બાણભટ્ટની “કાદંબરી'માં વર્ણવાયેલ રાજા શુદ્રક પણ એ જ છે. પરંતુ આ માન્યતા વાસ્તવિક નથી. જો કે “શદ્રક એટલે વિક્રમ એવો ઉલ્લેખ અમરોપમાં મળે છે, કિંતુ “શદ્રક એટલે અગ્નિમિત્ર' એ વસ્તુને આધાર ઉક્ત ટીકા સિવાય બીજું કોઈ નથી, તથા આ ચરિત્ર અને તેની ટીકા તેટલાં પ્રાચીન હશે એવો નિર્ણય પણ સંશોધન માગી લે છે. ખાસ વાત તો એ છે કે શુંગવંશીય રાજ પુષ્યોમત્ર અને અગ્નિમિત્ર એ વિક્રમસંવત્ પૂર્વના (ઈ. સ. પૂર્વે બીજી સદીના) રાજાઓ છે. - ૧૩ આવી આવી કલ્પનાઓને દેખીને જ સ્વ. મહામહે પાધ્યાય પં. દુર્ગાપ્રસાદ અને શ્રી પાંડુરંગ પરબને સાફ સાફ લખવું પડયું છે કે – ... "प्रायः यूरोपियन विद्वानोंका यह स्वभाव हि है कि भारतवर्षके प्राचीनतम ग्रन्थों एवं उनके रचयिताओंको अर्वाचीन सिद्ध करनेका जहांतक हो सके वे प्रयत्न करते हैं। और उनका प्राचीनत्व सिद्ध करने का दृढ प्रमाग मिल भी जावे तो उसको 'प्रक्षिप्त' कहकर अपने को जो अनुकूल हो उसे आगे करते हैं (अर्थात् ठीक बतलाते हैं)। -(निर्णयसागर प्रेस प्रकाशित 'कथासरित्सागर' संस्कारण भूमिका, भूमिका पृ. १). For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org tr વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ્ વિક્રમાદિત્ય [ ૧૧૭ માલવિકાગ્નિમિત્રમાં આ શૃંગરાજા અગ્નિમિત્રનું વન છે એમ બતાવવામાં આવે છે. પરન્તુ એડિનબરા યુનીવર્સીટીના પ્રેા. એ. મેરીડેાલ કીથ તે! મહાકિવ કાળીદાસનાં ત્રણે નાટકો અને તેના નાયકા માટે પોતાનું જુદુ જ મતવ્ય રજૂ કરે છે. આ રહ્યા તેમના શબ્દો— “ આ ચદ્રગુપ્ત (બીજે) લગભગ ઇ. સ. ૪૧૩ સુધી વિક્રમાદિત્યને ઉપનામે રાજ્ય કરતા હતા. • વિક્રમેાÖશીય ' નામમાં કદાચ આ ઉપનામને નિર્દેશ છે, અને ‘કુમારસંભવ’ નામમાં એ રાજાના પુત્ર અને તેના પછી ગાદીએ આવનાર કુમારગુપ્તના જન્મ વખતની ખુશાલીનું સૂચન હોય તે। નવાઈ નહીં. માલવિકાગ્નિમિત્ર'માં નાટકના અશ્વમેધયજ્ઞ ઉપર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યેા છે. તેમાં લાંબા ગાળાને અતરે હિન્દુરાજાએ-સમુદ્રગુપ્તે કરેલા પહેલા અશ્વમેધની સ્મૃતિ માણસેાના કાનમાં તાજી હતી ત્યારના, કાલિદાસની પ્રારંભિક પ્રવૃત્તિના, સમયનું સૂચન જણાય છે. ’ —( જ. રા. એ. સેા. ૧૯૦૯ પૃ. ૪૩૩, સંસ્કૃત નાટક (ગુજરાતી) પૃ. ૨૦૦) પુષ્યમિત્ર, અગ્નિમિત્ર અને સુમિત્ર એ ઈ. સ. પૂર્વે ૧૭૮ માં છેલ્લા મૌÖને રાજ્યભ્રષ્ટ કરી પુષ્યમિત્રે સ્થાપેલા શુંગવંશના પ્રથમ ત્રણ રાજાએ છે.” પુષ્યમિત્રના સમયમાં યવના સાથેના સંબંધની ( માલવિકાગ્નિમિત્ર ) નાટકમાં નોંધ લીધી છે, અને અશ્વમેધની વાત તેા, મેલાશક, દંતકથાના આધારે આપી છે, પરન્તુ તેમાં ચંદ્રગુપ્તના અશ્વમેધનું પ્રતિબિંબ હાવાની તેટલી જ વકી છે. —(સંસ્કૃતિ નાટક પૃષ્ટ ૨૦૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે શુદ્રક સંબંધી વિચાર કરીએ—આ માટે ઘણા વિદ્વાને માને છે કે શૂદ્રક એ કલ્પિત પાત્ર છે. તેને અંગે પ્રેસ. એ. મેરીડેાલ કીથ નીચે પ્રમાણે સ્પષ્ટતા કરે છે— ' નાટક (મૃચ્છકટિક ) પોતે કર્તા તરીકે શુદ્ધક નામે રાજાનું નામ આપે છે અને હેરત પમાડતી તેની શક્તિબેની વિગતે નોંધે છેઃ તે ‘ સામવેદ’, ‘ ઋગ્વેદ’, ગણિત, ગણિકાએને જાણવાની કળાએ અને હસ્તિવિદ્યામાં નિષ્ણાત હતા. આ સઘળી ખીનાનું નાટકમાં જ જણાવેલા જ્ઞાનના આધારે અનુમાન થઇ શકે તેવું છે; તે કાઇક વ્યા ધિમાંથી મુક્ત થયા હતા અને તેના પુત્રને ગાદીએ બેસાડી તથા અશ્વમેધ કરીને સે વરસ તે દશ દિવસની ઉંમરે અગ્નિપ્રવેશ કરી મરણ પામ્યા હતા. તેના વ્યક્તિત્વને લગતી આવી તેા ધણીએ કહેવાતી હકીકત મળી આવે છે; ‘રાજતરંગિણી' ના કર્તા કહ્રષ્ણુને મન તે વિક્રમાદિત્યની હારમાં મૂકવા જેવા પુરુષ હતા; ‘ સ્કંદપુરાણુ ' તેને અન્ત્રભૃત્યાને મૂળપુરુષ કહે છે, અને તેમાં તેની રાજધાનીનું નામ વમાન કે શાભાવતી આપ્યું છે; કથાસરિત્સાગર' પ્રમાણે પણ ભાવતી તેના પરાક્રમાની ભૂમિ હતી. એક બ્રાહ્મણે પેાતાની જાતના ભાગે તેને માથે ભમતા મૃત્યુથી બચાવી સે। વરસનું આયુષ્ય અપાવ્યું હતું. ‘ કાદમ્બરી ’ માં તેને વિદિશામાં મૂકયા છે, અને ‘હષઁરિત 'માં તેણે પોતાના શત્રુ, ચકારના રાજા ચંદ્રકેતુને કૈવી યુક્તિથી દૂર કર્યાં તેનું વર્ણન છે. ‘દશકુમારચરિત ’ માં દણ્ડી એનાં અનેક જન્મના પરાક્રમના ઉલ્લેખ કરે છે. મિલ અને સેામિલે રચેલી કથાને તે નાયક છે. એ સૂચવે છે કે તેમના જમાનામાં–કાલિદાસની બહુ પૂર્વે –તેને ક્રાલ્પનિક પાત્ર ગણવામાં આવતું હતું. ‘વીરચરિત' અને ખીજા રાજશેખરે નિર્દેશેલી એક બહુ અર્વાચીન દંતકથા પ્રમાણે તે શાતવાહન ઉર્ફે શાલિવાહન। મત્રી હતા, અને રાજાએ તેને પ્રતિષ્ઠાન સહિત પોતાનું અડધું રાજ્ય આપ્યું હતું. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ ઉલ્લેખો ઉપરથી શદ્રક કેવળ કાલ્પનિક વાર્તાનાયક હેવાનું જણાય છે. સામાન્ય રાજાને અનુચિત એવું તેનું કાંગું નામ પણ આ અનુમાનની વિરુદ્ધ જવાને બદલે તેનું સમર્થન કરે છે. તેથી આપણે એવો મત સ્વીકારવો પડે છે કે જે લેખકે “ચારુદત' ની વસ્તુને ખીલવી તેમાં નવું નાટક ભેળવ્યું, તેને પોતાનું નામ ગુપ્ત રાખવાનું અને પિતાને પ્રન્ય એક પ્રસિદ્ધ રાજવીને નામે ચઢાવી દેવાનું ઠીક લાગ્યું હશે. લેવિ પ્રમાણે શુદ્રકનું નામ પસંદ કરવાનું કારણ એ હતું કે લેખક કાલિદાસના આશ્રયદાતા વિક્રમાદિત્યને અનુગામી હતું, અને તેથી વિક્રમાદિત્યના પુરગામી રાજાને નામે પોતાનો ગ્રંથ પ્રસિદ્ધ કરી તેને પ્રાચીનતાને ઓપ આપવાની તેની ઈચ્છા હતી.૧૪ –(“સંસ્કૃત નાટક” ભા. ૧ પૃ. ૧૭૨ થી ૧૭૫) આ સ્થિતિમાં શુંગવંશીય રાજા અગ્નિમિત્રને વિક્રમ માનવો એ સપ્રમાણ નથી. ૌતમીપુત્ર શાલિવાહનવિકમાદિત્ય મસ્યપુરાણ અ. ર૭૨–૨૭૩ માં કેટલાક રાજવંશનાં વર્ષો નીચે પ્રમાણે આપ્યાં છે. અવન્તીમાં પાંચ પ્રદ્યોત ૧૫ર વર્ષ (અ. ર૭૨–૫); રાજગૃહીમાં બાર શિશુનાગો ૩૬૦ વર્ષ (અ. ૨૭૨–૧૩); પાટલીપુત્રમાં નવ ન દે ૧૦૦ વર્ષ (અ. ૨૭૨–૨૨); દસ મૌર્યો ૧૩૭ વર્ષ (અ. ૨૭૨-૨૬); દસ શુંગે ૧૦૨ વર્ષ (અ. ૨૨-૩૨); ચાર શુંગભુત્ય કવ બ્રાહ્મણે ૪૫ વર્ષ (અ. ૨૭૨–૩૬); ઓગણત્રિશ આંધ્રો ૪૦ વર્ષ (અ. ૨૭૩-૧૭); સાત આંધ્રભો ૩૦૦ (૧૦૩) વર્ષ; દશ આભીર રાજાઓ ૬૭ વર્ષ; સાત ગર્દભિલે (૭૨ વર્ષ) અને અઢાર શક રાજાઓ વગેરે (અ. ૨૭૩ લે. ૧૭ થી ૨૪). પરીક્ષિત રાજાના જન્મથી ૧૦૫૦ વર્ષે મહાપદ્મ નંદને રાજ્યાભિષેક થયો અને મહાપદ્યના રાજ્યાભિષેકથી ૮૩૬ વર્ષે આન્દ્રવંશને પલમ રાજા થયા (અ. ૨૭૩-૩૬,૩૭). બીજાં પુરાણોમાં પણ થોડા ઘણું ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ રાજવંશે અને તેની સાલવારીઓ આપી છે. –(વાયુ પુરાણ અ. ૯૯. બ્રહ્માંડ પુરાણુ, વિષ્ણુ પુરાણું અં. ૪, અ. ૨૪. ભાગવત સ્કંધ ૧૨ અ. ૧) જો કે આ રાજવંશે ઉત્તરોત્તરપણે થયાનું પુરાણકારો કહે છે. પણ ખરી રીતે તેમ નથી. કેમકે પ્રોતવંશ અને શિશુનાગ વંશ એ બન્ને સમકાલીન રાજવંશ હતા. બન્નેની ગાદી નદ વંશના હાથમાં આવી હતી. શૃંગ વંશના છેલા રાજાઓ શુંગભૂ (કણવતૃપ) અને આંધ્રુવંશના શરૂના કેટલાક રાજાઓ પણ મોટે ભાગે સમકાલીન રાજા હતા. કેમકે શંગવંશીય પુષ્યમિત્રના સમયથી જ આંધ્રવેશ ઉન્નત થવા લાગ્યો હતો. આ રીતે ગણતરી કરીને સ્પષ્ટ આંકડાઓ લઈએ તે આંધોને સમય વિ. સં. ૧ માં અને શક સં. ૧ માં એમ બન્ને સંવતનો પ્રારંભ કાળમાં બરાબર આવી પડે છે. ૧૪ આ મૃચ્છકટિક નાટકમાં ઉજજૈનના રાજા પાલક અને આર્યકનું સૂચન છે, જે સંભવતઃ રાજા પ્રદ્યોતને નાને પુત્ર “પાલક” અને રાજા પ્રદ્યોતના મોટા પુત્ર ગોપાલને પુત્ર “આર્યક” છે (બૃહત્કથા તથા સંસ્કૃત નાટકે ભા. ૧ પૃ. ૧૭૪), જેનો સમય ઈ. સ. પૂર્વે પાંચમી છઠ્ઠી શતાબ્દિને છે. આવશ્યકનિર્યુક્તિની ટીકામાં તો ચંડપ્રદ્યોતના પુત્ર પાલક તથા ગોપાલ, ગોપાલના પુત્ર અવન્તીવર્ધન અને રાષ્ટ્રવર્ધન અને રાષ્ટ્રવર્ધનને પુત્ર અવનીષેણ એમ વર્ણન છે (પૃ૦ ૬૯૯). For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ શિશુક ૧૦ વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૧૯ આંધ્રુવંશની રાજાવલી મત્સ્યપુરાણ અ. ર૭૩થક ૧ થી ૧૬માં નીચે મુજબ મળે છે– નામ વર્ષ | નામ, છે. વર્ષ } નામ ૨૩ મૃગેન્દ્રસ્થાતિ કર્ણ ૩ | શિવસ્વાતિ કુષ્ણુજાતા ૧૮ | કુન્તલસ્વાતિકર્ણ ૮ | ગૌતમીપુત્ર મલકણું સ્વાતિકર્ણ ૧ | પુલોમા પૂર્ણ સંગ રિક્તકણું ૨૫ | શિવશ્રીપુલોમા શાતકર્ણ પ૬ | હાલ શિવધ શાંતિકર્ણ લઓદર ૧૮ | મન્દુલક ૫. યાશ્રી શાંતિકર્ણ આપીતક ૧૨ ] પુરીન્દ્રસેન ૧ | વિજય મેધસ્વાતિ ૧૮ | સૌમ્ય સુંદર શાંતિકર્ણ ૧ | ચંડશ્રી શાંતિકણું સ્વાતિ ૧૮ [ ચકોર શાંતિકર્ણ પુલમાં સ્કંદસ્વાતિ ઉપર લખેલ નામે અને વર્ષો માટે બીજા બીજાં પુરાણોમાં ઘણે ફરક છે. પરંતુ અહીં તે સામાન્યતયા માત્ર રાજાઓનાં નામ જાણવા માટે જ આ કાષ્ટક આપેલ છે. શ્રીયુત રાખલદાસ વન્ધોપાધ્યાય જણાવે છે કે-કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચેનો પ્રદેશ તે આંધ્ર દેશ છે. ત્યાંથી ૧ વાશિષ્ઠી પુત્ર પુહુમાવી, ૨ વાસિષીપુત્ર શ્રી શાતકણ, ૩ વાસિષ્ઠીપુત્ર શ્રી ચંદ્રશાંતિ, ૪ ગૌતમીપુત્ર શ્રીયજ્ઞશાતકણું અને ૫ શ્રી દ્ધશતકણું રાજાઓના નામના સિક્કાઓ મળ્યા છે, જેમાં એક તરફ મેરુ અને બીજી તરફ ઉજ્જયિનીનું ચિહ્ન છે. તે જ પ્રદેશમાંથી ૧ શ્રી ચંદ્રશાંતિ, ૨ ગૌતમીપુત્ર શ્રી યજ્ઞશાતકર્ણી, અને ૩ શ્રી રદ્ધશાતકણના સિક્કાઓ એવા પણ મળ્યા છે કે જેની ઉપર ઘોડા હાથી અને સિંહનાં ચિહ્નો છે, જેના અક્ષરો સાફ ઉકલતા નથી. વળી મધ્ય પ્રદેશમાંથી ૧ પુડુમાવી, ૨ શ્રીયજ્ઞ, ૩ શ્રીરુદ્ર અને ૪ બીજા શ્રીકૃષ્ણના પિટીન ધાતુથી બનાવેલા સિક્કાઓ મળ્યા છે, જેમાં એક આજુ હાથી અને બીજી બાજુ ઉજજયિનીનું ચિહ્ન છે. આ ઉપરાંત દક્ષિણમાં અનન્તપુર અને કડપા જિલ્લામાંથી મળેલા સિક્કાઓ ઉપર એક તરફ ઘોડે સુમેરુ અને વૃક્ષ (કલ્પવૃક્ષ હશે)નું ચિહ્ન મળે છે. - ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૨૧૩ થી ૨૧૫) - જૈન આગમ પૈકીના આવશ્યકસુત્રની નિયુક્તિમાં અને ટીકામાં યોગસંગ્રહ-દ્રવ્યપ્રણિધિઅધિકારમાં શાલિવાહને નરવાહનની રાજધાની ભરુચ ઉપર હુમલો કરી તે લીધું ઈત્યાદિક સૂચને છે. શ્રીયુત કાશીપ્રસાદ જાયસ્વાલ એ પુરાણ અને આવશ્યક સૂત્રની ઉક્ત ટીકાના પરિશીલન પછી જણાવે છે કે આંધ્રવંશીય ગૌતમીપુત્ર શાતકણ એ જ સાચે શકારિ છે, જેણે શકરાજા નહપાન (નરવાહન) ને અવંતીમાંથી કાઢી મૂક્યો હતો. જો કે તેણે વિક્રમ સંવત ચલાવ્યું નથી, કિંતુ માલવગણે માનવસંવત્ ચલાવ્યો હતે. વળી વિક્રમાદિત્યનું બિરુદ પણ તેને મળ્યું નથી. આ બિરુદ મેળવનાર તો મહાદાની ગુપ્તવંશીય શકવિજેતા બીજો ચંદ્રગુપ્ત જ છે. પાછળથી આંધ્રપતી શાતકણું અને બીજો ચંદ્રગુપ્ત-એ બને શકવિજેતાઓની એકતા થઈ ગઈ. આ જ રીતે એના વંશમાં ઊતરી આવેલ વિક્રમશીલ કુંતલાશાતકણએ ૧૩૫ વર્ષ પછી લોની અને મુલતાનની વચ્ચે આવેલ કરાદના મેદાનમાં શકાને સંહાર કર્યો. જે રાજાનું વર્ણન કથાસરિત્સાગરમાં મળે છે તે શાલીવાહન રાજા પણ વિક્રમાદિત્યની પદવીને પામ્યો છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ એટલે કે-ગૌતમીપુત્ર શાતકર્ણએ શકોને જીત્યા તેની યાદમાં માલવગણે માલવસંવત ચલાવ્યો, અને બીજા ચંદ્રગુપ્તના સમયથી તે જ માલવસંવત્ વિક્રમ સંવત બને. વળી કુંતલ સાતષ્ણએ શકાને ત્યાં તેની યાદમાં શાલીવાહન સંવત-શકસંવત્ ચાલ્યા. –(૧ ધી જર્નલ ઓફ ધી બી. એન્ડ એ. રીસર્ચ સોસાયટીના ૧૯૫૦ ના પુ. ૧ ભા. ૩-૪. ૨. હિન્દુ પિલીટી. ૩ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની પ્રસ્તાવના ) પરંતુ શ્રીમાન જયસ્વાલજીની આ માન્યતા પણ સચેટ રૂપે પકડી શકે તેમ નથી; તેના વિરુદ્ધમાં ઘણી દલીલ છે, જેમકે – * કઈ માને છે કે આ શાતકણ ઈ. સ. ની પહેલી સદીમાં થયો. ૧૫ બીજાઓ માને છે કે તે ઈ. સ. પૂર્વની પહેલી બીજી સદીમાં થયો.૧૬ આમ તેના સમય માટે પણ વિવાદ ઊભે જ છે.૧૭ નાલાસોપારાના સ્તૂપમાંથી મળી આવેલ સિક્કાઓ તથા તેની ઈટો અને નાસિકની ગુફામાં રાણી બલશ્રીએ કરાવેલ લેખના આધારે પણ તેને રાજ્યકાળ વિશેષ સંશોધન માગી લે છે. . નરવાહન તે ભરુચનો રાજા હતા. ભરુચને અને ઉજજયિનીને લાગેવળગે શું? આંધ્રપતિ પેઠમાં ગાદી રાખે, ત્યાંથી ભરૂચ નરેશને છતે અને ઉજજૈનમાં માલવસંવત કે વિક્રમ સંવત ચાલુ થાય તે પણ બંધ બેસી ન શકે એવી માન્યતા છે. રાણી બલશ્રીએ પિતાના પૌત્ર ગૌતમીપુત્ર શાતકણને દક્ષિણપથપતિ તરીકે જ ઓળખાવેલ છે, અને તેણે શક યવન પલ્હાઝ વગેરેને મારી નાખ્યા તથા ક્ષહરાટોનું નિકંદન કાઢી નાખ્યાનું લખ્યું છે. જેને સમય વિદ્વાનોએ ઈ. સ. ૭૮ માં મૂકે છે. બીજા ચંદ્રગુપ્ત પહેલાં પણ વિક્રમાદિત્યના ઉલ્લેખ છે. તેણે ગુપ્તસંવત ચલાવેલ છે, જે વાતો આપણે બીજા ચંદ્રગુપ્તના પ્રસંગમાં જણાવી ગયા છીએ. - હવે શકસંવતની વાત લઈએ તે શકસંવતનો પ્રયોગ પંચસિદ્ધાંતિકામાં પણ છે, જ્યારે શાલિવાહન સંવતનો ઉલ્લેખ તે વિ. સં. ૧૪૧૦ પછી થી જ મળે છે. વળી શકના પરાજયમાં શકારિ સંવત નહીં પણ શકસંવત ચાલે એ પણ વિચિત્ર કલ્પના છે. આંધ્રપતિથી વિક્રમસંવત્ પ્રવર્યો હોય તે તે દક્ષિગમાં પણ ચાલવો જોઈએ, જયારે ત્યાં તો શકસંવતની જ પ્રધાનતા છે એટલું જ નહીં પણ વિક્રમ સંવત તો ત્યાં અપરિચિત જેવો જ છે. વિક્રમને સમકાલીન કેાઈ સાતવાહન હોય તો તેને હિસાબે એટલું બની શકે ખરું કે-વિક્રમે માળવામાંથી શોને હરાવ્યા હોય અને શાલિવાહને દક્ષિણમાંથી શોને હરાવ્યા ૧૫ ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ કહે છે કે કેટલાક વિદ્વાનોના મતે દક્ષિણપથપતિ ગૌતમીપુત્ર શાતકણ એ શકે ને છત્યા તે નિમિત્ત, અને બીજાઓના મતે તે જીત્યા પછી પુનઃ પઠણમાં રાજગાદી સ્થાપી તે ખુશાલીમાં શાલિવાહન-શકસંવતની પ્રવૃત્તિ થઈ. (પ્રાચીન ભારતવર્ષ, ભા. ૪ પૃ. ૧૦૭). ૧૬ શ્રીરાતના સિક્કાઓ અને મૂર્તિઓ મળે છે જેના અક્ષરે ઈસુની પૂર્વે બીજી સદીના છે (પ્રાચીન મુદ્રા પૃ. ૨૧૭). ૧૭ કેમ્બ્રિજ હિસ્ટરી ઑફ ઇન્ડિયા પુ. ૧ પૃ. ૧૬૮ માં, ખારવેલના શિલાલેખમાં મૌર્ય સંવત ૧૬૯ નો આંક છે એમ માનીને રાજા ખારવેલ તથા પ્રવેશી શાતકણીને સમય ઈ. સ. પૂર્વે ૧૬૯ માં સ્થાપે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક 7 સમ્રાટ્ટ વિક્રમાદિત્ય - [ ૧૨૧ હાય, એ રીતે તે શકારી ખરેા. બાકી શકારિ તરીકેને। અને સવપ્રવર્તી કે તરીકેના યશ તે। અવન્તીપતિને ફાળે જ જાય છે. અલમિત્ર-વિક્રમાદિત્ય જૈન ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ઉજ્જૈનના રાજા ગભિલ્લે આચાય કાલકની ૧૮ બહેન સાધ્વી સરસ્વતીને બળજબરી વાપરીને પેાતાના અંતઃપુરમાં રાખી લીધી, આથી આચાયે રાજાને સમજાવવા માટે અનેક પ્રયત્ન કર્યાં. છેવટે રાજ્યભ્રષ્ટ થઇશ ઈત્યાદિ સૂચનાં આપી, છતાં જ્યારે ગભિન્ન એકતા બે ન થયા ત્યારે આચાયે આજીવિકા પાસે નિમિત્તશાસ્ત્ર ભણી, પારસકુલ ( ઈરાન-ફારસ વિભાગ ) માં જઈ ત્યાંના રાજાઓને રજિત ક્યાં અને કાઇ પ્રસંગે તે રાજાએને જીવનનું જોખમ આવો પડયું તે પ્રસંગે, જે તેએ પેાતાની સાથે આવે તે તેમનેા જીવ પણ બચે અને તેમને રાજ્ય પણ મળે-એમ જગુાવી આચાર્યશ્રીએ તેમને સાથે લીધા. આ રાજાઓએ અરબી સમુદ્રના રસ્તેથી કાઠિયાવાડમાં આવી પ્રથમ (વીર નિ.સં. ૪૬૧ લગભગમાં) તેનેા કાબૂ મેળવ્યેા. અને ત્યાં રાજ્યસત્તા જામતાં માઢું સૈન્ય એકઠું કરી ભરુચના રાજા બમિત્ર અને ભાનુમિત્રને સાથે લઈ ઉર્જાયનીને વેરા ધાહ્યો, અને ગભિન્નને ઉજ્જૈનની ગાદીએથી ઉડાડી મૂડયા. જો કે પ્રથમ તા મેાટા શાહાનુશાહી ત્યાંને રાજા બન્યા હતા, પણ પાછળથી અમિત્ર ત્યાંને રાજા બન્યા આ ઘટના વીર નિ. સંવત્ ૪૫૩ થી ૪૭૦ સુધીમાં બની છે. સમય જતાં આચાર્ય કાલકે બલમિત્ર રાજાના ભાણેજ અલભાનુને દીક્ષા અ.પી આથી રાજાનું મન નારાજ થયું અને આચાર્યને ઉજ્જૈનમાંથી વિહાર કરી જવાનું જણાવ્યું. કાલકાચાર્ય પણ ત્યાંથી વિદ્વાર કરી દક્ષિણુમાં પેડણુ જઇ પહેાંચ્યા અને ત્યાં રાખ શાલિવાહનની વિનતિથી સંવત્સરી પર્વ જે આજ સુધી ભાદ્રપદ શુકલા પાંચમીએ થતું હતું તે ભાદ્રપદ શુકલા ચોથનું કર્યું. પછી શ્રમણુસંઘે પણ તે પ ભાદ્રપદ શુકલા ચોથનું૧૯ માન્ય કર્યું ( આ ધટના વોર નિ. સંવત્ ૪૫૩ થો ૪૬૫ લગભગમાં ખની) આ આચાયે તરુવિણીના રાજા દત્તને પોતાન જીવનું જોખમ આવો પડવાને સંભવ હોવા છતાં, યજ્ઞનું યથાર્ચ ફળ કહી સંભળાવ્યું હતું. આ આચાર્યશ્રીએ પ્રથમાનુષેણ ગંડિકાનુયોગ સંગ્રહણીઓ તથા કાલકસંહિતા ગ્રન્થા બનાવ્યા હતા, જે અત્યારે ઉપલબ્ધરે॰ નથી. આ આચાર્યને સાગર નામક વિદ્વાન આચાર્ય શિષ્ય હતા. વગેરે વગેરે. ૧૮. કાલક નામના આચાર્યા ચાર થયા છે: ૧ વીર નિ. સ. ૩૨૦ થી ૩૨૫ સુધીમાં પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રના કર્તા શક્રપ્રતિભાધક ઉમાસ્વાતિશિષ્ય શ્યામાચાર્ય અપરનામ, ૨ વી. નિ. સ. ૪૫૩માં ગઈ ભિલ્લાચ્છેદક ( વિક્રમસ્થાપક) પંચમીથી ચતુર્થી પ`ષણા સ્યાપક. ૩ વી. નિ. સ. ૭૨૦માં વિષ્ણુસૂરિશિષ્ય. અને ૪ વી. નિ. સ. ૯૮૧-૯૯૩ માં જ્ઞાનન્દપુરમાં કલ્પસૂત્રનું સધ સમક્ષ વાચન પ્રારંભ કરનાર. (જુએ પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ પૃ. ૧૯૮) ૧૯ એક કલ્પિત ગાથામાં વિ. સ. પુર૩ માં શાલિવાહનની ભાદ્રપદ શુકલા ચેાથની સંવત્સરી કર્યાંનું લખ્યું છે, પણ તે સાચુ' દક્ષિણમાં આંધ્રવશની સત્તા જ ન હતી. ૨૦ વરાહ મિહિરના બૃહજ્જાતક પુસ્તકમાં પણ કાલકસંહિતાના ઉલ્લેખ છે. For Private And Personal Use Only વિનંતિથી આ. કાલકે નથી. કેમકે તે સમયે Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ --(નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કલ્પચૂર્ણિ, પંચકલ્પચૂર્ણિ, કથાવલી, પ્રભાવચરિત્ર, કાલકાચાર્યકથા, સ્ટરી ઑફ ધી કાલક, દ્વિવેદી અભિનંદન ગ્રંથમાને પં. કલ્યાણવિજયજીને આર્ય કાલક શીર્ષક લેખ તથા કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા પુ. ૧.) પુરાણોમાં ગભિલ વંશના સાત રાજાઓને ઉલ્લેખ છે. અને તેમને રાજ્યકાળ ૬૭ વર્ષને બતાવ્યો છે. –(મસ્યપુરાણ અ. ર૭૩–૧૮; વાયુ૯૯-૩૫૯, ૩૨; ભાગવત ૧૨-૧-૧૭; વિષ્ણુ અં. ૪ અ. ૨૪ . ૧૪) કવિ શૂદ્રકના મૃચ્છકટિક નાટકમાં જો શબ્દ છે જેનો અર્થ જામી થાય છે, જે તે કાળનું ચલણી નાણું છે એમ વિદ્વાને માને છે. આ ગધૈયા સિક્કા અત્યારે પણ પ્રાચીન અવશેષોના ખોદકામમાંથી મળી આવે છે, જે ગભિલવંશનું અસ્તિત્વ સ્પષ્ટપણે દર્શાવે છે. પ્રો. સ્ટીનાને કહે છે કે ઈરાનથી આવેલા શાહીઓ પામીરમાં હિંદુકુશ પર્વતની ઉત્તરે બખ અને સાગદીયાની પૂર્વે કાસ્પીયન સમુદ્ર સુધીના વિસ્તારમાં વસતા હતા. પછી તેઓ સીસ્તાન (સકસ્થાન )માં વસ્યા. આ શકે ઈ. સ. પૂર્વે ૬૦ માં સિધ, કાઠિયાવાડ હું અને માળવા સુધી પોતાનું રાજ્ય ફેલાવી શક્યા હતા એમ પારસી અને ચીની ગ્રંથે ઉપરથી જણાય છે. તેઓ ઈ. સ. પૂર્વે ૮૮માં પાર્થિયાથી જુદા પડી સીંધમાં જઈ વસ્યા છે. મિ. ટોલેમીએ ઈ. સ. ૧૬૦ માં લખ્યું છે કે ઈ. સ. પૂર્વે ૬૦ માં શકેનું રાજ્ય સિંધ, કાઠ્યિાવાડ અને માળવામાં ફેલાઈ ગયું હતું. રમનો મહાન ઈતિહાસકાર પ્લીની કહે છે કે ઈ. સ. પૂર્વે ૬૦ માં ભારતીય વેપારીઓનાં કેટલાંક વહાણ આફ્રિકા જતાં મોટા વાવાઝોડાને લીધે સમુદ્રમાં જઈ બેઠાં. ભાગ્યને તેમાંથી કેટલાંક વહાણો બચી ગયાં, પણ આડે માર્ગે ચડી ગયાં, જે દસ મહિના પછી જર્મન ખાડીમાં જઈ પહોંચ્ય. આ બપારીઓની સાથે ઉત્તર ભારતને કઈકલ (ગ ભિલ્લ ) રાજા પણ હતા. ત્યાંથી તેઓ ક્રાંસમાં ગયા, જાં મનસૂબા મીટલસે તેનું ભાવભીનું સ્વાગત કર્યું અને રોમના રાજા ટેટસ ઉપર ભલામણ પત્ર લખી આપ્યો. રાજા તુંકગલ પિતાના સાથીઓ સાથે રોમ ગયે અને ત્યાંના રાજા ટેટસે તેનું સુંદર સ્વાગત કર્યું. -(મુંબઈ સમાચાર સાપ્તાહિકનો તા. ૨૪-૧૦-૪૭ નો અંક.) આ સિવાય એ પણ ઉલ્લેખ મળે છે કે-કાલકાચા શકની મદદથી ગર્દભિલને જાવા તરફ નસાડી મૂક્યો હતો. -(વી કૃત સ્ટેન્ડ ઑફ હિસ્ટરી પુ. ૧ પૃ. ૬૦૩; મુંબઈ સમાચારને ૧૯૯૯ દીપોત્સવી અંક પૃ. ૭૧) મિ. રેપ્સન સ્પષ્ટતા કરે છે કે જે સિક્કાઓને પુરાવા સાચે સમજાય તે ઈ. સ. પૂર્વની પહેલી સદીમાં એતિહાસિક સ્થિતિ આ પ્રમાણે હતી-ઈ. સ. પૂર્વે ૯૦ માં ઉજજૈનમાં આંધ્રોનું, ઉજજૈનની ઉત્તરે યવનનું, પૂર્વમાં શુગનું, દક્ષિણમાં આંધોનું અને ઈ. સ. પૂર્વે ૭૫ લગભગમાં પશ્ચિમમાં શકનું જોર હતું. શકે ઉજજેન સુધી પહોંચ્યા હતા એ વસ્તુ કાલકાચાર્યની જેન કથામાં જળવાઈ રહી છે. એ સમયની ઐતિહાસિક પરિસ્થિતિ જે બીજ સાધનોથી આપણે જાણી શકીએ છીએ તે એ કથાથી વિરુદ્ધ નથી. અવંતીપતિએ જેને કનડ્યો હોય અને તેથી તેને નાસવું પડ્યું હોય એ સંભવિત છે. કર ગઈભિલ અને પરોપકારી શકવિજેતા વિક્રમાદિત્ય એ બને ઐતિહાસિક પુરુષો હોઈ શકે છે. ગર્દ ભિલ્લ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ–વિશેષાંક] સમ્રાટ વિક્રમાદિત્ય [૧૨૩ વંશને ઉલ્લેખ પુરાણોમાં પણ છે. કદાચ ગઈ મિલે આંધની શાખા હેય. આંધ્ર અને કાનું યુદ્ધ પણ આ કાળથી શરૂ થયું હશે. –(કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા પુ. ૧). પં, કલ્યાણવિજયજી મહારાજ ગંભીર વિચારણું પછી સાફ સાફ જાહેર કરે છે કે – આ. કાલકનો ભાણેજ અને ભરૂચને રાજા બલમિત્ર એ જ આપણો સંવતનાયક શકારિ વિક્રમાદિત્ય છે. સંસ્કૃત ભાષામાં બલમિત્રને પર્યાય વિક્રમાદિત્ય જ છે. બલમિત્રે શકેને હટાવીને માળવાને આઝાદી આપી હતી. અને પાંચ વર્ષ પછી ફરી શકાનો હલ્લે થયો, જેમાં પ્રજાએ વિજય મેળવ્યું. ત્યારથી માલવસંવત શરૂ થયો છે. ભૂલવું ન જોઈએ કે શાલિવાહને જે ભરૂચના રાજા નરવાહન પર આક્રમણ કર્યું હતું તે બલમિત્રને માંડલિક રાજા હત–વીરનિવણસંવત ઔર જેન કાલગણના, પૃ. ૫૩ થી ૬૦.). પરંતુ પંન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મ. ના આ નિર્ણયની સામે પણ ઘણી દલીલો થઈ શકે તેમ છે, જેમકે – જૈન ચરિત્રગ્રંથોમાં વિક્રમને ગર્દભવંશીય તથા ગભિલ્લનો પુત્ર માન્યો છે. પુરાણોમાં પણું તે સમયે ગર્દભવંશ બતાવ્યો છે. બલમિત્ર નથી તો ગર્દભવંશને કે નથી ગર્દભિલને પુત્ર. બલમિત્ર, નહપાન, ગભિલ અને શકેને વષમેળ પણ બંધબેસતું નથી. બલમિત્ર શકની સાથે ઉજજેન આવ્યો માટે શકમિત્ર છે. પછી તે શકારિ કે માલવને ગણનાયક બન્યો હોય તેના પુરાવા મળતા નથી. * વિક્રમ્ પછી પાંચ વર્ષે વિક્રમસંવત્ નહીં કિન્તુ માલવસંવત્ ચાલ્યો તે પછી બલમિત્ર વિક્રમ સંવતને નાયક કઈ રીતે થઈ શકે ? એટલે કે બલમિત્રને સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય માનો એ પણ વિશેષ સંશોધનની અપેક્ષા રાખે છે. વિક્રમાદિત્ય થયે છે ખરે? ઉપર જણાવેલા બધા મતભેદો જોયા પછી વાસ્તવિક રીતે વિક્રમાદિત્ય નામને કઈ રાજા થયો છે કે નહીં એ જ ભ્રમણું ઉત્પન્ન થાય તેમ છે. માટે અહીં તે તપાસી જોઈએ. વિક્રમ રાજા થયા છે એ બતાવનારાં પ્રાચીન–અર્વાચીન પ્રમાણે નીચે મુજબ છે – (૧) વિવિધતીર્થકલ્પના પ્રતિષ્ઠાનપુરકલ્પ અને પ્રબંધકેલના સાતવાહનપ્રબંધના આધારે એમ નક્કી થાય છે કે–વિક્રમ વૃદ્ધ થયો ત્યારે પઠણમાં હાલ નામે શાલિવાહન રાજા થયો હતો. આ બન્ને રાજાઓ વચ્ચે લડાઈ થઈ હતી અને તેમાં વિક્રમ તાપી નદીની ઉત્તરે અને શાલિવાહન તાપી નદીની દક્ષિણે રાજ્ય કરે એવી સંધિ થઈ હતી. આ બને જૈનધર્મી રાજાઓ હતા અને બન્નેએ પોતપોતાના સંવત ચલાવ્યા હતા. હાલ રાજાએ આ. કાલક કે તેમના શિષ્ય સાગરક્ષમણ પાસેથી દેવસૂચિત પિતાના પૂર્વભવનું સ્વરૂપ અને મુનિદાનનું ફળ જાણું દાનધર્મમાં વધારે ધ્યાન આપ્યું. તેણે ચાર કોડ સ્વર્ણ દ્રવ્યથી તે ચાર ગાથાઓ જ ખરીદી હતી. પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે આ હાલ રાજાએ ગાથાસપ્તશતી સંગ્રહગ્રંથ બનાવ્યો, જે ગ્રંથમાં વિક્રમાદિત્ય માટે આ પ્રમાણે ગાથા છે संवाहणसुहरसतोसिएण देतेण तुह करे लक्खं । चललेण बिकमादित्तवरिअं अणुसिक्खियं तिस्सा ॥ ६४ ॥ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ [કમાંક ૧૦૦-૧-૨ આમાં મહારાજા વિક્રમાદિત્ય અને તેના દાનનું સૂચન છે. (२) पूर्णे त्रिशच्छते वर्षे कलौ प्राप्ते भयंकरे ॥ १४ ॥ शकानां च विनाशार्थ आर्यधर्मविवृद्धये ॥ १५ ॥ विक्रमादित्यनामानं पिता कृत्वा मुमोद ह। ( સ વાઢss મહાકાશ પિતૃમાતૃxર્થરાજ | ૨૬ / -(મવિથપુરા પ્રતિવર્ષ પર્વ રૂ ચતુર્ભુજ ? સ. ૭) (૩) તત ત્રિત વિંરાત્યાચાstધy જા મવિષ્યતિ ભવેત્રમત્ય ... –( પુરણ ૨-૨-૪૦) (૪) અનુક્રમે અપ્લાટ, ગોપાળ, પુષ્પક, સવિલ અને વિઝષી શક રાજાઓ થશે, જેને અંતે દક્ષિણમાં આશ્રય લઈને રહેલ મહુમ ગભિલને પુત્ર વિક્રમાદિત્ય આંધ્રપતિની સહાયથી નર્મદાકાંઠે કાસુરમાં જીતશે, આથી તે શકારિનું બિરુદ ધારણ કરશે, અને અવન્તીની પ્રજા તેની યાદગીરીમાં વિક્રમ સંવત ચલાવશે. શકે આ આંધ્રપતિને લડાઈના મૂળ કારણરૂપ સમજીને સીધા દક્ષિણ પર હલ્લે લઈ જશે. ત્યાં એક આંધ્રપતિના ઘાથી શકનું મૃત્યુ થશે. – યુગપુરાણ; દો. બ. કે. હ. ધ્રુવનું વ્યાખ્યાન, બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ પૃ. ૮૮; પ્રાચીન ભારતવષ ભા. ૪ પૃ. ૧૯ થી ૨૨) ૨૧ વીનસેન્ટ સ્મીથે અલ હીસ્ટરી ઑફ ઈન્ડિયા (આવૃત્તિ ૩ જી)માં હાલ રાજાને ઈ. સ. ૧૦૮ માં મૂકે છે. - ડૉ. ત્રિભુવનદાસ લ. શાહ હાલ રાજાને ઈ. સ. પૂર્વે ૪૦ થી ઈ. સ. ૧૫ માં મૂકે છે. (પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃષ્ઠ ૩૬, ભા. ૫) શ્રીયુત ગૌરીશંકર હીરાચંદ ઓઝા જણાવે છે કે-ગાથાસપ્તશતીકારે તેના અંતમાં– તલરાજ પઠણુપતિ ઠીપિકર્ણના પુત્ર મલયાવતીને પતિ શતકર્ણ અને “હાલ” ઉપનામવાલા સાતવાહન તરીકે–પિતાને પરિચય આપ્યો છે. આંધ્ર વંશનો અંત ઈ. સ. ૨૨૫ લગભગમાં નિશ્ચિત છે. એટલે ગાથાસપ્તશતીની રચના તે પહેલાં થઈ છે. જો કે આ પુસ્તકમાં રાધાકૃષ્ણ (૧-૮૯). અને મંગળવાર (૩-૬૧) ઉલ્લેખ છે. પણ રાધિકાને ઉલેખ પંચતંત્રમાં અને વારનો ઉલ્લેખ છે. સ. ૪૪ ના બુધગુપ્તના એરણવાળા લેખમાં અને છના અંધાઉ ગામથી મળેલ ક્ષત્રપ રુદ્રદામનના સં. ૫ર ફા. વ. ૨ ના લેખમાં (ગુરુવાર) પણ છે. એટલે એ હિસાબે આ ગ્રંથ અર્વાચીન બની જતો નથી. - મહાકવિ બાણે હર્ષચરિત્ર લૈ. ૧૩ માં સાતવાહનના સુભાષિતકેશની પ્રશંસા કરી છે. જે અત્યારે ઉપલબ્ધ ગાથાસપ્તશતીની જ છે. પ્રબંધચિંતામણિમાં પણ આ જ પુસ્તકનો ઉલ્લેખ છે. એટલે આ મેષ ઈ. સ. ની પહેલી કે બીજી સદીમાં બન્યો છે એમ માનવું પડે છે, વિક્રમ ચંદ્રગુપ્તની પહેલાં થયેલ છે, એ વાત કેવળ ગાથાસપ્તશતીથી જ નહીં પણ હાલ રાજાના સમકાલીન મહાકવિ ગુણકૃત બહત્કથાથી પણ નક્કી થાય છે. કથાસરિત્સાગર એ તેને સંસ્કૃત અનુવાદ છે. મિ. બર આ કથાને છઠ્ઠી સદીની માને છે, જ્યારે છે. રામકૃષ્ણ ગો. ભાંડારકર તેને બીજી સદીમાં મૂકે છે. વગેરે. . –(ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૬૮ ની ટિપ્પણું) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेषis ] સમ્રાઃ વિક્રમાદિત્ય । १२५ (५) यो रूमदेशाधिपति शकेश्वरं, जित्वा गृहीत्वोजयिनी महाहवे । आनीय सम्भ्राम्य मुमोचयत्यहो स विक्रमार्को समसह्यविक्रमः ॥ ___ -(ज्योतिविकास२९५ प्रशस्ति यो. १७) (6) अतीते विक्रमादित्ये गतेऽस्तं सातवाहने । --(नवसारसार ४०५, स. ११ ३.८४) (૭) અદ્ધાના કનકભુવન મંદિરમાં એક પ્રાચીન શિલાલેખ હતો, જે ચાર સ્થાને તૂટી ગયો તેથી ૫. ઉમાપતિ ત્રિપાડીએ તેની નકલ કરી અને પછી તે જ પ્રમાણે ત્યાં નો શિલાલેખ કોતરાવેલ છે, જેમાં છેલ્લે લેક નીચે પ્રમાણે છે – चन्द्राग्निवेदपक्षः परिमितशरदि श्रीमतो धर्ममूर्तेः पौषे कृष्णे द्वितीया महिसुतदिवसे जीर्णमुध्धृत्य भूयः । श्रीमद्गन्धर्वसेनात्मजनृपतिलको विक्रमादित्यनामा श्री सीताराममूर्ति कनकभवनगां स्थापयामास नूत्नाम् ॥ इति विक्रमशिलालेखांशः श्रीमन्नृपति विक्रमादित्य द्वारा २४३१ युधिष्ठिराब्दे प्रतिष्ठितः इति ।-(ता. २०-८-४३ अने ता. 3-८-४३ नुं 'संस्कृतम्' पत्र) (૮) આચાર્યા મેરૂતુંગસૂરિ પ્રબંધચિંતામણિમાં લખે છે કે – - पुन्ने वास सहस्से, सयम्मि वरिसाण नवनवई अहिए होही कुमरनरिंदो, तुह विक्कमराय ! सारिच्छो ॥ (e) मे प्रायोन गाथा विक्कमरजाणंतर तेरसवासेसु वच्छरपवत्ती । सुन्नमुणिवेयजुत्तो विकमकालाओ जिणकालो ॥ (१०) २. भेर्तुंग (मीन) विया२श्रेणीमा छ : विकमरजारंभा परओ सिरिवीरनिव्वुइ भणिया । सुन्नमुणिवेयजुत्तो विक्कमकालाओ जिणकालो ॥ विक्रमकालात् जिनस्य वीरस्य कालो जिनकालो शून्य-मुनि-वेदयुक्तः चत्वारि शतानि सप्तत्यधिकवर्षाणि श्रीमहावीरविक्रमादित्ययोरन्तरमित्यर्थः । (११) मह मुक्खगमणाओ पालय-नंद-चंदगुत्ताइराइसु वोलीणेसु चउसयसत्तरेहिं विक्कमाइच्चो राया होही। सो साहिअसुवण्णपुरिलो पुहवीं अ-रिणं काउं नियं संवच्छरं पवत्तेती। -( 21. निभरित पापाम४५८५, वि. स. १३८७) (૧૨) દિગંબર ભટ્ટારક ઇનન્તિ નીતિસારમાં લખે છે કે–વિક્રમનું ઈ. સ. ૫૪ માં સમુદ્રપાલના હાથથી ૧૧૧ વર્ષની ઉમ્મરે મૃત્યુ થયું. (૧૩) રાજતરંગિણીમાં લખ્યું છે કે-રાજા વિક્રમાદિત્યે કાશમીર છતી ત્યાં પિતાના સૂબા તરીકે મંત્રી ગુરૂને નીમ્યો હતો. -(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૧) (૧૪) ધી રીવાઈઝડ ક્રોનોલોજી ઍફ કાશ્મીર કીંઝ, જર્નલ ઓફ ઈન્ડિયન હિસ્ટરી પુ. ૧૮ પૃ. ૫૮ એટલે કાશ્મીર રાજ્યની સંશોધિત રાજવંશાવલી અને પ્રયાગથી નીકળતા વિ. સં. ૧૯૯૪ ના એપ્રીલના વિજ્ઞાન માસિકમાં વૃતાન્ત છે કે ८. स. पूर्व भां शहीये मारतना सयाने तथा प्रयत्न साक्ष्यो. . स. ५ ૫૯માં ગર્દભિલ્લ રાજા શકેથી હાર પામે, અને રેમમાં નાસી ગયો. ઇ. સ. પૂર્વે ૫૭ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ માં તે પાછા ભારતવષઁમાં આવ્યેા. પરંતુ રાણી મદનરેખાએ તેનું એઢવાનું મદ્રેલું ચામડું બાળી નાખવાથી તે તે જ સાલમાં મરણ પામ્યા. અને તે જ સાલમાં તેને વિક્રમ નામે પુત્ર થયેા. વિક્રમે ઇ. સ. પૂર્વે ૩૯ માં શાને હરાવીને અવન્તીનું રાજ્ય મેળવ્યું. વગેરે (૧૫) ડૉ. ભગવાનદાસજીએ તેપાલના પ્રાચીન રાજાઓની “પાČતીય વંશાવલી ’ પ્રસિદ્ધ કરી છે, તેમાં લખેલ છે કે- કલિ સં.૨૭૬૪માં શિવદેવવમાં નેપાળની ગાદીએ આબ્યા. ઈ. સ. પૂર્વે ૧૦૧ થી ૩૩ સુધી અંશુવર્માએ નેપાલનું રાજ્ય કર્યું. તેના સમયે વિક્રમાદિત્યે નેપાલની યાત્રા કરી હતી. વગેરે—(તા.૩૧-૧૦-૪૩ રવિવારનું ‘મુંબઈ સમાચાર’) (૧૬) રા. અ. ચિંતામણિ વિનાયક વૈદ્ય લખે છે કે—વિક્રમ ઐતિહાસિક પુરુષ નથી એ કલ્પના ખાટી છે. તેને સંવત્ શરૂમાં “ સવત્ ” તરીકે, પછી માવસંવત્ તરીકે અને ઢાલ વિક્રમસત્' તરીકે પ્રવર્તો છે. જેમ શિવાજીએ રાજ્યારેાણુસંવત્ ચલાવ્યા તે શિવાજીસંવત્ કહેવાય છે અને તે ઉપરથી શિવાજીની હયાતી પણ મનાય છે તેમ વિક્રમસવથી વિક્રમની હયાતી માનવી એ વાસ્તવિક નિયમ છે. પ્રથમ દરેક રાજાને સંવત્ સ. ૧ થી ચાલતા હતા. તેની સાથે રાજાનું નામ ખાસ જોડાતું ન હતું, તેમ વિક્રમસંવત્ પણ સંવત્ શબ્દથી વપરાતા હતા. પરન્તુ ગુપ્તસંવત્ થતાં તેની સાથે વિક્રમનું નામ જોડાયું છે. ~~~( સન ૧૯૧૨ નવેમ્બરનું ઇન્ડિયન રીવ્યુ; સન ૧૯૧૩ નું સત્ય માસિક વષઁ ૨, અં. ૭ પૃ. ૩૨૮) (૧૭) પ્રિન્સેસ જલ પુ. ૪ પૃ. ૬૮૮માં લખ્યું છે કે અગ્નિપુરાણના આધારે વિક્રમાદિત્ય દ્દુરૂપને પુત્ર છે. સંભવ છે કે આ ઘુરૂપ તે દર્પણું ગભિલ્લનું જ બીજું નામ હશે. —( ભીસા ટોપ્સ પૃ. ૧૪૨) (૧૮) મહમદ ગઝનવીના સમકાલીન દ્વિાન અલ્બેરુની લખે છે કે—કાશ્મીરના રાજા પ્રતાપાદિત્યના મિત્ર વિક્રમાદિત્યે શકાને હરાવ્યા, જે મેટી જીત હતી, તે સમયે સંવ પ્રારભ થયા છે. વળી ગુપ્તે શકાને હરાવ્યા, જે નાની જીત હતી, જે સં. ૧૩૫ ના સમય છે. ( ઇન્ડિયન રીવ્યુ; સત્ય માસિક વ ૨ . ૭) આ બધાં પ્રમાણાના આધારે વિ. સ. ૧ માં વિક્રમાદિત્યની હયાતી નક્કી થાય છે. અને તે વખતે જ તેને–તેના નામને સંવત્ ચાલુ થયાનું જણાય છે. લાકપ્રિય રાજાના લેાકહિતના કાને લઈને તેને સંવત્ ચાલે છે.૨૨ વિક્રમરાન્ત યુગપ્રવર્તક, સંગઠનકાર અને ખલવાન રાજા હતા તેથી તેને સંવત્ પણ ત્રણ નામથી પ્રસિદ્ધ થયા છેઃ ૧ કૃતસંવત્, ૨ માલવસંવત્, ૩ વિક્રમસંવત્, (૧) કૃતસ ́વત્ k કૃતસંવત્—આના અર્થ “ કરેલા પ્રવર્તાવેલો સંવત્” થાય છે. આ શબ્દ જ એમ સુચન કરે છે કે આ સંવત્ ખાસ નિમિત્તે જ પ્રવર્તાવેલા છે. વિદ્વાના પણુ માને છે કે વિજય પામનારાઓએ વિજયની ખુશાલીમાં આ સંવત્ ચાલુ કર્યાં છે. અત્યાર સુધીના સંવતા એ માત્ર સંવતેા જ હતા, જ્યારે આ ખાસ આ ભાવનાના પ્રતીકરૂપે છે, એ વસ્તુ કૃત ' શબ્દમાંથી મળે છે. સાથે સાથે સંવત્પ્રુવ કે લોકાપકાર અને દાનવડે જગત્માં २२ युधिष्ठिरो विक्रम - शालिवाहनौ ततो नृपः स्याद् विजयाभिनन्दन: । ततस्तु नागार्जुनभूपतिः कलौ कल्की षडेते शककारकाः स्मृताः ॥ —( જ`લ આફ ધી રાયલ એસિયાટિક સેાસાયટી (એમ્બે બ્રાન્ચ ) પુ. ૧૦ પૃ. ૧૨૮ ; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૯૫, ભા. ૫ પૃ. ૨૫૮ ) For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ્ વિક્રમાદિત્ય [ ૧૨૭ પુનઃ મૃતયુગ પ્રવર્તાવ્યા છે, એવા અર્થ અહીં લઈએ તે તે પણ સર્વાંથા બધબેસતા જ છે. ખાસ ધ્યાન ખેંચે એવીખીના તે એ છે કે આ સંવત્ સ્વતંત્ર લખાયેલ મળે છે તેમ માલવર્સવત્ની સાથે જોડાયેલા પણ મળે છે; જેમકે (૧) તેવુ અતુનું પર્વ તેવgાવિસેપુ ૪૦૦, ૨૦, ૮ હ્રાનુનવત્તુજસ્ય પંચશ્યામતસ્યાં પૂર્વાચાં -—(ધલીટ ગુ. ઇ. પૃ.૨૫૩; વિજયમદિરગઢના શિલાલેખ કૃ. સં.૪૨૮) (२) यातेषु चतुर्षु क्रीतेषु शतेषु सौस्ये( समे ) ष्वष्टाशीत- सोत्तरपदेष्विह वत्सरेषु ~(ફ્લીટ ગુ. ઇ. પૃ. ૭૪; ગંગધારના શિલાલેખ રૃ. સ. ૪૮૮ ) (3) श्रीमालवगणाम्नाते प्रशस्ते कृतसंज्ञिते । एकषष्ट्यधिके प्राप्ते समाशतचतुष्टये || --( મંદસૌરને શિલાલેખ, માલવ સ. ૪૬૧) (૪) સેવુ ચતુર્વર્વતેવેન્દ્રાસીત્યુત્તરવયાં મવપૂર્વાચાં ૪૦૦, ૮૦, ૧ (૪૮૧) તિા વક્ષ્યાં —( મધ્યમિકાને શિલાલેખ માલવસંવત્ ૪૮૧–ભારતીય પ્રાચીન લિપિમાલા છું. ૧૬૬-૧૬૭ ) . શ્રી ભગવતીસૂત્રમાં યુગપ્રમાણ એ રીતે પણ બતાવ્યું છે કે—સવના આંકડાને ચારે ભાંગતા શેષમાં ૧ વધે તેા કલિયુગ, ૨ વધે તે દ્વાપર, ૩ વધે તે! ત્રેતા અને ૪ યાને વધે તે। કૃત કહેવાય છે. સભવ છે કે ઉપરના માલવસવતાને ગત અને વમાનના ભેદથી કૃત તરીકે ઓળખાવ્યા હશે.૨૩ ફલીટે આપેલ ગંગધારવાળા શિલાલેખમાં એક વિશેષતા છે કે તેમાં નૃત ના બદલે કીત શબ્દ છે. જો આ પાઠ અશુદ્ધ ન હોય તે। આ શ્રીત શબ્દથી ખીજી અનેક વસ્તુએ ઉપર પ્રકાશ પડે છે. શીતસંવત્ એટલે ખરીદેલા સવત્. આમાં વિક્રમાદિત્યે દાનવડે પૃથ્વીને અનૃણુ કરી અને દેશને પેાતાને જ બનાવ્યે-એવું સૂચન છે. માલવાતિના સિક્કાએ માં જે કલ્પવૃક્ષ ( જેને વિદ્રાના એધિવૃક્ષ માને છે) અને કામઘટનું ચિહ્ન છે તે તેના દાનનું સૂચક છે. ૐ. ત્રિભુવનદાસ લ. શાહ જણાવે છે કે–તત્કાલીન સિક્કામાં એક બાજુ ગધેડાનું અને બીજી બાજુ ઉજ્જૈનનું ચિહ્ન દેખાય છે, તે ઉજ્જૈન નહીં પણ ઉજ્જૈનની વેધશાળાનું ચિહ્ન છે. —( પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૩૮ થી ૪૦) પણ જો ૐા. શાહે વિક્રમની કીર્તિ તેના દાનને લીધે ફેલાએલી હતી એ વસ્તુ વિચારી હાત તે તેઓ આ ચિહ્નને દાનશાળાનું ચિહ્ન કહેત. કલ્પવૃકૢ કે કામચટની સાથે દાનશાળા એ બંધોસતી વસ્તુ છે. અને આ ત્રણે ચિહ્નો તત્કાલીન સિક્કામાં અંકિત (ર) માલવસંવત્ થએલ છે, માલવસંવત્ આને અ` ' માલવગણુ સાથે સબંધ રાખનારા સંવત્ ' એવેશ થાય ૨૩ યજદીવદે ચલાવેલ પારસીસવમાં અને ઇસ્વીસનમાં પણ દર ચોથું વ એક દિવસની વૃદ્ધિવાળુ હાય છે રામન સવમાં પણ ચાર-ચાર વર્ષના · એલિપિડ ' મનાય છે. પ્રેા. ટીમેÉઅસે ૧૯૪ એલિપિડના ૭૭૬ વર્ષી ગણી શ્રીસમાં કાળગણનાં કરી હતી. ~~ ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૧૯૪) ‘કૃત' એ પણ આવા જ પ્રકારના કાઈ સંકેત-શબ્દ છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ છે. આ શબ્દ જ એમ સૂચન કરે છે કે આ સંવત માલવગણના સંગઠનના ફળરૂપે છે. વિદ્વાને પણ માને છે કે શકના વિજયમાં વિક્રમાદિત્યને માલવપ્રજાને માટે સહકાર મળે હશે. જો કે શરૂમાં આ સંવત ખાલી સંવત કે કૃતસંવત તરીકે શરૂ થયો હશે, પણ સમય જતાં ગુપ્તસંવત વગેરે બીજા સંવત શરૂ થયા ત્યારે તેનાથી જુદે પાડવાને માટે આ સંવતની પહેલાં કેના યુદ્ધમાં મેં વિજય મેળવનાર માલવગણ કે વિક્રમનું નામ જોડાયેલ હશે. માલવસંવત સ્વતંત્ર મળે છે તેમ કૃતસંવત સાથે જોડાયેલે પણ મળે છે. માલવસંવના ૪૬૧, ૪૮૧, ૪૦૩ અને ૫૮૯ ની સાલના શિલાલેખ મળે છે. --(જુઓ ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૬૬) શ્રીયુત રખાલદાસ વંઘોપાધ્યાય માલવગણને પરિચય નીચે મુજબ આપે છે. માલવજાતિ ઘણું સમયથી ભારતવર્ષને ઉત્તર અને પશ્ચિમ પ્રદેશમાં રહેતી હતી. સિકંદરે પંજાબના આક્રમણમાં માલવજાતિ સાથે યુદ્ધ ખેલ્યું હતું. વરાહમિહિરની બૃહત્સંહિતા ૧૪–૨૭ માં પણ આ જાતિનો ઉલ્લેખ મળે છે. આ જાતિ અવન્તી દેશમાં આવી વસી એ કારણે એ દેશનું નામ માલવદેશ પડયું છે. આજે પણ યુક્તપ્રદેશ અને પંજાબમાં મ નામનાં ઘણું નગરો-ગામો છે. જયપુર રાજ્યના નાગર ગામ પાસેના જૂના ખંડેરમાંથી માલવજાતિના ગોળ તથા ચોખંડા બ્રાહ્મી અને ખરોટ્ટી લિપિમાં ખોદાયેલ તાંબાના લગભગ ૬૦૦ સિક્કા મળ્યા છે. પુરાતત્ત્વવિદો માને છે કે આ સિક્કાઓ ઈ. સ. પૂર્વેની બીજી સદીથી ઈ. સ. ની ચોથી સદી સુધીના છે. આ સિક્કાઓમાં કેટલાક માલવગણના સિક્કાઓ છે અને કેટલાએક માલવજાતિના સિક્કાઓ છે. માલવગણના ગાળ કે ચોખંડા સિક્કાઓ જ આઠ પ્રકારના મળે છે, જેની બન્ને બાજુનાં ચિહ્નો નીચે પ્રમાણે છે. ૧ A સૂર્ય, B વૃક્ષ | ૫ A વૃક્ષ, B સાંઢ ૦] ૨ A વૃક્ષ, B ઘડો ૬ A વૃક્ષ, B રાજાનું માથું ૩ A વૃક્ષ, B ઘડે ૦|| | ૭ A વૃક્ષ, B મેર ૪ A વૃક્ષ, B સિંહ [] ૮ A વૃક્ષ, B સૂર્ય, નદિપાદ, સર્પ વગેરે. માલવગણના સિક્કાઓમાં પહેલી બાજુ “મારવાનાં કાર” અથવા વાર મારવાનાં કાઃ અક્ષરે કોતરેલા છે. માલવજાતિના રાજાઓના સિક્કાઓમાં એક બાજુ રાજાઓનાં નામે અને બીજી બાજુ વૃક્ષ ઘટ વગેરે કોતરેલ છે. –(પ્રાચીન મુદ્રા પૃ. ૧૪૩ થી ૧૪૭) આ ઉપરથી સમજી શકાય એમ છે કે અહીં વૃક્ષ (કલ્પવૃક્ષ) અને ઘટ (કામકુંભ) એ દાનના, વૃક્ષ અને નન્દિપાદ તે સંગઠન અને રાજ્યની શીતલ છાયાના, અને સિંહ સાંઢ અને સૂર્ય તે વિક્રમ–પરાક્રમ–ઓજસ તથા વિક્રમાદિત્યના અને માત્રઘાનાં નવ ૨૪ વિદિશામાંથી મળેલ તત્કાલીન ગેળ કે ચોખંડા સિક્કાઓનાં ચિહ્નો નીચે મુજબ છે ૧. A હાથી, સ્વસ્તિક. B વૃક્ષ, ઉજજૈન, નંદિપાદ, સૂર્ય, (પોટીનના) [] ૨. A હાથી B ઉજજૈન, વૃક્ષ ૩. A સિંહ, નંદિપાદ B ઉજજૈન, વૃક્ષ (તાંબાના) [] ૪. A સિંહ, સ્વસ્તિક સો સાત વાસ B ઉજજૈન, વૃક્ષ, નંદિપાદ (પિટીનનાં) [] ૧. A હાથી, શંખ, ઉજજૈન B વૃક્ષ (પિટીનનો) ૦ ૨. A હાથી, શંખ. ઉજજૈન B વૃક્ષ (તાંબાના) [] -(પ્રાચીન મુદ્રા પૃ. ૨૧૮, ૨૧૯) (તાંબાના) | For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૨૯ વગેરે શબ્દો માલવગણ જયવંત વર્તે એવા અર્થના સૂચક છે. ૨૫ આ રીતે વિ. સં. ૧ માં માલવપ્રજા ઘણી જ શૌર્વવાળી હતી. જે કાર્યની ખુશાલીમાં સંવત ચલાવવામાં આવ્યો હશે તેમાં માલવગણને પણ પૂરે હિસ્સો હશે. એટલે કે માલવગણે વિક્રમની સરદારી નીચે કે તેના સોગમાં વિશેષ ભાગ ભજવ્યો હશે એટલે જ આ સંવનું બીજું નામ “માલવસંવત ” પણ છે.* (૩) વિક્રમસંવત વિક્રમ સંવત –આને અર્થ વિક્રમ સંવત-વિક્રમાદિત્યને સંવત એવો થાય છે. આ શબ્દ એમ સૂચન કરે છે કે શકવિજેતાદળને જે નાયક હશે તેના નામથી આ સંવત પ્રવર્તે છે. વિદ્વાને પણ માને છે કે માલવગણે શકને હરાવ્યા. એ ખરું, પણ તેને પણ કોઈ નાયક તો હશે જ ના? જે તેનો નાયક તેનું જ નામ વિક્રમાદિત્ય. રાજાઓના નામથી સંવત ચાલુ થયા હશે ત્યારે માલવસંવને બદલે વિક્રમ સંવતને વિશેષ પ્રધાનતા મળી હોય તે તે સંભવિત છે. - વિક્રમસંવતના ઉલ્લેખવાળા જૂનામાં જૂના શિલાલેખો અને ગ્રંથે નીચે મુજબ છે. (1) વિ. સં. ૭૯૪ (ઈ. સ. ૭૩૮) કા, વ. ૦)) રવિ જયેષ્ઠા નક્ષત્ર સૂર્યગ્રહણ. ડે, ફલીટ વગેરે વિદ્વાને આ શિલાલેખને બનાવટી માને છે. –(કાઠિયાવાડના ધિનકિ ગામથી મળેલ દાનપત્ર, ઈનડીયન એન્ટીકરી. પુ. ૧૨ પૃ. ૧૫૫; પુ. ૧૯, પૃ. ૩૫) (૨૩) વિ. સં. ૮૧૧ (ઈ. સ. ૭૫૪). વિ. સં. ૮૨૬ (ઈ. સ. ૭૬૯). –(આકર્યોલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો રીપોર્ટ પુ. ૨ પૃ. ૬૮ તથા ૨૬૬) (૪) વિ. સં. ૮૯૮ વૈ. શુ. ૨ રવિવાર (ઈ. સં. ૮૪૧) –(ધાલપુરમાંથી મળેલ રાજા ચંડસેન ચૌહાણને શિલાલેખ-ઈન્ડિયન એન્ટીકવેરી પુ. ૧૯ પૃ. ૩૫; ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૩૮૬). (૧) વિ. સં. ૯૮૯, શાકે ૮૫૩, ખરસંવત્સર ૨૪. 1 – દિગંબર આચાર્ય હરિણકૃત બ્રહકથાકેલ) (૨) વિ. સં. ૧૦૨૯ (ઈ. સ. ૯૭૨)-(મહાકવિ ધનપાલકૃત પાઈએલચ્છીનામમાલા) (૫) વિ. સં. ૧૦૫૧ (ઈ.સ. ૯૯૪)–દિગંબર આચાર્ય અમિતગતિકૃત રત્નસદેહ) વીરનિર્વાણસંવતને પ્રારંભ કાર્તિક શુદિ એકમથી થાય છે. તેનાં ૪૭૦ વર્ષ જતાં એટલે વી. નિ. સં, ૪૭૧ ના કા. સુ. ૧ થી વિક્રમ સંવતને અને ત્યાર પછી ૧૩૫ વર્ષ પાંચ મહિના જતાં એટલે વી. નિ. સં. ૬૦૬ ના ચૈ. શુ. ૧ થી શકસંવતને પ્રારંભ થયો છે. આ રીતે વી. નિ. સં. ૬૦૬ ચિત્ર શુ. ૧, વિ. સં. ૧૩૬ ચૈત્ર શુ. ૧ અને શક સં. ૧ ચિત્ર શુ. ૧ એક દિવસે પડે છે. જે હિન્દી વિક્રમ સંવતનો પ્રારંભ ૭ મહિના આગળ માની લઈએ તો ૧૩૬ વર્ષ પછી એટલે હિન્દી વિક્રમ સંવત ૧૩૭ ચિત્ર શુ. ૧ ના દિને, અને જે વિક્રમ સંવતને પ્રારંભ પાંચ મહિના પછી માનીએ તો ૧૩૫ ૨૫ બીજા ગણરાજ્ય તથા રાજાના સિક્કાઓમાં પણ જૂનાચનાનાં નયઃ (૧૫), ચોથાળી ગયઃ (૧૫૦), મહેન્દ્રગિત કરિ (૧૭૬), બચતુ કૃષ: (૨૩૫) વગેરે શબ્દો તે જયવંત વ એવા અર્થમાં વપરાયેલા છે. ૨૬ ડો. ત્રિભુવનદાસ લ. શાહ માલવસંવતનો પ્રારંભ ઈ. સ. ૫૩૧ માને છે. --(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪, પૃ. ૯૨, ૧૮૬) - For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦-૧-૨ વર્ષ પછી એટલે હિન્દી વિક્રમ સંવત ૧૩૬ ચૈત્ર શુ. ૧ ના દિને શકસંવતને પ્રારંભ આવે છે. આ હરિણજીએ પણ બૃહત્કથાકાષમાં અને શ્રવણબેન્ગલાના એક લેખમાં (ઈન્ડીયન એન્ટીકરી પુ. ૨૫, પૃ. ૩૪૬) જે ૧૩૬ વર્ષનું આંતરું બતાવેલ છે તે વાજબી છે. પાશ્ચાત્ય વિદ્વાનો હિન્દી વિક્રમ સંવત અને શકસંવત વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું આકે છે તે ઉપરના હિસાબે બરાબર નથી. બરાબર તો એ જ વાત છે કે હિન્દી વિક્રમ સંવતને પ્રારંભ પાંચ મહિના પછી માન જોઈએ. અથવા શકસંવત સાથેનું અંતર ૧૩૬ વર્ષનું માનવું જોઈએ. મિ. કલહનું કહે છે કે વિક્રમ સંવતનો પ્રારંભ કે. શુ. ૧ થી થયેલ છે. સર કનિંગહામે “એશ્યન્ટ ઈરાઝ' પૃ. ૩૧ માં લખ્યું છે કે–પશ્ચિમ હિંદમાં વિક્રમસંવતનો પ્રારંભ કા. શુ. ૧-ઈ. સ. પૂર્વે ૫૭ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખને ગુરુવારથી અને ઉત્તર હિંદમાં ચે. શુ, ૧ ઈ. સ. પૂર્વે પ૭ ના ફેબ્રુઆરીની ૨૩ મી તારીખને રવિવારથી અથવા કલિયુગ સં. ૩૦૪૪ વર્ષ પછી ગણવામાં આવે છે. ઈ. સ.નો પ્રારંભ વિક્રમના ૫૬. વર્ષ જતાં મનાય છે.૨૭ પંડિત ગૌરીશંકર હીરાચંદ ઝા માને છે કે વિ. સં.નો પ્રારંભ કવિસંવત્ ૩૦૪૫ ના કાર્તિકથી થયો છે. પરંતુ ઉત્તર હિન્દુસ્તાનમાં જે ચે. શુ. ૧ થી વિ. સં. પ્રારંભ મનાય છે તે શક સં ના આધારે શરૂ થયેલ હશે એમ લાગે છે. આજકાલ ઉત્તર હિંદમાં પૂર્ણિમાન્ત ચિત્ર શુ. ૧ થી, હાલાર કછ વગેરમાં અમાસાન્ત અષાડ શુ. ૧ (૨) થી, ઉદેપુર રાજ્યમાં પૂર્ણિમાન્ત શ્રાવણ વ. ૧ (ગુજરાતી અષાડ વ. ૧ ) થી અને ગુજરાત દક્ષિણમાં અમાસાન્ત કા. શુ. ૧ થી વિમવર્ષનો પ્રારંભ મનાય છે. –(ઈન્ડીયન એન્ટીકરી પુ. ૨ પૃ. ૩૯૯; ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૧૬૯) એ વાત નક્કી છે કે વિક્રમ રાજાએ વર્ષારંભ માટે પ્રાચીનકાળથી ચાલ્યા આવતા અષાડ વ. ૧ તથા ચૈત્ર શુ. ૧ ના બદલે કાર્તિક શુ. ૧ ને પસંદ કરેલ છે. આના કારણો નીચે પ્રમાણે હોઈ શકે એમ અમને લાગે છે. તે સમયે અવન્તી અને લાટ-એ પ્રદેશ આ. કાલકરિ, આ. પાદલિપ્તસૂરિ, આ. આયંખપટ અને આ. વૃદ્ધવાદિસૂરિના વિહાર, ઉપદેશ અને ધર્મપ્રચારનાં પ્રધાન ક્ષેત્રો હતાં, એટલે માળવાના રાજા-પ્રજા જૈનધર્મના અનુયાયી કે અનુરાગી-પ્રેમી હતાં. જૈન સાહિત્યમાં માલવપતિ વિક્રમાદિત્યનું સ્થાન ગુર્જરેશ્વર કુમારપાળના જેટલું જ ઊંચું છે, જ્યારે બાદ્ધસાહિત્ય અને પુરાણ માટે ભાગે મૌન સેવે છે. | માલવગણના સિક્કાઓમાં પણ જે ચિહ્યો છે તે બદ્ધ કે વૈદિક ધર્મનાં નથી. આ પરિસ્થિતિ વિચારતાં સહેજે એવા નિર્ણય ઉપર આપવું પડે છે કે મહારાજા વિક્રમાદિત્ય એ જૈન રાજા હશે અને એ જ કારણે તેણે પોતાના નવા સંવતનો પ્રારંભ વીરનિર્વાણુસંવતના પ્રારંભ દિવસથી ગોઠવ્યો હશે. ડો. ભાઉદાજીના ઊંડા અભ્યાસના પરિ. મે નક્કી કરેલ સંશોધનમાં પણ આપણને આ જ વસ્તુ મળે છે. તેઓ જણાવે છે કે “I believe that the era (Vikram) was introduced by the Buddhists or rather the Jains.” ૨૭ ખરી રીતે ઇશુ ખ્રીસ્તની સાલના દિવસો અવ્યવસ્થિત જ હતા. તેરમા પોપ ગ્રેગરીએ તા. ૨૨-૨-૧પ૮૨ ના દિને હુકમ બહાર પાડી તેની સાલવારીમાં ૧૦ દિવસનો ઉમેરો કર્યો ત્યારથી જ તેણે વ્યવસ્થિત રૂપ પકડયું છે. આ હિસાબે ઉપર દર્શાવેલ દિવસે તે તારીખ હતી એમ કહેવું તે ભૂલ ભરેલું જ છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૩૦ એ અર્થાત-“મારું એમ માનવું છે કે (વિક્રમ) સંવત બૌદ્ધોએ બલકે જેનોએ દાખલ કર્યો છે.” –(જર્નલ ઓફ ધી બોમ્બે બ્રાન્ચ ઑફ ધી રે. એ. સ. પુ. ૮ પૃ. ૨૩૩; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૩). * વળી બીજા વિદ્વાન ઉપર્યુક્ત ગ્રંથના પુ. ૯, પૃ. ૧૪૫ તથા ૧૪૯ માં લખે છે કે વિક્રમસંવતનો ઉપયોગ કેવળ જેનીઓએ જ કર્યો છે અને ગુજરાતના અણહિલપાટણના રાજાઓએ જ પ્રથમ તેનો વપરાશ કર્યો હતો. વિક્રમના વખતમાં ૯૯ લાખની મુડીવાળા એક વ્યાપારીએ જાલેર પાસેના સુવર્ણગિરિ પહાડની ટેકરી ઉપર યક્ષવસતિ નામે શ્રી મહાવીરનું એક મોટું ચિત્ય બંધાવ્યું હતું. –(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૪-૪૫) પ્રભાવક ચરિત્રમાં એક એવો ઉલ્લેખ છે કે આ. સિદ્ધસેન દિવાકરે બલમિત્ર કે જે વિદ્વાનોના મતે વિક્રમાદિત્ય પણ મનાય છે તેના પુત્ર ધનંજયને સિન્યની અને ધનની મોટી મદદ કરાવી હતી. આ વસ્તુ પણ વિક્રમના દાન અને સંવતપ્રવર્તન માટે ઘણી જ અર્થસૂચક છે. આ બધા પ્રમાણે એક જ વાત કહે છે કે વિક્રમ એ જૈન રાજા હતા અને તેથી જ તેણે કા. શુ. ૧ ને વર્ષારંભ માટે પસંદ કરેલ છે. માલવગણના સિક્કાઓ તપાસીએ તો તેમાં જે સિંહ સાંઢ અને સૂર્યનાં ચિહ્નો છે તે વિક્રમાદિત્યના પ્રતીક રૂપ છે, જે વાત આપણે ઉપર બતાવી ગયા છીએ. સાચે વિક્રમાદિત્ય કેણુ?. - એકંદરે એક યા બીજી રીતે વિક્રમ-વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામનારાઓ યા વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરનારાઓમાં–પાર્થિયન રાજા અઝીઝ, વસિષ્ઠ પુત્ર શાતકણુંશાલિવાહન, શુંગવંશીય રાજા અગ્નિમિત્ર, વસુમિત્ર, કુશનવંશીય રાજા કનિષ્ક, ગભિલ્લને રાજકુમાર, ભરુચને રાજા બલમિત્ર, ગૌતમીપુત્ર શાલિવાહન, શકરાજ (જુઓ ત્રિલેકસારની ટકા), સમ્રાટુ સમુદ્રગુપ્ત, ગુપ્તવંશીય બીજે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, નરસિંહ બાલાદિત્યને સમકાલીન યશોધર્મ, વલભીના સેનાપતિ ભટ્ટાર્ક, કનોજ રાજ હર્ષવર્ધન, હર્ષવર્ધનને છતનાર દક્ષિણના ચાલુક્યરાજ પુલકેશિ વલ્લભને પુત્ર વિક્રમાદિત્ય (વિ. સં. ૭૩૭ ઈ. સ. ૬૮૦), માળવાનો વૃદ્ધભજ; ચાલુક્ય વિક્રમકાળ અપરનામ વીર વિક્રમકાળ, સંવને નાયક કલ્યાણપુર રાજા સોલંકી વિક્રમાદિત્ય (વિ. સં. ૧૧૩૨ ઈ. સ. ૧૦૭૫–૭૬) અને અકબર બાદશાહને સમકાલીન હેમુ ( જુઓ મિશ્રબંધકૃત ભારતવર્ષનો ઈતિહાસ) વગેરે ધણાં નામો મળે છે, જે પૈકીનાં ઘણુંખરાનો પરિચય આપણે ઉપર જોઈ ગયા છીએ. હવે માત્ર પ્રશ્ન એ રહે છે કે આ બધામાં સારો વિક્રમાદિત્ય કેણુ? આને ઉત્તર એટલે જ બસ થશે કે જે વિ. સં. ૧ (ઈ. સ. પૂર્વે ૫૭)માં પ્રજાપ્રિય માલવગણનાયક અને કવિજેતા અવન્તીપતિ હતો તે જ સાચો વિક્રમાદિત્ય છે. આ કસોટીએ કસોએ તો ઉપર જણાવેલ નામમાંના પહેલાં પાંચ -૧ પાર્થિયન રાજા અઝીઝ, ૨ વસિષ્ઠ પુત્ર શાગકણ, ૩ અગ્નિમિત્ર, ૪ વસુમિત્ર અને કનિષ્ક તો તે સમય પહેલાંના રાજાઓ છે એટલે તેઓને સંવતપ્રવર્તક વિક્રમાદિત્ય તરીકે ન જ માની શકાય. અને શાલિવાહન વગેરે તે સમયે પછીના રાજાઓ છે અને તેમાંના કેટલાક તો અવન્તી બહારના જ છે એટલે તેમને પણ સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય માનવા એ માત્ર મનસ્વી કલ્પના જ છે. એટલે હવે સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય તરીકે માત્ર ત્રણ રાજાએ જ રહે છેઃ ૧ તે સમયે વિદ્યમાન જે કોઈ આંધ્રપતિ હોય તે, ૨ ગદ્ધભિલને રાજકુમાર અને ૩ ભરૂચને રાજા બલમિત્ર. એટલે હવે આ ત્રણ સંબંધી જ વિચાર કરીએ - For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૦ ૫] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમસંવતના પ્રારંભ પણ ૧ તે સમયને આંધ્રપતિ અવંતીપતિ નથી જ અને આંધ્રદેશમાં થયા જ નથી માટે આંધ્રપતિ સંવવક વિક્રમાદિત્ય બની શકે તેમ નથી. હા, એટલું બની શકે કે તેણે શાને જીતવામાં વિક્રમને જરૂર મદદ કરી હશે, જે વસ્તુ આપણને યુગપુરાણુમાંથી મળે છે, એટલે તે આંધ્રપતિ વિક્રમાદિત્યને સહાયક હશે પણ તે પેાતે વિક્રમાદિત્ય નથી જ. ૨ તે સમયે અવન્તીની ગાદીએ ગભિલવશ હતા તેથી ઈ. સ. પૂર્વે ૫૭ માં ગભિન્નવંશીય જે રાજા અવન્તીની ગાદીએ તે। તેને જ સંવત્પ્રવતક વિક્રમાદિત્ય માનવામાં આવે તે કશી હરકત જણાતી નથી. તેણે પોતાની શક્તિને મજબુત કરવા માટે માલવપ્રજાના સહકાર સાધ્યા હોય કે તેનું અધ્યક્ષસ્થાન સ્વીકાર્યું હાય તેા તે વસ્તુ પણ વાસ્તવિક છે. એટલે આ વિક્રમાદિત્ય તે જ સાચા-સંવત્પ્રવૃત ક–વિક્રમાદિત્ય છે અને તેણે સંવતમાં પેાતાની સાથે પોતાની સહકારી પ્રજાને પણ અમર બનાવી છે. ૩ ભરુચા રાજા અમિત્ર ઉજ્જૈન આવેલ છે અને ત્યાંના રાજા પણ બનેલ છે એ વાત સાચી છે, પણ તેને વિક્રમાદિત્ય તરીકે તે। ત્યારે જ માની શકાય કે જે તે તત્કાલીન અવન્તીના રાજવંશને હાય, પરન્તુ અમિત્ર અવન્તીના રાજવંશને જ હાવે! જોઇએ એ કાઈ અગત્યની ખીના નથી, કેમકે ઇતિહાસકારા ગંધર્વસેન અને વિક્રમાદિત્યની વચ્ચે થયેલા શક રાજાએને પણુ, ઘેાડાં વર્ષ રાજ્ય ચલાવવાના કારણે, જુઠ્ઠા ન'તારવતાં, બહુ વિચિત્ર રીતે, ગભિલ્લુ વ’શમાં જ સામેલ કરે છે. કલકત્તાવાળા એ. કે મજમુદાર - લખે છે કે— 56 Acharya Shri Kailassagarsuri Gyanmandir At some opportune time Gandharvasen seized the throne of Ujjain. He was succuded by his eldest son Sanku, who ruled for a short time and then fell a victim to the ambition of his brother Vikrama; who made some conquests, and consolidated a prety large kingdom.” અર્થાત્–ઉજજૈનની ગાદીએ ગંધર્વસેનની પછી તેના પુત્ર શકુ આવ્યા. તેણે થોડી સમય રાજ્ય કર્યું. અને પછી તે વિક્રમના હાથે માર્યાં ગયા. અને વિક્રમે રાજા બની કેટલીએક જીતેા મેળવી અવન્તીના સામ્રાજ્યને મેદું બનાવ્યું. –( શ્રી હિન્દુ હિસ્ટરી પૃ. ૬૩૮ થી ૬૫૦; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪ ) આ શંકુ તે કાઈ સાચા શંકું નથી, પણ ખરી રીતે તે શકરાા જ છે કે જેને મારીને વિક્રમે ઉજ્જૈનની ગાદી હસ્તગત કરી હતી. આ શક રાજા ગભિલ્લ વંશને ન હાવા છતાં તેને તે વંશમાં જેમ સામેલ કરવામાં આવ્યા છે તેમ અમિત્ર પણ ગભિન્ન વંશને ન હેાવા છતાં તેને તે વશમાં દાખલ કરવામાં આવ્યેા હાય તે તે સા બનવા ચેાગ્ય છે. આ માત્ર વિભિન્ન વંશને વાંધા દૂર કરવા માટે જ બતાવ્યું છે. ખરી વાત તે। એ છે કે ગભ વશનેા પ્રારંભ જ દૃણુ રાજાથી થયા છે. જેમ અત્યારે સતીયા, સત્યવાદી, ઢેડી, ડગલી વગેરે સાખેા તદ્દનુકૂળ કારણેાથી જાહેર થઈ છે ૨૮ પુરાણકારાએ પણ આવી જ રીતે નન્દવર્ધનને પ્રદ્યોત તથા મહાર્નાન્દને શિશુનાગ વશમાં સામેલ કરી દીધા છે. જીએ મ્યા. ૫, ૧૧, ૧૨; વાયુપુરાણુ અ. ૯ શ્લોક (૩૧૩) ૩૨૦ For Private And Personal Use Only વંશમાં અને નવિન મત્સ્યપુરાણુ અ. ૨૭૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ . વિકમ-વિશેષાંક ]. સમ્રાટ વિક્રમાદિત્ય તેમ દર્પણ રાજાએ ગર્દભી વિદ્યા સાધી અને તેને અંગે ગધેડાનું ચામડું ઓઢવાનું રાખ્યું તેથી લેકે તેને ગર્દભ કે ગધેડો કહેતા હતા. આથી તેના વારસદારો પણ એ નામથી જ પ્રસિદ્ધ થયા. અને એ રીતે જગતમાં ગર્દભ વંશની સ્થાપના થઈ, જ્યારે દર્પણના વડવાઓ-દાદા પરદાદા-ને તે બીજે જ વંશ હતા. સંભવ છે કે દર્પણ અને ભરૂચને રાજા બલમિત્ર કદાચ એક વંશના અથવા નિકટના સંબંધી હશે. એક વિચિત્ર પુરાવો એવો પણ મળે છે કે જે ગર્દભવંશીય રાજા દર્પણ અને ભરુચના રાજા બલમિત્રનું સુંદર જોડાણ કરી દે છે. આ રહ્યો તે પુરાવો. “A strange tale is prevalent in north-west India. A Gardabha marrying a daughter of a king of Dhar.” હિંદના વાયવ્ય પ્રાંતમાં એક વિચિત્ર વાત બોલાય છે કે ધારના રાજાએ એક ગધેડાને પિતાની પુત્રી પરણાવી હતી. - એશિયાટિક રીસર્ચ, પુત્ર ૬ પૃ. ૩૮; પુત્ર ૯ પૃ.૧૪૯; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૮) શ્રીયુત એસ. કે. મજમૂદાર ઉપર કરે ટાંકી જાહેર કરે છે કે ગર્દભિલે રાજા દર્પણ ધારની રાજકન્યાને પર હતો. અને તેના પુત્ર) વિક્રમનો જન્મ ખંભાતમાં થયો હતો. વિક્રમાદિત્યના વડવાઓએ માળવા સર કર્યું તે પહેલાં તેઓ આણંદપુરમાં રહેતા હતા. વગેરે વગેરે. -(હિન્દુ હિસ્ટરી પૃ. ૬૩૮ થી ૬૫૦) આ લખાણમાંથી નીચેના મુદ્દાઓ તારવી શકાય છે. - રાજા ગભિલ પશ્ચિમ હિન્દને હતો અને તે ભરૂચ અને આનંદપુરમાં રહેતા હતા. તે ભરુચન હશે એ વાત તે એટલા ઉપરથી અનુમાની શકાય છે કે તેની રાણીએ ભરુચમાં પુત્રને જન્મ આપ્યો હતો. જે રાજા મળવાને સર કરી શકો તે બહાદુર તો હશે જ, એટલે તે ભરચના રાજવંશમાંથી ઉતરી આવેલ હોય અથવા માંડલિક-ખંડિયો કે ફટાયો રાજા હોય એ પણ બનવા જોગ છે. તેને ધાર સાથે પણ સંબંધ હતો તેથી માળવા મેળવવામાં તેને ધારની જ મોટી મદદ મળી હતી. માળવા જીત્યા પછી ભરુચ, આણંદપુર અને ઉજજૈનનું સળંગ જેડાણ ચાલુ રહ્યું હતું. ' આ તારવણી ઉપરથી એમ કપી શક્ય છે કે–ભરુચ રાજા અને માળવાને ગર્દભિલ દર્પણ એ બને ભરૂચના રાજવંશમાંથી ઉતરી આવેલા રાજાઓ હતા. પણ ત્યાં દર્પણ તો ગર્દભવંશી તરીકે જાહેર હિત જ્યારે તેને સ્થાને આવનાર બલમિત્ર તે વંશને ન હતા. છતાંય રાજવંશની પ્રાચીન એક્તાના કારણે લેખકે એ બલમિત્રને પણ ગર્દભવંશી તરીકે ઓળખાવ્યો હોય તે તે ઉપરના હિસાબે ઠીક જ છે. જેન લેખકે તો વિક્રમને ગર્દભિલના યુવરાજ અને પુત્ર તરીકે જ માને છે. ૨૯ પરંતુ રાજવંશાવલીમાં ભત્રીજા વગેરેને પણ પુત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. દાખલા - ૨૮ કલિકાચાર્ય કથામાં બલમિત્ર અને ભાનુમિત્રને સ્પષ્ટ રૂપે અવન્તીના યુવરાજ તરીકે વર્ણવ્યા છે. --(વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના પૃ. ૫૫) For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ૩] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તરીકે ઇતિહાસના આધારે સૌ કોઈ જાણે છે કે ગુર્જરેશ્વર કુમારપાળ અને તેને ઉત્તરાધિકારી અજયપાળ એ કાકા ભત્રીજા છે, છતાં શ્રી. રાખાલદાસ વઘોપાધ્યાય તેને પરિચય આપતાં સાફ લખે છે કે કુમારપાળ અને અજયપાલ ગુજરાતના ચાલુક્યવંશી રાજાઓ હતા અને અજયપાળ કુમારપાળનો પુત્ર હતા. (જુઓ હિન્દી પ્રાચીન મુદ્રા પૃ. ૨૪૯) એપિઝાફિ ઈન્ડિકા પુ. ૮, પુરવણી ૧, પૃ. ૧૪માં પણ અજયપાળને કુમારપાળને પુત્ર લખ્યો છે. આ જ પ્રમાણે લેખકે વિક્રમાદિત્યને ગભિલને પુત્ર માને તો કંઈ નવાઈની વાત નથી. અસ્તુ. ઉપરના પુરાવાઓ સાચા હોય તે બલમિત્ર પણ અવન્તીને સાચે વિક્રમાદિત્ય છે. તે સમયે અવન્તીને ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ તરફથી હુમલાનો ભય હતો. એટલા ખાતર બલમિત્રે ભરુચમાં પિતાનું મોટું થાણું રાખ્યું હતું અને તેને સર્વેસર્વા પોતાના પુત્ર ધનંજયને બનાવ્યો હતો, જેના ધન અને સૈન્યમાં આ. સિદ્ધસેન દિવાકરના પ્રસાદથી ખૂબ વધારો થયો હતો. ધનંજય પછીને રાજા નરવાહન પણ લક્ષ્મીના જોરે આંધ્રપતિને હંફાવત હતો એ વાત આપણને આવશ્યકસત્રની નિયુક્તિ પૂરી પાડે છે. પરંતુ પઠણના રાજા શાલિવાહને ભરુચનું થાણું તોડ્યું ત્યારે વિક્રમ અને શાલિવાહન વચ્ચે તાપીની સરહદ બાંધીને સંધિના કરાર થયા એ વાત પણ વિવિધતીર્થકલ્પ અને પ્રબંધકેષિના પાને નોંધાયેલી મળે છે. બલમિત્રનો અર્થ (બલ=વિક્રમ અને મિત્ર સૂર્ય–આદિત્ય)વિક્રમાદિત્ય થાય એ સાચું, પણ વારસદારે પણ પ્રત શિશુનાગ અને નની જેમ વિક્રમાદિત્ય તરીકે જ ઓળખાયા હશે. ચરિત્રોમાં વિક્રમાદિત્યનું લાંબુ આયુષ્ય બતાવ્યું છે. તે એકલા વિક્રમને હિસાબે નહીં પણ વિક્રમવંશના હિસાબે હશે એમ લાગે છે. આ રીતે તે સમયના નિર્દેશવાળાં લખાણોની કડીઓ જોડીએ તો રાજા બલમિત્ર વિક્રમાદિત્ય તરીકેનું માન ખાટી જાય છે, અને વિરુદ્ધ પુરાવા ન મળે ત્યાં સુધી એ માન તેને જ મળશે. આમ એકંદરે સાચા વિક્રમાદિત્ય તરીક બે નામો જ બાકી રહે છે. ૧ ગર્દભિલ દર્પણનો પુત્ર વિક્રમ. ૨ ગભિલો ઉત્તરાધિકારી બલમિત્ર. સંશોધન કહે છે કે–આ બન્નેય એક જ વ્યક્તિ છે. અને એ જ આપણે શકવિજેતા સંવતપ્રવર્તક અવન્તીપતિ વિક્રમાદિત્ય છે. આ પ્રમાણને તપાસી પુરાત્ત્વવિદો. તે ઉપર વિશેષ પ્રકાશ પાડે એ શુભેચ્છાપૂર્વક હું વિરમું છું. વીરાનર્વાણુસંવત ૨૪૭૦; વિક્રમ સંવત ૨૦૦૦; શાકે ૧૮૫, ઈસ્વીસન ૧૯૪૪ ઉત્તરાફાલગુની મહાસુદી પંચમી. તા. ૩૦-૧-૧૯૪૪ રવિવાર, ક. ચા. સં. ૨૬ વસંત પંચમી ઠે. વડાવલા. અમદાવાદ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય લેખક-પ્રેા. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ઉપક્રમ—આ વર્ષે ગુજરાતમાં એસતું વ કચારથી ગણવું એ સંબંધમાં બે પક્ષ હતા. એક પક્ષનું કહેવું એ હતું કે એ નૂતન વર્ષાં તા. ૨૯-૧૦-૪૩ ને શુક્રવારે બેસે છે, જ્યારે બીજા પક્ષનું કહેવું એ હતું કે એ આ દિવસે નહિ, પણ એના પછીના દિવસે— શનિવારે બેસે છે. આમ મતભેદ હાવા છતાં આ નૂતન વર્ષાંતે પરદુઃખભંજન વિદ્ય માદિત્ય રાજાનું ૨૦૦૦મું વર્ષ છે અને આજથી વિક્રમસંવત્ની ત્રીજી સહસ્રાબ્દીને સૂત્રપાત થાય છે એ બાબતમાં તે સમસ્ત સામાન્ય જનતા એકમત હતી, પણ કેટલાક વિદ્યાના ભિન્ન મત ધરાવતા હતા. આનું કારણ એ છે કે વિક્રમસંવત્ કાણે કયારે કેમ પ્રવર્તાવ્યેા એ સંબંધમાં એકવાકયતા નથી, કેમકે એક તે વિક્રમાદિત્ય એ નામ તેમજ એ ઉપાધિ એક કરતાં વધારે વ્યક્તિ સાથે સંકલિત છે, અને બીજું, વિક્રમસંવત્ રમાલવગણે ચાલુ કર્યા છે એવા પણ અભિપ્રાય કેટલાકનેા છે. આમ વિક્રમસંવતના પ્રવક કાને ગણવા એ સંબંધમાં મતભેદને માટે અવકાશ રહેલા છે. એ દૂર કરી શકાય અને આસવના પ્રવ`ક વિક્રમાદિત્ય છે એમ સાબીત થઈ શકે તે તેનું સાચું જીવનચરિત્ર ઉપસ્થિત કરી શકાય એ માટે થોડા વખત થયાં આપણા દેશમાં ચારે બાજુથી પ્રયાસ શરૂ કરાયા છે. આમાં જેનેએ પણ પેાતાના સબળ ફાળે આપવા જોઇએ એમ માનનારા જૈન સત્ય પ્રકાશના તત્રીજી વિક્રમાંક ” પ્રસિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને એના વ્યવસ્થાપક શ્રી. રતિલાલ એને અંગે વિદ્વાનેાને લેખ લખી મેાકલવા આમંત્રણ આપે એ સ્વાભાવિક, ઉચિત તેમજ પ્રશંસનીય છે. આવી પરિસ્થિતિમાં આમંત્રણ સ્વીકારી આ લેખ તૈયાર કરતાં મતે આનદ થયા છે, કેમકે એ દ્વારા ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને જૈન સાહિત્યમાં વિક્રમાદિત્ય સંબધી શાશા ઉલ્લેખ છે તે જાણવા-વિચારવાને મને સુયેાગ સાંપડયો છે. .. જૈન સાહિત્ય કેવળ સંસ્કૃત કે પાઇય(પ્રાકૃત)માં જ રચાયેલું નથી, પરંતુ એ કાનડી વગેરે દ્રાવિડ ભાષાઓમાં તેમજ ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં પણુ ગુ'થાયેલું છે. આ આ રાજાનું નામ બૌદ્ધ પરંપરામાં નથી તેમજ પૌરણિક વંશાવલીમાં નથી એમ દુર્ગાશંકર. કે. શાસ્ત્રીએ પ્રશ્નચિતામણિના ગુજરાતી ભાષાન્તરમાં કહ્યું છે. જુએ પૃ. ૨૩ અને ૨૪. ૧. ૨ કે. કે. એમ્. શેભાવનેકરનું કહેવું એ છે કે મંદસેારના શિલાલેખમાં જે ગણુસ્થિતિ'ના પ્રયાગ છે તેને અ` ‘ગણનાની પદ્ધતિ' એમ કરાવે જોઇ એ, નહિ કે ગણુથી અમુક જાતના સંધ સમજવાના છે. આ હકીકત એમણે Journal of Indian History (Vol. X, pt. 2)માં “A Puzzle in Indian Epigraphy' નામના લેખમાં તેમજ The Journal of the University of Bombay ( Vol. I, pt. VI. )માં “The Date of Kalidasa” (પૃ. ૨૩૨-૨૩૩)માં રજૂ કરી છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સાહિત્યની જેમ ભાષાદષ્ટિએ વિવિધતા છે તેમ વિષયની દૃષ્ટિએ પણ છે. વિશેષમાં આ સાહિત્ય વિશાળ પ્રમાણમાં રચાયેલું છે. આ ઉપરાંત ભારતીય સાહિત્યના અને સંસ્કૃતિના સાચા અને સંપૂર્ણ મૂલ્યાંકન માટે આ સાહિત્ય ઉપયોગી છે એમ સાબિત થયું છે. તેમ છતાં હજી એને માટે ભાગ અપ્રસિદ્ધ દશામાં છે અને જે પ્રકાશિત થયેલો છે તેમાં પણ બહુ - થોડે અંશ સમીક્ષાત્મક પદ્ધતિએ સંપાદિત થયેલ છે. પ્રસ્તુત લેખમાં મુખ્યતયા સંસ્કૃત, પાઇય અને ગુજરાતી ભાષામાં રચાયેલા કેટલાક જ પ્રથાદિને હું વિચાર કરી શકું તેમ છું, કેમકે એને અંગેની સંપૂર્ણ સામગ્રી તે અત્યારે મારી સામે નથી અને એ એકત્રિત કર્યા બાદ લેખ લખવા જેટલે સમય નથી. હમણાં જે વિક્રમનું ૨૦૦૦ મું વર્ષ બેઠેલું ગણાય છે એ ઉપરથી અત્યારે જેમ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ સંવત સાથે સંકલિત વિકમ નામનો એ કે ઉપાધિવાળો કઈ રાજા બે હજાર વર્ષ ઉપર થઈ ગયો છે તેમ એવો પ્રશ્ન કેટલાંક વર્ષો ઉપર વિદ્વાનને સ્કર્યો હતો અને એને લઈને “લગભગ બે હજાર વર્ષ ઉપર હિન્દમાં એવો કઈ પરાક્રમી વીર પુરુષ થઈ ગયો છે કે કેમ” તેની તેમણે ગષણું શરૂ કરી હતી. આનું ફળ શું આવ્યું એ આપણે નોંધીએ તે પૂર્વે ભારતવર્ષની એ સમયની-ઈ. સ. પૂર્વની પહેલી સદીની ઐતિહાસિક પરિસ્થિતિ આપણે વિચારીશું. - The Cambridge History of India (vol. I) માં પ્રો. રૅસને કહ્યું છે કે જે સિક્કાઓને પૂરાવો સાચો સમજાય તો આ પરિસ્થિતિ એવી જણાય છે કે આન્ધોએ વચલો મુલક કબજે કરી ઘણું કરીને “શું” વંશના મુખ્ય પુરુષ પુષ્યમિત્ર પાસેથી ઉજજેનનું રાજ્ય જીતી લીધું, એટલે ઈ. સ. પૂર્વે ૯૦ ની આસપાસમાં ઉજજેનની ઉત્તરે થવાનું, પૂર્વમાં શુંગાનું, અને દક્ષિણમાં પોનું જોર હતું અને કઈ વિરુદ્ધ પૂરાવો જણ નહિ હેવાથી ઉજજેન આન્ધોના હાથમાં હશે એમ લાગે છે. પછી લગભગ ઈ. સ. પૂર્વે ૭૫ માં પશ્ચિમમાં શકનું જોર વધ્યું. શકપના આ શકે છેક ઉર્જન ( ૩ તિલ્યગાલી (ગા. ૬૨૧)માં આ પુષ્યમિત્રનું રાજ્ય ૩૫ વર્ષનું ગણાવાયેલું છે, પુરાણમાં ૩૬ વર્ષનું ગણુંવાયું છે અને જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં ત્રીસ વર્ષનું ગણાવ્યું છે. પ્રો. કેશવલાલ હિં. કામદારે હિન્દુસ્તાનને ઈતિહાસ જે રચ્યો છે તેના પમા પૃષ્ઠમાં (ઈ. સ. ૧૯૪૧, દસમી આવૃત્તિ ) પુષ્યમિત્ર માટે ઈ. સ. પૂર્વ ૧૮૫–૧૪૯ એવો ઉલ્લેખ કર્યો છે. વિશેષ માટે જુઓ વીરનિર્વાણુસંવત્ ઔર જેન કાલગણના (પૃ. ૩૦, ૪૯ અને પર). * આ નામની ઉત્પત્તિ માટે જુઓ ઉપર્યુક્ત હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૪૯). ૫ આ% એટલે તેલુગુ પ્રદેશ, તૈલંગણુ. આ%. રાજા શાલિવાહને ઈ. સ. ૭૮– માં શક લેકેને હરાવ્યા. એથી દખણમાં શાલિવાહન શક ચાલે છે. એ શકનું નવું વર્ષ ચિત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. ૬ આ લે કે ભારતના વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) ખૂણામાંથી આ દેશમાં લગભગ ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષ ઉપર દાખલ થયા હતા. એમના સંબંધી કેટલીક માહિતી શ્રી. વિજયેન્દ્રસૂરિએ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા (. ૪૬)માં આપી છે. પંન્યાસ શ્રી. કલ્યાણવિજયના For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૩ સુધી વધ્યા હોવાનો સંભવ છે અને એ હકીક્તનું સ્મરણ કાલકરિની કથામાં સચવાઈ રહ્યું હોય એમ જણાય છે. | વિક્રમ સંવતના પ્રવક તરીકે ઓળખાવાતા વિક્રમાદિત્યના સંબંધમાં જે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે તેમાંનો એક એ છે કે વિક્રમાદિત્ય” એ શું કઈ રાજાનું નામ છે અને જો એમ હોય તે કાનું? આના ઉત્તર ભિન્ન ભિન્ન રીતે અપાયા છેઃ (૧) શાસ્ત્રી રેવાશંકર મે. પુરોહિત કહે છે કે ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દીમાં શકોને પરાજય કરનાર અને એથી કરીને “શકારિ” એ નામથી પ્રસિદ્ધિ પામનાર રાજા તે જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે અને એ રાજાએ પ્રવર્તાવેલો સંવત આજે ચાલે છે. એને આરંભ ઈ. સ. પૂર્વે પ૭ માં તા. ૧૮ મી સપ્ટેમ્બર ને ગુરુવારે થયો છે. વિશેષમાં એમણે એમ કહ્યું છે કે “ અરૂની(૧૯૨૫)એ પિતાના “ તહકી કે હિન્દ નામના ગ્રંથમાં સાફ લખ્યું છે કે “શકારિ વિક્રમે મુલતાન પાસેના કારૂર ગામમાં શકાને સંપૂર્ણ પરાજય કર્યો હતો.” જો ચન્દ્રગુપ્ત જ સાચે વિક્રમાદિત્ય હેત તે તેનું નામ તેણે લખ્યું હત.૧૦ (૨) વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઈ. સ. ૬૮ માં વિદ્યમાન હાલે ગાહાસરસઈ રચી છે? એના પાંચમા શતકની ૬૪ મી ગાથામાં નિર્દેશલ “વિક્કામાઈત્ત ” તે પ્રસ્તુત મતે વિકમની પાંચમી સદીમાં રચાયેલી તિસ્થાગાલી નામની પાઈય કૃતિની ૬૨૩ મી ગાથામાં એવો ઉલ્લેખ છે કે વીરનિર્વાણને ૬૦૫ વર્ષ અને પાંચ માસ વીત્યા ત્યારે શક રાજા થયો. ૨૪ મી ગાથામાં એમ સૂચવાયું છે કે શક વંશને ૧૩૨૪ વર્ષ થશે ત્યારે કુસુમપુરમાં દુષ્ટ બુદ્ધિ (કકી) થશે. નેમિચન્દ્રસૂરિકૃત મહાવીરચરિયામાં તેમજ દિગં. બરીય નેમિચન્દ્રકૃત તિલસારમાં પણ શક રાજાને ઉત્પત્તિ–સમય ઉપર મુજબ જ અપાયેલું છે, પરંતુ તિલોયસારના ટીકાકાર માધવચન્દ્ર શકને વિક્રમ સમજ્યા એટલે એમના પછી થયેલા કેટલાક દિગંબરેએ વિક્રમસંવત ૬૦૫ “(શક સંવત ૪૭૦)” વર્ષ પૂર્વે વિરનિર્વાણ માન્યું છે. તિલેયપત્તિમાં અન્ય પ્રકારે ગણના કરાયેલી છે. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાલા (પૃ. ૧૬૩) ૭ આ હકીક્ત માટે જુઓ પ્રબન્ધચિન્તામણિનું ગુજરાતી ભાષાન્તર (૫. ૨૫). ૮ જુઓ ચિત્રમયજગત (વ. ૨૯, અં. ૯)માં પ્રસિદ્ધ થયેલે એમને લેખ નામે “વિક્રમસંવત ૨૦૦૦ના પ્રવત’ક શકારિ રાજા વિક્રમાદિત્ય જ હતા”. ૯ અબેરૂનીએ કહ્યું છે કે જેઓ વિક્રમાદિત્યના સંવતને ઉપયોગ કરે છે તેઓ હિન્દના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં વસે છે.....મહાદેવકૃત સૂધવ નામના ગ્રંથમાં હું એનું નામ ચન્દ્રબીજ આપેલું જોઉં છું. (E. C. Sachau's edition pp. 6-8). આ સંબંધમાં એસ. કે. દીક્ષિત પૃ. ૧૯૩ માં એમ કહે છે કે આ ચ દ્વબીજ તે ચંદ્રગુપ્તનું અપભ્રષ્ટ રૂપ હશે અને “બીજ' એ દ્વિતીયનું હશે. ૧૦ જુઓ ચિત્રમયજગત (પ ર૦૧) ૧૧ જુઓ The Early. History of India (p. 196; બીજી આવૃત્તિ). For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪:]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમાદિત્ય છે. એમાં એ રાજાએ નોકરને લાખ આપ્યાનો ઉલ્લેખ છે. આ રહી એ ગાથાઃ " संवाहणसुहरसतोसिएण देन्तेण तुह करे लक्खं । चलणेण विकमाइत्तचरिअ अणुसिक्खि तिस्सा ॥ ६४॥" સુબધુએ રચેલ વાસવદત્તાના નિમ્નલિખિત પદ્યમાં વિક્રમાદિત્યના મૃત્યુને ઉલ્લેખ છે “सारसवत्ता विहता नवका विलसन्ति चरति नो कङ्कः । सरसीव कीर्तिशेष गतवति भुवि विक्रमादित्ये ॥" આ પદ્યમાંના નવ દ્વારા શું વિક્રમાદિત્યનાં નવ રત્નોનું ગર્ભિત સૂચન છે? (૩) દિગબર અમિતગતિએ વિ. સં. ૧૫૦ માં સુભાષિત રત્નસાહ રચેલ છે. એમાં “વિક્રમ” શબ્દ વપરાયેલ છે. એ વિક્રમાદિત્ય રાજાને વાચક છે એ વાત ચોક્કસ છે. ૧૨અમિતગતિની પહેલાં થઈ ગયેલા-વિક્રમની દસમી સદીમાં થઈ ગયેલા દેવસેને (દિગંબરે) પિતાની કૃતિ સણસારમાં સંવતની સાથે વિકમનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રસ્તુત “વિક્રમાદિત્ય” છે. (૪) એચ. સી. સેઠ (Seth)નું કહેવું એ છે કે ખારવેલ એ જ ગભિલ્લ છે. વળી વકસિચિ.ઉ શ્રી વકદેવ જેનો ઉલ્લેખ મંચપુરીના શિલાલેખમાં છે અને જેને સામાન્ય રીતે ખારેવેલને પુત્ર માનવામાં આવે છે તે “શકારિ” વિક્રમાદિત્ય છે અને એણે ઈ. સ. પૂર્વે ૫૭-૫૮ માં ૧૩માલવસંવત સ્થાપ્યો હતો. ૧૪ (૫) 3. ત્રિભૂવનદાસ લ. શાહ એમ કહે છે કે ૧૫ગભિલ રાજા એ જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે. ૧૬ ૧૨ “સમાજે પૂર્વત્રિાવર્તિ વિરમ સ વર્ષનાં રમવતિ હિપચાર . समाते पञ्चम्यामवति धरणी मुञ्जनुपतौं सिते पक्षे पौंषे बुधहितमिदं शास्त्रमनघम् ।।९२२॥" ૧૩ ઉકીર્ણ લેખો ઉપરથી એ વાત નિર્વિવાદપણે કહી શકાય તેમ છે કે ઈ. સ. ની પાંચમી સદીથી માળવા તેમજ એના આસપાસના પ્રદેશમાં આ માલવસંવત પ્રચલિત હતા. આ માલવસંવતને કુતસંવત તેમજ માલવગણસંવત પણ કહેલ છે. જુઓ વીરનિર્વાણસંવત આર જેન કાલગણુના (પૃ. ૫૯). 9x gori The Indian Historical Quarterly (Vol. XIX, No. 3).માં પૃ. ૨૫-૨૬. એમાં સેઠને “Kharavela and Gardabhilla” નામને લેખ જે Nagpur University Journal No. 8 (December 1942)માં પ્રસિદ્ધ થયે છે તેની સંક્ષિપ્ત નોંધ છે અને એ ઉપરથી મેં અહીં આ નિર્દેશ કર્યો છે. મૂળ લેખ મારા જેવામાં આવ્યો નથી, ૧૫ અભિધાનરાજેન્દ્ર (ભા. ૫, ૫ ૧૨૮૯)માં ગર્દભિલને સમય વીરસંવત ૪૫-૪૬૬નો દર્શાવાય છે. વિ. સં. ૮૫૦ માં વિદ્યમાન દિગંબરાચાર્ય જિનસેને રસભાને સમય વીરસંવત્ ૩૪૫-૪૪૫ ને સૂચવ્યો છે. ૧૬ જુઓ પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, ૫. ૮૨). For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૫ (૬) પંન્યાસ કલ્યાણવિજ્યજીનું કહેવું એ છે કે શની સહાયતા મેળવી જે લક સૂરિએ ગભિલ્લ રાજાને હરાવ્યો એ સૂરિના ભાણેજ અને લાટ દેશના રાજા બલમિત્ર તે જ વિક્રમાદિત્ય છે. “બલ” અને “વિક્રમ” એકાઈંક છે. એવી રીતે મિત્ર” અને “આદિત્ય” પણ એક જ અર્થનાવાચક છે એટલે બલમિત્ર એ વિક્રમાદિત્યને પર્યાય ગણાય, આમ એમણે પૃ. ૧૪૧માં સૂચવ્યું છે. (૭) વીરનિર્વાણને ૬૮૩ વર્ષ વીત્યાં ત્યારે વિક્રમ રાજાને જન્મ થયો એમ કેટલાક દિગંબરો માને છે. (૮) મેરૂતુંગસૂરિ વગેરેનું કહેવું એ છે કે સિદ્ધસેન દિવાકરે જે રાજાને પ્રતિબંધ પમાડ્યો હતો અને જેણે પૃથ્વીને અનુણી બનાવી પોતાનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો તે જ વિકમાદિત્ય છે અને એને જ સંવત આજે પ્રચલિત છે. (૯) શુભશીલણના મત મુજબ ગંધર્વસેનને મદનરેખાથી થયેલો પુત્ર તે વિક્ર માદિત્ય છે. જુઓ એમણે રચેલું વિક્રમાદિત્યચરિત્ર. (૧૦) વિકમસેનના પિતા તે વિક્રમાદિત્ય છે એમ રાજશેખરસૂરિએ કહ્યું છે. જુઓ. ચતુર્વિશતિપ્રબન્ધ, (૧૧) સેમદેવભ ઈ. સ. ૧૦૭ માં રચેલ કથાસરિત્સાગર પ્રમાણે શિવના ભક્ત મહેન્દ્રાદિત્યને પુત્ર વિક્રમાદિત્ય તે જ પ્રસ્તુત "વિક્રમાદિત્ય” છે. એનું બીજું નામ ત્યાં વિષમશીલ સૂચવાયું છે અને એણે વિક્રમ સંવત પ્રવર્તાવ્યો છે. (૧૨) જેના દરબારમાં ધવંતરિ, ક્ષણિક, વરાહમિહિર વગેરે નવ રત્ન હતાં તે વિક્રમાદિત્ય છે. આ નવ રત્નોને ઉલ્લેખ ૨૦ કલિસંવત્ ૨૧૩૦૬૮માં રચાયેલા મનાતા જાતિ ૧૭ એમને સમય વીરસંવત ૪૫૩ ની આસપાસ છે. એમની બેન સાથ્વી સરસ્વતીને ગદભિલ્લ’ વંશના રાજા દિપણે જબરજસ્તીથી અંતઃપુરમાં દાખલ કરી દીધી હતી એમ જેન ગ્રંથકારે કહે છે. આ દર્પણ રાજાને સમય વીરસંવત્ ૪૫૩-૪૬૬ સુધીને સૂચવાય છે. ૧૮ ભરૂચની આસપાસના પ્રદેશ. આ લાટની રાજધાની ભરકક્ષ (ભરૂચ)માં બલમિત્રને રાજ્યાભિષેક થયો ત્યારે પુષ્યમિત્રની આખર અવસ્થા હતી. જુઓ વીરનિવણસંવત ઔર જન કાલગણના (. પર). ૧૯ જેઓ વિક્રમાદિત્યને ચંદ્રગુપ્ત બીજા તરીકે માને છે તેમાંના કેટલાક આ વિષમશિલને પણ એનું અન્ય નામ ગણે છે અને એ નામની સાખ્યર્થતા માટે ચન્દ્રગુપ્ત બીજાએ પિતાના મોટા ભાઈની ગાદી લઈ લીધી હતી તેમજ તેની પત્ની ધ્રુવદેવી સાથે લગ્ન કર્યું હતું એ હકીકત રજૂ કરે છે. * ૨૦ A Peep into the Early History of India (પૃ. ૬૦ )માં વરાહમિહિર ઈ. સ. ૧૮૭માં પંચત્વ પામ્યાનું લખ્યું છે. વિશેષમાં ત્યાં શક ૪૨૭ (ઈ. સ. પ૦૫)માં વરાહમિહિરે પંચસિદ્ધાંતિકા રસ્યાને ઉલ્લેખ છે. આ ઉપરાંત ત્યાં એમ પણ સૂચવાયું છે કે નવ રત્નોમાંથી કેટલાંક અને કદાચ કાલિદાસ પણ ચન્દ્રગુપ્ત બીજાના રાજ્યમાં થયેલ હોય. ૨૧ જાતિવિંદના મત પ્રમાણે કલિસંવતને પ્રારંભ ઈ. સ. પૂર્વે ૩૧૦૨ થી છે. એ હિસાબે તિવિદાભરણુ ઈ. સ. પૂર્વે ૩પ માં પૂર્ણ થયેલ ગણાય. ' For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિંદાભરણ(૧૦–૨૨) માં છે. :વિશેષમાં એમાં ૧૮-૪૩ માં એવો નિર્દેશ છે કે શકને નાશ કરી વિક્રમાદિત્યે દેશભરમાં ખૂબ મંદિર બનાવ્યાં. (૧૩) કલ્હણે શકસંવત ૧૦૭૦-૭૧માં એટલે કે ઇ. સ. ૧૧૪૮ માં રચેલી રાજ તરંગિણુમાં સૂચવાયું છે કે રણદિત્યને જે વિક્રમાદિત્ય નામે પુત્ર હતે એણે કાશ્મીરમાં ૪૨ વર્ષ સુધી–લગભગ ઈ. સ. ૫૧૭ થી ઈ. સ. ૫૫૮ સુધી રાજ્ય કર્યું છે. (જુઓ ગઉડવહુની પ્રસ્તાવનામાં પૃ. ૭૪ અને ૭૬). આને કેટલાક પ્રસ્તુત વિક્રમાદિત્ય ગણે છે. (૧) બિહણે વિ. સં. ૧૦૮૦ ની આસપાસમાં વિક્રમાંકદેવચરિત રચ્યું છે. એમાં એણે વિમાદિત્યનું વર્ણન કર્યું છે, પણ એ તો કલ્યાણને ત્રિભુવનમલ્લ છે કે જેનું બીજું નામ વિક્રમાદિત્ય હતું. (૧૫) સેમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧ માં કુમારવાલપડિહ રચેલ છે. એના પહેલા પ્રસ્તાવમાં મૂલરાજની કથા છે. એ મૂલરાજનું વિમરાજ એવું નામ ત્યાં નોંધાયેલ છે. જુઓ પૃ. ૧૪. ઉપાધિ–વિક્રમાદિત્ય એ ઉપાધિ છે. એ અનેક રાજાઓએ ધારણ કરી છે. એ પૈકી કેટલાકને લગતી વિગત નીચે મુજબ છે – (૧) “ગુપ્ત” વંશની સ્થાપના ઈ. સ. ૩૨ માં ચન્દ્રગુપતે કરી. એણે “મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. એનું ઇ. સ. ૩૪૦ માં મરણ થયું. એના પછી એને સૌથી લાયક પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. એણે સેનાના સિક્કાઓ પડાવ્યા. એણે સમ્રાનું બિરુદ ધારણ કર્યું અને પ્રયાગ પાસે મોટે વિજયસ્તંભ તૈયાર કરાવ્યું, કે જે હજુ મોજુદ છે. આ સમુદ્રગુપ્તની મુદ્રા (ઈ. સ. ૩૩૦-૩૩૫)માં વિક્રમની ઉપાધિ છે. આની સાબિતી એ છે કે હાલકર રાજ્યમાં ખરગોનથી સત્તર માઈલ દૂર આવેલા “બમનાલા ગામમાંથી જે એકવીસ સેનાના સિક્કાઓ મળ્યા છે અને જે હાલમાં ઈન્દરના ખજાનામાં છે તે પૈકી આઠ સમુદ્રગુપ્તની મુદ્રાઓ છે-મહેરે છે. એ આઠમાં એક એવો સિક્કો છે કે જેમાં સમુદ્રગુપ્તના નામ સાથે “શ્રી વિક્રમ” લખાયેલું છે. ઈ. સ. ૪૦૧ માં આ સમુદ્રગુપ્તનું મરણ થયું.૨૪ (૨) સમુદ્રગુપ્તના પુત્ર ચન્દ્રગુપ્ત બીજાએ (ઈ. સ. ૩૮૦-૪૧૩) મથુરાના શકને હરાવી ‘વિક્રમાદિત્ય” એવી ઉપાધિ ધારણ કરી હતી. અને એણે પિતાની રાજધાની બદલીને ઉજ્જૈનને રાજધાની બનાવી હતી. એ વિક્રમાર્ક, સિહવિક્રમ, અને અજિતવિક્રમ એ નામથી ઓળખાય છે. એનું ઈ. સ. ૪૫૫માં મરણ થયું. આ ચન્દ્રગુપ્ત ૨૨ જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૭૧ ). ૨૩ જુઓ ચિત્રમય જગતમાં પ્રસિદ્ધ થયેલે પૂર્વોક્ત લેખ (પૃ. ૨૦૩). ૨૪ જુઓ હિંદુસ્તાનને ઇતિહાસ (પૃ. ૭૨ ) ૨૫ જુઓ A Peep into the Early History of India (પૃ. ૫૯). ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. ૨૬ જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૭૪). For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) (૪) વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૭ શકે છેલ વિનાશક ગણાય છે. એને જ કેટલાક “સાહસક” માને છે. (૩) ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં થઈ ગયેલા યશોવર્મન રાજાએ “વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. જેમની દક્ષિણમાં આવેલ “બાદામી'માં રાજધાની હતી અને જેઓ શકસંવત પ્રમાણે વર્ષો ગણતા હતા એવા કેટલાયે રેગ્યાલુક્ય વંશના રાજાઓએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. જેમકે વિક્રમાદિત્ય પહેલ (ઈ. સ. ૬૪૨-૬૮૦), વિક્ર માદિત્ય બીજે (ઈ. સ. ૭૩૩ -૭૭) વગેરે. ૨૦ | વિક્રમ સંવત કેણે પ્રવર્તાવ્ય એ પ્રશ્નના ઉત્તરો વિવિધ રીતે અપાયા છે. તે પૈકી કેટલાક નીચે મુજબ છે – (૧) સી. વી. વિઘનું કહેવું એ છે કે અવન્તી કે ઉજજેની જે રાજાની રાજધાની હતી એ જ રાજાએ ઈ. સ. પૂર્વે ૫૭ માં પિતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો છે. ૫. ગૌરીશંકર હીરાચંદ ઝા પણ આ વાત સ્વીકારે છે. વિશેષમાં તેઓ એમ પ્રતિપાદન કરે છે કે કાર્તિક શુક્લ પ્રતિપદ્દ એ માલવાના રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિકનો દિવસ છે અને એ દિવસથી વિક્રમ સંવતની કે માલવસંવતની શરૂઆત થયેલી છે. ૨૯ કેટલાકનું માનવું એમ છે કે આ તો વિક્રમાદિત્યને જન્મદિવસ છે અને એના સ્મારક તરીકે વિક્રમ સંવત પ્રવર્તાય છે. દેવસેનસૂરિએ સણસારમાં જે એતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે ત્યાં વિક્રમના સ્વર્ગવાસથી વર્ષ ગણુવ્યાં છે. જુઓ વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના (પૃ. ૧૫૮). મેરૂતુંગસૂરિએ નીચે મુજબની જે ગાથા ધી છે તે ઉપરથી તે વિક્રમાદિત્યના રાજ્યારોહણ પછી ૧૭ વર્ષે વિક્રમસંવત્સર શરૂ થયો એમ જણાય છે – “વિનર જ્ઞાતા સત્તાવાર્દિ વાપરવરી”૩૦ (૨) ઈ. સ. પૂર્વે ૫૮ માં ગભિલ્લ રાજા વિક્રમાદિત્ય થયો છે અને એણે વિક્રમ સંવત પ્રવર્તાવ્યો છે. (૩) રાખાલદાસ બેનરજીના મત મુજબ શક નહપાને વિક્રમ સંવત ૨૭ ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં ચાલુ દક્ષિણમાં સત્તા પર આવ્યા. કેટલાક ચાલુક્ય રાજાઓ જૈન ધર્મના પક્ષપાતી હતા. જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૧૦૯). ૨૮ જુઓ સી.વી. વૈદ્યકૃત History of medieval Hindu India (પ્ર.રહ૬). - ૨૯ જુઓ શાસ્ત્રી રેવાશંકર મેઘજી પુરહિતનો “શક પ્રવર્તક પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્ય” લેખ જે ગુજરાતીના ગઈ સાલના દીપોત્સવી અંક (પૃ. ૬-૯)માં પ્રસિદ્ધ થયો છે. ૩૦ મેરૂતુંગરિએ આને અર્થ જુદો કર્યો છે. તેમણે કહ્યું છે કે નવાહનના રાજયથી ૧૭ વર્ષે વિક્રમાદિત્યનું રાજ્ય થયું. અને એ રાજ્ય બાદ સંવત્સર ચલાવાય. આ અર્થ બરાબર નથી એમ વીરનિર્વાણુસંવત ઔર જૈન કાલગણના (પૃ. ૧૪૧)માં સુચવાયું છે. - ૩૧ C H I (પૃ. ૫૭૭)માં ઉષવદાત(ત્રકષભદત્ત)ને નહપાનના bro For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર પ્રવર્તાબ્યા છે.૨ ૨ (૪) કારીપ્રસાદ જયસ્વાલને ૩૩મત એ છે કેઆન્ધ્રના રાજા ગૌતમીપુત્ર ૩૪સાતણિ એ શક નહપાનને ઈ. સ. પૂર્વે ૫૮ માં હરાવી મારી નાખ્યા અને એ પ્રમાણે એણે વીરતા બતાવી તેની યાદગીરી તરીકે માલવાના ગણે ત્યારથી વિક્રમસંવત્ પ્રવર્તાવ્યેા.૩૫ તેમણે આવે! મત આવસયસુત્તની ટીકામાં અવતરણુરૂપે અપાયેલી એક ગાથા ઉપરથી તેમજ એ ઉપરની કથા ઉપરથી આંધ્યેા છે. રાજધાની ઉપર વારંવાર આ ગાથાના ભાવાર્થ એ છે કે શાલવાહુને નરવાનની હુમલા કરી ૬ એ લીધી. જયસ્વાલે એમ પણ પ્રતિપાદન કર્યું છે કે લાગે છે કે ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં માલવાના સિક્કાએ પાડવા છે.૩૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir માલવાના સિક્કાએ જોતાં એમ ગણે કાઈ વિજયના સ્મરણ રૂપે (૫) પન્યાસ કલ્યાણવિજયનું માનવું એ છે કે અલિઅત્રે શકાને હરાવી ગભિલ્લુને મારી નાખ્યા અને વીસંવત્ ૪૫૩ માં ઉજ્જયની નગરીની ગાદી લીધી અને ત્યાર બાદ ૧૭ વર્ષે એટલે કે વીર્સવત્ ૪૭૦ માં એણે વિક્રમસંવત્ પ્રવર્તાયે. જુએ એમની પૂક્ત કૃતિ (પૃ. ૫૮ તથા ૧૪૧–૧૪૨ ). (૬) સર જાન માલ અને પ્રે. રૅપ્સનના મત મુજબ વિક્રમસંવત્તા પ્રવક ther-in-law કહ્યા છે, જ્યારે પ્રેા, પી. ટી. શ્રીનિવાસ આયન્ગરે Advanced History of India (પૃ. ૨૧૪)માં જમાઈ કહ્યા છે. ભૂમક નહુપાના પુરગામી છે. ૩૨. બલમિત્ર-ભામિત્ર પછી નભઃસેન ઉજ્જિયનીના રાજા થયા. એના પાંચમા વર્ષોમાં શકાએ માળવા પર ચઢાઇ કરી અને માળવાની પ્રજાએ એમને હરાવ્યા. આ વિજયની યાદગીરી તરીકે માલવ પ્રજાએ માલવસંવત્ ચલાવ્યે જે પાછળથી વિક્રમસંવત્ તરીકે પ્રસિદ્ધ થયા. જુએ વીનિર્વાસ વત્ ઔર જૈન કાલગણના (પૃ. ૫૮). ૩૩ જુએ એમને લેખ નામે Problems of Saka-Satavahana History. The Journal of the Bihar and Orissa Research Society. ના ઇ. સ. ૧૯૩૦ ના Vol. XVI., pts. 3-4 માં છપાયેલા છે. ૩૪ એમણે ઇ. સ. પૂર્વે ૧૧૬ થી ઈ. સ. પૂર્વ` ૪૪ સુધી રાજ્ય કર્યું. જુએ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા (પૃ. ૩૨ ). ૩૫ હરિકૃષ્ણદા મત પણુ એ છે કે સાતણિ એ વિક્રમસવત્ ચલાવ્યે. જુઓ કિશોર વિક્રમાંક (ભા. ૬. કિરણ ૧) ૩૬ તિત્થાગાલીમાં ખમિત્ર-ભામિત્ર પછી ઉજ્જિયનીના રાજા તરીકે નભઃસેનને ઉલ્લેખ છે. નહુવાહનનાં નરવાહન અને ધવાહન એવાં નામાંતર મળે છે. આ નહુવાહન ભરુચને રાજા હતા અને સિક્કામાં એનું નામ નહુપાન પણ મળે છે, પ્રતિષ્ઠાનના સાતવાહને એના ઉપર અનેક વાર ચડાઈ કરી હતી. જુઓ વીનિર્વાણસંવત્ ઔર જૈન કાલગણના (પૃ. ૫૮ ). ૩૭ જુએ જયસ્વાલને લેખ તેમજ ભારતીય પ્રાચીન લિપિમાલા (પૃ. ૧૬૭ ). For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક 1. વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૯ એઝીઝ (Azes) છે.૩૮ મતનું . સ્ટેન કેનેએ Historical Introduction to Corpus Inscriptonum Indicarum (Vol. II, pt. I)Hi 'st fuld મેં વાંચ્યું છે. પણ એ મૂળ લખાણ મારા જોવામાં આવ્યું નથી. એસ. કે. દીક્ષિત “Chandragupta I[, Sahasānka alias Vikramāditya and the Nine Jewels” નામના ૩લેખ (પૃ. ૧૯૭)માં કહે છે કે એઝીઝ પહેલે વિક્રમ સંવતનો પ્રવર્તક છે એ જાતની સર જોન માર્શલની સુંદર અટકળની વિરુદ્ધ કશે પુરા હું જોતો નથી. હું એ સંવતને ઉજજેનના શકેના નાશ કર્યા બાદ ઈ. સ. ૪૦૫ માં સ્થપાયેલા સાહસક સાથે જોડું છું. આ સા સાંકસંવત માળવાની રાજધાનીમાં પ્રવતવાયો. એથી કરીને માલવસંવત્ જે પહેલાં એઝીઝ—સંવત તરીકે જાણીતો હતો તેને અને આને એક માનવાની ભૂલ ઊભી થઈ૪૦ અને એનું આ નામ, માલવગણે એનો ઉપયોગ કર્યો તેથી પડ્યું. સૌથી પ્રથમ એઝીઝ-સંવત તરીકે, પછી કૃત-સંવત તરીકે, પછી કૃત-માલવ–સંવત તરીકે, પછી માલગણ -સંવત તરીકે અને છેવટે માલવોના અથવા તો માળવાના રાજાઓના સંવત તરીકે એમ વિવિધ કક્ષાઓમાંથી આ સંવત પસાર થયે. વિશેષમાં દીક્ષિતે ૧૯૭માં પૃષ્ઠમાં કહ્યું છે કે ર્ડો. સ્ટેન કૅને જે વહેંફમનની પિડે એઝીઝ પહેલાને, એઝિલિસિઝ ( Azilises )ને અને એઝીઝ બીજાને અભિન્ન ગણે છે અને જે અઝીઝને સંવત સાથે સાંકેતિક રીતે (symbolically) સંબદ્ધ માને છે તેની સાથે હું એકમત થઈ શકતો નથી. ૧૯૪મા પૃષ્ઠમાં તેમણે કહ્યું છે કે વિક્રમ સંવતને બદલે સાહસક–સંવતના ઉલ્લેખવાળા ઓછામાં ઓછા બે શિલાલેખ છે: (૧) મોબા-કિલ્લાની દિવાલ ઉપર અને (૨) રાજા પ્રતાપના સમયમાં રેહતાસ્મહું ખડક ઉપર કોતરાયેલ. (૭) ડ. ફલીટ એમ કહે છે કે ૪૧કનિષ્ક વિક્રમ સંવતનો પ્રવર્તક છે.૪૨ (૮) કેટલાક પુરાતત્ત્વજ્ઞાનું કહેવું એ છે કે કોઈ કારણસર ઈ. સ. પૂર્વે ૫૭ માં માલવસંવત શરૂ થયો. પછી ચદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૪૦૦ની આસપાસમાં શાને હરાવી પશ્ચિમ હિન્દ સર કર્યું ત્યારે આના સ્મરણાર્થે માળવાના લેકેએ એ ચન્દ્રગુપ્તની ‘વિક્રમાદિત્ય” નામની જે પદવી હતી એ ઉપરથી માલસંવતનું નામ વિક્રમ સંવત પાડ્યું. 36 oyal Journal of the Royal Asiatic Society (1914, p. 973). એઝીઝ પહેલા તેમજ બીજા વિષે C HI (પૃ. ૫૮૧ )માં પણ ઉલ્લેખ છે. પહેલાના નામની સાથે કૌંસમાં ઈ. સ. પૂર્વે ૫૮ એમ લખાયેલું છે (જુઓ પૃ. ૫૫૬). એઝીઝ બીજાનું રાજ્ય ઈ. સ. ૧૯ માં પૂરું થયું. (જુઓ પૃ. ૫૭૩). ૩૮ આ લેખ The Indian Culture (Vol. VI)માં પ્રસિદ્ધ થયેલો છે. - ૪૦ એજન, પૃ. ૧૯૨, ૪૧ ઈ. સ. ના પહેલા સૈકામાં ઉફિસિઝ (Kadphises) નામે રાજા થયો. એને પુત્ર એના જ જેવા પરાક્રમી રાજા થયો. એના પછી કનિષ્ક ગાદીએ આવ્યો. એ બૌદ્ધ ધર્મના મહાયાન” પંથનો આશ્રયદાતા હતા. જુઓ હિન્દુસ્તાનને ઈતિહાસ (પૃ. ૬૨-૬૩). કનિષ્ક ઈ. સ. ૭૮માં નવો સંવત્સર ચલાવ્યો. જુઓ C H1 (p 583). 82 yil Imperial Gazetteer of India (Vol. II, pp. 4-5 fn.). For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ (૯) યશોવર્મન ઉર્ફે હર્ષવર્ધન નામના રાજાએ લગભગ ઈ. સ. ૫૩૨-૩૩માં હુણેના રાજા ૪ મિહિરકુલને હરાવ્યો. એ વિજયની યાદગીરી તરીકે એણે “વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી એટલું જ નહિ પણ માનવસંવતનું વિક્રમસંવત્ એવું નામ પાડ્યું અને પિતાને આ સંવત્સર પ્રવર્તા, આમ ડે. કલહાન માને છે. (૧૦) સર કનિંગહામે Book of Indian Eras (પૃ. ૮)માં એમ સૂચવ્યું છે કે વિક્રમસંવત્સરની શરૂઆત . સ. પૂર્વે ૫૭ કે પ૬ થી થઈ નથી, પણ ૫૬ થી થઈ છે. આમ ચિત્રમયજગતમાંના લેખ (પૃ. ૨૦ ૨)માં ઉલ્લેખ છે. પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, પૃ. ૯૬) માં આ પુસ્તકનું નામ ઉપર પ્રમાણે નથી, પણ એમાં Indian ને બદલે Ancient છે. (૧૧) પેશાવરની ઉત્તર-પૂર્વે આવેલ ૪૪ “તખ્ત-ઈ–બહી”માંથી એક ઉત્કીર્ણ લેખ મળ્યો છે અને તે પલ્લવ (પાર્થિયન) રાજા પગ ફર્નેસ (londopharnes)ના રાજ્યના ર૬ મા વર્ષનો છે. એમાં વૈશાખ સુદ પાંચમ ને સાલ ૧૦૩નો ઉલ્લેખ છે. એ સાલ વિક્રમ સંવતની છે એમ રેસન કહે છે. ડો. ફલીટ અને વિન્સન્ટ સ્મિથ પણ એમ જ માને છે. . ભાંડારકરે આ સાલ જે શકની હોય અને જે એ ઈ. સ. ૧૮૧ની બરાબર હોય તે ગેડેફસે ઇ. સ. ૧૫૫માં રાજ્ય કરવા માંડયું એવા એમણે “A Peep into the Early History of India” (પૃ. ૩૭)માં ઉલ્લેખ કર્યો છે. શિલાલેખ–જે શિલાલેખમાં વિક્રમ સંવતનો સ્પષ્ટ ઉલ્લેખ હોય અને સાથે સાથે જે આજથી ઓછામાં ઓછો સાડી બારસે (૧૨૫૦) વર્ષ પૂર્વેને હોય એવો એકે શિલાલેખ જણાતો નથી. વિ. સં. ૮૧૧, ૮૨૬ અને ૪૯૭ ની સાલવાળા શિલાલેખ૪૭ છે. એ અત્યારે તે સૌથી પ્રાચીન ગણી શકાય; સિવાય કે કાઠિયાવાડના કોઈ લેખમાં વિ. સં. ૭૯૪ ની સાલ છે એ સાલ સાચી મનાય. પ્રાચીન ભારતવર્ષ ( ભા. ૪ પૃ. ૯૬)માં વિક્રમશકે એવા ઉલ્લેખવાળો એક શિલાલેખ હોવાનું જણાવ્યું છે, પણ તે કયારને છે તે ત્યાં દર્શાવાયું નથી. અહીં “શેકીને અર્થ “સંવત્સર’ છે. મહાક્ષત્રપ રોડાસને સમય કનિંગહામે ઈ. સ. પૂર્વે ૮૦ થી ૫૭ ને ધાર્યો છે ૪૩ આને મિહિરગુલ પણ કહે છે. એ ઈ. સ. ૫૪૨ માં મરી ગયો. જુઓ હિન્દુસ્તાનને ઇતિહાસ (પૃ. ૭૮). અહીં આપેલી સાલ ડૉ. ફલોટના સૂચવ્યા મુજબની છે. Kalidasa a Studyમાં એ ઈ. સ. ૫૪૪ની નોંધાયેલી છે. ૪૪ આને કેટલાક તખ્તવાહી “(તક્ષશિલા 1 ) ” કહે છે. ૪૫ આને બદલે ગુફસ એવું નામ પણ સૂચવાય છે. આ રાજાએ ઈ. સ. ૧૯ માં રાજ્ય કરવા માંડયું અને ઈ. સ. ૪૫ માં પણ એનું રાજ ચાલુ હતું. ૪૬ જુઓ C H I (પ્રકરણ ૩૩). ૪૭ જુઓ ચિત્રમયજગતગત લેખ (પૃ. ૨૦૩). ભારતીય પ્રાચીન લિપિ. માલા (પૃ. ૧૬૫–૧૬૬)માં તે આ ત્રણને બદલે વિક્રમ સંવત ૮૯૮ ના શિલાલેખને ઉલ્લેખ છે. વિશેષમાં એના ૧૬૬માં પૃષ્ઠમાં વિક્રમ સંવત ૭૯૪ ના દાનપત્રની નેંધ છે, પરંતુ એની સાથે નોંધેલ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહણનો મેળ ખાતો ન હોવાથી તેમજ એની લિપિ એટલી પ્રાચીન નહિ જણવાથી એને ડૉ. ફલીટ અને કીલëર્ન ગલત માને છે એમ એમાં સૂચવાયું છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૧ અને એને મથુરાના બીજા ક્ષત્રપ રાજુબલ કે રબલને પુત્ર માન્યો છે. શોડાસ રાજાના ૪૨ મા વર્ષને અને શિયાળાને બીજા માસનો એક શિલાલેખ છે. એના સંવત વિષે મતભેદ છે. . કે એને વિક્રમસંવતની સાલ ગણે છે. એ હિસાબે એ શિલાલેખ ઈ. સ. પૂર્વે ૧૬-૧૫ ને ગણાય. જુઓ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ (પૃ. ૧૭૮). પ્રભાવચરિત્ર (પૃ. ૬૧) ઉપરથી એમ જણાય છે કે કોઈક મઠની વિ. સં. ૧૫૦ની સાલવાળી પ્રશસ્તિ એના કર્તા પ્રભાચન્દ્રસૂરિએ જોઈ હતી. આ પ્રશસ્તિને કશે પત્તો નથી. તામ્રપત્ર– એ. એસ. અળતેકર (Altekar)ને એક તામ્રપત્ર મળ્યું છે અને એ વિક્રમ સંવત ૨૨૩ નું છે અને વળી તે કઈ માળવાના રાજાનું છે. પણ જ્યાં સુધી આ રાજા તે કણ અને વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ એ બાબતને છેવટનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ તામ્રપત્રગત સાલને વિશેષ ઉપયોગ થઈ શકે તેમ જણાતું નથી. મુદ્રા–આપણે ઉપર જોઈ ગયા તેમ સમુદ્રગુપ્તનો એક સિકકે એવો છે જેમાં શ્રીવિક્રમ” લખેલું છે. એ સિકકાની બીજી બાજુએ કમળ ઉપર બેઠેલી દેવીની પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ–આજથી બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલી વિક્રમાદિત્ય એવા નામવાળી કે એ ઉપાધિવાળી વ્યક્તિની પ્રતિકૃતિ નથી. એની કાલ્પનિક પ્રતિકૃતિ કુમારના ૨૩૬૨૩૭માં અંકમાં અંતમાં અપાયેલી છે. વિક્રમાદિત્યને જીવનવૃત્તાન્ત જેને આર્થરની ઉપમા આપી શકાય એવા વિક્રમાદિત્ય યાને વિકમાર્કના જીવન ઉપર પ્રકાશ પાડનાર સ્વતંત્ર ગ્રન્થ છે કે કેમ અને હોય તો તે કઈ કઈ ભાષામાં છે એ હકીક્ત આપણે હવે વિચારીશું. “સૂચીકટાહ' ન્યાય અનુસાર સૌથી પ્રથમ અજેન સાહિત્ય તરફ દષ્ટિપાત કરશું તો જણાશે કે એ કઈ અતિપ્રાચીન ગ્રન્થ સંસ્કૃતમાં જણાતો નથી. વિકમાદિત્યના જીવન સાથે સંકળાયેલી હકીકતો કેટલાક ગ્રન્થોમાં નજરે પડે છે. ઉદાહરણર્થે હું બે સંસ્કૃત ગ્રન્થ નોધું છું: (૧) સેમદેવભઈ.સ. ૧૦૭૦માં રચેલ કથાસરિત્સાગર (લંબક ૧૮,અને નામે વિષમશીલ). (૨) અનંતરાજ (ઇ. સ. ૧૦૨૮-૧૦૮૦)ના રાજ્યમાં થઈ ગયેલા કાશ્મીરના મહાકવિ ક્ષેમેન્દ્ર રચેલી બહત્કથામંજરી. આના અંતમાં ૧૯મા પૃષ્ઠમાં વિક્રમાદિત્યને આ કુતિમાં જ્યાં જ્યાં નિર્દેશ છે તેની નોંધ છે. વિશેષમાં આ કૃતિમાં વિક્રમાદિત્યે ભૂતવેતાલ ઉપર વિજય મેળવ્યાની હકીકત છે. ઉદ્યોતનસૂરિ ઉર્ફ દાક્ષિણ્યચિહનસૂરિએ શકસંવત ૭૦૦ માં એક દિન એ છે હતો ત્યારે કુવલયમાલા પૂર્ણ કરી. આ કૃતિમાં એમણે ઈ. સ.ની પહેલી સદીમાં થઈ ગયેલા ગુણાઢયની પ્રશંસા કરી છે. આ ગુણાઢ પસાઈ (પશાચી) ભાષામાં, સંસ્કૃતજ્ઞો દ્વારા બૃહત્કથા એ નામથી ઓળખાવા તે ગ્રન્થરો છે. બહકથામંજરી અને કથાસરિત્સાગર આ કૃતિના સંસ્કૃત અનુવાદ છે. વળી કાદંબરી, રત્નાવલી ઇત્યાદિ આ બહત્કથાના અંશે છે. એટલે આ લુપ્ત બનેલી બહત્કથામાં વિક્રમાદિત્ય વિષે હકીક્ત હેવા સંભવ છે. - જૈન સાહિત્ય પાઈય, સંસકૃત વગેરે ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં પાઈય ભાષામાં સિંહાસણબત્તીસિયા રચાયેલી છે એવો એક ઉલ્લેખ છે, પણ આ કૃતિના પ્રણેતા વગેરેના સંબંધમાં માહિતી મેળવવી બાકી રહે છે. હરિભદ્રસૂરિકૃત દસણસત્તરિની ૪૮ જુઓ પાઈયસમહeણવને ઉદ્દઘાત (પૃ. ૧૫). For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ સંઘતિલકસૂરિએ તત્ત્વકૌમુદી નામની વૃત્તિ વિ. સં. ૧૮૨૨ માં રચી છે. એમાં પાઈયમાં સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર (પત્ર ૧૩૮–૧૪૭) આપેલું છે. એમાં વિક્રમાદિત્ય વિષે છુટાછવાયા ઉલ્લેખ છે. જેમકે એનું દાનવીરપણું–ધર્મલાભના બદલામાં કરોડ સેનિયા, મહાકાલ મંદિરના શિવલિંગને નમસ્કાર, ચાર પદ્યો ઇત્યાદિ. જૈન લેખકોએ વિક્રમાદિત્ય વિષે સંસ્કૃતમાં પણ કૃતિઓ રચી છે. એ પૈકી જેમાં વિક્રમાદિત્યને જ અંગે વિસ્તારથી લખાણ રજૂ કરાયું હોય તેવો કૃતિઓ નીચે પ્રમાણેની છે: (૧) પંચદંડાત્મક વિક્રમચરિત્ર. (અ) વિક્રમ સંવત ૧૨૯૦ કે ૧૨૯૪ માં આ રચાયેલું છે, (આ) એમાં વિક્રમના અવનવૃત્તાન્ત સાથે કેટલીક લેકકથાઓ-દંતકથાઓ ગુંથી લેવાયેલી છે, (ઈ) આ કૃતિ હીરાલાલ હંસરાજ દ્વારા પ્રસિદ્ધ થયેલી છે, અને (ઈ) શામળ ભટ્ટ વિ. સં. ૧૭૭-૧૭૮૫માં જે સિંહાસનબત્રીસી રચી છે તેમાં પંચ દંડની એક કથા છે તેનું મૂળ આ કૃતિ છે, એમ “જેન સાહિત્યનો સંક્ષિત ઇતિહાસ” (પૃ. ૬૧૧)માં સૂચવાયું છે, પણ આ કૃતિ મારી સામે નથી. મારી સામે તે હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત, કર્તાના નામ તેમજ રચના સમયના ઉલ્લેખ વિનાની અને પાંચ પ્રસ્તાવવાળો ૫ઘાત્મક કૃતિ છે. (૨) સિંહાસન દ્વાર્જિશિકા. દેવસુદરસૂરિના શિષ્ય ક્ષેમંકરસૂરિએ વિ. સં. ૧૪૫૦ ની આસપાસમાં ગદ્યપદ્યાત્મક સ્વરૂપે આ કૃતિ સંસ્કૃતમાં રચી છે. એ માટે એમણે ઉપર્યુક્ત પાઈયમાં રચાયેલી સિંહાસણબત્તીસીયાને ઉપયોગ કર્યો છે એમ કહેવાય છે. સિંહાસનબત્રીસીની ઘણી ખરી વાર્તાઓના મૂળ તરીકે આ સંસ્કૃત કૃતિને ઓળ ખાવાય છે. આ સિંહાસનદ્ધાત્રિશિકામાં પ્રબન્ધચિન્તામણિમાંના વિક્રમાર્ક પ્રબંધમાં વર્ણવેલ વેતાલની કથા અને સુવર્ણપુરુષની પ્રાપ્તિની વાત, વિકમના સત્વને પ્રબંધ ઇત્યાદિ હકીકત છે.પ૦ (૩) વિક્રમચરિત્ર. આની રચના વિ. સં. ૧૪૭૧ની લગભગમાં થઈ છે. એના પ્રણેતા કાહ” ગચ્છના દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ છે. એમણે આ કૃતિને ચૌદ સર્ગમાં વિભક્ત કરી છે. એ દરેક સર્ગનું નામ સાન્વર્થક છે. ચૌદે સર્ગનાં નામ ગુજરાતીમાં નીચે મુજબ રજૂ કરી શકાય: (૧) વિક્રમાદિત્યની ઉત્પત્તિ, (૨) રાજ્યપ્રાપ્તિ, (૩) સુવર્ણપુરુષને લાભ, (૪) પાંચ દંડવાળા છત્રની પ્રાપ્તિ, (૫) બાર આવર્તપૂર્વકના વંદનના ફળને સૂચવનાર કૌતુક નવીક્ષિ, (૬) દેવપૂજાના ફળરૂપ સ્ત્રીરાજ્યગમન, (૭) વિકમ પ્રતિબંધ, (૯) જૈન ધર્મનો પ્રભાવ સૂચવનાર હંસાવલીવિવાહ, (૯) વિનયને પ્રભાવ, (૧૦) નમસ્કારનું માહાભ્ય, (૧૧) સર્વાધિક કથાકેશ, (૧૨) દાનધર્મને મહિમા, (૧૩) સ્વર્ગારોહણ અને (૧૪) સિંહાસનાત્રિશતકથા યાને બત્રીસ પુતળીઓની વાર્તા. ૪૯ આ મંદિરની પ્રતિકૃતિ કુમારના ૨૩૮-૨૩૯મા અંકમાં પહેલા પાના ઉપર અપાયેલી છે. વિશેષ માટે જુઓ ટિપણ ૫૮. ૫૦ પ્રબંધચિન્તામણિના ગુજરાતી ભાષાનર (પૃ. ૨૨ )માં કહ્યું છે કે “કથાસરિત્સાગરમાં આવતી વૈતાલપચવિંશતિ કથાનો નાયક રાજ ત્રિવિક્રમસેન (વિકમસેનને પુત્ર) એ અને અહીં આપેલ કથાઓનો નાયક વિમાદિત્ય એક જ છે.” (જુઓ થાસરિત્સાગરના ટેનીએ કરેલા અંગ્રેજી ભાષાન્તરની Penzerની નવી આવૃત્તિ The Ocean of Story Vol. VI, p. 228 ). For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક | વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૩ (૪) વિક્રમચરિત્ર. પૂર્ણિમ ગચ્છના અભયચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિએ દલિંકા ગ્રામમાં-ડભોઈમાં પદ્યમાં આ કૃતિ વિ. સં. ૧૪૯૦માં રચી છે. એમાં ૩૨ કથાઓ છે. ક્ષેમકરસૂરિની વિ. સં. ૧૪૫૦ ની લગભગમાં રચાયેલી કૃતિનો અહીં ઉપયોગ કરાયેલો છે એમ કહેવાય છે. આ વિકમચરિત્રમાં નવ મરિયે ઈત્યાદિ ૫દેશી ગાથાઓ જોવાય છે. (૫) પંચદંડાતપત્ર. આ પણ ઉપર્યુકત રામચન્દ્રસૂરિની રચના છે અને એને નિર્માણ સમય પણ વિ. સં. ૧૪૯૦ જ છે. એનું પ્રમાણ ૨૨૫૦ ક જેટલું છે. વિક્રમાદિત્યચરિત્ર. મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિએ આ કૃતિ પ૨વિ. સં. ૧૪૯૯માં બાર સર્ગમાં રચી છે. એનો ગ્રન્યાગ્ર ૬૭૧૨ શ્લોક જેટલો છે. આ કૃતિ હેમચન્દ્રાચાર્ય જૈનગ્રંથમાળા તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે. એમાં પ્રારંભમાં ગંધર્વસેનના પુત્ર તરીકે વિક્રમાદિત્યને નિર્દેશ છે. સાથે સાથે મતાન્તર રૂપે ગભિલના પુત્ર તરીકે પણ ઉલ્લેખ છે. ભર્તૃહરિના રાજ્યાભિષેકની હકીકત આ કૃતિમાં છે. વળી આમાં ખપેર ચોરની પણ કથા છે. (૭) વિકમકથા. આની પાટણના સંધવી પાડાના ભંડારમાં તાડપત્ર ઉપર લખાયેલી એક પ્રતિ છે એમ પપત્તપ્રાયફ્રેનભાડાગારીયગ્રન્થસૂચી (પૃ. ૧૯૭ )માં સૂચવાયેલું છે. ૫૪જોન ગ્રન્થાવલીમાં ઇદ્રસૂરિકૃત વિક્રમચરિત્ર, કર્તાના નામ વિનાની બે વિક્રમનૃપકથા (એમાંની એક પદ્યમાં), પૂર્ણચન્દ્રકૃત વિકમપંચદંડપ્રબંધ, અજ્ઞાતકર્તાક વિકમપ્રબન્ધ, વિદ્યાપતિ ભટ્ટકૃત વિક્રમાદિત્યપ્રબન્ધ અને અનુક્રમણિકા (પૃ. ૫૯)માં સેંધેલ ત્રણ વિકમચરિત્ર જેને નિર્દેશ ૩૩૨મા પૃષ્ઠમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે, પણ જે આ પ્રકમાં નથી તે ત્રણ વિકમચરિત્રે એ બધાં યે ઉપર નોંધાવેલી કૃતિઓથી ભિન્ન છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. આ તો સ્વતંત્ર કૃતિઓની વાત થઈ આ ઉપરાંત કેટલીક સંસ્કૃત કૃતિઓમાં પ્રસંગવશાત વિક્રમાદિત્ય સંબંધી પ્રબન્ધ જોવાય છે. આ પૈકી નીચે મુજબની કૃતિઓ હું અહીં નોંધું છું. (૧) મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬૧માં રચેલ પ્રબંધચિન્તામણિ (પ્રથમ પ્રકાશ). (૨) પુરાતનપ્રબન્ધસંગ્રહગત વિક્રમાર્કપ્રબન્ધ (પૃ. ૧-૧૦). (૩) રાજશેખરસૂરિએ વિ.સં.૧૪૦૫ માં રચેલ ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ (૧૭મો વિક્રમાદિત્યપ્રબંધ અને વિક્રમચરિત્ર). આ પૈકી પ્રબચિતામણિમાં વિક્રમ રાજપુત્રની ગરીબાઈ, પપઅગ્નિતાલનો ૫૧ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૧૧૮ ની પાદોંધ). પર “નિધાનનિધિસિરિશ્ચન્દુવાદ્ વિબમોતઃ ” જેસા. સં. ઇ. માં ૧૪૯૦ છપાયેલ છે તે અશુદ્ધ છે એમ આ ઉપરથી જોઈ શકાશે. ૫૩ જૂઓ 7. O. s. No. (ગાયકવાડ પવિત્ય ગ્રન્થમાલા) No. LXXVI. ૫૪ આના ૩૩૩મા પૃષ્ઠમાં બિહુલણકૃત વિક્રમાંકાક્યુદય નોંધાયેલ છે. એ શી કૃતિ છે? ૫૫ આ જ પ્રકારની કથા ક્ષેમંકરકૃત સિંહાસન દ્વાઈવશિકાના પ્રારંભમાં છે. પણ આનાથી જુદી જાતની કથા કથાસરિત્સાગરમાં છે અને ત્યાં આ વેતાલનું નામ અનિશિખ અપાયેલું છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ એને હાથે પરાજય, વિક્રમની પુત્રી પ્રિયંગુમંજરીને વરચિ પાસે વિદ્યાભ્યાસ અને એ ગુરુની એ બાળાએ કરેલી મશ્કરી.પ૬ કાલિદાસ ૫૭ સાથે એનું લગ્ન, વિક્રમને સુવર્ણપુરુષની પ્રાપ્તિ, એના સર્વનો પ્રબન્ધ અને એની પરીક્ષા, શ્રીપર્વત ઉપરના રવાનંદ યોગીની સેવાધારા પરકાયપ્રવેશની વિદ્યાની પ્રાપ્તિ, સિદ્ધસેન દિવાકરને સમાગમ અને દાન, સાત સુભાષિતે અને નગરચર્ચા, એ વિષય ચર્ચાયેલા છે. ઉપર્યુક્ત વિક્રમર્કમબન્ધ કેટલે પ્રાચીન છે તે નકકી કહી શકાય તેમ નથી, પરંતુ એને લગતી હસ્તલિખિત પ્રતિ ચાર વર્ષ જેટલી તો પ્રાચીન જણાય છે. એમાં નીચે મુજબના વિષયે ચર્ચાયેલા છે: (૧) વિક્રમાકને સર્વ પ્રબન્ધ, (૨) દરિદ્રયપ્રબન્ધ, (૩) વીકમઘતકારપ્રબન્ધ, (૪) સ્ત્રી સાહસપ્રબંધ, (૫) સ્ત્રીચરિત્રપ્રબન્ધ, (૬) દેહલક્ષણપ્રબન્ધ, (૭) મનિ-મનસંબંધ-પ્રબધ અને (૮) વિક્રમને પુત્ર વિકમસેનને પ્રબન્ધ (ચાર પૂતળીની વાર્તા). ચતુર્વિશતિપ્રબન્ધમાંના છઠ્ઠા પ્રબન્ધમાં નીચેની બે બાબતો છે જે પ્રભાવચરિત્ર વગેરેમાં નથી – (૧) સિદ્ધસેન દિવાકરે પ૮મહાકાલની ઉત્પત્તિની વિક્રમાદિત્યને આપેલી સમજણ. (૨) કારનગરમાં સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિક્રમાદિત્યે જેના પ્રાસાદની કરાવેલી રચના. | દુર્ગાશંકર શાસ્ત્રીએ પ્રબન્ધચિતામણિના ભાષાન્તર (પૃ. ૨૨)માં કહ્યું છે કે વિકમ સંબંધી દંતકથાઓ પરિશિષ્ટપર્વમાં મળે છે, પણ એ ગ્રન્થ હું ઉપર ઉપરથી જોઈ ગયે તે મને એ જણાઈ નથી. પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ માં રચેલા પ્રભાવક ચરિતમાં વિક્રમાદિત્યનું ખાસ સ્વતંત્ર ચરિત્ર નથી. પરંતુ એને વિષે છુટાછવાયા ઉલ્લેખ છે. જેમકે તેમણે કલકસૂરિના ચરિત્ર (પૃ. ૨૫)માં કહ્યું છે કે કેટલાક વખત પછી શકાના વંશને ઉચ્છેદ કરીને વિક્રમાદિત્ય નામનો ચક્રવતી સમાન રાજા થયો. એને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ અને એ વડે પૃથ્વીને ઋણ રહિત બનાવી એણે પિતાને પ૯સંવત્સર પ્રવંર્તાવ્યો. ત્યાર બાદ ૧૩૫ વર્ષે એ રાજના વંશનો નાશ કરી શકેએ સંવતસર ચલાવ્યું. - સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલ આ પ્રભાવક ચરિતને ૪૩માં પૃ૪માં એવો નિદેશ છે કે સિદ્ધર્સનસૂરિ દ્વારા પ્રતિબોધ પામેલા વિક્રમાદિત્ય રાજાએ આ તીર્થનેશકનિકાવિહારને ઉદ્ધાર કર્યો અને કાલિકસૂરિએ જે પહેલાં સુદનાની પ્રતિમા રચાવી હતી તેને આકાશમાં જતી સિદ્ધસેને નિષેધી. ૫૭માં પૃષ્ઠ ઉપરથી એ વાત જણાય છે કે વિક્રમાદિત્યનું એકખંડ કપાલ હતું. ૫૬મા પૃષ્ઠમાં એવો નિર્દેશ છે કે વિક્રમાદિત્યસિદ્ધસેનસૂરિને જાણી ન શકાય એવી ૫૬ મકરીની હકીકત કથાસરિત્સાગરમાં છે. પણ ઐહોલના ઈ. સ. ૬૩૪ ના રવિકીતિકૃત શિલાલેખમાં તેમજ ઈ. સ. ના સાતમા સૈકાના પૂર્વાર્ધ માં થઈ ગયેલા બાણે રચેલા હર્ષચરિતમાં કાલિદાસનો ઉલ્લેખ છે. ૫૮ આવસ્મયચુણિમાં તેમજ પરિશિષ્ટપર્વ ( સ. ૧૧, “ો. ૧૫૧૧૭૭ )માં આ તીર્થની ઉપત્તિ બતાવાઈ છે. સ્કન્દપુરાણુ, મત્સ્યપુરાણ અને નારસિંહપુરાણમાં આ તીર્થનું વર્ણન છે. રધુવંશ (સ. ૬, લે. ૩૪)માં તેમજ મેઘદૂત (પૂર્વ ભાગ, . ૩૪)માં આ તીર્થને નિર્દેશ છે. ૫૯ સંવત્સર પ્રવર્તાવ્યાની હકીકત ૪૯મા પૃષ્ઠમાં પણ છે. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૫ રીતે મનથી નમન કર્યું એટલે સિદ્ધસેનસૂરિએ ધર્મલાભ કહ્યો. એ ઉપરથી રાજી થઈ વિક્રમાદિત્યે એમને એક કરોડ સોનાના ટંક આપ્યા. ૬૧માં પૃષ્ઠમાં એમ સૂચવાયું છે કે વિક્રમાક યાને વિક્રમાદિય પછી ૧૫૦ વર્ષ જાકટિન શ્રાવકે રૈવતગિરિના શિખરે રહેલા નેમિનાથના મંદિરને ઉદ્ધાર કર્યો ત્યારે વરસાદથી જીર્ણશીર્ણ બની ગયેલા મઠની પ્રશસ્તિમાંથી આ ચરિત્ર ઉદ્દત કરાયું છે. આ ઉપરથી એમ લાગે છે કે આ પ્રશસ્તિમાં વિ. સં. ૧૫૦ની સાલ હોવી જોઈએ, પણ એ પ્રશસ્તિ હજી સુધી તે જોવા જાણવામાં નથી. અહીં એ વાત નોંધીશું કે સિદ્ધસેન દિવાકર સંબંધી બે અપ્રસિદ્ધ પ્રબળે છે. તેમાં એક ભશ્વરકૃત કહાવલિમાં ગદ્યમાં છે અને બીજે એના કરતાં અર્વાચીન, પરંતુ વિ. સં. ૧૨૯૧ કરતાં તો પ્રાચીન અને પદ્યાત્મક છે. કહાવલિમાં પ્રણામના બદલામાં રાજાને ધર્મલાભ કહ્યા અને એ બદલ રાજાએ કટિ યનું દાન કર્યાના ઉલ્લેખ છે, પણ એ રાજાનું નામ દર્શાવાયું નથી. પદ્યાત્મક પ્રબન્ધમાં કોઈ આપત્તિમાં સપડાયેલા રાજાને ધન અને સૈન્ય વડે સિદ્ધસેને સહાયતા કરી એ નિર્દેશ છે, પણ એ રાજાનું નામ જણાવાયેલું નથી. પ્રભાવક ચરિતની વાત આથી જુદી છે. અહીં તે એક કરેડ સેનાના ટંક આપનાર તરીકે વિક્રમાદિત્યનો ઉલ્લેખ છે. વળી એના પ૬મા પૃષ્ઠમાં સૂચવાયું છે કે સિદ્ધસેનસૂરિ કર્માનગરમાં ગયા અને ત્યાંના રાજા દેવપાલે એમનું સ્વાગત કર્યું. એ રાજા સૂરિએ પ્રતિબંધ પમાડી મિત્ર બનાવ્યા. આગળ ઉપર કામરૂપના રાજા વિજયવર્માએ દેવપાલ ઉપર ચડાઈ કરી એ વેળા સુવર્ણસિદ્ધિગથી પુષ્કળ દ્રવ્ય અને સર્ષ પવિદ્યાથી સૈન્ય સજી સિદ્ધસેનસૂરિએ દેવપાલને મદદ કરી અને તેમ થતાં વિજયવર્મા હારી ગયો. આ દેવપાલ કે વિજયવર્મા વિષે પૂર્ણ વિચાર કર્યા વિના વિક્રમાદિત્યના જીવન ઉપર પ્રકાશ પાડી શકાય તેમ નથી. પણ તેમ કરવા માટે અવકાશ નથી એટલે અત્યારે તે The Indian Culture (Vol. V. pp. 367–378માં તેમજ Vol, Vi, pp. 340-346 and 468–481)માં The Chronology of Kamarupa Kings નામના લેખ પ્રસિદ્ધ થયા છે એટલી જ નોંધ લઉં છું. - જિનપ્રભસૂરિએ લગભગ વિ. સં. ૧૩૬૪ થી આસરે વિ. સં. ૧૩૮૯ સુધીના ગાળામાં રચેલા વિવિધતીર્થંકપમાં વિક્રમાદિત્ય વિષે કેટલીક હકીક્ત જોવાય છે. | પૃ. ૨૧. શ્રીસુવ્રતસ્વામીના નિર્વાણ પછી ૧૧૮૪૪૭૦ વર્ષે વિક્રમ સંવત પ્રત્યે અને જીવંત સુવ્રતસ્વામીની અપેક્ષાએ ૧૧૯૪૯૭૨ વર્ષે વિક્રમ થશે. . ૩૮-૩૯. મારા મોક્ષગમન પછી પાલક, નન્દ અને ચન્દ્રગુપ્ત વગેરે રાજાઓ ગયે છતે ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તેમાં ૬૦ વર્ષ સુધી પાલકનું રાજ્ય, ૧૫૫ વર્ષો સુધી નંદનું, ૧૦૮ વર્ષ સુધી મૌર્ય વંશનું, ૩૦ વર્ષ સુધી પુષ્યમિત્રનું, ૬૦ વર્ષ સુધી બેલમિત્ર અને ભાનુમિત્રનું, ૪૦ વર્ષ સુધી નરવાહનનું, ૧૩ વર્ષ સુધી ગર્દભિલનું, ચાર વર્ષ શકનું અને ત્યાર બાદ વિક્રમાદિત્યનું રાજ્ય થશે કે તે સુવર્ણ પુરુષ ૬૦ આ તારીખ મેરૂતુંગકૃત વિચારશ્રેણિ સાથે મળતી આવે છે. પણ તિગાલીથી અંશતઃ જુદી પડે છે. વિશેષમાં જિનસેને હરિવંશપુરાણમાં માને બદલે મયુરનું ૪૦ વર્ષનું રાજ્ય, રાસલ રાજાઓનું સો વર્ષનું રાજ્ય અને નરવાહનનું ૪૨ વર્ષનું રાજ્ય હોવાનું સૂચવ્યું છે. આ હરિવંશપુરાણુ શકસંવત ૭૦૫ અર્થાત ઈ. સ. ૭૮૩-૮૪માં રચાયેલું છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સિદ્ધ કરી પૃથ્વીને અનુણી બનાવી પિતાનો સંવત્સર પ્રવર્તાવશે.૬૧ પૃ. ૮૯ સિદ્ધસેન દિવાકરની દેશનાથી “સંજીવિની ચારિચરક ” ન્યાય વડે સમ્યત્વમૂલક દેશવિરતિને વિક્રમાદિત્ય પામ્યો. પૃ. ૬૦. શેષ નાગરાજનો પુત્ર પ્રતિષ્ઠાનપુરમાં હતું. તેને જીતવાને વિકમાદિત્ય ત્યાં ગયે, પણ એને પરાજય થવાથી એ અવંતી આવત રહ્યો. પૃ. ૨. વિક્રમાદિત્યે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. ૧૫૧૭ માં ભાજપ્રબંધ યાને પ્રબન્ધરાજ રચનારા રનમંડનગણિએ ઉપદેશતરંગિણે રચી છે. એમાં વિક્રમાદિત્ય સંબંધી છૂટીછવાઈ હકીકતો છે. જુઓ પુત્ર ૪૪, ૪૯, ૫૦, ૫૪, ૫૫, ૫૮ અને ૨૨૩. તેમાં ૪૪માં પત્રમાં અનદેવતાએ વિકમને વરદાન આપ્યાની વાત છે. દુઃષમાંડિકાના અને યુગપ્રધાનમંડિકાના સારરૂપ એક પુસ્તકમાં એવી મતલબને ઉલ્લેખ છે કે કેટલાક સમય પછી શકેાના એ વંશને ઉખેડીને માલવનો રાજા નામે વિકમાદિત્ય થશે. એ વિક્રમ ૯૭ વર્ષ રાજ્ય કરશે અને એ પિતાને સંવત્સર પ્રવર્તાવશે. | વિજયલક્ષ્મી મૂરિએ ઉપદેશપ્રાસાદ તેમજ તેના ઉપર પણ વૃત્તિ વિ. સં. ૧૮૪૩ માં રચેલ છે. એના ચોથા સ્તંભમાં ૫૪ મા ભાખ્યાનમાં વિક્રમની કથા છે, પણ એને કંઈ પ્રસ્તુત વિક્રમાદિત્ય સાથે સંબંધ નથી. એ તે સમ્યક્ત્વ પરત્વેની કથા છે. - શત્રુંજય તીર્થના માહાતમ્ય અને ઉદ્ધારને લગતા ગ્રંથોમાં તેમજ મનુષ્યભવની દુલભતા સૂચવતાં દશ દૃષ્ટાંતે વિસ્તારથી રજૂ કરનારા ગ્રંથોમાં વિક્રમાદિત્ય વિષે અથવા વિક્રમરાજ (મૂળરાજ) વિષે હકીક્ત હેવા સંભવ છે, પણ એ જોઈ જવાનું અત્યારે બને તેમ નથી. જૈન ગુજરાતી કૃતિઓમાં વિક્રમાદિત્યના જીવન સાથે સંબંધ ધરાવનારી હકીકતો જોવાય છે. એ માંની કેટલીક નીચે મુજબ છે:નામ કર્તા રચના-સમય વિક્રમચરિત્રકુમારરાસ વિ. સં. ૧૪૯૯ વિક્રમાદિત્યખાપરારાસ ઉપાધ્યાય રાજશીલ વિ. સં. ૧૫૬૩ વિક્રમસેનવાસ ઉદયભાનું વિ. સં. ૧૫૬૫ વિક્રમરાસ ધર્મસિહ વિ. સં. ૧૫૯૬ વિક્રમપંચદંડરાસ જિનહર વિ. સં. ૧૫૯૦ની આસપાસ વિક્રમાદિત્યચરિત્ર માનવિજય વિ. સં. ૧૭૨૨-૨૩ વિક્રમચરિત્રખાપરા ચોપાઈ અભયસોમ વિ. સં ૧૭૨૩ (?) વિક્રમ પાઈ૬૩ લાભવર્ધન ઉર્ફે લાલચંદ વિ. સં. ૧૭૨૩ વિક્રમાદિત્યરાસ પરમસાગર વિ. સં. ૧૭૨૪ વિક્રમચરિત્ર-લીલાવતીચોપાઈ અભયમ વિ. સં. ૧૭૨૪ વિક્રમસેન રાસ માનસાગર વિ. સં. ૧૭૨૪ - ૬૧ આ હકીકત વિ. સં. ૧૩૮૭માં રચાયેલા દીવાલિયવ્ય યાને પાવાપુ.કપમાં છે. આને “અપાપાબહ૯૯૫” પણ કહેવામાં આવે છે. ૬૨ જુઓ વીરનિવણસંવત ઔર જૈન કાલગણના ( પૃ. ૩૧ની પાદનોંધ ) ૬૩ ૯૦૦ કન્યા, ખાપરા ચાર અને પાંચ દંડ વિષે આમાં ઉલ્લેખ છે. ૬૪ આ રાસમાં વિક્રમસેનને વિક્રમાદિત્યને પુત્ર ગયો છે. ? For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1. વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪છે વિક્રમાદિત્ય પંચદંડરાસ લક્ષ્મીવલભ વિ. સં. ૧૭૨૭ શનિશ્ચરવિક્રમચોપાઈ ધર્મવર્ધન . ૧૭૩૬ ની આસપાસ વિક્રમકનકાવતી રાસ કાતિવિમળ વિ. સં. ૧૭૬ ૭ ) વિક્રમપંચદં રાસ ભાણુવિજય વિ. સં. ૧૮૩૦ રૂપ મુનિએ વિ. સં. ૧૮૮૦ માં વિક્રમ રાજાના સમયમાં મૂકેલા અંબડ પર રાસ રઓ છે. એમાં વિક્રમના પરાક્રમની તેમજ પંચદંડની વાત છે. આ તમામ સાહિત્ય મેં જેવું વિચાર્યું નથી, પણ એને સમગ્ર રૂપે વિચાર કરતાં એમ ભાસે છે કે વિક્રમાદિત્યના જીવનવૃત્તાન્ત ઉપર સંપૂર્ણ પ્રકાશ પાડનાર અને સંસ્કૃતમાં લખાયેલો એવો એકે ગ્રન્થ વિક્રમની બારમી સદી પૂર્વેને હોય એમ જણાતું નથી. પાઈયમાં રચાયેલા ગ્રન્થ વિષે પણ લગભગ એવી જ સ્થિતિ છે; સિવાય કે ગુણત્યની બૃહત્કથામાં વિક્રમાદિત્ય સંબંધી ઉલ્લેખ હોય. જ વિશેષમાં એવો પણ એક જૈન ગ્રન્થ જોયાનું યાદ નથી કે જેના રચના-સમયને ઉલ્લેખ પપ્પષ્ટ રૂપમાં વિકમની અગ્યારમી સદીની પૂર્વેને હેય. “ચન્દ્રગચ્છના જંબૂ નામના મુનિએ વિ. સં. ૧૦૦૫ માં “મણિપતિચરિત્ર રચ્યું છે અને એમણે જિનશતક પણ - ૬પ સિદ્ધષિએ જે ઉપમિતિભવપ્રપંચાક્યા રચી છે તેમાં તેમણે આ કૃતિ સંવત્સર ૮૬ના જેઠ સુદ પાંચમ ને ગુરુવાર પુનર્વસુ નક્ષત્રમાં પૂર્ણ કર્યાનો ઉલ્લેખ છે. આ ૯૬૨ ની સાલને જે વિક્રમ સંવતની સાલ ગણીએ તે વાર, નક્ષત્ર વગેરે મળે છે. આમ વિક્રમ કે એવા કેઈ નામ વિના સાલને ઉલેખ એક પ્રકારની પદ્ધતિને આભારી છે. વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના (પૃ. ૧૫૩)માં સૂચવાયું છે કે જેમ શકસંવત માટે પ્રાચીન સમયમાં કેવળ “સંવત’ એમ લખાતું તેમ વિક્રમ સંવત માટે પણ બન્યું હશે અને કાલાન્તરે સંવત્ સાથે વિશેષનામ લખવાની રીતિ પ્રચારમાં આવી હશે ત્યારથી માલવસંવત પણ વિક્રમાદિત્યના નામથી ઓળખાવા લાગ્યો હશે. શ્રીચન્દ્રકેવલિચરિત્ર જે પહેલાં પાઈયમાં હતું તે ઉપરથી સિદ્ધષિએ પ૯૮માં સંસ્કૃત ચરિત્ર રહ્યું એમ એ સંસ્કૃત ચરિત્રના અંતિમ પરી ઉપરથી જણાય છે. ડી. મિરને (Mironow) આ સાલને ગુપ્તસંવતની સાલ માને છે જેથી ઉપમિતિભવપ્રપંચાકથાની વિ. સં. ૯૬૨ની સાલ ગણાતાં આ સાલ એની સાથે બંધબેસતી થાય, કેમકે એમના હિસાબે ગુતસંવત ૫૯૮ તે વિક્રમ સંવત ૯૭૪ યાને ઈ. સ. ૯૧૭ છે. આમ કેવળ સાલ લખવી, પણ કોના સંવત્સરની એ સાલ છે તે ન લખવી એવી પદ્ધતિ આજે પણ જોવાય છે. આપણું રોજના પત્રવ્યવહારમાં અંગ્રેજી તારીખો લખતી વેળા ઈ. સ. એમ આપણે લખતા નથી. વળી કેટલાક મકાન ઉપર એ બંધાયાનું વર્ષ લખાય છે, પણ એ ઈ. સ. નું છે કે વિક્રમનું તેની નોંધ લેવાતી નથી. એટલે પ્રાચીન સમયમાં પણ કૃતિઓની કેવળ સાલ અપાયેલી મળે એ સ્વાભાવિક છે. ( ૬૬ હેમચન્દ્રગ્રન્થમાલામાં આ પ્રસિદ્ધ થયેલું છે, પણ એ મને અત્યારે મળી શકયું નથી એટલે આ સાલને આ કૃતિમાં ઉલ્લેખ છે કે નહિ તેને હું નિર્ણય કરી શક્યો નથી. જિનશતકની પંજિકા માટે તેમજ જૈન ગ્રન્થાવલી (પૃ. ૧૦૩)માં નોંધાયેલ વિ. સં. ૯૧૩ની ઉપદેશમાલાવૃત્તિ માટે, વિ. સં. ૯૧૫ની ધર્મોપદેશલgવૃત્તિ માટે તેમજ કિમીલકસૂરિએ વિ. સં. ૯૨પમાં રચેલ મહાપુરિસચરિય માટે પણ આમ સમજવું. - મહ પુરિસચરિયની બે હસ્તલિખિત પ્રતિઓ જે થોડા વખત ઉપર મારા જોવામાં આવી હતી તેમાં રચના–સાલ નથી. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ રચ્યું છે. આ જિનશતક ઉપર સાંખ મુનિએ વિ. સ. ૧૦૨૫ માં પંજિકા રચી છે. કવિવર ધનપાલે વિ.સ. ૧૦૨૯ માં પાઇયલચ્છીનામમાલા રચી છે. આ કૃતિ વિક્રમની ૧૧મી સદીની છે. એની પહેલાંની કાઇ કૃતિમાં વિક્રમસંવા ઉલ્લેખ નથી. શીલાંકરએ આયારની ટીકા રચી છે. એની સાલ ગુપ્તસંવત્ છછર તેમજ શકસંવત્ ૭૭૨, ૭૮૪ અને ૭૯૮ જોવાય છે. દાક્ષિણ્યચિહ્નસૂરિએ શકસંવત ૭૦૦ માં એક દિવસ આ હતા ત્યારે કુવલયમાલા પૂર્ણ કરી એમ એની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે. જિનદાસણ મહત્તરે નંદીચુણિ રચી છે. એની સાલ શકસંવત્ પ૯૮ની છે. એના કરતાં કાઈ પ્રાચીન જૈન કૃતિ હાય અને તેને રચના-સમય શકસંવતમાં નોંધાયેલા હાય એમ જણાતું નથી. એવી રીતે વિમલસૂરિએ કવીરસંવત્ ૧૭૦માં રચેલા પઉમરિય કરતાં પૂર્વેની કાઇ કૃતિની સાલ વીરસવમાં નિર્દે શાયેલી જણાતી નથી. આ પ્રમાણે જો કે વિક્રમ, ગુપ્ત, શક અને મહાવીરના કસંવત્તા નિર્દેશવાળી જૈન કૃતિએ જોવાય છે, પણ માલવસવાળી ના એકે જણાતી નથી. જૈન શિલાલેખા વિષે આ જાતની તપાસ કરવી બાકી રહે છે. તેમ છતાં હું એટલું તે સચવીશ કે હાથીગુફામાં ખારવેલને જે શિલાલખ છે તે મુરિયકાલ યાર્ન મૌય સંવત્ ૧૬૫ ને છે, અને એહાળેની ટેકરી પરના જૈન મદિરના શિલાલેખ ૧૯ભારતયુદ્ધસવત્ ૩૭૩પ ના છે. જુઓ ભારતીય પ્રાચીન લાપમાલા, પૃ. ૧૬૧. ઈ. સ.ના આર્હમા-નવમા સૈકાથી વિક્રમસંવતને પ્રચાર સર્વવ્યાપી બન્યા. એમ જણાય છે, જ્યારે પૂર્વે` સૂચવાયું છે તેમ માળવા અને એની આસપાસના પ્રદેશમાં માલવ્સંવત્ પાંચમી સદીથી તા પ્રચલિત હતા જ. વિક્રમસંવત્ કાણે કયારથી શરૂ કર્યાં એ પ્રશ્નને નિર્ણય કરવા માટે કાલકર, ગ`ભિલ્લું અને ખારવેલ વિષે કેટલેાક વિચાર કરવે બાકી રહે છે. એટલે હવે એ દિશામાં પ્રયાણ કરવું જોઇએ, પરંતુ તેમ કરવા પૂર્વે હિન્દુ સ ંસ્કૃતિ અને વિદ્વત્તાના પુરસ્કર્તા તરીકે પકાયેલા વિક્રમાદ્વિત્યના દરબારમાં જે નવ રત્નો હાવાની માન્યતા છે તેમને વિષે વિચાર કરીશું. નવ રસ્તે " धन्वन्तरिः क्षपणकोऽमरसिंहङ्कवेतालभट्टघटखर्परकालिदासाः । ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥" ૬૭ રાજપુતાનેકા ઇતિહાસ (પ્રથમ ખંડ, પૃ. ૧૦ )માં એના લેખક ૫. ગોરીશકર ઓઝાએ કર્યું છે કે અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાંને વીરસંવત્ ૮૪ને એક શિલાલેખ મળ્યો છે. એ ઉપરથી એ અનુમાન થાય છે કે અશાકની પહેલાં પણ રજપૂતાનામાં જૈન ધર્મના પ્રચાર હતા. ઉપયુ ક્ત શિલાલેખ અજમેરના સંગ્રહસ્થાનમાં છે. એને વિષે ભારતીય પ્રાચીન લિપિમાલા ( પૃ. ૨-૩ )માં પણ ઉલ્લેખ છે. ૬૮ સ્હહેમકુમારસનું ગર્ભિત સૂચન ત્રિષશિલાકાપુરુષચરત્ર ( પર્વ ૧૦, સ. ૧૨, શ્લા. ૭૭ )માં છે, જ્યારે એને સ્પષ્ટ ઉલ્લેખ અભિધાનચિંતામણિ (કાંડ ૬, ક્ષેા. ૧૭૧ )ની સ્વાપન વિદ્યુતિ ( રૃ. ૬૧૫ )માં છે. પણ એ સંવા કાર્ય પ્રન્થના રચના-સમય તરીકે નિર્દેશ જોવામાં નથી. બાકી ધાતુની એક પ્રતિમામાં આ સવા ચેાથાવ તે ઉલ્લેખ છે. જીએ જૈન સત્ય પ્રકાશ ( વ. ૮, અ. ૯). ૬૯ જુએ ટિપ્પણુ ૭૬. સૌથી પ્રાચીન કાલગણના કલ્યબ્દ છે. એની ગણુતરી ઇ. સ. પૂર્વે ૩૨૦૧થી કરાય છે. આ ઉપરાંત ઇસાઇએ, યાહુદીઓ વગેરે સૃષ્ટયબ્દ ગણાવે છે. આલિમ્પિયાઅબ્દ અને રામક-અબ્દ આજે ચાલુ નથી. જીએ વશાલ ભારત (જુલાઈ, ૧૯૪૩). For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૯ આ પ્રમાણેનું જ્યોતિર્વિદાભરણ (અ. ૨૨)માં દસમું પદ્ય છે. આનો અર્થ એ છે કે (૧) ધન્વન્તરિ, (૨) ક્ષપણક, (૩) અમરસિંહ, (૪) શકુ, (૫) વેતાલભટ્ટ, (૬) ઘટખપર, (૭) કાલિદાસ, (૮) વરાહમિહિર અને (૯) વરરુચિ એ વિકમની સભાનાં નવ રને હતાં. આ પૈકી સુપ્રસિદ્ધ વરાહમિહિરે છશકસંવત ૪ર૭માં પંચસિદ્ધાંતિક રચ્યાને એ અન્યમાં ચોક્કસ ઉલેખ છે. એટલે એ તો ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમસંવત ચલાવનાર વિક્રમાદિત્યને સમકાલીન હોઈ શકે જ નહિ. એવી રીતે ક્ષપણથી જે સિદ્ધસેન દિવાકર સમજીએ તો પણ એ મુનીશ્વરને વિકમની પાંચમી સદીથી પહેલા થઈ ગયેલા, એટલું જ નહિ પણ પહેલી સદીના વિક્રમાદિત્યના સમકાલીન હોવાનું માનવા માટે હજી પૂરાવાઓ મળ્યા નથી. વિશેષમાં કાલિદાસને સમય વિવાદગ્રસ્ત છે. પ્ર. કીથ વગેરે એને સમય ઈ. સ. ૪૦૦ ની આસપાસનો માને છે. આવી સ્થિતિમાં આ નવે રત્નોને વિક્રમના સમકાલીન કેમ મનાય ? વિશેષમાં હિન્દી માસિક વિકમમાં પણુકને બૌદ્ધ સાધુ તરીકે, શંકુને વિધી સ્ત્રી તરીકે, તાલભદ્રને તેમજ ઘટખપરને વૈયાકરણી તરીકે અને વરચિને બ્રહ્મર્ષિ તૈયાયિક તરીકે ઓળખાવેલ છે. આ નવ રત્નોની તેમજ વિક્રમાદિત્યની કાલ્પનિક પ્રતિકૃતિઓ ‘કુમાર'માં અપાયેલી છે. વિક્રમાદિત્ય, કાલિદાસ, વરાહમિહિર, વિદુષી શંકુ અને તાલભદ્રની પ્રતિકૃતિઓ કુમારના ૨૩૬-ર૩૭માં અંકના અંતમાં છે. જ્યારે બાકીનાની એના પછીના ૨૩૮-૩૯મા અંકમાં અંતમાં અપાયેલી છે. એસ્. કે. દીક્ષિતને “Candragupta l[, Sahasamka alias Vikramāditya and the Nine Jewels “નામને લેખ The Indian Culture (Vol. VI)માં પૃ. ૧૯૧-૨૧૦ અને પૃ. ૩૭૬-૩૯ર માં એમ બે કટકે છપાયેલું છે. એના ૧૯૧મા પૃષ્ઠમાં તેઓ કહે છે કે નવ રને એ ચંદ્રગુપ્ત બીજાના સમકાલીન છે, વરરુચિ એ પહેલાં વિક્રમાદિત્યને અને પછી કુમારગુપ્તના દરબારી સુબંધુના મામા થાય છે અને વેતાલભટ્ટનું નામ જ વિક્રમાદિત્યના વેતાલ સાથેના સંબંધનું મૂળ છે. પૃ. ૧૯૨માં તેમજ પૃ. ૨૦૮માં એમણે કહ્યું છે કે ધન્વન્તરિ હરિ અને સમુદ્રગુપ્તના અલ્લાહાબાદના શિલાલેખના લેખક ખાદ્ય-પાકિક હરિણુ બંને એક હેવા સંભવ છે. પૃ. ૩૭૯-૩૮માં એમણે કહ્યું છે કે વરરૂચિએ પત્રકૌમુદી રચી છે અને એમાં એણે વિક્રમાદિત્યની સૂચનાથી એ રચનું સૂચવ્યું છે એટલે વરરુચિ વિક્રમને સેમકાલીન છે. | પૃ. ૩૮૦-૩૮૧માં શ્રતસેન તે સિદ્ધસેન દિવાકર છે એમ તેઓ જણાવે છે. તિવિદાભરણ (અ. ૨૨, . ૯)માં શ્રતોનનો ઉલ્લેખ છે, અમરસિંહ એ ઈ. સ. ૪૦ ની આસપાસ થઈ ગયેલ છે એમ જે કેટલાક વિદ્વાન નેએ કહ્યું છે તે બરાબર છે એમ તેઓ પૃ. ૩૮૧ માં કહે છે. પૃ. ૩૮૩ માં તેઓ કહે છે કે ૭૧“ જામિત્ર” જેવા મૂળ ગ્રીક શબ્દ કાલિદાસે અને વરાહમિહિરે છુટથી વાપર્યા છે, પણ આર્યભટે તેમ કર્યું નથી, છે. સંસ્કૃત સાહિત્યમાં શકસંવતના આવા ઉલેખવાળે આ પ્રથમ ગ્રંથ છે. ૭૧ આને માટે diannetron એવો ગ્રીક શબ્દ સૂચવાય છે. “ જામિત્ર ' એટલે લગ્નથી રાતમું સ્થાન. આ શબ્દ કુમારસંભવ (સ. ૭, . )માં વપરાયેલે છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ પૃ. ૩૮૫માં તેઓ માલવિકાગ્નિમિત્ર (૧. ૧૫)માંની “ઘuિfમૃતધારાવ મર્તા શરછત”એ પંક્તિ રજુ કરે છે અને એને ગુપ્તના ધંધારણ” નામના ગોત્રની દ્યોતક ગણે છે, જો કે ડૅ. રાયચોધરી ધારિણીને અગ્નિમિત્રની પ્રથમ રાણીના નામ સાથે યોજે છે. જ્યોતિર્વિરાભરણ એ કાલિદાસની કૃતિ છે અને એ કૃતિમાં અને રઘુવંશ વગેરેમાં જે સામ્ય છે તે એમણે પૃ. ૩૯૦-૩૯૧માં બતાવ્યું છે. આ તેમજ બીજી કેટલીક બાબતે તેમણે વિવિધજ્ઞાનવિસ્તારના ઈ. સ. ૧૯૨૨ ના માર્ચ-મે માં છપાયેલ સ્કિરા a વિવિચ ચોથા શનિયા વિશા નામના મરાઠી લેખમાંથી લીધાનું સૂચવ્યું છે. કાલકાચાર્ય અને ગર્દભિલ––મુખ્યતયા કેટલાક આધુનિક લેખકે ગભિલ્લને, ગભિલ્લના પુત્રને, ગભિલ વંશના દર્પણ કે એવા કોઈ રાજાને કે એ રાજા પછી એની ગાદીએ આવનારને વિક્રમાદિત્ય તરીકે ઓળખાવે છે, પરંતુ કઈ પ્રાચીન કૃતિમાં એવો ઉલ્લેખ હોય એમ જાણવામાં નથી. કપભાચુણિમાં કહ્યું છે કે ઉજ્જયિની નગરીમાં અણિલસુત (અનિલસુત) જવ (વ) નામે રાજાને ગભ (ગર્દભ) નામે પુત્ર હતો અને અડલિયા નામે એને પુત્રી હતી. એ અડલિયા રૂપવતી હતી. એને જોઈને આ ગર્લભ કામાતુર થશે અને ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યો. એ ઉપરથી દીહપુદ (દીર્ઘ પૃષ્ઠ) નામના મંત્રીએ એની ઈચ્છા પૂર્ણ થાય એવો પ્રબંધ કર્યો. આ ગર્ભ એ જે કદાચ કાલકસૂરિની બેન સરસ્વતી સાધ્વીને હરનાર હશે એમ મુનિ કલ્યાણુવિજ્યજી પૃ. ૫૩ માં કહે છે. તિગાલી (ગા. ૬૨૨)માં ગર્ભનો ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે ગર્ભના અર્થાત ગભિલ્લના વર્ષ વીતતાં શક રાજા .' ગÉભિલેના વંશને ભાગવતપુરાણ (૧૨-૧-ર૭)માં અને વિષ્ણુપુરાણ (અં. ૪, અ. ૨૪, . ૧૪)માં ઉલ્લેખ છે. વિશેષમાં મત્સ્યપુરાણ, વાયુપુરાણ અને બ્રહ્માણ્ડપુરાણમાં સાત ગર્વનિ (ગધ ભિલ) રાજ્ય કરશે એ નિર્દેશ છે. જુઓ દીક્ષિતને પૂર્વોક્ત લેખ પૃ. ૧૯૬. ગભિલે આંધ્રોની શાખા હોય એમ કેટલાક માને છે. જે આ વાત સ્વીકારીએ તો પરિમલ ઉર્ફે પદ્મગુપ્ત દ્વારા વિકમની અગ્યારમી સદીમાં રચાયેલ નવસાહસોચરિત્રમાં, પ્રબંધચિન્તામણિમાં તેમજ કેટલાક બીજા ગ્રન્થોમાં વિક્રમાદિત્યની નગરીને ઉજજેને કહેલી છે, જયારે કથાસરિત્સાગરમાં પ્રતિષ્ઠાન એટલે કે પઠાણું કહી છે એ બંને વિરુદ્ધ જણાતી વાતોને મેળ મળે છે. કાલક નામના એક કરતાં વધારે આચાર્ય થયા છે. એ બધામાં વિરસંવત ૪૫૭માં વિદ્યમાન અને વવહાર (ઉ. ૧૦)ની સુણિમાં નિર્દિષ્ટ કાકરિ અત્રે પ્રસ્તુત છે. ત્યાં કહ્યું છે કે આર્ય કાલક શકેને લાવ્યા હતા. અન્યત્ર સૂચવાયું છે. તેમ કાલકસૂરિ પારિસ કુળમાં ગયા અને શકવંશી એક શાહના દરબારમાં જવા લાગ્યા. તેનું મન નિમિત્ત . નાનથી જીતી લઈ તેઓ એને તેમજ બીજા અનેક શક મંડલિકોને-૯૬ રાજાઓને હિન્દમાં લાવ્યા. પછી (કહાવલીના કથન મુજબ) એ રાજાઓએ તેમજ ગભિલે જેમનું અપમાન કર્યું હતું એ બલમિત્ર અને ભાનુમિત્ર (લાટ દેશના બે રાજાઓએ) ગભિલ ઉપર કર જુઓ ચતુર્વિશતિપ્રબન્ધને મારે ગુજરાતી અનુવાદ (પૃ. ૨૨૯-૨૩૦ ). For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક | વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૫૧ ચડાઈ કરી. નિસીહ્ન (ઉ. ૧૦) ની સુણિમાં એવા ઉલ્લેખ છે કે એ સાહિએ કાર્ડયાવાડને ૯૬ ભાગમાં વહેંચી લીધે અને આ કાલક જેમની પાસે રહ્યા તે શાહને ત્યાંના રાજાધિરાજ બતાવ્યે. આ પ્રમાણે જે કાલકસૂર વિષે નિર્દેશ કાલકથા વગેરેમાં પશુ જોવાય છે એ કાલકસૂરિ અત્ર પ્રસ્તુત છે, આ સૂરિનાં કેટલાંક કથાનકમાં શાહાશાહિને ઉલ્લેખ છે. સીટના ગુપ્ત શિલાલેખા (C. I. I., III) No. 1 ઉપરથી જણાય છે કે ચંદ્રગુપ્ત બીજાના પિતા શાાનુશાચિ' બિરુદ્ર ધરાવનાર કેટલાક મુખીઓના સંસર્ગમાં ખારવેલ---હાથીશું ફાના શિક્ષાલેખ ઉપરથી જણાય છે કે ખારવેલને મહામેધવાહન'ની ઉપાધિ હતી. મેધવાહનને અર્થ 'ઇન્દ્ર' થાય છે એટલે એની ઉપાધિને અથ ‘મહેન્દ્ર’ થયેા. કાલિદાસે જે મહેતા વિક્રમશિયમાં નિર્દેશ કર્યાં છે, તે કાલિદાસના આશ્રયદાતા છે અથવા એમના પૂર્વજ છે એમ કહેવાય છે. કાલિકામને સમય ઇ. સ. પૂર્વેના છે એમ કેટલાક માને છે અને કેટલાક તે ગુપ્તસમયને ૪૦૦ વર્ષ જેટલા વધારે પ્રાચીન માનવા પણ તૈયાર છે.૭૪ આવ્યા હતા. ખારવેલે મગધ ઉપર એના રાજ્યના આઠમા અને બારમા વર્ષમાં એમ બે વાર ચઢાઈ કરી હતી. આ બીજી વારની ચઢાઈ વખતે, મગધરાજ નંઢ કલિંગમાંથી૫ જે જિનમૂર્તિ ઉડાવી પાટલિપુત્ર લઇ ગયા હતા તે એણે પાછી મેળવી. વિશેષમાં એણે મૌ કાલમાં નષ્ટપ્રાય થયેલા અગપ્તિકતા, ચેથા ભાગને પુનરુદ્ધાર કરાવ્યેા. આ ઉપરથી આ કર્લિંગચક્રવર્તી જૈન ધર્માંતા રાગી હતા એ વાત તરી આવે છે. વિશેષમાં હિંમતથેરાવલીના ગુજરાતી ભાષાંતરમાં સૂચવાયું છે કે ખારવેલની રાજધાની સમુદ્રને કિનારે હાવાથી જેમ ખારવેલને ‘ખારવેલાવિપતિ' કહેવામાં આવે છે તેમ એ નિન્થ ભિક્ષુએની ભક્તિ કરનાર હાવાથી એનું નામ ભિકખુરાય પણ પડયું હતું. એ રાજો ‘ચેટ' વંશને હતા. એને સ્વ`વાસ વીરસંવત ૩૩૦ માં થયેા એટલે એને પુત્ર વક્રરાય કલિંગને અધિ પતિ થયેા. એ વક્રરાય વીરસંવત્ ૩૬૨ માં સ્વવાસી થયા. નિષ્ફ (૧) દાનવીર વિક્રમાદિત્યને નિર્દેશ ગાહાસત્તસ કરતાં કાઇ પ્રાચીન ઉપલબ્ધ થયેલા ગ્રન્થમાં નથી. (૨) શ્રીવિક્રમ એ શબ્દના પ્રાચીતમાં પ્રાચીન ઉલ્લેખ સમુદ્રગુપ્તની મુદ્રામાં છે. (૩) ‘વિક્રમાદિત્ય'ની ઉપાધિ ધારણ કરનાર ચંદ્રગુપ્ત ખીન્ન કરતાં કાઇ એનાથી પ્રાચીન રાજાની એ ઉપાધિ હાય એમ જણાતું નથી. (૪) શ્રીવિક્રમ, વિક્રમાદિત્ય અને મહેન્દ્રાદિત્યની ગુપ્તવંશી રાખ્તએએ ધારણુ કરેલી ઉપાધિ તે તે નામના પૂર્વે થઈ ગયેલા પ્રતાપી રાજાએના જેટલી પેાતાની મરુત્તા દર્શા૭૩ પ્રસ્તુત ઉલ્લેખો નીચે મુજબ છેઃ વિષ્ટા મહેન્દ્રોવારવાતંત વિનફ્રેના યંતે મવાત્ ( અં ૧ ), પ્રમાવશિના મહેન્દ્રા ( અં. ૧ ), લદર્શ પુરાલવિયો મહેન્દ્રસ્ય (અં. ૩), વાની મહેન્દ્રણદોતેનેન મારિતઃ ( અં. ૨), અને સ્વયં મહેન્દ્રામૃતઃ ( અં. ૫). ૭૪ જુમ્મા ફિપ્પણ ૭૮ ગત અંગ્રેજી લેખ. ૭૫ કલિંગ એટલે અત્યારને એરિસા પ્રાન્ત, For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વવા માટે હોય તો ના નહિ-બુકે તે વિશેષ સંભવ છે. (૫) વિક્રમાદિત્યનું નામ બૌદ્ધ પરંપરામાં કે પૌરાણિક વંશાવલીમાં જણાતું નથી. (૬) વિક્રમસંવત એવા સ્પષ્ટ ઉલેખવાળો જુનામાં જુને શિલાલેખ વિ. સં. ૮૧૧નો છે. (૭) જે જૈન ગ્રન્થમાં વિક્રમ સંવત એવા સ્પષ્ટ નિદેશવાળી રચના-સમય છે એ બધામાં વિ. સં. ૧૦૨૯માં રચાયેલી પાઈયેલછીનામમાલા જેટલી પ્રાચીન કૃતિઓ ગણીગાંઠી છે. (૮) વિકમની નવમી શતાબ્દીમાં રચાયેલાના ઉલ્લેખવાળે એવો એકે ગ્રંથ જણાતું નથી. (૯) વિક્રમાદિત્યના જીવનને લગતી સ્વતંત્ર કૃતિ લગભગ વિ. સં. ૧૨૯૦ની પૂર્વેની મળતી નથી. (૧૦) અન્યાન્ય હકીકતની સાથે વિક્રમના જીવન ઉપર પ્રકાશ પાડનારી ઉપલબ્ધ કૃતિ વિકમની અગ્યારમી સદીથી પૂર્વેની ઉપલબ્ધ થઈ નથી. (૧૧) “માલવણસ્થિતિના અર્થના સંબંધમાં મતભેદને અવકાશ છે. (૧૨) “ગદંભિલ્લ એ રાજાનું નામ છે કે રાજવંશનું નામ છે એ બાબતને વિચાર કરતાં એ રાજવંશનું નામ છે એમ માનવું વધારે યુક્તિયુક્ત જણાય છે. (૧૩) ચંદ્રગુપ્ત બીજાની પછી થયેલ “વિક્રમાદિત્ય” નામવાળો કે ઉપાધિવાળો કઈ રાજ એ પરોપકારશીલ શકારિ વિક્રમાદિત્ય છે અને એણે વિક્રમસંવત્ પ્રવર્તાવ્યો છે એમ માનવાને કશું કારણ નથી. (૧૪) ચંદ્રગુપ્ત બીજે તે પ્રસ્તુત વિક્રમાદિત્ય છે અને એ વિક્રમ સંવતનો પ્રવર્તક છે એ મત તદ્દન નિરાધાર નથી, એની તરફેણમાં જેમ કેટલુંક કહી શકાય તેમ છે તેમ એની વિરુદ્ધમાં પણ સબળ દલીલ રજૂ થઈ શકે તેમ છે. (૧૫) ચંદ્રગુપ્ત બીજાની પૂર્વે થઈ ગયેલા કેઈ રાજાએ ચલાવેલે સંવત્ તે વિક્રમસંવત્ છે અને એ રાજા તે કનિષ્ક, એઝીઝ, ગભિલ, ગભિલનો પુત્ર, બલમિત્ર કે ખારેલ હશે એમ મનાય છે. આ પ્રત્યેક માન્યતાને થોડોઘણો પણ ટેકે છે. (૧૬) મારું અંગત માનવું અત્યારે એ થાય છે કે જેણે માળવા પર રાજ કર્યું હેય-જેની રાજધાની ઉજજેન હોય, જે શકેાના સમાગમમાં આવ્યો હોય, જેનું પરાક્રમ પ્રશંસાપાત્ર બન્યું હોય, જે કપ્રિય થયે હેાય અને તેમ થવાથી જેના જીવનવૃત્તાંત સાથે જાતજાતની દંતકથાઓ જોડાયેલી હોય તેના નામથી વિક્રમસંવત્ પ્રવર્તે છે. જે આ મંતવ્ય સાચું હોય તો એ દૃષ્ટિએ વિચારતાં કાશ્મીરનો રાજા વિક્રમ ત્યિ પ્રસ્તુત નથી, કેમકે એની રાજધાની તે ઉર્જન નથી. એની સામે બીજે વધે એ છે કે એ શકાને હરાવનાર કે મિત્ર નથી, કેમકે ઈ. સ. ૮૦૨માં ચન્દ્ર, ગુપ્ત બીજાએ સિંહને હરાવ્યો અને પાંચ સાત વર્ષમાં શંકાની સત્તા હિન્દમાંથી પરવારી ગઈ એટલે એના સમયમાં તે શકે ભારતવર્ષમાંથી જતા રહ્યા હતા. હુણારિ યશોવર્મનની સામે આ વધે છે. એ ઉપરાંત એ પણ વાંધો ઉઠાવી શકાય તેમ છે કે એક સંવત ચાલતો હોય તેનું નામ બદલવું અને સાથે સાથે એ પૂર્વેના સંવતની સાલની ચાલુ ગણતરી રાખવી એ અસંભવિત નહિ તો વિલક્ષણ ઘટના તે છે જ, એટલે માલવસંવતનું ૭૬ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કેટલાક સંવતનાં એક કરતાં વધારે નામ હોવાનું સાચું છે. જેમકે.... For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૫૩ વિક્રમસંવત્સર તરીકે રૂપાન્તર યશોવર્મન કરે કે માળવાની પ્રજા કરે કે બંને મળીને તેમ કરે અને સાલ ચાલુ ગણે, નહિ કે એકથી શરૂ કરે એ માનતાં જરૂર પંચાવું પડે છે. ચન્દ્રગુપ્ત બીજાને પણ વિક્રમ સંવતના પ્રવર્તક માનવામાં આ વાંધે આવે છે. અને બીજે વાંધા એ છે કે એના દાદાએ ગુપ્તસંવત્ ચલાવ્યું તેને એ માન ન આપે એ વધારા પડતું છે. વળી એણે વિક્રમ સંવત ચલાવ્યો તે એને પૌત્ર સ્કંદગુપ્તના ગિરનારની ખડક ઉપરના લેખમાં તેમજ એની પછીના “ગુપ્તવંશના રાજાઓના લેખમાં ગુપ્ત ગણના કેમ છે? ગભિલ્લને-દર્પણને વિક્રમાદિત્ય અને વિક્રમસંવના પ્રવર્તક માનવામાં એની દુષ્ટતા–સરસ્વતી સાધ્વીના અપહરણની બીના આડખીલી રૂપ છે, કેમકે આ ઘટના ખોટી માનવાનું કંઈ કારણ જણાતું નથી એટલે એને સાચી માનીએ તે પરદુઃખભંજન, પોપકારી, સદાચારી એવાં વિશેષણોથી વધાવતો વિક્રમાદિત્ય આ સંભવી શકતો નથી. હા, એને પુત્ર પ્રસ્તુત વિક્રમાદિત્ય હોય તો એની ના નહિ, પણ એનું એવું નામ છે ખરું ? ગભિલનું બીજું નામ ગંધર્વસેન છે એમ કેટલાક માને છે પણ તે કેટલે અંશે વ્યાજબી છે? ગઈભલ્લ પરાજય કરવામાં શકાનો અને બલમિત્ર તેમજ ભાનુમિત્રને હાથ છે એ વાત સ્વીકારીએ તો એના પછી કાં તો શકે કે કાં તે બલમિત્ર કે ભાનુમિત્ર ગાદી ઉપર આવે. શકોએ ચાર વર્ષ સુધી રાજ્ય કર્યાને ઉલ્લેખ મળે છે, પણ ત્યાર બાદ તે બલમિત્રનું નામ ગણાવાય છે. આ ઘટના સમજાતી નથી, કેમકે શું શકોએ પિતાની મેળે એને રાજગાદી સોંપી દીધી કે બલમિત્રે એમની પાસેથી ઝૂંટવી લીધી? ગમે તેમ પણ જે બલમિત્રને ગાદી મળી હોય તો કાલાંતરે એ “શકારિ ગણાય; કેમકે એને શકે સાથેની લડાઇમાં હારેલા ગભિલને વારસદાર ગણવાની–એના પુત્ર ગણવાની આગળ ઉપરની જનતા કદાચ ભૂલ કરે. પણ જે સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને પ્રતિબોધ પમાડ્યો હતો એ સાચું હોય તે એ વિક્રમાદિત્ય તે આ એમ માનવામાં એક વાંધા એ છે કે એ બંનેને સમય અત્યાર સુધીના સંશોધન મુજબ ભિન્ન છે. કદાચ એ બંને સમકાલીન કરે, તે પણ કાલકસૂરિ જેવા આચાર્યનો ભાણેજ અજેન હોય અને તેને પ્રતિબોધ પમાડવાની જરૂર રહે ખરી ? બાકી વિકમાદિત્ય એ એના અર્થાત્ બલમિત્રના નામનો પર્યાય છે, એને થયાને લગભગ ૨૦૦૦ વર્ષ થયાં છે, એ ભારતભૂમિને પુત્ર છે અને કાલકરિ જેવા નિમિત્તજ્ઞાની અને ધુરંધર આચાર્યનો એ ભાણેજ છે એટલે એ દાનવીર હોય અને તેમ હોઈ એ પ્રસ્તુત વિક્રમાદિત્ય સંભવે ખરે. પૃ. ૧૫૦ સપ્તર્ષિસંવત = લૌકિક કાલ = લૌકિક સંવત = શાસ્ત્રસંવત–પહાડી સંવત = કચાસંવત પૃ. ૧૬૧ કલિયુગસંવત = ભારતયુદ્ધસંવત = યુધિષ્ઠિર સંવત. પૃ. ૧૭૩ કલચુરિસંવત્ = ચેદિસંવત = સૈકૂટકસંવત. પૃ. ૧૭૫ ગુતસંવત = વલભીસંવત (કાલાન્તરે ). છે. ફલીટ પ્રમાણે શકસંવત = કનિષ્કસંવત્, આ પ્રમાણે The Indian Culture (Vol. VII, p. 458 )માં પ્રધચન્દ્ર સેનગુપ્ત ઉલ્લેખ કર્યો છે. અહીં જે એમને “Kaniska's Era” નામનો લેખ (પૃ. ૪૫૭-૪૬૨માં) પ્રસિદ્ધ થયો છે તેમાં તેમણે સૂચવ્યું છે કે રાજા કનિષ્કનો સંવત ઈ. સ. ૭૯ ના ડિસેમ્બરની ૨૫ મી તારીખે એટલે શકના બીજા વર્ષમાં શરૂ થશે એમ માનવાથી ડો. કેનેએ નોંધેલ ખરેષ્ઠી શિલાલેખ (group B)માં અપાયેલી તારીખે ઉપરથી જે શરતો ઉદ્દભવે છે તે જળવાઈ રહે છે. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૧૫૪] શ્રી જેન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ખારવેલ ગદભિલ છે એમ માનવા માટે ગર્દભિલ ઉપર જે દુષ્ટતા સેવ્યાનો આરોપ છે તે એના ઉપર આવે છે, સિવાય કે એ કોઈ બીજો ગર્દભિલ્લ હોય. જે તેમ ન હોય તે જૈનધર્મી ખારવેલ સાધીનું હરણ કરે એ મનાય તેમ નથી. વળી એ કલિંગાધિપતિ, નહિ કે માળવાધિપતિ છે. વિશેષમાં એનું નામઠામ જૈન ગ્રંથોમાં ભાગ્યે જ જોવાય છે, તો પછી એના જીવનવૃત્તાન્તની હકીકત-દંતકથાઓ તો એમાં હોય જ શાની ? આવી સ્થિતિમાં હું એને પ્રસ્તુત કમાહિત્ય ગણતો નથી. એઝીઝ એ પરદેશી રાજા છે, એણે માળવા પર રાજ્ય કર્યું નથી, એ “શકારિ નથી અને એણે પિતે વિક્રમ સંવત ચલાવ્યાની કોઈ માન્યતા નથી એટલે એ પણ આ દાષ્ટએ વિક્રમાદિત્ય હોઈ શકે નહિ. - એલેકઝાન્ડરની માફક દેશ જીતવાના અને એ માટે લડાઈઓ લડવાના કડવાળા કનિકનું એના સૈનિકોને હાથે મરણ થયાનું કહેવાય છે એટલે જ એ હકીકત સાચી હોય તે એ લેકપ્રિય બન્યો હોવાની શંકા રહે છે, અને એ ખૂબ દૂર ઉત્તર હિન્દમાં હતો એટલે ભૌગોલિક દષ્ટિએ માળવામાં એને સંવત ચાલે એ બનવું મુશ્કેલ હતું અને તે પણ કશાન. વંશી હોઈ અન્યને સંવત પ્રવર્તાવે એ તે નવાઈ જેવું ગણુય. વળી એ રાજ શ્રદ્ધધમાં હતો એટલે જે એ વિક્રમાદિત્ય હેત તે એની પછી રચાયેલા કેઈક બેંદ્ધિ ગ્રંથમાં તે એને એ પ્રમાણે નિર્દેશ હોત, પણ તેમ ક્યાં છે? આથી આવાં કારણે વિચારતાં કનિષ્ક પ્રસ્તુત વિક્રમાદિત્ય સંભવતો નથી. (૧૭) આજથી બે હજાર વર્ષ પૂર્વે કઈ વિશિષ્ટ બનાવ બન્યો હોવો જોઈએ કોઈ અપૂર્વ વિજય કોઈ રાજાને કે પ્રજાને મળ્યો હોવો જોઈએ કે જેના સ્મારક તરીકે આ નવું વર્ષ ૨૦૦૦ મું ગણાય છે. ગમે તેમ છે ભારતવર્ષની ઓછામાં ઓછા ૨૦૦૦ વર્ષ થયાં ચાલી આવતી સંસ્કૃતિનું આ સ્મારક છે, હિન્દની અખંડ ભાવનાનું આ ઘાતક છે, જૈન અને વૈદિક સંપ્રદાયનું આ સંગમ-સ્થાન છે અને માનવતાનું એ પ્રતીક છે. જેમ સાંબેલા ગોઠવાતા હોય અને કદાચ કઈક નવા આવનારા હોય એવા સમયને નીકળતે વરઘડે એ વરઘોડાનું સંપૂર્ણ કે અંતિમ સ્વરૂપ નથી તેમ ભારતીય પ્રાચીન ઇતિહાસ હજી ઘડાય છે–આલેખાય છે–એની સામગ્રીઓ હજી પૂર્ણતયા પ્રાપ્ત થઈ નથી અને જેટલી થઈ છે તે પણ અંતિમ સ્વરૂપમાં શિલાલાબંધ રૂપે રજૂ થઈ નથી. આથી અત્યારે વિક્રમ સંવતના પ્રવર્તક અમુક જ છે એમ નિર્વિવાદપણે પ્રતિપાદન કરવું એ સાહસ છે અને તેમાં પણ જ્યારે મને કેટલાંક૭૮ અદ્યતન સાધને અહીં મળી શકયાં નથી ત્યારે તેમ કરવા હું તૈયાર ન હોઉં એ દેખીતી વાત છે એટલે આગળ ઉપર એ મળશે તો આ સંબંધમાં વિશેષ વિચાર કરવાની આશા રાખતો હું વિરમું છું. એમ. ટી. બી કૅલેજ, સુરત : તા. ૧૫-૧૨-૪૩ છ૭ Advanced History of India (પૃ. ૧૯૭)માં કહ્યું છે કે આ અઝીઝનો પિતા મોગ જેને Mon અને Mones પણ કહે છે તે હિન્દમાં રાજય કરનાર પહેલે શક–પલવ છે. એ મોગે ઇ. સ. પૂર્વે ૧૨૦ ની આસપાસમાં યવનોની પાસેથી પુષ્કલાવતી લઈ લીધી હતી. ૭૮ દાખલા તરીકે મરાઠી સહ્યાદ્રિના ગત ઑકટોબરનો અંક, Journal of Indian History Vol. XXXI, parts 1-3 Hitlers The Genealogy, and Chronology of the Early Imperial (jupts 11721 લેખ અને એની પ્રત્યાચનારૂપ જગન્નાથને લેખ નામે Some Historical illusions તેમજ આ લેખમાં અન્યત્ર નાંધેલી અનુપલબ્ધ સામગ્રી. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય લેખકઃ-શ્રીયુત સાકરચંદ માણેકચંદ ઘડિયાળી આપણા વેપારી વર્ગ તરફથી દર દિવાળીએ નવા વર્ષોંના ચેપડા લખાય છે, અને એ દિવસને મુને દિવસ ગણવામાં આવતા હેાવાથી, એ વખતે શુભ શરૂઆત થાય તે માટે મેાટી ધામધૂમથી શારદાપૂજન થાય છે, આનંદનાં વાજાં વગડાવાય છે, અને મુના સાદા કરીને આખુ વધુ આનંદ વચ્ચે પસાર થશે એવી આશાએ સેત્રાય છે. હાલમાં કેટલાક જૈન વેપારીએ જૈન વિધિથી પણ શારદાપૂજન કરે છે, અને ચાપડાની શરૂઆત કરતાં શ્રી ગૌતમસ્વામીને પણ યાદ કરી લે છે. એ જૈન વિધિનું પૂજન આવકારદાયક છે; તે માટે કાંઈ કહેવાનું નથી. પણ ઘણા જૈન ભાઈએ એ વાત જાણતા નથી કે જે વીર વિક્રમાદિત્યનું ૨૦૦ મું વર્ષાં તેઓએ ચેપડામાં શરૂ કર્યું છે તે વીર વિક્રમ પાતે પણ જૈન હતા–ચુરત જૈન હતા, અને તેઓએ પરદુઃખભંજન તરીકેનું બિરુદ જૈન આમન્યા અને જૈનધર્મ સ્વીકાર્યા બાદ જ મેળવ્યું હતું; એટલું જ નહિ પણ એ વીર વિક્રમે મોટા ભવ્ય સધ કાઢીને પાલીતાણાની યાત્રા કરી હતી, અને શ્રાવકાનાં વ્રત શ્રણ કરીને પેાતાના રાજ્યમાં કાઇ પણ જીવ દુ:ખી ન થાય એવી રીતે રાય કરીને, આખી પ્રજાને! ચાહ જીતી લીધા હતા અને પરિણામે તેને સંવત્ ચાલુ થયેા હતેા. રાજા વિક્રમ ક્યારે થયા ? રાજા વિક્રમ કયારે થયા, તે વિષે અત્યારના વિદ્વાનામાં મેટા મતભેદ છે. કેટલાકને મત તે એવા પણ છે કે રાજા વિક્રમાદિત્ય જેવી કાઇપણ વ્યક્તિ થઈ જ નથી. ખીન "કેટલાકાના મત એવો છે કે ૨૦૦૦ વર્ષોં પર સવપ્રવર્તક રાત વિક્રમાદિત્ય થયા જ નથી, પણ જેએાએ પેાતાને સંવત્ ચલાવ્યા, તે વીર વિક્રમાદિત્ય પાછલથી ધણી સિંદ પછી થયા હતા. આ સંબધમાં બીજા કેટલાક વિદ્વાના પેાતાના તરફથી જુદા જુદા વિચારે રજૂ કરે છે. આ સંબંધમાં “પ્રાચીન ભારતવર્ષ ”માં ઘણા ઊહાપોહ કરવામાં આવ્યે છે. “ પ્રાચીન ભારતવર્ષાં 'ના વિદ્વાન લેખક, ડૅાકટર શ્રી ત્રિભોવનદાસ લહેરચંદ શાહે એ સંબંધમાં પોતાના પુસ્તકના ચોથા ભાગમાં લ'બાણુ ચર્ચા ચલાવી છે, અને તે ઘણી વાંચવા લાયક છે. તે ઉપર વિદ્વાનેનું હું ધ્યાન ખેંચું છું. * 46 પણ શ્રી વીર વિક્રમાદિત્ય સબંધમાં માત્ર “ પ્રાચીન ભારતવર્ષ 'માં જ ઊહાપાડ કરવામાં આવ્યા છે, એવી માન્યતા જો કેટલાકેા ધરાવતા હોય તે। તે ખરેાબર નથી. વળી અન્ય દર્શીની જેમ જણાવે છે તેમ વીર વિક્રમાદિત્ય જૈન હતા જ નહિ, એ માન્યતા પણ બરાબર નથી. શ્રી વીર વિક્રમાદિત્ય ૨૦૦૦ વર્ષ અગાઉ થયા હતા અને પેાતાની વૃદ્ધાવસ્થામાં જૈનધર્માંના ચુક્ત અનુયાયી હતા, એ બાબતને ટેકા આપનારાં સેકડ। વર્ષાં અગાઉ લખાયેલ ધણાં પુસ્તકા મળી આવે છે. શ્રી વીર વિક્રમના આયુષ્ય અને રાજ્યકાળ સંબંધમાં પણ શ્રેણા મતભેદ છે. કેટલાકાનું એવું મંતવ્ય છે કે એ રાજા અઢાર વર્ષની ઉમરે અવંતી–ઉજ્જૈનની ગાદી પર આવ્યા હતા અને ૬૦ વષૅ સુધી રાજ્ય કરી મરણુ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ પામ્યા હતા. ડો. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ એ મતના જણાય છે, અને તે સંબંધમાં તેમણે “પ્રાચીન ભારતવર્ષમાં લંબાણથી ચર્ચા ચલાવી છે. પણ બીજાં પુસ્તકેમાંથી એવી વિગતો મળી આવે છે કે વીર વિક્રમાદિત્યે ૧૧૧ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું, અને ૬૩ વર્ષો સુધી રાજ્ય કર્યું હતું. સ્વર્ગવાસી શ્રી ચમનલાલ સંઘવીએ પણ વીર વિક્રમ સંબંધમાં કેટલીક શોધખલ કરી હતી. અને તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે એ રાજા બે હજાર વર્ષો અગાઉ થયા હતા, અને તેઓએ જ વિક્રમ સંવત ચલાવ્યો હતો. આપણે પણ, જુદાં જુદાં પુસ્તકના આધારે અત્રે એ વિચાર કરીશું કે વીર વિક્રમ ક્યારે થયા છે તેમને સંવત કયારે શરૂ થયો ? તેમનાં માતા અને પિતા કોણ હતાં? તેમણે “પરદુઃખ ભંજન”નું બિરુદ કેવી રીતે મેળવ્યું ? તેમની પ્રજા તેમને શા કારણથી ચાહતી હતી ? વીર વિક્રમાદિત્યના પિતા કેણુ? ભારતીય ગ્રંથમાં એવી ગણત્રી મળી આવે છે કે ઈ. સ. પૂર્વે ૬પ ના અરસામાં ઉજજૈન-અવંતીમાં દર્પણ નામે રાજા રાજ્ય કરતો હતો, અને એ રાજ દર્પણ તે જ વીર વિક્રમાદિત્યના પિતા હતા. “કથાસરિત્સાગર” નામના કથાગ્રંથમાં એ નૃપતિને મહેન્દ્ર નામે લખેલ છે, જ્યારે બીજા ગ્રંથમાં એ રાજાનું નામ “ગÉભિલ” તેમજ “ગધવસેન” હતું એમ માલમ પડે છે. “દર્પણ” અથવા “ગઈભિલે” અથવા ગર્ધવસેને” ગર્દ ભી નામની વિદ્યા સાધ્ય કરી હતી, અને એ વિદ્યાના પ્રતાપથી એ ગભિલ રાજા પિતાની સતા ટકાવી શક્યો હતો, તેથી તેને વંશ “ ગભિલ” નામે પ્રખ્યાતિ પામ્યો હતો. વીર વિક્રમાદિત્ય એ “ગભિલ વંશ”ના બીજા રાજા હતા. - ગભિલ્લ અથવા ગર્ધવસેન એમ કહેવાય છે કે–ગદંભિલલ અથવા ગર્ધવસેન રાજા મંત્રવિદ્યાથી ગર્દભ-ગધેઢાનું રૂપ ધારણ કરી શકતો હતો અને એ સ્થિતિમાં રૂપવંતી સ્ત્રીઓને ઉપાડી જતો હતો. વિદ્યાભૂષણ પંડિત ભૂજબલી શાસ્ત્રી અને પ્રોફેસર શ્રી દેવસહાય ત્રિવેદી એમ.એ. ના જણાવ્યા પ્રમાણે એ ગદમિલ રાજાનાં લગ્ન ગુજરાતના રાજા તામ્રલિપ્તર્ષિની કન્યા મદનરેખા સાથે થયાં હતાં. અને એ મદનરેખા રાણીથી વીર વિક્રમાદિત્યને જન્મ થયો હતો. એ ઉપરથી માનવાને કારણ મળે છે કે વીર વિક્રમાદિત્યના પિતાનું નામ “ગભિલ” “ ગધવસેન” કે “દર્પણ” હતું, જયારે તેમની માતાનું નામ રાણી મદનરેખા હતું. “અભિધાનરાજેન્દ્રમાં રાજ “ ગઈભિલ્લ” નો સમય વીરસંવત્ ૪૫૩ થી ૪૬૬ સુધીનો જણાવે છે. એટલે કે વિક્રમ સંવત પૂર્વે ૧૭ થી વિક્રમ સંવત પૂર્વે ૪ સુધી ગભિલ્લે રાજ્ય કર્યું હતું. વિક્રમ સંવત ( ૮૫૦ માં થયેલા જિનસેન વિષે બીહાર ઓરિસા રિસર્ચ સોસાયટી જનરલ (Bihar Orissa Research Society Journal)ના ૧૬ મા પુસ્તકના ૨૩૪ મા પાના પર ઉલ્લેખ છે. જિનસેન જણાવે છે કે ગર્દભિાનો કાળ વીરસંવત ૩૪૫ થી ૪૪૫ સુધીને હેવો જોઈએ. - શ્રી કાલકાચાર્ય રાજા શ્રી ગભિલના નામ સાથે શ્રી કાલકાચાર્ય નામના જેનોના એક મહાન આચાર્યનું નામ જોડાએલું છે. એ કાલકાચાર્ય સંબંધમાં અમેરિકાના અને જર્મનીના વિદ્વાનોએ પણ ઘણું લખ્યું છે. વોશીંગટન (અમેરિકા) ના વિલિયમ નામન બાઉને For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 93 વિક્રમ-વિશેષાંક ] સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય [ ૧૫૭ “ કાલકાચાર્ય કથાનક * * 66 નામનું પુસ્તક લખ્યું છે, તેમાં તેઓએ જણાવ્યું હતું કે કાલકાચાર્ય કચાનક ” ના રચનાકાળ ચેસપણે નક્કી થઈ શકતા નથી. એ કથાનક, શ્રી ભદ્રબાહુ–રચિત ‘ કલ્પસૂત્ર ' ના પરિશિષ્ટમાં પ્રાથે મળી આવે છે. એ કલ્પસૂત્ર વિક્રમસ ંવત્ ૫૧૦ પૂર્વે માત્ર યતિએ જ વાંચતા હતા; પણ તે પછી તે યતિઓ તરફથી ગૃહસ્થા સમક્ષ પણ વાંચવામાં આવતું હતું. એ કાલકાચાર્યે જ સંવત્સરીનેા ભાદ્રપદ શુદ્ધિ પાંચમને દિવસ ફેરવીને ભાદ્રપદ ચેાથને કર્યાં હતા. શ્રી કુમારપાલ રાજાના સમયમાં અહિંસાધતા કા વગડાવનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે રચેલા ગ્રંથ શ્રી “ ચેગશાસ્રવૃત્તિ ” માં શ્રી કાલકાચાય વિષે ઉલ્લેખ છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે “ અભિકાલક' નામના પુસ્તકના ૯૪–૧૨૦ પૃષ્ઠોમાં શ્રી કાલકાચા વિષે લખ્યું છે. વળી કાશી નાગરીપ્રચારિણી સભાએ પ્રગટ કરેલ ‘દ્વિવેદીઅભિનંદનગ્રંથ'માં શ્રી કાલકાચાર્ય વિષે એક લેખ લખ્યા છે. ખરતર ગચ્છની પટ્ટાવલી તપાસતા તેમાં ત્રણ કાલકાચાય થયાના ઉલ્લેખ મળે છે, પહેલા કાલકાચાને સ્વર્ગીવાસ વીરસવત્ ૩૭૬ માં અથવા વિક્રમસવત્ પૂર્વે ૯૪ માં ૯૧ વર્ષની ઉંમરે થયે। હતા. બીન કાલકાચાર્યનું મૃત્યુ વીરસવત્ ૪૫૩ માં અથવા વિક્રમસ ંવત્ પૂર્વે ૧૭ ના વર્ષોંમાં થયું હતું. ધર્મપ્રભસૂરિએ લખેલ હસ્તલિખિત પ્રતમાં આ વિગત છે. આ બોન્ન કાલકાચાર્યની બહેન સરસ્વતી વિષે જે ઉલ્લેખ હવે પછી થવાના છે, તેને રાન ગભિન્ન ઉપાડી ગયા હતા અને પિતાના રાજમહેલમાં તેને બેસાડી હતી. એ જ સરસ્વતીને ગર્દભિન્નની હાર પછી વિક્રમસંવત્ પૂર્વે ૧૭ મા વર્ષમાં ફરીથી સાધ્વી–દીક્ષા અપાઇ હતી, એમ આ ઉપરથી ધારી શકાય છે. ત્રીજા કાલકાચાર્ય વીરસવત્ ૯૯૩ માં અથવા વિક્રમસંવત્ ૧૨૩ માં થયા હતા. પ્રથમ કાલકાચાર્યે પ્રજ્ઞાપનાસૂત્રની રચના કરી હતી, એવી માન્યતા છે. સાક્ષી સરસ્વતી અને ગભિલ્લ “ કાલકાચા કથાનક'ના પૃ′ ૩૮ માં જણાવ્યા પ્રમાણે કાલકાચાય (બીજા)ની વ્હેન નામે સરસ્વતી સવલાવણ્યસંપન્ન હતી. એક વખતે શ્રી કાલકાચાય બિહારમાં વિચરતા હતા અને તેમની એન સરસ્વતીએ પણ સાધ્વી-દીક્ષા લીધી હાવાથી તે પણુ બિહારમાં વિહાર કરતી હતી. ત્યારે અવંતીનાથ ગવસેને તેને જોઈ અને તેને ખળથી પકડાવી મંગાવી પેાતાના મહેલમાં દાખલ કરી દીધી. આ સામે શ્રી કાલક્રાચાર્યે વાંધે લીધા અને રાજા ગÖવસેનને અનેક દૃષ્ટાંતા આપી સાધ્વી સરસ્વતીને છેડી દેવા સમજાવ્યે. તે છતાં રાજા ગભિલ્લુ ન સમજ્યા. આથી શ્રી સંધતી રક્ષા અર્થે શ્રી કાલકાચાર્ય' સાધુ વસ્ત્રોના ત્યાગ કર્યાં અને ઇરાન તરફ પ્રયાણ કર્યું. ઈરાનમાં તે વખતે શક કુલના રાજાએ રાજ્ય કરતા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલકાચાય સિસ્થાનમાં વિધાભ્રષણ પડિત ભુજખલી શાસ્ત્રી અને પ્રેફેસર શ્રીદેવસહાય ત્રિવેદી એમ. એ.ના જણાવ્યા પ્રમાણે “ તે વખતે સિસ્થાનમાં (શસ્થાનમાં) શાહાનશાહીએ રાજ્ય કરતા હતા. અને દરબારી સામ'તાને શાહી કહેતા હતા. શ્રી કાલકર એક શાહીને ત્યાં જઇને રહ્યા. એક વખત એવું બન્યું કે શાહાનશાહે, જે શાહીને ત્યાં શ્રી કાલકાચા એક દૂતને માન્યેા. એ દૂતને જોતાં પેલા શાહીનું માં કાલકાચાયે પેલા શાહીને દિલગીરીમાં જોઇ, તેનું કારણ પૂછ્યું. પેલા ઊતર્યા હતા ત્યાં, ઊતરી ગયું. શ્રી શાહીએ જવાબમાં For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ જણાવ્યું કે શાહનશાહ જેના ઉપર કેપે છે, તેને ત્યાં એક દૂત સાથે તલવાર મોકલે છે, અને જે માણસને તે તલવાર લેવાની હોય છે તે તે તલવાર લઈને તેનાથી પિતાનું ગળું કાપી આપઘાત કરે છે. જે તે આપઘાત ન કરે તે શાહનશાહ આખા કુટુંબને નાશ કરે છે. આવા ૯૫ (પંચાણુ) શાહી સામંત ઉપર શાહનશાહ કાપે છે, અને તે બધાને આપઘાત કરવા પડશે. શ્રી કાલકાચાર્યો, ઉપરની બાબત જાણ્યા બાદ, સિસ્થાન (શકસ્થાન)ના ૯૫ શાહીઓને સમજાવ્યું કે તેઓએ આપઘાત કરવાની જરૂર નથી. તેઓ બધાએ સિસ્થાન છોડીને ભરતખંડ અથવા હિંદુસ્થાન આવવા તૈયાર થવું અને તે (કાલકાચાર્ય) તેમને ભરતખંડ અથવા હિંદુસ્થાનમાં સારી સ્થિતિમાં મૂકશે. આથી તે શાહીઓના બધાં ૯૫ કુટુંબે, પિતાના નોકર અને મીલકત સાથે, મોટી સંખ્યામાં, હથીરથી સજજ થઈને, હિન્દુઓના દેશમાં, સિધુ નદી ઓળંગીને ગયા, અને સુરટ વિષય (સુરત કે સૌરાષ્ટ)માં પહોંચ્યા. એ વખતે વર્ષાઋતુની શરૂઆત થવાથી તેઓ નાની સંખ્યામાં વહેંચાઈ ગયા અને જુદા જુદા સ્થાને રહ્યા. શરદઋતુ શરૂ થતાં શ્રી કાલકાચાર્યો શાહીઓને એકત્ર કર્યા અને ઉજજૈન પર ચઢાઈ કરવા તૈયાર કર્યા. એ વખતે શ્રી કાલિકાચાર્યો શાહીઓને પુષ્કળ ધન આપીને ઉત્તેજન આપ્યું અને લાટના રાજાની સહાય મેળવી ઉજજેનને ચારે તરફથી ઘેરો ઘાલ્યો. ગભિલ્લની હાર અને તેની નાસભાગ ગલિ આ ઘેરાથી ગભરાયે. તેનું લશ્કર આ ઘેરા સામે લડી ન શકયું. એથી છેવટના ઉપાય તરીકે રાજા ગર્દભલે જાહેર કર્યું કે તે બીજે દિવસે ગર્દભ વિદ્યાને ઉપયોગ કરશેઃ એ વિદ્યાના પ્રતાપથી એક ગધેડી કિલ્લા (કોટ) પર દેખાશે અને મોઢેથી ભૂકશે, અને જે કાઈ સીપાહી તેનો અવાજ સાંભળશે તે બેડેશ થશે, તેના મોંમાંથી લેહી વહેશે અને તે મરણ પામશે. આ ખબર મળતાં શ્રી કાલિકાચા શાહીઓમાંથી ૨૦૦ ચુનંદા તીરંદાજોને તૈયાર કર્યા અને તેમને હુકમ આપો કે તેઓએ જે વખતે કિલ્લા પર ગધેડી ભૂંકવા માટે મેં ઉપાડે ત્યારે એક સાથે ૨૦૦ તીર ધનુષ્યમાંથી છોડીને ગધેડીનું માં ભરી દેવું અને તેને ભૂંકવા દેવી નહીં. ન બીજે દિવસે ગઈ ભિલે જાહેર કર્યા મુજબ ગધેડીએ દેખાવ દઈને ભૂંકવા માટે મેં ઉઘાડ્યું કે ૨૦૦ ધનુષ્યમાંથી એક સાથે બાણ ફૂટયાં અને ગધેડીનું મેં તારાથી ભરાઈ ગયું, અને ગધેડી ભૂકી ફી નહી. પરિણામે શ્રી કાલકાયાય સાથેનું શક વિશ્કર ઉજજૈનમાં દાખલું થયું અને ગર્દભિઃલની હાર થઈ. અને ગર્દ ભિલ નાસી ગયે. આ પછી, એમ જણાય છે કે ઉજ્જૈનમાં શક લોકોમાં એક આગેવાન શક રાજ્યગાદી પર બેઠે. આ શક લેકે અકસ્થાન (ચિસ્તાન)ના હતા તેથી તેઓ શક કહેવાયા અને તેમનું રાજ્ય શક લોકોનું રાજ્ય કહેવાયું. શક લોકે પ્રોફેસર ડોકટર એનેકોને, “ ઈ પશન્સ ઈડીકેરમ” નામના સને ૧૯૨૯ માં ઓર્ડ પ્રેસમાં છપાયેલ પુસ્તકના બીજા ભાગમાં જણાવે છે કે શકે પહેલાં પામીરમાં હિંદુકુશની ઉત્તરમાં અને બલખ અને સાગડિયાનાના પૂર્વમાં વસતા હતા. તેઓની વસ્તી કાપીઅન સમુદ્ર સુધી ફેલાયેલ હતી અને પાછલથી તેઓ સિસ્તાન (સકસ્થાન)માં પણ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ--વિશેષાંક સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય [ ૧૫૯ વસ્યા હતા. પારસી ગ્રંથામાં આ બિનાતે ટેકા આપનારી હકીકત આવે છે. ચિનના ગ્રંથામાં પણ આ વાતને સમન કરનાર બિના મળે છે. તે પછી ઇસ્વીસનની પૂર્વે પહેલી સદીમાં શક લેકે સિંધમાં આવી વસ્યા હતા. ઇસ્વીસન પૂર્વે° ૮૮ માં બીજા મિત્રેડટસનું મરણ થયા બાદ સિસ્તાનના શક લેાકેા પાર્થિયાથી સ્વતંત્ર થઈ ગયા અને સિંધમાં ગયા. ઇસ્વીસન ૧૬૦ માં ટાલેમી નામના લેખકે જણાવ્યુ છે કે કાઠિયાવાડમાં શક લેકાનું રાજ્ય હતું. ઈ. સ. પૂર્વે ૬૦ માં શક લોકોનું રાજ્ય સિંધ, કાઠિયાવાડ, અને માલવા સુધી ફેલાયલું હતું. ગવસેનની નાસભાગ-જમનીમાં સ્વ`વાસી શ્રો ચીમનલાલ સંઘવી જણાવે છે કે, ભારતીય ગ્રંથામાં ગભિન્નની નાસભાગની હકીકત મળે છે, પણ તે નાસીને કયાં ગયેલ તેની નોંધ નથી. પરંતુ રેશમના મહાન ઇતિહાસકાર પ્લીલીની તેાંધમાં નીચલી હકીકત મળી આવે છેઃ-ઈ. સ. પૂર્વે ૬૦ માં ભારતવના વ્યાપારીઓનાં કેટલાંક સુંદર વહાણે। આફ્રિકા જવા ઊપડયાં. સમુદ્રયાત્રા દરમિયાન હિંદી મહાસાગરમાં તેમને એક પ્રચંડ વાવાઝોડાનું તફાન નડતાં તેમનાં કેટલાંક વહાણુ સમુદ્રને તળીયે જઇ બેઠાં. આ વ્યાપારિએમાં ઉત્તર ભારતના કન્તુ ક ગલ (ગઈભિલ્લ) નામને એક રાજની પણ હતા. સદ્ભાગ્યે એ રાજવી અને તેની સાથેના બીજા કેટલાક વ્યાપારીએ તે ફ્રાનથી બચી જવા પામ્યા. પરંતુ સમુદ્રના તે ફાની પ્રવાહેાથી તે આડમાર્ગે ચડી ગયા. લગભગ દશ માસ પછી તેએ છેક જમતી (Germany)તી ખાડીમાં જઇ પહોંચ્યાં. જ`નીમાં કેટલાક દિવસ ગાળીને તેએ ફ્રાંસ ગયા. ફ્રાંસમાં એ સમયે મિરલસ નામતો રામન સૂખા શાસન ચલાવતા હતા, તેણે કતુ કગલ્સ (ગભિલ્લ) તેમજ તેના સાથીઓનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને રોમન નૃપતિ ટેટસ ઉપર એક ભલામણપત્ર લખી આપ્યા. એ ભલામણપત્ર લઇને કતુ કગલ્લ અને તેના સાથીએ રેશમ પહોંચ્યા. ટેટસે તેમનું સ્વાગત કર્યું. વગેરે. '' વિક્રમના જન્મ ગણત્રી કરતાં એમ માલમ પડે છે કે શક સામંતા, શ્રી કાલકાચાય સાથે, હિંદુસ્થાનમાં ઇ. સ. પૂર્વે ૬૧ માં દાખલ થયા અને ગભિલ્લને તેઓએ ઈ. સ. પૂર્વે ૫૯ માં હરાવ્યેા. એ પછી ગભિલ્લુ નાસી ગયા અને જ`ની, ફ્રાન્સ અને રામની મુલાકાત લઇને ઈ. સ. પૂર્વે ૫૭ માં પાછા હિંદુસ્થાનમાં આવ્યે. એ પછી તેની રાણીએ તેનું મંત્રેલું ગધેડીનું ચામડું બાળી ભૂકયું. એ ચામડુ બળી જવાથી ગભિન્ન મરણ પામ્યા, અને તે વખતે રાજા વિક્રમ મદનેરેખાના ગ'માં હોવાથી, ગભિક્ષના મરણ બાદ વિક્રમને જન્મ થયા. ઈ. સ. પૂર્વે ૩૯ માં જ્યારે વિક્રમ ૧૮ વર્ષાંતે થયા ત્યારે તેણે શક લેાકેાને પરાજય કર્યો અને તેમને ચ્યવતીની ગાદીપરથી ઉડાડી મૂકયા. આ બિના કાશ્મિર રાજ્યની સંશાધિત રાજ્યવશાવલી'’ (The revised chronology of Kashmir Kings. Journal of Indian Histories Vol. 18. p. 58) ના પહેલા પુસ્તકના ૫૮ મા પાના પર જણાવેલી છે. વળી પ્રયાગથી પ્રગટ થતાં વિજ્ઞાન” માસિકના સ. ૧૯૯૪ ના વર્ષીના એપ્રીલ માસના અંકમાં આપેલી છે. વિક્રમસવની ગણના ઈ. સ. પૂના ૫૭ મા વર્ષમાં થઈ હતી તે જોતાં એમ માની શકાય કે વિક્રમના જન્મકાળથી સંવત્સરની શરૂઆત થઇ હતી. ‘ભવિષ્યપુરાણ”માં વિક્રમસવ ઉલ્લેખ છે. C5 For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ શકારી વિક્રમાદિત્યનાં નવ રત્ના વિક્રમે ઉજ્જૈનની ગાદી ઈ. સ. પૂર્વે ૩૯ માં ૧૮ વષઁની વયે હાથ કરી હતી, અને શક રાજાને મેટી હાર આપી હતી. શક+અરિ, એટલે શકલાને દુશ્મન, શલાકાને હરાવનાર. વિક્રમ એ વખતથી શકારિ વિક્રમાદિત્યના નામે પ્રસિદ્ધિ પામ્યા. વિક્રમે શકાને હરાવ્યા બાદ કાશ્મિર પણ જીત્યું હતું એમ માલમ પડે છે. વિક્રમસંવત્ ૨૩ માં રચાયેલ “જ્યેાતિવિદાભરણુ” નામના ગ્રંથમાં, વિક્રમની રાજ્યસભાના કવિ કાલિદાસ તરફથી, વિક્રમની ઋદ્ધિ વિષે જે વિગતો અપાઈ છે તે ઉપરથી જણાય છે કે વિક્રમ પાસે ત્રણ કરાડનું પાયદળ (લશ્કર), એક કરાડનું ધાડેસ્વાર લશ્કર, ચાર લાખનું નૌકાદળ (લશ્કર) અને ૨૪૩૦૦ હાથી હતા. વિક્રમની રાજ્યસભામાં ૮૦૦ માંડલિક રાજાએ બિરાજતા હતા અને અતિવિદ્વાન પડિતા તરીકે નવ રત્ના પ્રસિદ્ધ હતાં. એ નવ રત્નેનાં નામ આ પ્રમાણે છે: (૧) સુશ્રુતસહિતાના રચનાર સુશ્રુતના ગુરુ મહાન વૈદ્યરાજ ધન્યતરી, (૨) વિક્રમ સવત્સર સ્થાપન કરવાની પ્રેરણા કરનાર મહાન જૈનાચાય શ્રી સિદ્ધસેનદિવાકર, (૩) અમરકાશના કર્તા શ્રી અમરસિંહ, (૪) નાચશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રાચીન સખ્યાબંધ ગ્રન્થામાં પ્રમાણભૂત મનાયેલ શકું, (૫) સંગીતવિદ્યાગુરુ વૈતાલ ભટ્ટ, (૬) કવિ ધટક†,(૭) મહાન કવિ કાલિદાસ, (૮) પ`સિદ્ધાંતિકાના રચનાર વરામિહિર અને (૯) રાજગુરુ વચિ. વિક્રમના સમયની ફાળગણના Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમના સમયને વિષે મેટા મતભેદ છે. તે વિષે આ લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે. એ રાજાના સંવત્સરની સ્થાપના કેવી રીતે થઇ ? એ પ્રશ્ન સાથે સંબંધ છે. વિક્રમ રાજાએ અનેક દુઃખીએાનાં દુ:ખ દૂર કર્યાં અને પેાતાના રાજ્યમાં કાઇ કરજદાર માણુસ ન રહે તે માટે તેણે કરાડે રૂપિઆ દુ:ખી લેાકેાને આપી, તેએના કરજમાંથી તેમને મુક્ત કરાવ્યા હતા, એવી વાતા, વિક્રમને લગતા ણા ગ્રન્થામાંથી મળી આવે છે. એ ઉદારતા બતાવવામાં શ્રી સિદ્ધસેન દિવાકર નામના આચાર્યનું નામ પણ વિક્રમ સાથે ખેડાયેલું છે, તે વિષે આ લેખમાં કેટલીક હકીકત હવે પછી અપાશે. પણ સિવાય બીજી કેટલીક બાબતો પણ આ વાતની સાખીતીમાં મળી આવે છે. વૈતાળ પચ્ચીસી'' “સિંહા સન બત્રીસીની વાર્તા,” “ખત્રીસ પુતળીની વાર્તા,” વગેરે પુસ્તકા, પચાસ વર્ષો અગાઉ ગુજરાતની પ્રજામાં લેપ્રિય ગ્રન્થા તરીકે વંચાતા હતાઃ એ પુસ્તકામાં વિક્રમ રાજાના પરદુઃખભંજન સ્વભાવની સંખ્યાબંધ વાર્તાઓ આપવામાં આવી છે. રાજા વિક્રમ, પેાતાના રાજ્યકાળની શરૂઆતમાં, શૈવધમ માં આસ્થા ધરાવતા હતા અને દેવીભક્ત પણ હતા, પણુ પાછળથી, જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને તેને ભેટા થતાં, તે જૈનધર્મીમાં આસ્થા ધરાવતા થયા હતા. કાળગણના આ વાત સાથે જૈનધર્માંતે અને વિક્રમના સંવત્સરને સંબધ ાવાથી, વિક્રમના કાળ કયેા અને સંવત્સરની સ્થાપના કયારે થઈ, તે વિષે કેટલાક પૂરાવા અત્રે આપવાની જરૂર છે. શ્રી જિનપ્રભસૂરિએ રચેલ ‘“વિવિધતીર્થકલ્પ''માં, શ્રી રાજશેખરસૂરિએ રચેલા પ્રબંધકોષ’માં અને ‘પ્રભાવકચરિત્ર’માં, શ્રી હેમચંદ્રાચાય રચિત “ પરિશિષ્ટ પર્વ”માં, શ્રી હરિભદ્રસૂરિરચિત “ શ્રી આવશ્યક ખૂહવૃત્તિ”માં, વિક્રમ શા, શૈવધમ છેડો જૈન C For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - વિક્રમ-વિશેષાંક ] સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય [ ૧૬૧ ધર્મ ક્યારે થશે તેની વિગત છે, અને તેને અનુસરીને શ્રી મેરૂતુંગાચાર્ય શ્રી “પ્રબંધચિંતામણિ” નામના ગ્રંથમાં જે હકીક્ત આપી છે તે વિક્રમ રાજાના કાળની ગણનાના સંબંધમાં ઉપયોગી થઈ પડે એવી છે. “તીર્થ કપપ્રમાણે શ્રી મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમ થયો. એ ૪૭૦ વર્ષમાં જે જુદા જુદા વંશ રાજ્ય કરી ગયા તેની અનુક્રમણિકા નીચે પ્રમાણે છે – રાજ કરનાર કે રાજવંશનું નામ કેટલાં વર્ષ રાજ્ય કર્યું? ૧ પાલક ૨ નવચંદ્ર ૧૫૫ ૩ મૌર્યવંશ ૧૦૮ ૪ પુષ્યમિત્ર પ બલમિત્ર-ભાનુમિત્ર ૬ નરવાહન ૭ ગર્દભિલ્લ ૮ શકકુલને રાજા = . વિક્રમરાજા જેન હતા કે નહિ? ગર્દભિલ અને શકરાજાને કાળ ઉપર જણાવેલાં ૪૭૦ વર્ષોમાં આવી જાય છે. ત્યાર પછી વિક્રમે શક રાજાને હરાવીને અવંતીની ગાદી પર પિતાની સત્તા જમાવી. એ સમય દરમિયાન શ્રી વિક્રમ શેવધમાં હતો એમ માની શકાય છે. તેના રાજ્યકાળને કેટલાક વખત વીત્યા બાદ એ રાજ જેનધમ બને તે તેની વિગતો ઉપર જણાવેલા જૈન આચાર્યોના ગ્રંથોમાંથી મળી આવે છે. એમ જણાય છે કે વિક્રમ રાજાએ અવંતીની ગાદી હાથ કર્યા બાદ કેટલાક સમય વીતી ગયો તે વખતે જેનોમાં એક વિદ્વાન આચાર્ય નામે શ્રી વૃદ્ધવાદિસૂરિ પ્રસિદ્ધિ પામ્યા હતા. તે વખતમાં એક બ્રાહ્મણ પંડિત પણ પિતાની વિદ્વત્તા માટે પ્રસિદ્ધિ પામ્યો હતો. તેનું નામ દિવાકર હતું. એ બ્રાહ્મણ પંડિતે ઘણું પડિતોને હરાવ્યા બાદ શ્રી વૃદ્ધવાદિએ તેને હરાવ્યો અને તેથી તે વૃદ્ધવાદિને શિષ્ય થશે. તે પછી દિવાકર મહારાજ સાધુપણુમાં વિહાર કરતાં કરતાં માળવા દેશમાં જઈ શ્રી મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં જઈને ઊતર્યા. અને શિવના લિંગ સન્મુખ લાંબા પગ કરી સેડતાણી સૂતા. આથી શિવમંદિરના પૂજારીઓએ દિવાકર મહારાજને માર માર્યો. પણ જેમ જેમ દિવાકર મહારાજ પર માર પડવા લાગે, તેમ તેમ વિક્રમ રાજાના મહેલની અંદર રહેતી રાણીઓને માર વાગવા માંડ્યો. આથી રાજ્ય નાનામાં મોટો ખળભળાટ થઈ રહ્યો, અને તે જ વખતે શિવમંદિરના બ્રાહ્મણે તરફથી દિવાકર મહારાજ વિરુદ્ધ ફરિયાદ આવી. પરિણામ એ આવ્યું કે વસ્તુસ્થિતિ તપાસવા વિક્રમ રાજ શિવમંદિરમાં ગયા અને દિવાકર મહારાજને શિવલિંગ તરફ પૂજ્યભાવથી વર્તવા જણાવ્યું. દિવાકર મહારાજે રાજાનો હુકમ સાંભળી શ્રી મહાકાળેશ્વરની સ્તુતિ કરવી શરૂ કરી. સ્તુતિ શરૂ થયા બાદ શિવલિંગ મોટા કડાકા સાથે ફાટયું, અને For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તેમાંથી ધુમાડો નીકળ્યો. તે બાદ અગ્નિની જવાળા પ્રગટ થઈ અને જવાળામાંથી જેને તીર્થંકરની પ્રતિમા પ્રગટ થઈ. એ જ વખતે રાણીઓને શાંતિ થઈ અને શ્રી વિક્રમને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રેંટી. તે પછી એક વખત એવો બનાવ બન્યો કે રાજા વિક્રમ જે રસ્તા ઉપરથી પસાર થતા હતા, તે જ રસ્તા પરથી દિવાકર મહારાજને દૂરથી જોઇને, રાજા વિક્રમે મનમાં ને મનમાં તેમને વંદન કરી. શ્રી દિવાકર મહારાજે, એ વંદન થતાં જ, રાજાને મોટેથી “ધર્મલાભ” કહ્યો. આથી શ્રી વિક્રમને દિવાકર મહારાજ ઉપર વધુ શ્રદ્ધા ચોંટી, અને રાજાએ દિવાકર મહારાજને આપવા માટે એક કરોડ નૈયા મંગાવ્યા. સંવત્સરની સ્થાપના કેવી રીતે થઇ? દિવાકર મહારાજે, પિતાને માટે રાજાએ મંગાવેલ એક કરોડ સેનૈયા તરફ નિસ્પૃહતા દાખવતાં જણાવ્યું કે “તૃપ્તિ પામેલાને ભોજન આપવું મિથ્યા છે. આ મહેર કરજપીડિત દુઃખી મનુષ્યોને આપી દે.” બીજે દિવસે શ્રી દિવાકર મહારાજ રાજસભામાં આમંત્રણથી ગયા અને રાજાને ચારકથી આશીર્વાદ આપ્યા. એ દરેક શ્લોક જેમ જેમ દિવાકર મહારાજ બેલતા ગયા તેમ તેમ વિક્રમ રાજાએ એક એક દિશાનું પિતાનું રાજ્ય દિવાકર મહારાજને આપવાનું જાહેર કરીને ચારે દિશાનું રાજય અર્પણ કર્યું, અને સપરિ. વાર જેનધર્મ સ્વીકાર્યો. આ વખતે પણ દિવાકર મહારાજે રાજ્યનો અસ્વીકાર કરીને, રાજાને અહિંસાને અને સર્વે જીવને સુખી કરવાનો, અને તે માટે પિતાની રાજસદ્ધિને ઉપયોગ કરવાને ઉપદેશ આપ્યો. રાજાએ એ ઉપદેશ સ્વીકાર્યો અને પોતાના રાજ્યમાં કઈ પણ દુખી રહે નહિ તે માટે રાજ્યને ખજાને ખુલ્લું મૂક્યો. રાજાએ આખા રાજ્યના કરજદારેને મનમાનતું ધન આપીને તેમને કર જમુક્ત કર્યા અને દુ:ખીઓનાં દુઃખ દૂર કર્યા. આથી પ્રજાએ વિક્રમસંવત્સરની સ્થાપના કરીને વિક્રમ સંવત ચાલુ કર્યો. સિદ્ધસેન દિવાકર રાજા વિક્રમની ઉત્તર અવસ્થામાં, જ્યારે તેનું સૈન્ય દૂરના દેશમાં રોકાયેલ હતું ત્યારે, કઈ બીજા રાજાએ, વિક્રમના રાજ્ય પર ચડાઈ કરી. આથી વિક્રમ રાજાને તેને કેવી રીતે હરાવ તેને વિચાર કરવો પડ્યો. રાજાએ શ્રી દિવાકર મહારાજને આ સ્થિતિ જણાવી. દિવાકર મહારાજે રાજાને શાંત કરીને ચિંતા ન કરવા કહ્યું. બીજે દિવસે દુશ્મનના લશ્કરે લડાઈ કરવા વિચાર કર્યો ત્યારે વિક્રમરાજાનું સૈન્ય ઘણું મેટું જણાયું અને તેથી દુશ્મન રાજ નાસી ગયો. સિન્યને આ રીતે મોટું દેખાડવાના કારણથી વિક્રમ રાજાએ દિવાકર મહારાજને “સિદ્ધસેન”નું બિરુદ આપ્યું ને તે પછી તે મહારાજ “સિદ્ધસેન દિવાકરે” કહેવાયા. શાલિવાહન સાથે સંધિ હવે પછી જે હકિત અપાય છે તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. ઘણુ વિદ્વાનોને એવો મત છે કે વિક્રમે ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું અને મરણ વખતે તેની ઉમર ૭૮ વર્ષની હતી. પણ પંડિત ભુજબળી શાસ્ત્રી અને પ્રોફેસર શ્રી દેવસહાય ત્રિવેદી એમ. એ. એવો મત ધરાવે છે કે વિક્રમે ૯૩ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને મરણ વખતે તેની ઉમર ૧૧૧ વર્ષની હતી. જ્યારે વિક્રમની ઉમર નેવું વર્ષથી વધુ થઈ ત્યારે દક્ષિણ મહારાષ્ટ્રમાં સપ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહનને જન્મ થયો અને તે બાદ તે પિતાના પરાક્રમથી પ્રસિદ્ધિ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] સંવતપવતક રાજા વિક્રમાદિત્ય [ ૧૬૩ પામ્યો. ચક્રવર્તી વિક્રમ રાજાએ શાલિવાહન વિષે તિષિઓને પૂછતાં, તેઓએ જણાવ્યું કે શાલિવાહન તમારું રાજ્ય પડાવી લે એવો બળવાન છે અને તે સુપ્રતિષ્ઠાન નગરમાં છે. આથી રાજા વિક્રમે એકદમ લશ્કર તૈયાર કરી સુપ્રતિષ્ઠાન નગર પર ચડાઈ કરી. સામે શાલિવાહન પણું લશ્કર સાથે આવ્યો અને એવી વીરતાથી લડયો કે વિક્રમનું ઘણું સૈન્ય માર્યું ગયું અને વિમ તાપી નદીના ઉત્તર કિનારા સુધી હઠી ગયો. વિક્રમને એ વખતે વિચાર આવ્યો કે શાલિવાહન સાથે લડતાં જ તેની (વિકમની) હાર થશે તો તેણે મેળવેલી કીતિ નાશ પામશે. આથી તેણે શાલિવાહન સાથે સુલેહ-સંધી-કરી અને એવા કરાર કર્યા કે તાપી નદીના ઉત્તરના પ્રદેશમાં વિકાસની સત્તા રહે અને દક્ષિણના ભાગમાં શાલિવાહનની સત્તા રહે. એ પ્રમાણે કરાર થતાં શાલિવાહન સુપ્રતિષ્ઠાન નગરમાં ગયો ને ત્યાં તેણે પોતાની ગાદી સ્થાપી. એ પછી શાલિવાહને પિતાનો શક લાંબે કાળે પ્રવર્તાવ્યો. વિકમનું મૃત્યુ કાશિમર જીતી લીધા પછી વિક્રમે કમિરની ગાદી પર માતૃગુપ્ત ( કવિ કાળીદાસ ) ને બેસાડ્યો. માતૃગુતે કાશ્મિરમાં ૪ વર્ષ અને ૯ માસ સુધી રાજ્ય કર્યા બાદ વિક્રમનું મૃત્યુ ૧૧૧ વર્ષની ઉમરે, ૯૩ વર્ષ સુધી અવંતીમાં રાજ્ય કર્યા બાદ, ઇ. સ. ૫૯ માં યોગી સમુદ્રપાલના હાથથી થયું એમ ૧૩ મી શતાબ્દિમાં થયેલ ભટ્ટારક ઈંદ્રનંદિએ રચેલ “નીતિસાર” નામે ગ્રંથ પરથી જણાય છે. એ પછી યોગી સમુદ્ર પાલ શાલિવાહનનો દરબારી થયો. વિક્રમના મૃત્યુથી સમસ્ત પ્રજાએ બહુ શોક કર્યો, એમ નીતિસાર ગ્રંથમાં જણાવ્યું છે. જે ઉપર લખેલ બિના ખરી માનીએ તો એ બિના પણ સાબિત થાય છે કે શક લોકોને એક વખત હરાવનાર શકારિ વિક્રમાદિત્યનું મૃત્યુ પણ શક લોકોથી જ થયું ઉપરની વિગતો પરથી જણાશે કે જેનધર્મ અને જેને લોકો સાથે વિક્રમને ઘાડ સંબંધ હતો અને જેનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરની પ્રેરણાથી જ વિક્રમસંવત્સરનો જન્મ થયો હતો. વિક્રમે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી ત્યારે સેના રૂપાના સેંકડો દેવમંદિરે, હજારો હાથિઓ અને હજારો યાત્રાળુઓ એ સંઘમાં હતાં એવી વિગતો જૈન પુસ્તકોમાંથી મળે છે. સ્કંદપૂરાણ, ભવિષ્યપુરાણ, અગ્નિપુરાણ વગેરે પુરાણોમાં વિક્રમ વિષે ઉલેખ મળે છે. ગોપીપુરા, સુરત, ૨૪-૧૧-૪૩ કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ: આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદો.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી ઘીકાંટા, અમદાવાદ. Stoleo For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विक्रमादित्यका संवत्-प्रवर्तन लेखकः-डॉ. बनारसीदासजी जैन, एम.ए., पीएच. डी. [प्रोफेसर, युनिवासटी ओरियंटल कालिज] भारतवर्षमें जितने संवत् चलते हैं, या चल चुके हैं, उन सबमें विक्रमसंवत् अधिक प्रसिद्ध है । इसीका प्रचार अधिक प्राचीन और विस्तृत है । भारतीय परंपराके अनुसार इस संवत्का प्रवर्तन आजसे दो हजार बरस पहले उज्जयिनीके प्रख्यात महाराज विक्रमादित्यने किया, जब उन्होंने अपनी प्रजाको विदेशी शासक शकोंके पंजेसे छुड़ाया और उसे ऋणमुक्त किया था। शकोंको परास्त करने के कारण विक्रमादित्यका एक विरुद "शकारि" भी प्रसिद्ध है। यद्यपि संवत-विषयक यह कथन केवल जैन साहित्यमें मिलता है, परंतु अब यह सभी संप्रदायोंमें मान्य हो गया है। विक्रमादित्यने अपने जीवनमें यह संवत् कब चलाया, इस विषयमें तीन मत पाए जाते हैं-एकके अनुसार विक्रमादित्यने अपने राज्याभिषेकके समय यह संवत् चलाया; दूसरेके अनुसार, जब उसने प्रजाको ऋणमुक्त किया; और तीसरेके अनुसार उसकी मृत्यु पर यह संवत् चला। जबसे पाश्चात्य विद्वानोंने भारतवर्षके इतिहास पर विचार करना प्रारम्भ किया, तबसे विक्रमसंवत-प्रवर्तन संबन्धी उपर्युक्त धारणामें संदेह होने लगे। उन्होंने कहा कि प्रथम तो विक्रम संबन्धी जो सामग्री भारतीय साहित्यमें मिलती है वह प्रायः कथारूप है। उसमें १ (क) शकानां वंशमुच्छेद्य कालेन कियतापि हि । राजा श्रीविक्रमादित्यः सार्वभौमोपमोऽभवत् ॥ ८० ॥ स चोन्नतमहासिद्धिः सौवर्णपुरुषोदयात् । मेदिनीमनृणां कृत्वाचीकरद् वत्सरं निजम् ॥ ८१॥ (प्रभावकचरिते कालकसूरिचरित ) (ख) इतः श्रीविक्रमादित्यः शास्त्यवन्तीं नराधिपः । भनृणां पृथिवीं कुर्वन् प्रवर्तयति वत्सरम् ॥ ७१ ।। (प्रभावकचरिते जीवसूरिचरित) (ग) कलौ भवानेवोदार इति प्रतिबोधितः परलोकमाए । ततः प्रभृति तस्य विक्रमादित्यस्य जगत्ययमधुनापि संवत्सरः प्रवर्तते ॥ (प्रबन्धचिन्तामणौ विक्रमप्रबन्ध.) (क) देखिये नोट १ (ग) (ख) अभिषेक और पृथिवी-ऋण-मोचन एक ही समय हुए हों, अथवा उनमें अधिक भन्तर न हो। For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ–विशेषां8 ] વિક્રમાદિત્યકા સંવ-પ્રવર્તન [१६च अमानुषिक घटनायें प्रचुर मात्रा में पाई जाती हैं । जिन उल्लेखोंमें इतिहासका आभास है, वे भी परस्पर और पूर्वापरविरोधी हैं । इस लिये उन पर विश्वास नहीं किया जा सकता । अल्बेरूनीने लिखा है कि शकसंवत्‌को, जो विक्रमसंवत्से १३५ बरस पीछे चला, राजा विक्रमादित्यने चलाया था । यह विक्रमादित्य उज्जयिनोके विक्रमादित्य और विक्रमसंवत् के प्रवर्तक से भिन्न था। फिर राजतरङ्गिणीमें, जो इतिहासकी दृष्टिसे काफी विश्वनीय ग्रन्थ है, दों विक्रमादिव्यों का उल्लेख पायाजाता है, और विक्रमकी चौथी पांचवी शताब्दी के बाद तो विक्रमादित्य एक बिरुद बन गया था जिसे कई राजाओंने धारग किया । इसी लिये विक्रम - साहित्य में परस्पर विरोध मिलता है । लेखकोंने एक विक्रमादित्य की जीवन- घटनाओंको दूसरे के साथ मिला दिया । ऐसी दशा में विक्रमादित्य और विक्रमसंवत् के इस संदेहको इस बात से और भी पुष्टि मिली कि किसी ग्रन्थ में विक्रमादित्यका उल्लेख नहीं मिलता, और न ही कोई प्राचीन मुद्रा या लेख ऐसा प्राप्त हुआ है जिसमें विक्रमादित्यका नाम या वृत्तान्त पाश्चात्य विद्वानोंने दो हजार बरस पूर्व किसी विक्रमादित्य के कर दिया । वर्णित हो ।' इन कारणोंसे अस्तित्वको मानने से इनकार इस प्रकार दो हजार बरस पहले विक्रमादित्य के अस्तित्वको अस्वीकार करने पर प्रश्न यह उठा कि वर्तमान विक्रमसंवत कबसे चला और इसका यह नाम क्यों पड़ा । संबन्ध में संदेह होना प्रस्तुत विक्रमादित्य के स्वाभाविक था । समय के रचे हुए इसका उत्तर यह दिया गया कि सं. ६०० के लगभग एक राजाने जिसका नाम या विरुद विक्रमादित्य था, हूणों को परास्त किया और इस विजयकी स्मृति में उसने नया संवत् चलाया और इसे प्राचीन रूप देनेके लिये संवत्का प्रारम्भ ६०० वर्ष पीछे हटा दिया। ३. अल्बेरुनी अवदेशका रहनेवाला था । जन्म सं. १०३०, मृत्यु सं. ११०५ । इसका बनाया तहकीकुल हिंद " ग्रन्थ बड़ा प्रसिद्ध है । (" ४. सर्ग २, श्लोक ५, ६ । सर्ग ३ श्लो. १२५ । ५. बहुतसे राजाओंके एक ही बिरुदको धारण करनेको प्रथा योरपमें भी पाई जाती है । जैसे- रोमके बादशाह " जूलियस सीज़र" (वि. पू. ४३ से सं. १३ तक ) के बाद कई बादशाह सीज़र कहलाये। इसी सोज़रका रूप जर्मनी में " कैज़र " आर रूसमें जार हो गया। जारका लिखित रूप Czar है जो वास्तव में " सीज़ार " बोला जाना चाहिये था । 60 19 For Private And Personal Use Only ६. किसी व्यक्तिके अस्तित्वको अस्वीकार करनेमें उसके नामके मुद्रा या लेख न मिलना कोई प्रबल प्रमाण नहीं । Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . १६६ श्री रेन सत्य in [उभा १००-१-२ अब यह उत्तर सर्वथा अप्रमाणिक ठहरता है, क्योंकि सं. ६००से पहेलेके कई लेख मिल गये हैं जिनमें इसकी अब्दसंख्याका निर्देश किया गया है। किसीने कुषाण जातीय राजा कनिष्कको विक्रमसंवतका प्रवर्तक ठहराया, पर सर जॉन मार्शलने यह सिद्ध करके कि कनिष्कका विक्रमकी प्रथम शताब्दी में होना असंभव है, इस कल्पनाका भी निराकरण कर दिया। स्वयं मार्शल महोदयने विदेशी "अयस" (Azes) को संवत्प्रवर्तक बतलाया । यद्यपि उसका राज्यकाल विक्रमसंवत्के प्रारम्भमें ठहरता है, परंतु अयसके संवतका प्रचार गान्धार प्रदेश तक सीमित था और वहां थोड़े समयके बादबंद हो गया। इसके अतिरिक्त उज्जैनसे गान्धार बहुत दूर है। उज्जैनवाले इतने दूरके संवत्को बिना किसी प्रबल हेतुके कब अपनाने वाले थे। प्राचीन लेखों और ग्रन्थोंसे पता लगता है कि (१) विक्रमसंवत् प्राचीन कालमें राजपूतानाके पूर्वी भागमें, विशेष कर मालवाके समीपवर्ती प्रदेशमें, प्रचलित था । (२) अबतक इसका प्राचीनतम लेख सं. ४९३ का है। एक लेख सं. ४२८ का भी है, पर उसके अक्षर संदिग्ध हैं। (३) प्राचीन लेखोंमें इसका नाम विक्रमसंवत् नहीं, प्रत्युत “ मालवकाल " है। सं. ८९८ के एक लेख में इसे "विक्रमकाल" और सं. १०५० के लेखमें "विक्रमसंवत्" कहा है। सं. १२५० के पीछे के लेखोंसें इसका विक्रमादित्यके साथ संबन्ध निर्दिष्ट किया जाने लगा। इन लेखांसे इस संवत का मालवदेशान्तर्गत उन्नयिनीसे संबन्ध जोड़ना तो युक्तियुक्त है, परंतु विक्रमादित्यके साथ संबन्ध बतलानेवाला कोई प्राचीन और पुष्ट प्रमाण नहि मिला था ।हर्षकी बात है कि विक्रमादित्य का उल्लेख हालकृत "गाथासप्तशती के एक पद्यमें पाया जाता है जिसमें विकमकी दानशीलताका निर्देश है। संवाहणमुहरसतोसिएण देतेण तुह करे लक्खं । चलणेण विकमाइचचरिअं अणुसिक्खि तिस्सा ॥ ४६६ ॥ खण्डिता नयिका अपने पतिते करती है कि मेरो सोनिनके चरणने तेरी संवाहन ७. इंडियन ऐंटिकरी, पुस्तक २०, पृ. १२५-४२ तथा ३९७-४१४ । ८. मासिक पत्रिका “ शान्ति, लाहोर, जून १९४३, पृ. ११-१३ पर प्रिन्सिपल लक्ष्मण स्वरूपका लेख । For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विभ- विशेषांक ] વિક્રમાદ્રિચકા સંવત્–પ્રવત ન [ १६७ क्रिया सुखसे प्रसन्न होकर तेरे हाथमें लाख लगाकर अथवा तेरे हाथ में लाख रुपया देकर (प्राकृत - लक्ख= लाक्षा, लक्ष) विक्रमादित्य के आचरणको दोहराया है, क्योंकि वह भी चरणसंवाहन जैसी साधारण सेवासे तुष्ट होकर लाखोंका इनाम दे डालता था । हमारी समझमें यह पद्य उसी महाराज विक्रमादित्य का उल्लेख करता है जिसको दानशीलता, न्याय और पराक्रम अबतक सबकी जीभ पर चढ़े हुए हैं। गाथासप्तशतीका रचनाकाल विक्रमकी दूसरी या तीसरी शताब्दी माना जाता है, अतः इस उल्लिखित विक्रमादित्य के पहली शताब्दी में होनेमें कोई आपत्ति नहीं हो सकती। फिर महाराष्ट्री प्राकृत जो सप्तशती के पथों की भाषा है, उसका अधिकतर प्रवार महाराष्ट्र और मालवा में था, इस लिये संभव है कि इस पद्य में उज्जयिनी विक्रमादित्य का ही उल्लेख हो । रही यह शङ्का कि शायद इस विक्रमादित्य से भी पहले कोई और विक्रमादित्य हुआ हो । इसके उत्तर में यह कहना पर्याप्त होगा कि इस विक्रमादित्य से पूर्व भारत में कई बड़े २ प्रतापी राजा महाराजा हुए हैं, जैसे- उदयन, चण्डप्रद्योत, चन्द्रगुप्त, अशोक आदि । मगर इनमेंसे किसीका अपरनाम विक्रमादित्य हो, ऐसा उल्लेख नहीं मिलता । Acharya Shri Kailassagarsuri Gyanmandir पाश्चात्य ऐतिहासिकोंका पूर्वोक्त कल्प-विकल्प इस बात पर आश्रित था कि दो हज़ार साल पहले जो विक्रमसंवत्का आरम्भकाल माना जाता है, भारतवर्ष में किसी ऐसे प्रतापी और दानशील राजाके होनेका उल्लेख नहीं मिलता जैसा कि संवत्प्रवर्तक विक्रमादित्यकों ख्याल किया जाता है | गाथासप्तशती के पूर्वनिर्दिष्ट पयसे यह कल्पना रूपी गढ़ ठह जाता है । इससे स्पष्ट सिद्ध होता है कि दो हजार वर्ष पहले उज्जयिनी में विक्रमादित्य राजा थे जो अत्यन्त दानशील थे । इस उल्लेखने जैन कथनको पूर्णतया दृढ कर दिया है । ६, नेहरू स्ट्रीट, कृष्णनगर, लाहौर माघ, कृष्णा सप्तमी. सं. २००० 200 0 00 તૈયાર છે 'श्री जैन सत्य प्राश'नी श्रील, थोथा, पांयभा, सातभा અને આઠમા વર્ષની છૂટી તથા બાંધેલી ફાઇલેા તૈયાર છે. મૂલ્યછૂટી દરેકના બે રૂપિયા; બાંધેલી દરેકના અઢી રૂપિયા. કે। વર્ષ પહેલાંના છૂટ આઠ વર્ષ બીજાનાં છૂટક દસ અકા વર્ષ છઠ્ઠાનાં છૂટક દસ અ`કી મૂલ્ય ૧પ-૦ भूल्य १-१०-० भूल्य १-१०-० For Private And Personal Use Only भजी शहुशे, શ્રી જૈવલ સત્યપ્રકાશક સમિતિ केशिंगसाईनी वाडी, घीमंग, सभहावाह Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संवत्प्रवर्तक विक्रमादित्य और जैनधर्म लेखक:-पं. ईश्वरलाल जैन, स्नातक, न्यायतीर्थ, विद्याभूषण, विशारद [ श्री. आत्मानन्द जैन गुरुकुल गुजरांवाला, पंजाब. ] . भारतवर्ष तथा जैनधर्मके इतिहासमें विक्रमसंवत्को महत्त्वपूर्ण स्थान प्राप्त है । हमारे देशमें जितने संवत् प्रचलित हुए उनमें सबसे अधिक व्यापक रूप और चिरस्थायित्व विक्रमसंवत्को ही प्राप्त है। यही एक संवत् अधिकांश प्रचलित होकर भारतके एक कोनेसे लेकर दूसरे कोनेतक सर्वप्रिय एवं व्यापक हो सका और यही आज दो हजार वर्षके दीर्घ कालके पश्चात् भी आदरपूर्वक प्रयोगमें लाया जा रहा है। धार्मिक और व्यावहारिक कार्योंमें दृष्टि डालो या मूर्तियों व शिलालेखोंका निरीक्षण करो, व्यापारियों के हिसावकिताबमें देखो या चिट्ठी-पत्रीका अवलोकन करो, सब जगह इसी विक्रमसंवत्का प्रयोग हुआ उपलब्ध होगा। इस संवत्को यदि हम भारतीय एकताका प्रतीक एवं राष्ट्रीयसंवत् भी कहदें तो कोई अत्युक्ति नहीं। परन्तु इस संवत्का प्रवर्तक कौन था ? संवत्का प्रारम्भ कैसे हुआ ? संवत्प्रवर्तककी राजधानी कहां थी? वह किस धर्मका अनुयायो था? और वह किस कालमें हुआ ! इत्यादि तत्सम्बन्धी बातोका कोई व्यवस्थित इतिहास उपलब्ध नहीं होता, इसके अधिकांश ज्ञातव्य विषय अन्धकारमें हैं, अतः ऐतिहासिक विद्वानोंकी तत्सबन्धी भिन्न भिन्न मान्यतायें हैं। ___ पाश्चत्य विद्वान् आजसे दो हज़ार वर्ष पूर्व विक्रमसंवत्के संचालक किसी विक्रमादित्यको सत्ताको स्वीकार ही नहीं करते, परन्तु जैन और ब्राह्मण साहित्यमें जिसका वर्णन भलीभांति उपलब्ध है और जिसके नामका संवत् दो हजार वर्षके पश्चात् भी आदर सहित चल रहा है ऐसे व्यक्तिका सर्वथा अभाव मानना न्यायसंगत प्रतीत नहीं होता। भारतीय ऐतिहासिक विद्वानों से कोई गुप्तवंशी समुद्रगुप्तको,कोई चन्द्रगुप्त द्वितीयको, कोई बलमित्र-भानुमित्रको, कोई गौतमीपुत्र सातकर्णिको और दूसरा किसी औरको मानता १ देखो 'गुप्तवंशका इतिहास' । २ नागरीप्रचारिणीपत्रिका भाग १० पु. ४ पृष्ठ ६४०, ६४२ आदि पर पू. मुनि कल्याणविजयजीका लेख । ३ श्रीयुत काशीप्रसादजी जायसवालने विहार-उड़ीसा रिसर्च सोसायटीके (सितम्बर-दिसम्बर १९३०) जर्नलमें लेखद्वारा सिद्ध किया है कि गौतमीपुत्र सातकर्णि ही सुप्रसिद्ध विक्रमादित्य थे । -(जैन साहित्य और इतिहास पृ. ५५०) For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] સંવપ્રવર્તક વિક્રમાદિત્ય ઔર જેનધર્મ [ ૧૬૯ है । परन्तु जैन प्राचीन साहित्य ग्रन्थोंसे यह भलीभांती उपलब्ध होता है कि गर्दभिल्लवंशी शकारि विकमादित्य ही संवत्प्रवर्तक राजा थे । अधिकांश इतिहासज्ञोंका मन्तय तो यह था कि विक्रमसंवत्प्रवर्तक विक्रमादित्य ई. स. पूर्व ५७ में नहीं बल्कि उससे बहुत पीछे ५ वी ६ वी शताद्विमें हुआ था । परन्तु जैन तथा वैदिक साहित्यके आधार पर इस बातके प्रबल प्रमाण मिले हैं जिससे अब ऐतिहासिक विद्वान् महावीरसंवत् ४७० अथवा ईस्वीसन् पूर्व ५७ में विक्रमसंवत्प्रवर्तक विक्रमादित्यका अस्तित्व एवं विक्रमसंवत्का प्रारम्भ मानते हैं। ___ ऐतिहासिकोकी यह मान्यता है कि विक्रमादित्य नामक कोई व्यक्ति राजा नहीं हुआ, वास्तवमें यह एक उपाधि थी, जिसे प्रजाने राजाके विक्रम-पराक्रमको देखकर दो यी । विक्रमादित्यका तात्पर्य था-विक्रम+आदित्य-पराक्रमका सूर्य अथवा पराक्रममें सूर्य समान । उस समय यह उपाधि इतनी प्रिय और एषणीय हो चुकी थी कि हरएक राजा अपने नामके साथ इस उपाधिको लगालेने में गौरव समझता था और लगालेता था । संवत्प्रवर्तक विक्रमादित्यके बाद यह एक प्रथा सी बनगई थी,और इसी कारण इस उपाधिके धारक अनेक राजाओंके नाम इतिहासोंमें उपलब्ध होते हैं एवं इसीसे विक्रमादित्यका इतिहास भ्रमात्मक सा होगया है। विक्रमादित्य के माता-पिता, जन्मस्थान, बाल्यकाल, तथा जीवनसम्बन्धी अन्य सभी बातों का क्रमबद्ध इतिहास नहीं मिलता फिर भी जो बिखरी हुई सामग्री उपलब्ध होती है, उससे विक्रमादित्य के इतिहास पर अच्छा प्रकाश पड़ता है। विक्रमादित्य क्षत्रियोंकी किस शाखामें उत्पन्न हुए इस बातका ठीक ठीक पता नहीं लगता। कर्नल टोडने इन्हें तोमर बताया है, पर राजा शिवप्रसाद सितारेहिन्द इन्हें परमारवंशी कहते हैं, मार्शमन् आदिने इन्हें आन्ध्रवंशी भी लिखा है पर इनमें से पक्का प्रमाण किसी बातका भी नहीं मिलता।' जैन साहित्य और इतिहास-ग्रन्थोंमें विक्रमादित्यको गर्दभिल्लवंशी एवं गर्दभिल्छ राजाका आत्मज बतलाया है। इसकी पूर्व परम्परा एवं राजत्वकालगणनाका क्रम इस प्रकार माना है। भगवान महावीरके निर्वाणको रात्रिको उज्जयिनीके राजा चण्डप्रद्योतकी मृत्यु हुई और उसके पुत्र पालकका राज्याभिषेक हुआ। इसके बाद पालक ६० वर्ष, नन्दोंके १५५, मौौके १०८, पुष्यमित्रके ३०, बलमित्र-भानुमित्रके ६०, नभोवाहनके ४०, गर्दभिल्लके ४ प्राचीन भारत–हरिमंगल मिश्र एम. ए. (पृष्ठ २३४)। For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७० ] શ્રી જૈન સત્ય પ્રકાશ १३ और शकोंके ४ वर्ष राज्य करने का उल्लेख है । " इस प्रकार महावीरनिर्वाणसे ४७० वर्षके बाद गर्दभिके पुत्र विक्रमादित्यने उज्जयिनीका राज्य प्राप्त किया और संवत्सर चलाया । गर्द भिल्ल कौन था ? विक्रमादित्य गर्दभिल्लवंशी क्यों कहे गये ? तथा उन्हें राज्य - प्राप्ति कैसे हुई ? इत्यादि तत्सम्बधी विशद वर्णन जैन ग्रन्थोंते महीभांति उपलब्ध होता है, जिसका संक्षिप्त वर्णन यहां दिया जता है । ईस्वी सन् पूर्व ७४ में नभोवाहनको मृत्यु हो गई, उसका कोई पुत्र न था, अन्त में अवन्तीकी सत्ता क्षत्रियराजा दर्प के हाथ आगई, दर्पण केवल एक पराक्रमी राजा ही नहीं था बल्कि उसने गर्दभीविद्या भी सिद्ध की हुई थी, जिसे वह आवश्यकता पड़ने पर अमुक निश्चित दिन साधन कर सकता और अपना मुंह खोलकर गर्दभको सी रोंगनेको आवाज निकाल सकता था, जिसका प्रभाव यह था कि सात सात कासतक जिसके कान में उसका स्वर सुनाई दे उसकी मृत्यु हो जाये । इस गर्दभी विद्या के कारण उसका नाम गवरूप-गर्धवसेन व गर्द भल्ल प्रसिद्ध होगया और उसके वंशका नाम भी गई भिल्ल कहलाने लगा । [ मा १००-१-२ गर्दभिका विवाह धार (गुजरात) के राजा तात्रलिपर्षिकी कन्या मदनरेखासे हुआ था और इसीकी कुक्षिसे खंभात ( जिसे उस समय बाटो भी कहते थे ) में विक्रमादित्य का जन्म हुआ था । गर्दभल्लकी और कितनी रानियां थीं इसका स्पष्ट उल्लेख कहीं नहीं मिलता । राजा गर्दभिल इतने बड़े साम्राज्य और गर्दनी विद्या धमण्डमें विवेक न रखा विलासी एवं व्यभिचारी हो गया । एकबार जैनधर्मके प्रखर विद्वान् श्री कालकसूरि एवं उनकी बहिन सरस्वती, जो दीक्षा लेकर साध्वी हो चुकी श्री, विहार करते हुए अवन्ती में आये और वहीं चतुर्मास किया । साध्वी सरस्वती अत्यन्त स्वरूपवान एवं लावण्ययुक्त थी। एक बार वह गोचरीके लिये बाहर निकली तो राजा गर्दभिल्लकी उस पर दृष्टि पड़ी और वह उसके लावण्य पर मुग्ध हो गया एवं कामान्ध हो राजपुरुषों द्वारा उसे पकड़वाकर अन्तः पुरमें डाल दिया । ५ देखो - श्री मेरुतुंगाचार्यविरचित स्थविरावलि अथवा विचारश्रेणीकी निम्न गाथायेंजं स्यणि कालगओ अरिहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतिवई अहिसितो पालो राया ॥ सही पालगरनो पणवन्नसयं तु होइ नन्दागं । अठ्ठयं मुरियागं तीसश्चिय प्रसमित्तस्स || बलमित्त - भाणुमित्ताण सठ्ठि वरिसाणि चत नहवहणे । तह गद्दभिरज्जं तेरस वासे सगस्स चउ ॥ ६ " तदनु गर्दभिस्यैव सुतेन विक्रमादित्येन राज्ञोजयिन्याराज्यं ग्राप्य सुवर्णपुरुषसिद्धियला पृथिवीमनृणां कुर्वता विक्रमसंवत्सरः प्रवर्तितः । " For Private And Personal Use Only - - ( स्थविरावली अथवा विचारश्रेणी ) ७ ये कालकसूरि द्वितीय हैं, इनसे प्रथम कालकसूरि ई. स. पूर्व १५१ में होचुके थे । Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સંવપ્રવર્તક વિક્રમાદિત્ય ઔર જેનધર્મ [ ૧૭૧ इस निन्दनीय व्यवहार व अत्याचारसे नगरमें हाहाकार मच गया । प्रजाने मिलकर बहुत अनुनय-विनय की, मन्त्रियोंने बहुत समझाया, और किसीका प्रभाव न पड़ा देखकर अन्तमें स्वयं कालकसूरिने बहुत विनम्र एवं मार्मिक शब्दोंमें बहिनको छोड़देनेके लिये प्रार्थना की, परन्तु गर्दभिल्ल अपने दुष्कृत्य एवं हठसे विचलित न हुआ । अन्तमें श्रीकालकसूरिने इसे आपद्धर्म मानकर स्वधर्मरक्षार्थ साधुवेश त्याग दिया और निरुपाय व विवश हो किसी राजसत्ताकी सहायता लेने एवं इस अत्याचारके प्रतीकारके लिये शहरको छोड़ दिया। उस समय उज्जयिनीके शासक गर्दभिल्लसे लोहा लेनेवाला कोई राज्य नहीं था इस लिये श्रीकालकमूरि सिन्धु नदीके दूसरी ओर शक प्रजाके देशमें जा पंहुचे, और वहांके एक शकवंशी शाह (मांडलिक राजा)के दरबारमें आनाजाना प्रारम्भ किया। अपने ज्योतिष शास्त्रके प्रगाढ़ ज्ञान एवं विद्वत्ताके प्रभावसे वहांकी जनता एवं शाहका हृदय मोह लिया और अपने वशमें कर लियो । मौका पाकर शक प्रजाके अनेक सामन्तोंको बड़ी बड़ी जागीरे दिलादेनेका वचन देकर हिन्दमें ले आये और सर्व प्रथम सौराष्ट्र प्रदेशमें आकर डेरा लगाया, चौमासा-वर्षाऋतु प्रारम्भ होनेसे युद्ध के लिये वह समय उपयुक्त न समझा, परन्तु ऋतु अनुकूल होते ही गुजरात प्रदेश होकर शकोंने अवंती पर आक्रमण कर दिया। पहिले तो राजा गर्दभिल्ल अपने बाहुबल व सैन्यके भरोसे पर युद्ध में उतर आया, परन्तु शकोंकी वीरता, युद्ध कौशल्य, और आश्चर्यजनक तीरंदाजी देखकर घबडो गया, और अन्तमें विवश होकर शहरके दरवाजे बन्द करा दिये एवं अपने निश्चित दिनको गर्दभी विद्याकी शरण लेनेका निर्णय किया । शहरके दरवाजे बन्द कर लेनेका समाचार शक सामन्तोंने आचार्य कालकको सुना दिया और उन्होंने सब परिस्थिति भलीभांति समझकर सब सामन्तोंको अपने पास बुलाया और समझा दिया कि-असुक दिन गर्दभिल्ल अपनी गर्दभी विद्या साधन कर आवाज करनेको मुंह खोलेगा, उसकी आवाज़ जिसके भी कानमें पड़ेगी वह जीवित नहीं रहेगा। इस लिये अधिकांश सेनाको सीमासे बाहर ही रखा जाये और कुछ तीर चलानेवाले निपुण सैनिकोंको कानमें रुई आदि देकर दरवाजेके पास सन्नद्र रखें और ज्यों ही रींगनेके लिये मुंह खुले त्योंही सब योद्धाओके बाण छूट कर उसका मुंह भर दें ताकि आवाज ही बाहर न निकल सके । इस प्रकार ८. निशीथचूणि आदि प्राचीन ग्रन्थकारोंने इनको वंशसे 'सग' और उपाधिसे 'साहि' लिखा है । इनका मुखिया 'साहानुसाहि' कहलाता था ।...ये साहि अथवा शकसीथियन जातिके लोग थे, इनका निवासस्थान ईरान अथवा बलख था ।-(नागरीप्रचारिणीपत्रिका भा. १० पु. ४ पृ. ६३८). ९ ‘वशीकृतः सूरिवरैः स साहिः' । -(कालकाचार्य कथा) १. आचार्य कालक ९६ सामंतोंको लेकर काठियावाड़में उतरे ।। -(ना. प्र. प. भा. १० पु. ४ पृ. ६३८) For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ १००-१-२ ૧૧ पहिले ही सब तरहसे सावधान कर दिये जानेसे शक सामन्त बहुत प्रसन्न हुए और आचार्यका आभार मान कर चले गये । ठीक निश्चित दिन पर इनके योद्धा तैय्यार होकर बैठ गये और ज्यों ही रींगने के लिये गर्दभिल्ल राजाने "मुंह खोला त्योंही योद्धाओंने दनादन बाण बरसाकर उसका मुंह भर दिया । जैसे ही राजाकी गर्दभी विद्या व्यर्थ गई उसकी सब शक्ति नष्ट हो गई,और शकोंने उस पर विजय प्राप्त कर उसे आचार्य कालक के सामने ला खड़ा किया। आचार्य कालकको किसी प्रकारका बदला लेने की इच्छा ही न थी, उन्होंने सर्व प्रथम साधी सरस्वतीको कैसे छोड़ देने की मांग की, और बाद में सब शक सामन्तोंको जिन्हें वे जागीरें देनेका आश्वासन देकर ले आये थे; उन्हें अपने वचनानुसार जागीरें बांट दी, और उज्जयिनीके राज्यासन पर उस शाहको बैठाया जिसके पास जाकर कालकसूरि स्वयं रहे थे । डा. शार्पेन्टियर इस घटना के सम्बन्धमें अपने विचार इस प्रकार प्रगट करते हैंकि 66 यह दंतकथा ऐतिहासिक रहस्यसे सर्वथा शून्य हो ऐसा नहीं, क्योंकि भिन्न भिन्न दंतकथाओंके आधारसे मालूम होता है कि उज्जयिनीके प्रख्यात विक्रमादित्य के पिता गर्द मिलने जैनाचार्य कालकका अपमान किया था, वे उसका बदला लेने शकोंके प्रदेशमें गये जिनका राजा साहासादि ( राजाओं का राजा) कहलाता था !.. . इस परसे यह दन्तकथा ऐतिहासिक दृष्टिगत होती है, चाहें जो हो पर यह कथा बताती है कि कालकरिने अनेक शक राजाओंको उज्जयिनी पर चढ़ाई करने और गर्दै भिल्ल वंश उखेड़ डालने के लिये समझाया, परन्तु कुछ वर्षों बाद उसके पुत्र विक्रमादित्यने उनको निकालकर अपने पूर्वजों की गदी प्राप्त की । १२ भारतीय ऐतिहासिक विद्वान् भी इसकी प्रामाणिकता स्वीकार करते हुए लिखते हैं" जैन ग्रन्थ ' कालकाचार्य कथानक में पश्चिम भारत पर हुए शक - आक्रमणका मनोरञ्जक वर्णन उपलब्ध होता है, इस बातके प्रबल प्रमाण हैं कि इस ग्रन्थमें जो जैन इतिवृत्त उपलब्ध होता है वह अधिकांशमें सही है । इससे प्रतीत होता है कि शक लोग बोलान दर्रेके मार्गसे बलोचिस्तान होते हुए सिन्धकी ओर आये थे, उनके सेनापति 'शाही' और प्रमुख सेनापतिको 'शाहानुशाही' कहा जाता था उनकी एक शाखाने उज्जैनको विजय किया । १३ शक सामन्तोंने कालकसूरिकी आज्ञा से गर्दभिल्लको जीवित ही छोड़ दिया, परन्तु पुत्रों सहित उस देश से निकल जानेकी आज्ञा दे दी । बादमें गर्दभिल्ल कहां जाकर रहा : इसका स्पष्ट उल्लेख नहीं है। एक विद्वान लेखकने उसका जर्मनीमें भाग जाना बतलाया है, वह किस प्रकार गया इसे लेखक के शब्दों में पढ़िये ११ गर्दभिल्लराजाने नहीं किन्तु उसकी साधित गर्दभीने मुंह खोला ऐसा उल्लेख भी मिलता है । १२ ' उत्तर हिन्दुस्तानमां जैनधर्म' ( चीमनलाल जेचन्द शाह एम. ए. ) पृ. १७०. १३ प्राचीन भारत - प्रो. वेदव्यास एम. ए. एलएल. बी. पृ. २४८. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विभ-विशेषां४ ] સંવત્પ્રવતક વિક્રમાદિત્ય ઔર જૈનધમ [ १७३ गर्दभिल्ल सम्बन्ध में रोमके महाक इतिहासकार प्लीनीने ऐसा उल्लेख किया है किई. स. पूर्व ६० में भारतवर्ष के व्यापारियोंके कुछ सुन्दर जहाज़ आफ्रीका रवाना हुए, उन्हें समुद्रयात्रा करते समय हिन्द महासागर में एक बड़े तूफानका सामना करना पड़ा, जिससे बहुतसे जहाज समुद्रतल में बैठ गये । इन व्यापारियों में उत्तर भारतका कर्तुकगल्ल (गर्दभिल्ल) नामक - राजा भी था । सद्भाग्यसे वह राजा व अन्य कुछ व्यापारी तूफान में से बच गये, परन्तु तूफानी हवा से वे दूसरे मार्गकी ओर चले गये और दस महीने के बाद जर्मनी के तट पर जा पहुंचे । जर्मनी में कुछ दिन निर्गमन कर वे फ्रान्स गये। वहांपर उस समय मीटेलस नामक रोमन सूबा राज्य चला रहा था उसने कर्तुकगल्ल (गर्द भिल्ल) को एक सिफारशी पत्र लिख दिया जिसे लेकर वे लोग रोम पहुंचे जहां टेटसने उनका स्वागत किया । ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir अपने देश से निकाल दिये जानेपर गर्दभिल्लके पुत्रोंने दक्षिणमें जाकर उस समयके वहां के राजा अरिष्टकका आश्रय लिया । वह राजा महापराक्रमी था, कुछ वर्षो की तैय्यारीके बाद अवसर पाकर गईभिल्ल कुमाराने अरिष्टकर्णकी पूर्ण सहायता से शकोंके आधीन प्रदेशों पर हमला करनेके लिये प्रस्थार किया । नर्मदानदी के तटप्रदेशमें कारूर नामक स्थान पर भीषण युद्ध हुआ । इस भयङ्कर युद्ध में गर्दभिल्लकुमार विक्रमादित्यने अनुपम पराक्रम दिखाया और शक सामंतों पर विजय प्राप्त कर उन्हें उस देशसे बाहर खदेड़ दिया । इस प्रकार शकों को परास्त करने से विक्रमादित्यको शकारि गर्दभिल्ल अथवा शकारि विक्रमादित्य कहने लगे । गर्द मिल्लके कुल कितने पुत्र थे यह कहीं स्पष्ट न होनेपर भी विक्रमादित्य से एक बड़े भाई शंकु और एक छोटे भाई भर्तृहरिका उल्लेख मिलता है । क्यों कि शंकु गर्दभिल्लका सबसे बड़ा पुत्र था, इसलिये शकोंको परास्त करनेके बाद उसे राज्य सिंहासन पर बिठाया गया, परन्तु छ मासमें उसके शासनका अन्त हो गया । कुछ ऐतिहासिकोंको शंकुकी स्वाभाविक मृत्युपर संदेह है, वे विक्रमादित्य पर उसकी हत्या करनेका आरोप करते हैं, परन्तु एक न्यायप्रिय, प्रजा - वत्सल राजासे, जिसका संवत् आजतक गौरव सहित चल रहा है, ऐसी आशा नहीं की जा सकती । भारतीय सभ्यता में ऐसे कृत्यको गौरवास्पद नहीं माना जाता । यदि ऐसा दुष्कृत्य विक्रमादित्यसे हुआ होता तो उसका नाम लेना भी कोई उचित न समझता । 1 बडे भाई शंकुकी मृत्यु के बाद राज्यकी बागडोर विक्रमादित्यने संभाल ली । शकों से ★ हुई हुई प्रजा विक्रमादित्य के राजा होते ही अत्यन्त प्रसन्न हुई । विक्रममें पराक्रम था, दिव्यकी तरह तेज था, शासनकी शक्ति थी और था राजकर्मचारियों व प्रजापर पूर्ण प्रभाव । '१४ देखो ' जीवदया ' अक्टूबर १९४३ का अक · For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७४] श्री जैन सत्य [भांड १००-१-२ बीर विक्रमादित्य-गर्दभिल्लकुमार, विक्रमसिंह, विक्रमसेन आदि नामोंसे भी प्रसिद्ध थे, अमरकोषकारने तो इनका नाम शूद्रक लिखा है। . विक्रमादित्यको राजधानी उज्जयिनीमें थी, उज्जयिनीका जैनधर्मके साथ पहिलेसे ही धनिष्ठ सम्बन्ध रहा है। विक्रमादित्यने प्रजाके हर प्रकारके कष्टोंको दूर करनेके लिये कोई कमी न रखी, यहांतक कि प्रजाकी आन्तरिक स्थिति जानने के लिये वे गुप्त रूपसे भी कभी कभी पर्यटन किया करते थे । एक बार विक्रमादित्य अपने छोटे भाई भर्तहरिको राज्यभार सौंपकर बाहर चले गये, परन्तु पीछे भतृहरि अपनी राणी पिंगलाके कलंकित चारित्रसे दुःखी विरक्त एवं त्यागी हो गये । ज्यों ही विक्रमादित्यको यह समाचार पहुंचे वे तुरन्त वापस आये और अपना कार्य संभाल लिया। ____ विक्रमसंवत् २३ में रचित 'ज्योतिर्विदाभरण' नामक ग्रन्थमें लिखे अनुसार विकमादित्यके पास तीन करोड़ पयादा, एक करोड़ अश्वदल, चार लाख नौकादल, और २४३०० हाथी थे ।१५ उनकी राजसभामें ८०० मांडलिका राजा हाज़र थे इतना ही नहीं बल्कि रोमके राजके साथ उनका पत्रव्यवहार था। विक्रमादित्य परदुःखभंजन और दानेश्वरीके विरुदसे विभूषित थे, उनकी उदारता व दानशीलताकी कथायें देशभर में प्रसिद्ध हैं । वैतालपचीसी और बत्तीसपुतलीकी कथाओं के पाठकों को विक्रमादित्यके दया आदि गुणोंके बिषयमें अच्छा परिचय मिलता है। न्यायप्रियता, दयालुता, और प्रजाके प्रति अत्यन्त प्रेमपूर्ण व्यवहारसे विक्रमादित्य प्रत्येकके हृदयमन्दिरमें श्रद्धापात्र हो गया । विक्रमादित्यमें नाम मात्रको भी अभिमान न था, इतने बड़े साम्राज्यका अधिकारी और समृद्ध होने पर भी उसे परसेवासे प्राप्त द्रव्यसे अन्नग्रहण करने और क्षिदा नदीमें से स्वयं ही जल ले आकर पीनेको प्रतिज्ञा थी। ऐसा भी कहा जाता है कि वह चटाईपर सोता था। विक्रमादित्यने जैनधर्मके प्रकाण्ड विद्वान् श्री सिद्धसेनजी दिवाकरके आदेशसे (जिनका परिचय आगे दिया जा रहा है) प्रजाको ऋणमुक्त कर दिया, विक्रमादित्य के राज्यमें कोई भी किसीका कर्जदार न रहा, इस महान् कष्टसे मुक्ति दिलानेवाले विक्रमादित्य 'परदुःखभंजक' कहेलाने लगे और इसकी प्रसन्नता व स्मृतिमें प्रजाने विक्रमसंवत्सर प्रारम्भ किया। गाथासप्तशति के कर्ता 'हाल ने जो ईस्वीसन् ६९ के लगभग या उससे कुछ पूर्व हुआ है, एक गाथामें विक्रमादित्यकी दानशीलताका वर्णन किया है। १५ जीवदया' ( अक्टूबर १९४३) १६ शत्रुञ्जयप्रकाश, पृ. १४ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સંવતપ્રવર્તક વિક્રમાદિત્ય આર જેનધર્મ [ ૧૭૫ शकारि विक्रमादित्य शिवजीके परमोपासक और देवीभक्त थे। उन्होंने उज्जैनमें सवा दोसौ फीट ऊंचा महाकाल-महादेवजीका मंदिर बनवानेको उदारता की थी। परन्तु इस बातके प्रबल प्रमाण उपलब्ध होते हैं कि वे एक जैनाचार्यसे प्रभावित होकर जैनधर्ममें दीक्षित हो गये थे, इतना ही नहीं बल्कि अनेक मन्दिरोंका निर्माण, प्रसिद्ध जैन तीर्थ शत्रुञ्जयकी यात्रा व जीर्णोद्धार आदि कई एक कार्य एक जैनके नाते भक्तिपूर्वक किये थे । वीर विक्रमादित्यके धर्मगुरु आचार्य श्री सिद्धसेन दिवाकर जन्मसे कट्टर ब्राह्मण थे। बाल्यकालसे ही उन्हें विद्याभिरुचि थी। थोड़े ही समयमें वे प्रकाण्ड एवं प्रसिद्ध विद्वान् होगये। उन्होंने अपने विजेताका शिष्य होजानेकी घोषणा कर रखी थी, परन्तु उनसे बड़े बड़े विद्वान् भी थर्राते थे। एक बार वादविवादमें वृद्धवादी जैनाचार्यने उन पर विजय प्राप्त कर लो, और श्री सिद्धसेन उन्हींके शिष्य एवं जैन साधु हो गये । इनके विद्वत्तापूर्ण भनेक अन्य उपलब्ध हैं। __एक बार श्री सिद्धसेन विहार करते हुए उज्जयिनीमें पंहुचे और वीर विक्रमको सभामें जाकर अपने काव्यचातुर्य एवं पाण्डित्यसे राजाके दिलमें अपने प्रति श्रद्धा उत्पन्न कर लो। कुछ समय व्यतीत होने पर एक दिन वे महाकालेश्वरके मन्दिर में गये और वहां शिवलिंगकी ओर पांव कर सो गये। दिन होते ही उनके इस कृत्यसे चारों ओर कोलाहल मच गया और यह खबर राजके कान तक भी पंहुची। राजाको भी यह बुरा महसूस हुआ और आज्ञा भेज दी कि ऐसे व्यक्तिको मारपीट कर जैसे भी हो सके वहांसे हटा दिया जाये। ज्योंही ब्राह्मणोंने उन्हें मारना प्रारम्भ किया त्योंही वह मार सिद्धसेनको न लगकर राजाके अन्तःपुरकी रानियोंको लगने लगी। इससे राजमहलमें भी कोलाहल मच गया, निदान राजा स्वयं मन्त्रियों सहित वहां पर आया और नम्रता पूर्वक श्रीसिद्धसेनसे प्रार्थना की : महाराज! इस प्रकार शिवजीका अपमान न करें, आपको भी भगवान महादेवकी स्तुति ही करनी चाहिये। सिद्धसेनजीने उत्तरमें कहा-राजन् ! इस शिवलिंगके नीचे भगवान पार्श्वनाथकी प्रतिमा विद्यमान है, तुम्हारे राज्यमें यह एक अन्याय है, जिसे दूर करनेके लिये मुझे ऐसा करना पड़ा है, अगर आप देखना ही चाहते हैं तो देखिये । ऐसा कह कर कल्यागमन्दिर स्तोत्र बोलना प्रारम्भ कर दिया, अभी १२-१३ श्लोक ही बोले गये कि शिवलिंग फट गया और अन्दरसे अवन्ती पार्श्वनाथ भगवानकी प्रतिमा प्रगट हुई। राजा यह चमत्कार देखकर दिङ्मूढ़ हो गया और पूछा-महाराज ! यह क्या ? सिद्धसेनजीने राजाकी मनोदशा जानकर धर्मलाभ पूर्वक मूर्तिकी प्राचीनता एवं उसका पूर्व इतिहास कह बताया । इससे राजा प्रभावित हो जैनधर्मका पूर्ण श्रद्धालु एवं भक्त बन गया, For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७६] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧–૨ और उस समय एक करोड़ सोनेके सिक्के देनेको थेलियां मंगाई । श्री सिद्धसेनजीने उस भेंटको स्वीकार न करते हुए राजाको उपदेश दिया कि इनको ऐसे पीड़ित एवं दुःखी मनुष्योंमें बांट दो जो कर्जसे दबे हुए हैं। श्री सिद्धसेनजीकी इस निस्पृहताका राजा विक्रमादित्यके हृदय पर और भी गहरा प्रभाव हुआ और श्री सिद्धसेनजीके चरणों में गिरकर उसने सकुटुम्ब जैनधर्म स्वीकार किया और वह द्रव्य कर्जदारों में बांट दिया गया, जिससे विक्रमादित्यके समस्त राज्यमें कोई कर्जदार न रहा। इस प्रकार उऋण हो जानेसे प्रजाने विक्रमादित्यका बड़ा उपकार माना, और ऋणमुक्त होनेकी प्रसन्नता प्रगट करने, इस स्मृतिको चिरस्थायी करने एवं अपने उपकारी राजाकी कीर्ति विश्वदिगंत करनेके लिये विक्रमसंवत् प्रारम्भ किया। इस प्रकार संवत्प्रवर्तक यही गर्दभिल्लवंशी शकारि विक्रमादित्य थे। . कई ऐतिहासिक मालवसंवत्को ही विक्रमसंवत् होना मानते हैं और कई इसे कृतसंवत्के नामसे भी कहते हैं । उनका मन्तव्य है कि विदेशियों की जीत पर मालवगणने इस संवत्का प्रचार किया एवं इस तिथिसे कृत युगका आरम्भ माना अतः मालवसंवत् अथवा कृतसंवत् भी कहने लगे। एक लेखकने इसे क्रीतसंवत् लिखा है । अस्तु, जो हो और चाहे जितने संवत् चले हो परन्तु इतने समयतक विक्रपसं. के अतिरिक्त कोई चल नहीं सका ! पाश्चात्य विद्वानों और वर्तमान कालीन अनुसन्धानकोंका मन्तव्य है कि विक्रमसंवत्प्रवर्तक राजा जैन धर्मानुयायी थे और जैनियोंने हो इसका संचालन किया था । डाक्टर भाउ दाजी कहते हैं "I believe that the era (Vikrama) was introduced by the Buddhists or rather the Jains." अर्थात् मेरा मन्तव्य है कि - विक्रमसंवत् बौद्धों-बल्कि जैनोंने प्रारम्म किया है । एक दूसरे विद्वान् (जर्नल आफ धी बोम्बे बेंच आफ दी रायल एशियाटिक सोसायटी पु. ९ पृष्ठ १४५ में) लिखते हैं कि “ Vikram Samvat is used by the Jains only. ". अर्थात् विक्रम संवत्का उपयोग केवल जैनोंने ही किया है।८ १७ इति श्रीविक्रमादित्यः शास्त्यवन्तीं नराधिपः । ___ अनृणां पृथिवों कुर्वन् प्रवर्तयति वत्सरम् ॥-प्रभावकचरित । तदनु गर्दभिल्लस्यैव सुतेन विक्रमादित्येन राज्ञोजयिन्या, राज्यं प्राप्य सुवर्णपुरुषसिद्धिबलात् पृथिवीमणां मुर्वता विस्मसंवत्सरः प्रवर्तितः । मेरुतुजाचार्यविरचित स्थविरावलि अथवा विचारश्रेणी । ....१८ प्राचीन भारतवर्ष-(डा. टी. एल. शाह.) भा.. ४ पृ. ४३-४४. . For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विकुभ- विशेषांक ] સંવત્પ્રવર્તક વિક્રમાદિત્ય ઔર જૈનધર્મ [ १७७ विक्रम संवत् सम्बन्धमें एक लेखक महोदयने बहुत ही विचित्र कल्पना की है कि"विक्रम संवत्का जन्म बौद्ध और जैन धर्मों पर ब्राह्मणधर्मकी महान् विजय स्मृति है । '१७ ब्राह्मणधर्मका गौरव बतानेके लिये वे अपनी कल्पनासे संवत्प्रवर्तकको बौद्ध और जैनधर्मका नाश करनेवाला मानते हैं । लेखक महोदयकी युक्ति यह है कि यह संवत् यदि जैन संवत् होता या जैनोंका चलाया होता तो ब्राह्मण अपने पंचांगमें इसे कदापि स्थान न देते, क्योंकि बौद्ध-जैनधर्मसे ब्राह्मणोंकी घोर शत्रुता थी । लेखक महोदय आगे चलकर यह स्वीकार करते हैं कि जैन साहित्य में विक्रमादित्य की कथा विशद रूपसे मिलती है तथा संवत्कर्ता विक्रमका नाम साफ लिखा है, तथापि जैनधर्म से ब्राह्मणों के खिलाफ होनेसे गर्दभिल्लके पुत्र विक्रमादित्य की बात सत्य मननेको तैयार नहीं, उन्होंने अपने लेखमें ज़बरदस्ती यह ठूंसने की कोशिश की है कि विक्रमादित्य जैनियोंका संहारक व उच्छेदक था । विक्रमादित्य जैनियोंका घोर शत्रु था या नहीं ? यह तो उन्हें बाकी लेख बतायेगा, परन्तु उन्होंने जिस युकिके आधार पर यह कल्पना खड़ी की है वह हास्यास्पद ही नहीं बल्कि विचित्र और निस्सार भी है । वे स्वयं अपनी युक्तिको बुद्धिकी कसौटी पर परख लें, उनकी ही युक्तिको उनको सेवामें भेंट करते हुए बताना पर्याप्त है कि यदि विक्रमादित्य जैनधर्मके संहारक व उच्छेदक होते तो जैनोंमें उनका नाम सम्मान पूर्वक कहीं भी उपलब्ध न होता । लेखकके मन्तव्यानुसार जैनोंसे शत्रुता भी ली जाये तो भी राज्यभय, राज्यप्रेप, अथवा लोभमें आकर ब्राह्मणोंने विक्रमसंवत्‌का प्रयोग किया हो तो यह असम्भव नहीं । जैन साहित्य बतलाता है कि विक्रमादित्यने शत्रुञ्जय तीर्थयात्रा का एक महान् संघ निकाला, ११३ जिनमन्दिर बनवाये, और ७०० मन्दिरों का जीर्णोद्धार कराया । २० शत्रुञ्जय महात्म्य तथा अन्य जैन साहित्य ग्रन्थों में विक्रम द्वारा शत्रुञ्जयके जीर्णोद्वारके उल्लेख उपलब्ध होते हैं । शत्रुञ्जय महातीर्थ के उद्धारकों के नामवर्णन करते हुए श्री धर्मघोषसूरि 'शत्रुञ्जय महातीर्थकल्प' में लिखते हैं संपs विक्रम बाड शालपलित्तामदत्तरायाइ | तं उद्धरिहिंति तयं सिरि सत्तुंजय महातिथ्यं ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir इस गाथा द्वारा शत्रुञ्जय महातीर्थ के उद्धरकों में संप्रतिराजा, विक्रमराजा, बाहडमंत्री, शालिवाहनराजा, प्रादलिप्तसूरि, आमराजा, दत्तराजाके नाम बताये हैं । अभिधानराजेन्द्र कोष भाग ५ पृ. ८५३ पर दिये गये एक उद्धरणसे भी इस बातको पुष्टि होती है १९ नागरीप्रचारिणीपत्रिका भा. १४ पु. ४ पृ. ४५१. २० जैनाचार्यो - मु. न्यायविजयजी । For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७८ } શ્રી જૈન સત્ય પ્રકાશ [भा १००-१-२ संप्रति विक्रमादित्यः शालिवाहनवाग्भटौ। पादलिताऽऽम्रदत्तश्च, इत्यस्योद्धारकारकाः ॥ जैन साहित्यमें ऐसे अनेक उल्लेख उपलब्ध हैं जिनमें कहा गया है कि गर्दभिल्लवंशी अवन्तीपति शकारि राजा विक्रमादित्य तथा उसके मित्र आन्ध्रपति हाल-शालिवाहनने साथ मिलकर जैनाचार्य पारलिप्तरि, नागार्जुन और आर्य खपुटाचार्यकी विद्यमानतामें शत्रुजयतीर्थ पर कुछ धार्मिक कार्य कराये। कहाजाता है कि एकबार तीर्थका जीर्णोद्धार और दूसरी बार मन्दिर पर ध्वजारोहण कराया, जीर्णोद्वारके समय महुवा-मधुवंति (सौराष्ट्र)के मूल निवासी एवं व्यापारार्थ अरबस्तान तक जाकर अपार लक्ष्मी प्राप्त करनेवाले सेठ जावडशाहने साथदिया था। शत्रुञ्जय माहात्म्यमें जावडशाह द्वारा किये गये उद्धारका विस्तृत वर्णन दिया है। २१ जैन साहित्यग्रन्थों से प्रतीत होता है कि श्रीकालकसूरि, और श्रीसिद्धसेन दिवाकरके अतिरिक्त पादलितसूरि, नागार्जुन और आर्य खपुटाचार्य ये प्रखर विद्वान् राजा विक्रमादित्यके समकालीन थे। यह भी कहा जाता है कि राजा विक्रमादित्यकी सभामें नवरत्न (नौ बड़े बड़े प्रसिद्ध विद्वान् ) रहते थे, राजा विक्रमादित्य उनका आश्रयदाता था। उनके नाम ये हैं-१. प्रसिद्ध कवि और अनेक कायके रचयिता श्री कालिदास, २. प्राकृत व्याकरणके कर्ता वररुचि, ३. अमरकोषके रचयिता अमरसिंह, ४. बृहत्संहिताज्योतिषग्रन्थके निर्माता वराहमिहिर, ५. धन्वतरि, ६. क्षपणक, ७. वेतालभट्ट, ८ घटकपर और ९ शंकु । परन्तु ऐतिहासिक दृष्टिसे इन सब विद्वानोंका एक समयमें होता सिद्ध नहीं होता इससे लोग इसे कल्पित मानते हैं। विक्रमादित्य द्वारा निर्माण की गई एक चिरस्मरणीय एवं दर्शनीय कृति उज्जैनकी वेधशाला है, जो भूगोल एवं ज्योतिषशास्त्रके विद्वानोंके लिये विशेष उपयोगी है। उनकी इस कृतिके लिये भारतीय एवं पाश्चात्य विद्वान् चिरकृतज्ञ रहेंगे। विक्रमादित्यने अपने नामका कोई मुद्राप्रसार किया था या नहीं यह अभी अन्धकारमें है। विक्रमादित्यका कोई सिक्का अभी तक प्राप्त नहीं हुआ, परन्तु इस सम्बन्धमें डाक्टर टी. एल. शाहने प्राचीन भारतवर्ष भा. ४ में विचार प्रदर्शित करते हुए जो कल्पना की २१ विक्रमराजा द्वारा निजसे कियेगये उद्धारका यद्यपि कोई ऐतिहासिक प्रमाण दृष्टिगत नहीं होता, परन्तु भावडशाको विक्रमादित्यने प्रसन्नतापूर्वक मधुमावती (महुवा) आदि १२ गाँव दिये । उस समृद्धिसे उसके पुत्र जावडको शत्रुञ्जय उद्धारका सद्भाग्य प्राप्त हुआ, इसलिये उद्धारकके अनुमोदकके तौर पर एवं शत्रुञ्जयकी सीमा पर उस समय विक्रमादित्यका राज्य होनेसे उसे अन्तर्गत उद्धारक मान लिया हो यह संभव है ।-शत्रुजयप्रकाश. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક ] સંવપ્રવર્તક વિક્રમાદિત્ય ઓર જૈનધર્મ [ ૧૭૯ है सम्भवतः वह कल्पना सुसंगत हो सकती है। उसका सारांश यह है कि: "विक्रमादित्य से पहिले और बादमें होनेवाले छोटे छोटे राजाओं के सिक्के तो मिलते हैं, परन्तु जिसका गन्य.६० वर्ष तक अखण्ड रूपसे चाला हो उसके सिके चले ही नहीं इसकी सम्भावना कम है अथवा सम्भव है कि अभी तक सिके पूरी ताह पहिचाने ही न गये हो । क्योंकि सिक्का चलाने वाले हिन्दु राजाओं से किसीने अपना नाम सा चेहरा सिके पर खुदवाया हो ऐसा प्रमाण नहीं मिलता, प्रायः अपने धर्म अथवा वंश का कोई चिह्न अंकित करने की प्रथा थी। मेरी एक कल्पना है कि उज्जैनके कुछ सिके ऐसे भी हैं जिन पर वेधशाला के चिह्नके अतिरिक्त ५ चन्द्रबिन्दु अथवा 卐 खस्तिकका चिट्स भी है, सम्भव है कि ये सिक्के विक्रमादित्य के हो और यदि ऐसा प्रमाणित हो जाये तो उससे भी विक्रमादित्यका जैनधर्मानुयायी होना प्रमाणित होता है, क्योंकि ५ चन्द्रबिन्दु को जैनधर्ममें सिद्धशिला और एह खस्तिकको चार गतिका प्रतीक धार्मिक चिह्न माना हो जाता है । '' विक्रमादित्यकी आयुष्य एवं राज्यकालके सम्बन्धमें भी ऐतिहासिकोका निश्चित मत नहीं । राज्यकाल कोई ६० वर्ष और कोई इससे भी अधिक मानते हैं । एवं आयुष्य के सम्बन्धमें भी यह अनुमान है कि शकोंको पराजित करते समय उसकी आयु कमसे कम २५-३० वर्ष होगी और ६० वर्ष या इससे अधिक समय राज्यकालका है, इससे अनुमानतः ९०-९५ वर्षसे तो किसी भी दशामें कम नहीं होगी। विक्रमादित्यकी कितनी रानियां एवं पुत्र थे यह भी इतिहासके प्रकाशमें नहीं आया। कई ऐतिहासिकोंमें विक्रमादित्य के बाद उसके पुत्र माधवसेन, जिसने आरबी समुद्रमें एक टापूके राजाकी कुमारी सुलोचनासे विवाह किया था, के राज्यपाट संभालनेका उल्लेख किया है। श्रीमेस्तुंगाचार्यजीकी स्थविरावलि अथवा विचारश्रेणिके अवतरणानुसार विक्रमके बाद उसका पुत्र विक्रमचरित्र उर्फे धर्मादित्य राज्यसिंहासन पर बैठा । इसमें सन्देह नहीं-विक्रमादित्य राजा महाप्रतापी, ओजखी, प्रतिभासम्पन्न, प्रभावशाली, न्यायप्रिय, प्रजावत्सल, गुगपाही, धर्मात्मा, दयालु एवं दानशील थे और जैनधर्म के साथ उनका घनिष्ठ सम्बन्ध था। For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विक्रमादित्य सम्बंधी जैन साहित्य लेखकः----श्रीयुत अगरवंदजी नाहटा, बीकानेर भारतवर्षके इतिहासमें महान् प्रतापी अक्षुण्ण कीर्तिशाली सम्राट विक्रमादित्यका स्थान अजोड़ है। उनके द्वारा प्रवर्तित विक्रम नामक संवत्सर शताब्दियोंसे सर्वाधिक प्रसिद्धि प्राप्त है । विक्रमादित्यकी कथाएं भारतके कोने कोने में प्रसिद्ध हैं, पर खेद है कि विक्रमादित्यको कथाएं और संवत्सरकी जितनी अधिक प्रसिद्धि है, उनके विशुद्ध इतिहासकी जानकारी उतनी ही अन्धकारमय है । कुछ समय पूर्व तो ऐतिहासिक विद्वानों को यहां तक संदेह हो गया था, और कई अंशोंमें अबतक भी है, कि विक्रमसंवत्सरका प्रवर्तक हाकारि विक्रमादित्य नामका राजा इ. स. पूर्व ५७ में हुआ भी था या नहीं। पर हर्पकी बात है कि अब यह मत अनेक नवीन अनुसन्धानों द्वारा शिथिल हो गया है । इतने पर भी यह समस्या भलीभाँति सुलझ नहीं पाई है और अब भी यह प्रश्न विवादास्पद रूपमें उपस्थित है। स्वर्गीय पुरातत्त्वविद् श्रीकाशीप्रसाद जायसवालके मतानुसार ईस्वीपूर्व ५७ में शकारि गौतमीपुत्र सातकर्णीने नहपाग आदि शकराजाओंका उन्मूलन कर विक्रमादित्यके पदसे प्रसिद्धि प्राप्त की। और इस मतका समर्थन श्रीयुक्त जयचंद्र विद्यालंकार आदि विद्वानोंने भी किया है । जैन परम्पराके अनुसार इस समय चलमित्र नामक राजाने शकोंको हटा कर उज्जयिनी पर अधिकार किया था। इसके पूर्व इतिहास-शकों के आगमन-गर्दभिलके उच्छेदन--का विशद वर्णन कालकाचार्य सम्बन्धी उल्लेखों एवं कथाओं में पाया जाता है। जैन पुरातत्त्वविद् मुनि कल्याणविजयजीने अपने “वीरनिर्वाणसंवत् और जैन कालगणना"४ नामक निबन्धमें इस घटनाका संक्षिप्त विवरण दिया है। और बलमित्रको विक्रमादित्य सिच किया है। . भारतीय इतिहासकी रूपरेखा पृ. ७८५ और चन्द्रगुप्त विक्रमादित्य पृ. ३९ । २ सन १९१४ में पटनाके अंग्रेजी दैनिक एक्सप्रेस में प्रकाशित प्राह्मिन एम्पायर' शीर्षक लेख और चन्द्रगुप्त विक्रमादित्यकी प्रस्तावना । ३ भारतीय इतिहासकी रूपरेखा पृ. १३ से ७८८ । ८ नागरीप्रचारिणीपत्रिका भाग १० अंक ४ ।। ५ इस घटनाका कुछ विस्तारसे वर्णन मुनि कल्याणविजयजीने अपने 'आर्ग कालक' नामक लेखमें किया है, जो कि द्विवेदी अभिनन्दन ग्रन्थके पृ. ९८ से ११९ में छपा है। ६ जैन परम्पराकी कालिकाचार्य कथाकी ऐतिहासिकताको अब विद्वानोंने स्वीकार किया है, जैसे-(१) श्रीयुत गंगाप्रसाद महेता एम. ए. 'चन्द्रगुप्त विक्रमादित्य' ग्रन्थक पृ. ३९ में लिखते हैं"...इसमें कुछ सन्देह नहीं कि इस कथानकका आधार ऐतिहासिक है” । (२) पुरातत्त्ववेत्ता डॉ. स्टेने कोनोने खरोष्ट्रीलेख कोर्पस इ. इन्डिकेरम् जिल्द २ भाग १ पृ. २५-२७ में लिखा है कि-" इस जैन कथा पर अविश्वास करनेका लेश भी कारण मुझे नहीं प्रतीत होता । For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય સબધિ જૈન સાહિત્ય [१८१ विक्रमादित्यको कथाओंका विशाल साहित्य विक्रमकी लोकप्रियताका ज्वलंत उदाहरण उनके सम्बन्धी विशाल साहित्य है । यह साहित्य इतना विशाल है कि किसीके राज्यकी कथाएं इतने विपुल प्रमाणमें नहीं पाई जाती । वेतालपचीसो, सिंहासनबत्तीसी आदि कथाओंके ग्रन्थ प्रायः भारतीय सभी प्रमुख भाषाओंमें पाये जाते हैं । इन कथानकामेंसे कई कथाओंका आधार बहुत प्राचीन साहित्य है। उदाहरणार्थ वेतालपचीसीकी कथाएं ११ वीं शताब्दीके प्रसिद्ध कथासंग्रह-१ बुधस्वामीविरचित बृहत्कथाश्लोकसंग्रह, २ क्षेमेन्द्ररचित कथामंजरी (ई. १०५०), ३ सोमदेवरचित कथासरित्सागर (ई. १०७०)-में पाई जातो है । इन तीनोंका आधार गुणाढ्यरचित बृहत्कथा ग्रंथ है, जो पैशाची भाषामें था, पर अभी लुप्त है। इसका समय ई. को ५ वीं शताब्दीके पूर्वका ही अनुमान किया जाता है। इसी प्रकार पंचदंडकी कथाओंका जैन चरित्र सं. १२९० का रचित है। क्षमं करने, सिंहासनबत्तासाको महाराष्ट्री भाषाम रचित उक्त कथाको देखकर, अपना ग्रन्थ बनानेका उल्लेख किया है। खेद है कि यह महाराष्ट्रो भाषाको कथा भी अब उपलब्ध नहीं है एवं उसका समय अज्ञात है। जैन कवि राजवल्लभने सिद्धसेनरचित सिंहासनद्वात्रिंशिकाका उल्लेख किया है, पर वह भी अब प्राप्त नहीं है। विक्रम सम्बन्धो कथाओं एव साहित्यकी प्रचुरता होने पर भी जब हमारे भारतीय विद्वानोंने उनकी खोज, तुलनात्मक अध्ययन, आलोचना व प्रकाशनका और उदासीनता दिसाई है तब पाश्चात्य विद्वानोंने इसकी अच्छी कदर की है। उन्होंने कई कथाओंको बड़े सुन्दर ढंगसे सम्पादित कर प्रकाशित किया है। उनके अनुवाद अंग्रेजी, फ्रेंच, जर्मन, स्वीडोश भाषाओं में आलोचनाके साथ प्रकाशित किये हैं। विक्रमसंबंधी समग्र साहित्य और उसमें जैन साहित्यका स्थान जैसा कि उपर लिखा जा चुका है विक्रमसम्बंधी साहित्य बहुत विशाल है । संस्कृतमें उपर्युक्त ३ कथाग्रन्थोंके अतिरिक्त शिवदासकृत वेतालपंचविंशति (प्रति-स्टेट लायब्रेरी बीकानेर) एवं यही कथा जंभलदत्त (बंगोय विद्वान् जीवानंद प्रकाशित-कलकत्ता) रचित प्रकाशित है । केटलोग्स केटलोग्राममें वल्लभरचित उक्त नामके ग्रन्थका एवं सिंहासनद्वात्रिंशिकाका वररुचि, कालिदास, रामचंद्र (संभवतः रामचंद्रसूरि ही हैं ) और शिवके रचित होने का उल्लेख है। जैन ग्रंथावली में विद्यापति भट्टरवित विक्रमचरित्रका उल्लेख पाया जाता है । बीकानेर स्टेटकी अनुपसंस्कृत लायवेरोमें मलेखेडर भट्टरचित विक्रमाचरित्रको प्रति है, जिसमें सिंहासनबत्तीसीको कथाएं हैं । संस्कृत साहित्यके इतिहासके पृ. ३९७ में माद्रपुरसे प्रकाशित विक्रमार्कचरित्र का उल्लेख किया है वह विशेष संभवतः यही होगा । पैजरके सम्पादित कथासरित्सागरके अंग्रेजी अनुवादके परिशिष्टमें एतद्विषयक प्रकाशित साहित्यकी सूची दी है । उसके अनुवाद तामिल एवं महाराष्ट्री भाषाओं में भी है जो केनकेड और बेविंगरनने किये हैं। गुजराती ७ हावर्ड ओरायन्टल सिरिझसे सिंहासनद्वात्रिंशिकाके ४ रूपान्तर बड़े उत्तम ढंगसे सानुवाद प्रकाशित हुए हैं, एवं पंचदण्डछत्रप्रबंध भी जर्मनासे प्रकाशित हो चुका है। For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८२] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર भाषामें नरपतिरचित पंचदंडवार्ता (सं. १५६०) एवं मधुसूदन व्यासकृत हंसावली. चरित्र (सं. १६५४) फार्वस सभासे प्रकाशित है। गुर्जरके प्रसिद्ध कवि सामलभट्ट (सं. १७७९-७०) ने विक्रमकी पंचदंड-सिंहासनबत्तीसी कथाओंको लेकर बहुत सरस साहित्यका निर्माण किया है । पर इस भाषामें अधिकतर साहित्य जैनोंका ही है, जिसका परिचय इस लेखमें कराया जाता है। हिन्दी साहित्यमें वेतालपचीसी एवं सिंहासनबत्तीसीकी कथाओं पर कई कवियों के ग्रंथोंका पता चला है, जैसे १ वेतालपचीसी-१ गंगाधर (विक्रमविलास सं. १७३९), २ भवानीशंकर (सं. १८७१), ३ देवीदत्त (सं. १८१२), ४ शंभुनाथ त्रिपाठी (सं. १८०९), ५ भवानीसहाय, ६ सूरत मिन (उ. हि. खोज रिपोर्ट), ७ लल्लुलाटन (गद्य), ८ भोलानाथ चौब (विक्रमविलाल-पद्य) (पंजर संपादित कथासरित्सागरका परिशिष्ट)। इनके अतिरिक्त दो ग्रन्थ मेरी खोजमें नये मिले हैं-१ प्रहलादरचित सं. १६६१ भा. व. ८ (श्री पूज्यजो भः), २ अपूर्ण हमारे संग्रहमें । २ सिंहासन बत्तीसी-४ गंगाराम, २ परमसुख, ३ कृष्णदास, ४ मेघराज प्रधान, काजिमअली (सं. १८०१), ६ लल्लुलाटन । राजस्थानी भाषामें कवि हालूरचित पद्यमय वेतालपचीसी (पद्य ७७३ पत्र १४ से १६ वर्धमान भंडार) एवं विक्रमपरकायाप्रवेश विप्रयसतारचित (पद्य ३२१ पत्र ७ गोविंद पुस्तकालय ) एवं गद्य राजस्थानी बीकानेरनरेश अनुपसिंहजीके लिये रचित वेतालपचीसी, सिंहासनवत्तीसीके अतिरिक्त उक्त नामवाले अन्य गद्य अनुवाद एवं पंचदंड, चोवोली (प्र. सस्ता साहित्य मंडल देहली) और शनिकथा आदि साहित्य उपलब्ध है। यद्यपि विक्रमविषयक जैनेतर साहित्यकी कमी नहीं है, फिर भी प्राचीनता एवं विपुलतामें विक्रम विषयक जैन साहित्य भारतीय समय साहित्यसे बाजी मारलेता है । जब कि भारतीय विविध भाषाओंके एतविषयक प्राचीन ग्रंथ सब मिलाकर ५० से कम होंगे, अकेले जैन विद्वानोंने ५५ ग्रन्थ रचकर जो गोरच प्राप्त किया है वह अत्यंत श्लाघनीय एवं उल्लेखनीय प्रयत्न है। तेरहवीं शताब्दीके पश्चात् विक्रम विषयक जैन साहित्यका निर्माण पारंभ होता है, उन सबने विक्रमादित्यके साथ सिद्धसेन दिवाकर नामक जैन विद्वानके संबंधका उल्लेख पाया जाता है । सिद्धसेन दिवाकरका समय विक्रमकी पांचवीं शताब्दी है, अतः वे उल्लेख द्वितीय चंद्रगुप्त विक्रमादित्य सम्बंधी प्रतीत होते हैं । इसी प्रकार अन्य कई उल्लेख भी विकमादित्य नाम साम्य रखनेवाले २-३ विक्रमादित्यके समिश्रण हो गये मालूम देते हैं । खेद है कि-हमारे विद्वानोंने विक्रमादित्यके कथारूप विशाल साहित्य पर गंभीर आलोचनात्मक दृष्टि नहीं डाली, अन्यथा कई नवीन तथ्य प्रकाशमें आनेकी संभावना है। मेरे नन मतानुसार पोछली अनेक कथाओंमें थोड़ा-बहुत ऐतिहासिक तथ्य अवश्य है। ८ पंजावकी खोज रीपोर्ट (१९२२-२४) के पु. ४७ में इसका रचनासमय १७६१ बतलायो है, पर वह गलत है। १ सन्मतिप्रकरण-प्रस्तावना एवं प्रभावकचरित्रमें मु. कल्याणविजयजीका पर्वालोचन For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ विक्रमादित्य विषयक जैन साहित्यकी सूची (१) संस्कृत (मौलिक) ग्रन्थ विभ-विशेषis] Shri Mahavir Jain Aradhana Kendra रचनासमय ENTarami For Private And Personal Use Only www.kobatirth.org વિક્રમાદિત્ય સઍધી જૈન સાહિત્ય ग्रन्थनाम रचयिता प्राप्ति एवं प्रकाशनस्थान १ सं. १२९०-९४ पंचदंडात्मक विक्रमचरित्र । अज्ञात हीरालाल हंसराज जामनगर (उ. जै. सा. सं. इ.) २ १३ वींया १५ वीं शताब्दो सिंहासनद्वात्रिंशिका क्षमंकर | प्र. उ. लाहौरके सूचिपन में ३ सं. १४७१ के लगभग विक्रमचरित्र ११ कासहदगच्छीय उ. देवमूर्ति | सं. १४९६ लिखित प्रति लोंबडी भं. ४ सं. १४९० माघ शुदि १४ विक्रमचरित्र (पंचदंड) ग्रं. २५००/ साधुपूर्णिमा रामचंद्रसूरि दानसागर भंडार बीकानेर . रवि खंभात ५ सं. १४९० माघ शुदि १४ विक्रमचरित्र (सिंहासन द्वात्रिं उ. जै. सा. सं. इ. रवि दर्भिकाग्राम शिका)१२ १० कई विद्वान इसे १३ वीं शताब्दीका बतलाते हैं । घटपुरुषचरित्रके कर्ता क्षेमंकर १५ वीं शताब्दीमें हुए हैं । इस सिंहासनद्वात्रिंशिकामें इसका आधार महाराष्ट्री भाषाका उक्त कथानक बतलाया है पर वह अभी अज्ञात है। " श्रीविक्रमादित्यनरेश्वरस्थ चरित्रमेतत् कविभिनिबद्धः । पुरा महाराष्ट्रवरिष्टभाषामयं महाश्चर्यकर नराणाम क्षेमकरण मुनिना वरं गद्यपद्यबंधन युक्तिकृतसंस्कृतबंधुरेण । विश्वोपकारविलसद्गुणकीर्तिनायं चक्रे चिरामरपंडितहर्षहेतुः ।। बीकानेर स्टेट लायब्रेरीमें २, बृहदुभंडारमें २, हमारे संग्रहमें भी इसकी १ अपूर्ण प्रति है। ११ इसके १४ सगाके नाम इस प्रकार हैं-विक्रमोत्पत्ति, राज्यप्राप्ति, सुवर्णपुरुषलाभ, पंचदंडछत्रप्राप्ति, द्वादशावर्तवन्दनकफलसूचककौतुक नयवीक्षि. देवपूजाफलसूची, राज्यागमन, विक्रमप्रतिबोध, जिनधर्मप्रभावसूचक हंसावलीविवाह, विनयप्रभाव, नमस्कारप्रभाव, सत्त्वाधिककथाकोष, दानधर्मप्रभाव स्वर्गारोहण सिंहासनद्वात्रिंशिका । (जै. सा. सं. इ. पृ. ४६८) इस ग्रंथकी एल और प्रति सं. १४८२ लिखित बम्बई रो. ए. सो. के नं. १७७३ में है। १२ इसका गुजराती अनुवाद (स्व. मणिलाल नभुभाईका) बडोदेके केलवणी खातासे सं. १९५१ में प्रकाशित हुआ है। ब |१८3 Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #90 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only ६ सं. १४९९ ७ सं. १५२४ के लगभग veg ९ सं. १३३४ वै. शु. ७ २ सं. १३६१ वै. शु. १५ वर्धमानपुर ३ सं. १४०५ दिल्ली विक्रमचरित्र १३ ग्रं. ६७१२ सिंहासनद्वात्रिंशिका १४ विक्रमचरित्र पद्य ३६ पंचदंड प्रबंध प्रभावक चरित्र प्रबंधचितामणि तपागच्छीय शुभशील धर्मघोषगच्छीय राजवल्लभ राजमेरु इंद्रसूरि पूर्णचंद्र (२) प्रबंध संग्रहों के अन्तर्गत सामग्री प्रभाचंद्रसूरि मेरुतुंगसूरि राजशेखरसूरि प्र. हेमचंद्राचार्य ग्रं. अमदावाद, प्रति-गोविंद पुस्तकालय सं. १६१२ लि. बीकानेर जीरा (पंजाब) भंडार उ. जैन ग्रंथावली पृ. २५९ ११ १६० वृद्धवादिप्रबंध विकमार्कप्रबंध प्रबंध कोष ( चतुर्विंशति प्रबंध) पुरातन प्रबंध संग्रह अज्ञात ४ १३ वींसे १५ वीं शताब्दी ५ अज्ञातकर्तक कई प्रबंध एवं चरित्र जैन भंडारोमें प्राप्त हैं । ( नं. १ से ४ ग्रंथ सिंधी जैन ग्रन्थमालासे प्रकाशित हैं ) विक्रमादित्यप्रबंध सिद्धसेनप्रबंध विविधविक्रमार्क प्रबंध १३ इसकी प्रति बीकानेर के जयचंद्रजीके भंडार में भी है । इसके १२ सगँके नाम इस प्रकार हैं- अग्निवेतालोत्पत्ति, सुकोमलाप्राणिग्रहण, खर्परचोरोत्यत्तिनिग्रह, विक्रमचरित्रजन्म अवदातकरण - पितृमिलन, शुभमतिरूपमतीपाणिग्रहण, विक्रमचरित्र कनकश्रीनाम, सिद्धसेनप्रबोध-वसुधाअनृणीकरण की तस्तभविरचन, शत्रुंजयोद्धार, पंचदंडवर्गन, कालीदासोत्यति सौभाग्यसुन्दरीपरिणयन- तत्परीक्षाकरणाथ वटकुमार मिलन, विक्रमादित्यस्वर्गगमन, चतुश्चामरहारिणीवर्णन विक्रचरित्रराज्योपवेशन यात्राकरण स्वर्गगमन १४ इसकी यह एक ही प्रति पत्र ४८ की बीकानेरके गोविंदपुस्तकालय में मिली है। इसमें इससे पूर्व सिद्धसेनरचित उक्त कथाका उल्लेख है, जैसे" पूर्व श्रीसिद्धसेनेन विक्रमादित्यकीर्तनम् । कृतं सिंहासनस्थानं जनजनमनोहरम् ॥ १ ॥ " अंतमें कर्ताने अपना परिचय एवं गद्यबंधसे उक्त पयबंधकथा रचनेका निर्देश इस प्रकार किया है गच्छः श्रीधर्मघोषस्तदनु सुविहितश्चक्रचूडामणित्वं वादीन्द्रो धर्मसूरिर्नृपवर तिलको बोधको बीसलस्य 1 जिल्ला वादान्यनेकविविधगुणगणा शासने चोन्नतिं यः यस्य श्रीमूलपट्टे त्रिजगजयकरो श्रीयशोभद्रसूरिः ॥ ७२ ॥ श्रीविक्रमार्कगुणवर्णनगद्ययं धात् पये कृता सुगमता जनकोतुकाय । सुरेन्द्रशिष्यमहिचन्द्रगुणाधिकेन श्रीराजवल्लभकृता वरपाठकेन ॥ ७३ ॥ १८४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | १००-१-२ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #91 -------------------------------------------------------------------------- ________________ ३ लोकभाषामें'५ विक्रमविषयक जैन साहित्य વિકમ-વિશેષાંક | Shri Mahavir Jain Aradhana Kendra ११३ amane । विक्रमचरित्र कुमाररास | वडतपागच्छीय साधुकीर्ति उ. ज.गु. क. भा.१ पृ. ३५ २ सं. १५६५ जे. शु. विक्रमसेन चौपइ पूर्णिमागच्छीय उदयभानु ३ सं. १५९६ के लगभग । विक्रमरास तपागच्छीय धर्मसिंह ४ सं. १६३८ मा. सु. ७ विक्रमरासाई आगम बिडालब गच्छीय " २४७ र. उज्जयिनी मंगलमाणिक्य ५ सं. १७२२ ? पो. सु. ८/ विक्रमादित्यचरित्र तपागच्छीय मानविजय अभयसिंह भंडार बु. खेमतानगर ६ सं. १७१४ काती कुडेनगर विक्रमसेन चौपह तपागच्छीय मानसागर वर्द्धमान भंडार ७ सं. १७२४ पो. व. १० । विक्रमादित्यरास तपागच्छीय परमसामर | उ. जै. गु.क. भा. ३१८ पृ. १२२८, गढवाडा ८ सं. १७३७ के लगभग । | खरतर दयातिलक अपूर्ण बीकानेर १५ जैन मुनिके लिये चतुर्मासके अतिरिक्त एक स्थानपर एक महिनेसे अधिक नहीं रहनेका विधान होनेसे वे हर समय प र उनकी भाषामें कई भाषाओंका थोडा बहुत संमिश्रण हो जाता है । अतः हमने उक्त तालिकाके ग्रंथोंको गुजराती हिन्दी राजस्थानी भाषाके अलग अलग न रखकर लोकभाषा शीर्षकके नीचे दे दिये हैं। फिर भी इनमें सबसे अधिक गुजराती, उससे कम राजस्थानी एवं कुछ ग्रंथों में हिन्दीका संमिश्रण को - For Private And Personal Use Only વિક્રમાદિત્ય સબંધી જૈન સાહિત્ય www.kobatirth.org - - १६ इसमें सिहासन बत्तीसी, वैतालपचीसी, पंचदंडछत्र, लीलावती, परकायप्रवेश, शीलमती, खापराचोर आदि विक्रमसंबंधी कथाओंकार १७ इस नामका इससे भिन्न अन्य एक जैन चौपइका आदिपत्र हमारे संग्रहमें है । १८ जै. *वे. को बम्बईसे इसके २ भाग प्रकाशित हुए हैं, तीसरा अभी छप रहा है । ये तीनों भाग जैन भाषासाहित्यकी जानकारी संस्कृत-प्राकृत श्वे. ग्रंथोंकी जानकारीके लिये और यहींसे प्रकाशित जैन साहित्यनो संक्षिप्त इतिहास-ये चारों ग्रन्थ अपूर्व हैं । इन चारों के मन श्रीमोहनलाल दलीचंद देसाई हैं । ht] Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #92 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only समय ४ विभिन्न कथाओंको लेकर रचित स्वतंत्र लोकभाषाकी कृतियाँ (क) वैताल पची कर्ता सोरठगच्छीय ज्ञानचंद्र तपागच्छीय देवशील | १ सं. १५९३ श्री. व. ९ गु. रत्नागरपुर २ सं. १६१९ द्वि. श्रा. व. ९र. वडवाग्रामे ३ सं. १६४६ इंद्रोत्सव दिन ४ सं. १६५० के लगभग ५ सं. १६७२ पो. सु. २र. १ सं. १५५६ वै. शु. २ २ सं. १५६० ३ सं. १५८३ ४ सं. १६५० के लगभग ५ सं. १७२८ का. सु. ५ जारबदेसर ६ सं. १७३३ फागुन ७ सं. १८३० जे. सु. १० र. औरंगाबाद खरतर हेमानंद बड़गच्छीय मुनि माल तपागच्छीय सिंहप्रमोद अज्ञात (ख) पंचदंड चौप अज्ञात १७ सिंहकुशल विनयसमुद्र वडगच्छीय मुनि मालदेव खरतर लक्ष्मीवल्लभ खरतर लाभवर्धन तपा भाणविजय (ग) सिंहासन बत्तीसी चौपई पूर्णिमागच्छीय मलय चंद्र ज्ञानचंद्र स्थल उ. जै. गु. क. भा. ३ पृ. ५४५ प्रति-वर्धमान भंडार, गोविंद स्टेट लायब्रेरी प्रति " प्रति गोविंद पुस्तकालय प्रति भांडारकर ओ. इं. पूना उ. पंचदंड वार्ता पृ. १२६ "" "" उ. ज. गु. क. भा. १ पृ. ९९ प्र. बुद्धिप्रकाश वर्ष ७९ अं. २-३ उ. फार्बस प्रकाशित पंचदंड वार्ता प्रति पनेचंदजी सिंधी सुजानगढ पत्र २१ प्रति जयचंद्रजी भंडार प्रति हमारे संग्रहमें प्रति सेठिया लायब्रेरी प्रति अभयसिंह भंडार १ सं. १५१९ २ सं. १५९८ भा. सु. १० गु. १९ हिन्दी विद्यापिठ उदयपुरसे प्रकाशित रा. हिं. हस्त. ग्रंथोंकी खोज भा. १ में कर्ताका नाम सिद्धसेन लिखा है, पर इसका आधार अज्ञात प्रति सें. ला. बडौदा, लींबडी भंडार प्रति अभयसिंह भंडार 1 १८६ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ १००-१-२ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #93 -------------------------------------------------------------------------- ________________ ३ सं. १६११ ४ सं. १६१६ वै. व. ३ र. वारेजा . ५ सं. १६३९ आ. व. २ मेडता । उपकेशगच्छीय विनयसमुद्र बिवंदनीकगच्छीय सिद्धसूरि खरतर हीरकलश विभ-विशेषां | प्रति बीकानेर स्टेट लायब्रेरी उ. ज. गु. क. भा. १ पृ. २०५ प्रति हमारे भंडारमें, वर्धमान भंडार, गोविंद पुस्तकालय प्र. 'साहित्य' १९३३ अप्रेलसे दिसंबर के अंकोंमें प्रति हमारे भंडारमें, श्रीपूज्यजी भंडार | प्रति महिमाभक्ति भं. वं. नं. ३६ Shri Mahavir Jain Aradhana Kendra ६ सं. १६७८ तपा संघविजय ७ सं. १७४८ श्रा. व. ७ फलौधी ८ सं.-१६७१ - १ सं. १५६३ जे. सु. ७ चीतोड २ सं. १७२३ ज्ये. सीरोही ३ सं. १७२७ जयतारण | प्रति जयचंद्रजी भंडार | प्रति हमारे संग्रहमें For Private And Personal Use Only www.kobatirth.org १ सं. ९७२४ आषाढ व. १० २ सं. १७६२ ३ सं. १७७० से पूर्व खरतर विनयलाभ | अज्ञात (अं. २८०० गा. २४७८) (घ) विक्रम-खापराचोर चौपई | खरतर राजशील अमयसोम , लाभवर्धन (ड) विक्रम-चौबोली चौपई | खरतर अभयसोम कीर्तिसुंदर पल्लीवालगच्छोय हीरानंद (च) विक्रम-लीलावती चौपई कक्कसूरिशिष्य : | खरतर कुशलधीर (छ) विक्रम-कनकावती चौपई । तपा कांतिविमल (ज) विक्रम-शनिश्चर रास तपा संघविजय |धर्मसी વિક્રમાદિત્ય સમ્બધી જૈન સાહિત્ય प्रति | प्रति श्रीपूज्यजी भंडार प्रति कृपाचंद्रसूरि १ सं. १५९६ वै. सु. १४ बु. २ सं. १७२८ उ. जै. गु. क. भा. ३ पृ. ६२३ १ सं. १७६४ मि. सु. १० राधनपुर गु. क. भा. २. पृ. ४६९ १ सं. १६८८ ? का. व. ७ गु. २ सं. १७३६ के लगभग राधनपुर 44 जै. क. भा. ३ घृ. ९५३ [ ૧૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८८ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ भा १००-१-२ ___ उपर्युक्त सभी रचनाएं पद्यमें हैं । गद्यमें भी एतद् विषयक कई ग्रंथ जैन भंडारोंमें पाये जाते हैं, पर उनके रचयिताओंके जैन होनेका निश्चित नहीं कहा जा सकता। इस प्रकार यथाशात विक्रमादित्य संबंधी श्वे. जै. साहित्यके ५५ ग्रंथोंकी सूची यहा प्रकाशित की जारही है। विशेष खोज करने पर और भी अनेकों ग्रन्थ मिलनेका संभव है। इनमें से कई ग्रंथोंको अनेकों प्रतियां बीकानेरके अनेक संग्रहालयोंमें हैं। यहां स्थानाभावसे केवल एक-दो स्थानोंका ही निर्देश किया गया है। ___ इसके अतिरिक्त जैन कवि कुशललामविरचित माधवानलकामकंदला चौपाई (सं. १६१६ फागुण शुदि १३ जैसलमेर) में भी विक्रमादित्यके परदुःखभंजनको कथा आती है । उक्त चोपई, राजस्थानीमें कवि गणपति ( सं. १५८४ श्रा. सु. ७ आमुदरि) एवं गुजरातीमें दामोदर (सं. १७३७ पूर्व) रचित इसी नामावाली रचनाओंके साथ, बडोदा ओरियन्टल सोरोझसे प्रकाशित है । इसी प्रकार रूपमुनिरचित अंबडरास (सं. १८८० जे. सु. ३० बु. अजीमगंज ) आदिमें विक्रमके पंचदंड आदि कथानक पाये जाते हैं । आचर्यकी बात है कि श्वेतांबर जैनोंने जब कि विक्रमादित्यके सम्बन्धमें ५५ ग्रन्थ बनाये हैं, दिगम्बर समाजके केवल एक ही विक्रमचरित्र (श्रुतसागररचित १६ वीं शताब्दी )का उल्लेख मात्र आरा जैन सिद्धान्त भवनसे प्रकाशित प्रशस्तिसंग्रहमें पाया जाता है । श्वे. जैनोंके इतने विशाल साहित्यनिर्माणके दो प्रधान कारण हैं: १ उन्होंने लोकसाहित्यके सर्जनमें एवं संरक्षणमें सदासे बडी दिलचस्पी ली है, इसके प्रमाणस्वरूप विक्रमकथाओंके अतिरिक्त अन्य अनेक कथाओं पर रचित उनके ग्रन्थ हैं (देखें-जैन साहित्यनो संक्षिप्त इतिहास पृ. ६०८, ६६१, ६७९); और २ सिद्धसेन दिवाकर नामक श्वे. विद्वानका विक्रमादित्यसे घनिष्ट संबंध ( यहां तक कि उनके उपदेशसे विक्रमादित्यके जैनी होने तकका कहा गया है, उसने शत्रुजयकी यात्रा भी को थी)। __ महान् गौरवशाली विक्रमादित्यी सच्ची श्रद्धांजली यही हो सकती है कि हम उनके चरित्रमय ग्रंथोंमेंसे विविध दृष्टियोंसे उपयोगी ग्रन्थरत्नोंको चुनचुन कर प्रकाशित करें और उनकी कथाओंकी गहरी छानबीन कर उनके विशुद्ध इतिहासको प्रकाशमें लावें । आशा ही नहीं, पूरा विश्वास है कि इस लेखका अध्ययन कर हमारे विद्वान उक्त कार्यमें शीघ्र ही अग्रसर होंगे। २० इस लेखमें उल्लिखित दानसागर भंडार, वर्धमान भं., जयचंद्र भं., अभयसिंह भं., कृपाचंद्रसूरि भं., श्रीपूज्यजी भं., महिमाभक्ति भं., गोविंदपुस्तकालय, सेठिया लायब्रेरी, हमारा संग्रह, बीकानेर स्टेट लायब्रेरी ये सभी बीकानेरमें ही अवस्थित हैं। बीकानेरके जैन भंडारोंमें हस्तलिखित लगभग ५० हजार प्रतियां है । इन भंडारोंका परिचय मैंने अपने स्वतंत्र लेखमें दिया है, जो शीघ्र ही प्रकाशित होगा। For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वैक्रमीय घटना लेखक : पूज्य आचार्य महाराज श्री विजयलब्धिसूरीश्वरजी, वडाली. - अय कालचक्र ! तेरी गति अजब है ! तूने गज़बनाक तबदिलिएं बताई हैं। आज है वह कल नहीं, और कल है वह परसो नहीं, क्षण क्षणमें तू बदलता है। इसी लिये प्रभुसिद्धान्त, तेरे स्कन्ध और देशको नहीं मानता है, मात्र प्रदेश रूप ही तू है। परन्तु एक प्रदेशात्मक तूने सारी दुनियाको हिला दी है । जगतमें तूने अनन्त भाव उत्पन्न किये हैं,कर्ता है और करेगा। दुनियाके अ य चक्र, कोई तेल, कोई हवा, कोई काठ और कोई कोयले आदिका सहारा मांगते हैं, परन्तु तू तो एक ऐसा चक है कि जिसे किसी चीज़की दरकार नहीं। तू किसी किसी वख्त ऐसे भो पुरुष उत्पन्न करता है कि वे तेरे मापकयन्त्र बन जाते हैं। जैसे कि इस काल के सबसे श्रेष्ठ मापकयन्त्र आला और निराला वीतराग प्रभु महावीर महाराजा काये, जिनके निर्वाणसंशत् को आज २४७० वर्ष हो चुके हैं । इससे प्राचीन किसोका संवत् जारी हो ऐसा हमारे खयालमें नहीं है। ____ आज हमारी समिति की औरसे श्री श्रमण संघको आज्ञानुसार 'श्री जैन सत्य प्रकाश' नामका मासिक प्रकाशित हो रहा है, उसका यह सौवा अंक जिस पुष्यशाली कारुणिक नृपति विक्रमकी ऐतिहासिक स्मृतिके रूपसे प्रकट होता है वह सत्वशाली विक्रम भी श्री महावीरके बादका गत कालका मापकयन्त्र है, क्योंकि प्रभु महावीरके निर्वाणके ४७० वर्ष बीतने पर राजा विक्रमका संवत् जारी हुआ है। राजा विक्रमको १०० वर्षकी उम्र थी और यह विशेषांक भी १०० वा निकलता है यह भी एक घटनाका सुमेल ही है। प्रभु महावीरके निर्वाणसे करीब ४२० वर्ष के बाद इस राजाका मालवदेशकी उज्जैनी नगरीमें गंवर्वसेन राजाकी श्रीमती नामकी रानीसे जन्म हुआ, ऐसा अनुमान हो सकता है । क्योंकि गंधर्वके स्वर्गस्थ होनेके बाद विक्रमका सौतिला बड़ा भाई, जो माता धीमतीसे उत्पन्न हुआ था, भर्तृहरि तख्तनशीन हुआ है, उसकी तरफसे अपमानित होकर विक्रम केवल खड्गसखा बनकर देशान्तरको स्वीकारता है। कमसे कम उस बख्त १८-२० वर्षकी उम्र होना संभवित है । गहमात्रके मिलजाने पर कई स्थानों पर भ्रमण किया है। एक वख्त एक गामके निकट रोहणा वल पर्वतका नाम सुना और वहां जाकर रत्नप्राप्ति के लिये उसका चित्त लालायित हुआ। विक्रम वहां गया, परन्तु रत्नप्रातिको विधि उसे पसंद नं आई । विधिमें दानतासे रोते पिटते विलपते हुए हाय मा ! हाय बाप ! के पुकारपूर्वक रत्न For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1601 श्री सत्य प्र भार १००-१-२ मागनेका जिक्र था। यह सत्त्वशाली विक्रम को कैसे रुचे ? भट्टमात्र वगिक था इसीलये,विक्रम जो चुपचाप रोहणाचल पर बैठा था, आर पाथेय न होने पर भी बेफिक आर मांगनीसे विमुख था-उसको रुलानेके लिये थाडी देरके लिये गांवमें गया और वापिस आकर राजाका सुनाने लगा कि आज तुम्हारी माके मरजानेका समाचार उपलब्ध हुआ है। इस बात को सुनकर मातृभक्त विक्रमने हाय मा! हाय बाप ! करते हुए अपना शिर पहाडसे टकराया । उसी वख्त रोहणाचलके अधिष्ठायकने उसके हाथमें रत्न धर दिया । भट्टमात्रको बडी खुशी हुई। उसने सोचा कि ठीक हुआ । उस रीतिसे भी इसके हाथमें सवा लक्षका रत्न आ गया, अब हमारी मुसाफरी बडे सुखसे कटेगी। फिर विक्रमको शान्त करनेके लिये कहा कि मैंने युही गप लगाई थी। आपकी मा कुशल है, मात्र इस समाचारसे आपमें दीनता पैदा कराके आपको रत्नकी प्राप्ति करानी थी। जब यह समाचार विक्रमको ज्ञात हुआ तब उसने रत्नको फेंक दिया । कितना सत्त्व ! और पर्वतको धिक्कार देते हुए कहा कि जो ऐसी दीनता कराकर दान देने वाले है उन पर लानत है, सो बार लानत है। मुझे ऐसा दान पसंद नहीं। ऐसा कहकर वह वहांसे चल पडा । ऐसे ही श्रृंगालके शब्दसे-नदी किनारे पर अनेक आभूषणोंसे लदा हुआ मुडदा है-ऐसी, पशु शब्दवेदी भट्टमात्रने आगाही दो, उस वल्त भी उसने धनकी उपेक्षा कर दी। ऐसे ठिकाने २ पर अपने सत्त्वका परिचय दिखलाता हुआ विक्रम घूम रहा है। उधर भर्तृहरिको अपनी स्त्रीकी महावतके साथकी खानाखराबी देखकर वैराग्य आता है और वह दुनियाको छोड देता है। उसके बाद शून्य राजगद्दी पर आगियावैताल अधिष्ठित हो जाता है और जो गद्दी पर बैठता है उसको मार डालता है। इस बातका पता जब विक्रमको चलता है तब वह अपने राज्यको संभाल्लने को आता है। प्रथम अवधूतके वेषमें ही राज्यगद्दी स्वीकारता है और आगियाको वश कर लेता है। इन बातों में भी कमसे कम १० वर्ष चले गये होंगे । इस हिसाबसे ३० वर्षकी वयमें गद्दी पर आवे तब वीरनिर्वाण सं.लगभग ४५० हो जावे। उसके बाद राज्यका सूर्य मध्याह्न पहुंचने में भी २० वर्षकी आवश्यकता जान पडती है। इस तरह प्रभु महावीरके संवतसे ४७० वर्षके पीछे विक्रमसंवत् जारी हुआ, ऐसा अनुमान होता है। जिस भाग्यशालीकी यशोगाथा २००० वर्ष बीत जाने पर भी संवत्सरकी स्मृतिके रूप में ज्यों की त्यों दुनियाके मुखसे गाई जती है उसका कारण उसकी उदारता है, जिसके अनेक उदाहरण इनके चरित्रसे मालूम होते हैं, जैसे कि For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेषां ] વૈકીય ઘટના [१८१ एक वख्त राजा सभामें बैठा है । उस वख्त एक दीनात्मा वहां पर आया, मगर उसका मुख मंगनेके लिये खुला नहीं तब महाराजने सोचा कि " गर्भङ्गः स्वरो दीनो, गात्रवेदो महाभयं । मरणे यानि चिहानि, तानि चिह्नानि याचके ॥ १ ॥ अर्थात्-गतिका भङ्ग, स्वरमें दीनता, शरीर में खेद, और महाभय आदि जो चिह्न मरण समय पर होते हैं वे सब चिह्न याचकमें भी दिखे जाते हैं। इस लिये इसके मंगनेके सिवाय भी इसे कुछ देना चाहिये । बस, तुरंत हि १००० दीनार-गीनीओंका दान दिया। फिर भी वह कुछ नहीं बोला तब विक्रमने पूछा “क्यारे ! कुछ कम रहा ? अबी भी नहीं बोलता, तब उसने कहा कि लज्जा वारेइ महं, असंपया भणइ मग्गि रे मग्गि । दिन्नं माणकवाडं, देहीति न निमाया वाणी ॥ १ ॥ अर्थ-लज्जा मुजको नहीं बोलने देती, दारिद्रय कहता है कि तू मंग, विचमें मान रूप किवाड लग जाता है इस लिये 'दो' ऐसी वाणो नहीं निकलती है। इस बात को सुनकर १०००० दीनार दिये गये । और फिर कहा कुछ चमत्कारी कृति सुनाओ, तब बोला कि-- अनिस्सरन्तीमपि देहगर्भात् , कीर्ति परेषामसती वदन्ति । स्वैरं भ्रमन्तीमपि च त्रिलोक्या, त्वत्कीर्तिमाहुः कवयः सतीन्तु । अर्थः-है राजन् ! दूसरोंकी कार्ति उनके शरीरसे भी चाहर नहीं निकलती फिर भी वह असती कहलाता है, और आपकी कोर्ति तीन लो में स्वच्छंद हो कर फिरती है फिर भी वह सतो है। इस आश्चर्यकारी सदुक्तिसे राजाने उसको १००००० दीनार-सोनये दीये । और कहा कि फिर कुछ सुनाओ । तब याचकने एक बहुश्रुतका कथानक सुनाया। जा नृपति कुलीनों का संग्रह करता है वह कभी भी विक्रयाको नहीं प्राप्त होता है जैसे कि-विशाला नामकी नगरीमें नन्द नामका राजा था, उसकी भानुमती नामकी रानी थी और विजयपाल नामका लडका था । सर्व नीतिमें विशारद बहुश्रुत नामका मंत्री था, और अनेक शास्त्र के रहस्य को जाननेवाला शारदानंदन नामका उसका गुरु था। एक दिन राजाने मंत्रीसे कहा कि मैं भानुमताके सहवास में ही रहना चाहता हूं। एक क्षण भी उसके सिवा For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८२] श्री रेन सत्य प्राश [ भां१००-१-२ नहीं रह सकता, इस लिये कलसे सभामें मेरे साथ ही दूसरा सिंहासन तैयार रखना । मंत्रीने कहा-स्वामिनाथ ! यह ठीक नहीं, सभामें उनके साथ बैठनेसे अपकीर्ति होगी। राजाने कहाचाहे ऐसा हो, परन्तु इसके सिवा सभामें इतनी देर बैठनेमें मुझे बड़ा ही रञ्ज होता है । मंत्रीने कहा-ऐसा ही है तो उसकी आबेहूब तसबीर बनाके सभामें रखे, जब आपका जी चाहे देख सकते हैं, यं भी सभामें बातचीत तो कर ही नहीं सकते, तो यह उपाय अच्छा है । राजाने यह बात मान ली । तुरंत ही कुशल कारीगरसे साक्षात् भानुमती देखलो, ऐसा चित्र तैयार किया । जिस राजाके गुरु, वैद्य और मंत्री माठे बोलनेवाले होते हैं उस राजाके धर्मशरीर और खजाना इज्जत आबरुका नाश होता है । इस मंत्रीने राजा की इज्जतका बचाव किया । ___ एक दिन अपने गुरु शारदानंदनसे राजाने कहा कि देखो यह चित्र कैसा बिनकसर है, क्या आप इसमें कोई कसर बता सकते हो? गुरुने कहा कि चित्र तो बहुत उमदा बना है परन्तु उनके गुप्त स्थानमें तिलक है वह नहीं दिखाया गया, बस यही एक कसर है। इस बातको सुनकर कुपित हुए राजाने मंत्रोको कहा कि इसे जानसे मार डालो । मंत्रीने उसको अपने स्थान पर लेजा कर गुप्त रक्खा और राजाको कहला दिया कि मैंने शारदानंदनको मरवा डाला । एक दिन राजसुत विजयपाल अशिक्षित अश्व पर चढकर शिकारको गया । उस अशिक्षित घोडेने उसे बिहड जंगलमें जा पटका । वहां पर एक सिंह दूरसे आता हुवा दिख पडा, राजपुत्रने डरसे वृक्षारोहण किया, जिस पर एक बंदर पहिलेसे बैठा था। उसने उसको भित्रभावसे अपने पास बिठलाया। उसकी आंखमें परिश्रमनी निंद आने लगी तब अपनी गोदमें उसका सिर ले लिया । उसको गाढ निद्रा आ गई । उस समय सिंहने कहा-हे बंदर ! इस नरको मुझे दे दे, तू बच जायगा, और इसको खाकर मैं चला जाउंगा। बंदरने जवाब दिया कि मैं मेरे आश्रितको कभी नहीं दूंगा । थोडी देरमें राजपुत्र जाग उठा और बंदरको निन्द आने लगी, वह राजपुत्रकी गोद में अपना शिर रख के सा गया, तब सिंहने राजपुत्रसे कहा-अय नर ! तू इस वानरको पृटक दे, में इसे खाकर चला जाउंगा। इस वातको सुनकर उस नरने विचार किया कि मैं इसको पटक दूं , यह इसे खा लेगा और चला जायगा, और मैं सीधा घर पहुंच जाउंगा। उसी वख्त विजयपालने वानरको, वह सिंहके मुंह पर पडेऐसे गिराया । वानरकी आंख खुल गई, और अपने को सिंहके मुवमें पडे हुए पाया । तब वानर खिड खिडाकर हँसा । उसकी हंसीसे सिंहको आश्चर्य हुआ और थोडासा मुख खुला, सिंहने न तो उसके शरीर पर पंजा मारा और न ता दाढ दवाई, आश्चर्य ताकतों का यही दशा होती है । तब वानर कूद पडा और पेड पर मित्र मनुष्य के पास जाकर रोने लगा। सिंहने पूछा-अय बानर ! यह क्या बात है ! जब तु मेरे मुंहमें था तब हंसता था और भित्रके पाल For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विम-विशेषां ] વિક્રમીય ઘટના [१६३ जाकर रोता है। बानरने कहा-तेरे मुंहमें मित्रका भला करके आया था इस भलाईके भावसे मैं हंसता था, तूने मुझे कोई हरकत नहीं की जिससे कुदकर जीवन बचा लिया और इस मित्रद्रोही पापात्माके पास आया तब मुझे दुःख हुआ कि हा!!! इस अधमात्माकी कैसी अधोगति होगी, इस कारण मैं रोने लगा। इस बातको सुनकर सिंह चला गया और वानरने राजपुत्रको 'विश्वेमेर' यह शब्द सुनाया। न मालूम इस शब्दमें क्या जादू था, वह पागल बन गया । घोडा जंगली जानवरोंके भयसे भागा और दोडता दोडता राजमहल तक पहुंचा । खाली घोडा देखकर घबडाया हुआ राजा सपरिवार ढूंढते ढूंढते वहां तक पहुंचा, और लडकेको पागल देखकर दुःखी हुआ। उसे घस लाकर अनेक उपचार किये मगर सभी निष्फल गये । तब मंत्रीसे कहा कि यदि मेरे गुरु शारदानंदनको न मरवाया होता तो वे जरूर इस लडकेको अच्छा बनाते । यह बात मंत्रीने अपने गुप्त गृहके अंदर रखे हुए शारदानंदनको कही। शारदानंदन बोला कि महाराजको पास जाकर ऐसा कहो कि मेरी लडकी पडदे पीछे रहकर कुछ ऐसे काव्य सुना देगा जिससे कुंवरका पागलपन दूर हो जायगा । मंत्रीने राजासे ऐसा ही कहा और राजसभामें पडदा बंधवाया गया । मंत्रो पडदेवाली पालखीमें गुरुको दाखिल करता है । राजपुत्र विजयपाल आदि पडदे के पास बैठ जाते हैं । राजाने उसी वत्त हुकम दिया कि हमारे पुत्रका पागलपन दूर करो और वह जैसा पहिले था बैपा बना दो, तब पडदे में रहे हुए शारदानंदनने श्लोक बोलने शरू किये विश्वासप्रतिपन्नानां, वञ्चने का विदग्धता । अङ्कमारुह्य सुप्ताना, हन्तुं किं नाम पौरुषम् ? ॥१॥ अर्थ---विश्वासपात्रको ठगना यह कोई चतुराई नहीं, गोंदमें सोये हुएको मारना यह कोई पुरुषार्थ नहीं है। सेतुं गत्वा समुद्रस्य, गङ्गासागरसङ्गमे । ब्रह्महा मुच्यते पापै-मित्रद्रोही न मुच्यते ॥२॥ अर्थ---समुद्रके सेतु पर जाकर और गंगासागरके संगमको पाकर ब्रह्महत्यावाला भी अपने पापसे मुक्त हो जाता है परन्तु मित्रों के साथ द्रोह करनेवाला पापमुक्त नहीं बनता । इन दो श्लोकके सुननेसे बहुत पागलपन नष्ट हुआ, थोडासा ही पागलपन बाकी रहा । इन दो श्लोकोंका अपने जीवनके साथ जो संबंध था वो सब राजपुत्रको सुनाया और सिंह-वानरकी कथा भी सुनाई। उसके बाद राजपुत्रमें रही हुइ थोडी कसरको दूर करने के लिये पडदेमें रहे हुए शारदानंदनने तीसरा श्लोक सुनया । मित्रद्रोही कृतघ्नश्च स्तेयी विश्वासघातकः । चत्वारो नरकं यान्ति यावच्चंद्रदिवाकरौ ॥३॥ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८४ શ્રી જૈન સત્ય પ્રકાશ मांर १००-१-२ अर्थ-मित्र के साथ द्वेष करनेवाला, कृतघ्न, चोर और विश्वासघाती ये चार नरकमें जाते हैं। __ अब राजपुत्र स्वस्थ हो गया। राजाने पूछा-हे बाले ! तू नगरमें रहती है, फिर भी बनकी इस परोक्ष बातको कैसे जान सकती है ? तब उसने कहा--मेरे मुखमें सरस्वतीका निवास है इससे जैसे भानुमती रानीके गुप्त स्थलकी तिलककी बात जानी थी ऐसे यह भी जान ली । इस बातको सुनकर राजा बड़ा प्रसन्न हुआ। उसने समझ लिया कि मैंने गुरुदेवको रानीकी इजत लूटनेवाला समझ कर जो बुरा हुकम सुनाया था वो मेरी सहन भूल थी। जैसे-जंगलकी परोक्ष बातको सरस्वतीकी कृपासे जान ली ऐसे ही भानुमतीके तिलकको भी जान सकता है, क्या यह गुरुदेव तो नहीं ? तुरंत पडदा ऊंचा कर दिया और देखा तो गुरुदेव ही निकले । मंत्रीने असली हकीकतसे ज्ञात किया और राजाने मंत्रीको बुद्धि पर आफरीनका पुकार किया। इस बहुश्रुतकी कथाको सुनकर राजा विक्रमने कोटि दीनारका दान दिया । और कोषाध्यक्षको हुकम दिया कि आज पीछे किसी भी दीन दुःखिको मेरे पास आनेपर १००० का दान देना, मेरेसे बात चीत करे उसको १०००० का और मैं जिसकी वाणी सुनकर खुश होउं उसको १००००० का और आश्चर्य की कथा सुनावे उसको १००००००० दीनारका दान देना । कितनी उदारता ! एक आदमोके साथ किया हुआ वर्ताय हम्मेशका कायदा वन गया । बलीहारि हे ऐमी उदारताकी ! ऐसे अनेक प्रसंगसे भरा हुआ जिसका चरित्र है उसको गुजरात, मालवा, मारवाड, पञ्चाब आदि देशोंको अधमर्ण और उत्तमर्णसे रहित बनाकर अपना संस्त् चलानेमें खर्व निखर्व पाराय॑की संख्यासे पर धन खरचना पड़ा है। परन्तु परोपकारके स्वभावसे इसे ऐसा अखूट खजाना मिल गया था कि चाहे इतना खरच करे खूटे ही नहीं । कारण यह था कि-एक समय अपनी सर्व मिलकत लगाकर एक आदमीने एक सुंदर भवन बनाया। भवनके तैयार होने पर जब वह उसमें सोया, तो रात्रिको 'पडता हूं पडता हूं' ऐसी आवाज कई दफा सूनी। वह घबडाया और बोला हाय !! हाय !! लाखका पानी कर दिया। दूसरे दिन, तीसरे दिन भी ऐसी ही आवाजें आती रहीं तब विक्रमराजाके पास जाकर उसने कहा कि मेरे लाख रुपयोंको पानी हुआ। मैं दूसरेको यह मकान लीलाम करना चाहता हूं, परन्तु कोई मुफ्त भी नहीं लेता, कारण कि मैं मकान को नुकसानीका जिकर कर देता हूं, जिससे कोई लेता नहीं, किसीके साथ धोखा करना ठीक नहीं । बस, पड़नेकी बात सुनकर सभी धबडाते हैं, इस बातसे मैं बडा दुःखी हूं । वणिककी इस न्याय-शीलताको देखकर राजा खुश हुआ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेष વૈકમિય ઘટના [१६५ और उसी बख्त अपनी परोपकारशीलता बतला दी। एक लाख रुपया खजानेसे मंगवा कर उसको दे दिया और मकान ले लिया। उस दिन रातको राजा उसी मकानमें सोया । पोछली रातको 'पडता हूं पडता हूं' ऐसी आवाज आई। राजाने जवाब दिया कि अभी ही पडो, देर मत करो। राजाकी इस सत्त्ववृत्ति पर देव प्रसन्न हुआ और एक स्वर्ण पुरुष उपरसे गिराया, उसे राजाने स्वाधीन किया, जिस स्वर्णपुरुपके किसी भी अङ्गको काटे तो तुरंत ही वह नया बन जावे । इस तरहसे स्वर्णपुरुषकी सिद्धि संवत् चलानेमें तथा कोटि कोटिके दान देनेमें पूर्ण मददगार बनी। यह बात श्री मेरुतुंगाचार्य म.के बनाये हुओ "प्रबन्धचिंतामणि" परसे लिखी गई । प्रातःस्मरणीय श्री मुनिसुन्दरसूरीश्वरजी म.के शिष्य श्री शुभशीलगणि म. एक योगिके कारस्थानसे स्वर्णसिद्धि हुई बतलाते हैं । संभव है दो स्वर्णपुरुष सिद्ध हुए हों । ऐसे पुण्यशालियोंके लिये कोई आश्चर्यकारी घटना नहीं । एक समयका जिकर है कि एक विद्वान् ब्राह्मणको दैवी प्रसंगमें समुद्राधिप वरुणको बुलानेके लिए भेजा । वह समुद्र किनारे पर जाकर अधिपतिकी सुन्दर छटादार काव्यमें स्तुति करता है, और वरुणदेव हाज़र होता है । ब्राह्मणने कहा-महाराजा विक्रम अमुक प्रसंग पर आपको याद करते हैं। देवने कहा-तुम्हारा राजा परम दयालु, बड़ा उदार, विद्वत्प्रेमी है, इस लिये उसको चार रत्न भेट करता हूं। और उसे कह देना कि-मैं आ नहीं सकता । और ये चार रत्नोंके भिन्न भिन्न ये गुण हैं, एक एक रत्नका पृथक् २ निशानीपूर्वक परिचय कराया। एक रन चाहे ऐसी सुन्दरसे सुन्दर रसोई देता है, दूसरा इच्छित आभूषण अर्पण करता है. तीसरा सैन्यदायक है और चौथा चाहे ऐसा खेतीका पाक दता है। रत्न लेकर ब्राह्मण विक्रमके पास आया और वृतान्त कह कर रत्न भेट किये । राजाने कहा इसमेंसे एक तू उठा ले, तब वह बोला कि मैं अपने कुटुंबकी सम्मतिसे इनमेंसे एक ले सकता हूं। नृपतिने कहा चार रत्न अपने साथ लेकर घर पर जाओ, और पूछकर आओ। जब तुम एक लोगे तब मैं तीन लूंगा । घर पर जाकर ब्राह्मगने कुटुंबके आगे बात की, कुटुंबमें १ लडका, १ लडकेकी औरत, १ अपनी स्त्री और खुद था। लडका बाल्यावस्थासे लडाईका शोखीन होनेसे राजमहत्ताको चाहनेवाला था, इसलिये सैन्य देनेवाला रत्न लेनेको कहा । पुत्रवधु रसोई-पानीमें आलसु थी, इसलिये रसोई देनेवाला रत्न लेने को कहा। वृद्धा आभूषणों की प्रेमी होनेसे उसने आभूषण देनेवाले रत्नकी मांग करनेको कहा। खुदको खेतीके पाकका शोख होनेसे पाकदायी रत्न चाहता है। चारोंकी सम्मति भिन्न भिन्न रही, और हठाग्रह रहा, पुत्र बोला कि यदि मेरी मांग न स्वीकारी तो झहर पीके मर जाऊंगा। पुत्रवधुने कहा-यदि रसोई देने वाला रत्न न लिया तो मैं कूएमें पडकर मर जाउंगी। वृद्धाने कहा-यदि मेरी For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८१] श्री मन सत्य १ [भांड १००-१-२ बात न रही तो मैं जलके मर जाउंगी । ब्राह्मणने विचार किया कि एक रत्न लेनेसे मैं कभी बच जाउं तो दो हत्याएं तो जरूर होगी, इस लिये रत्नको लेना बला निमंत्रित करने जैसा है। अतः राजाके पास जाकर चारों रत्न रख दिये और अपने कुटुंबको सारी बात सुनाई । परोपकारी राजाने अपनी उदारताका पूर्ण परिचय दिखलाया, और कह दिया कि जाओ चारों ही रत्ने ले जाओ, मुझे एककी भी जरूर नहीं। आहा हा !! कैसी उदारता, कैसा परोपकार । कैसी दयालुता । धन्य हो ऐसे उदात्त जीवनको।। धन्यनाम विक्रम श्री सिद्धसेन दिवाकर म.की वाणीसे भिगा हुआ था और जिनेश्वरोका अनन्य भक्त था और महावतकी महत्ताको दिलसे चाहनेवाला था । श्री सिद्धसेनदिवाकर महाराज जैनशासनमें आदि कवि कहलाते हैं, श्री हेमचंद्राचार्य महाराज सिद्धहेम व्याकरणमें लिखते हैं कि 'अनुसिद्धसेनं कवयः' इससे यह बात बराबर सिद्ध है । आपने न्यायावतार, सम्मतितर्क आदि अपूर्व न्यायग्रन्थ और अनेक द्वात्रिंशिकायें निर्मित करके जैन समाजको ऋणि बनाया है । आपके ही अज़ब चमत्कारसे राजा विक्रम जैनधर्मको पाया है। कितनेक लोग विक्रम और सिद्धसेन दिवाकर म.को समकालीन नहीं मानते हैं, और उस विषयमें जो अनुमान करते हैं वह अनुमान नहीं किन्तु अनुमानाभास हैं । श्री सिद्धसेन दिवाकरजी म.ने लक्षणमें अभ्रान्त शब्द दाखिल किया है वह बौद्धाचार्य श्री धर्मकीर्तिके लक्षगमेंसे लेकर किया है यह अनुमान झूठा है, क्योंकि-श्री धर्मक र्तिसे प्रथम हुए गौतम ऋपिने अपने न्यायदर्शनमें लक्षणमें अव्यभिचारी शब्द लिखा है । अव्यभिचारी और अभ्रान्त पर्यायवाची शब्द हैं जिससे ऐसे पर्यायवाची शब्द एक दूसरे लक्षणकारके सदृश आजानेसे यह पहिले थे और यह पीछे थे, ऐसा लिखना किसी तरह उचित नहीं हो सकता । अमुक शब्द अमुकके मस्तिष्कसे प्रथम ही निकले, और दूसरेके मस्तिष्कसे नहीं निकले ऐसा अनुमान बुद्धिशाली नहीं कर सकता है। इससे हम जोरसे कह सकते हैं कि श्री सिद्धसेन दिवाकर म. विक्रमके समकालीन ही हैं और आपके उपदेशका असर राजा विक्रमके दिलमें जबरदस्त पडा था। उसने गिरिराज श्रीसिद्धाचलजीका आपके ही उपदेशसे संघ निकाला था, जिसमें श्री. सिद्धसेन दिवाकर म. आदि ५०० आचार्य और ७० लाख श्रावकके कुटुंब सामिल थे। १६९ सोनेके, ३०० चांदीके, ५०० हाथीदांतके, और १८०० काष्ठके जैन मन्दिर थे। कारण कि एक भी भावुक दर्शनसे वंचित न रहे । एक क्रोड दो लाख और नौसौ रथ १८ लाख घोडे छ हजार हाथी थे और ऊंट खच्चर आदिकी गिनती नहीं थी। पालीताणाकी यात्रा करके वहांके मन्दिरोंका जीर्णोद्धार कराया और श्री गिरनारजीकी यात्रा करके संघ वापिस आया । अपने जीवनमें अनेक जिनपतियोंके तीर्थस्थ प्रतिबिम्बोंके खुद दर्शन करनेवाले और अगणित द्रव्य खरच करके क्रोडोंको दर्शन करवानेवाले महाराजा विक्रम ! धन्य हो आपकी जीवनीको । For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कालकाचार्य और विक्रम लेखकः-श्रीयुत हजारीमलजी बाँठिया, बीकानेर कालकाचार्य अथवा आर्य कालक जैन समाजमें एक सुप्रसिद्ध आचार्य होगये हैं। श्वे. जैन समाजमें हमें चार 'कालक' नामके आचार्योका पता लगता है-(१) श्यामार्य नामसे प्रसिद्ध पहले कालकाचार्य जिनका युगप्रधान-स्थविरावलीकी गणनाके अनुसार वीरनिर्वाणसंवत् २८० में जन्म, ३०० में दीक्षा, ३३५ में युगप्रधानपद (सूरि-पद) और ३७६ (ई. पू. १५१) में स्वर्गवास हुआ था; (२) गर्दभिल्लराजासे सरस्वती साध्वीको छुड़ानेवाले दूसरे कालक, जिनका अस्तित्वकाल नि. सं. ४५३ (ई.पू.७४)के आसपास है; (३) इन्द्रसे प्रशंसित निगोदव्याख्याता तीसरे कालकाचार्य, जिनका अस्तित्व नि. सं. ७२० के आसपास है और (४) पर्युषणा-पर्वको पंचमीसे हटाकर चतुर्थीमें करनेवाले चौथे कालक.१ जिनका समय वीर-निर्वाण-संवत् ९९३ है।' द्वितीय कालक ही, विक्रमसंवत्सरके प्रवर्तक विक्रमसे संम्बन्ध रखते हैं अतः हम उन्हीके बारेमें इस लेखमें विचार-विमर्श करेगें । विक्रमसंवत्के प्रवर्तकके सम्बन्धमें पहले विद्वानोंकी राय थी कि वह ऐतिहासिक व्यक्ति नहीं हैं, किन्तु आजकल उसे सभी विद्वान एक मतसे स्वीकार करने लगे हैं कि ई. पू. ५७ में विक्रमादित्य बिरुद धारण करनेवाला एक राजा हुआ था, जिसने शकोंका उन्मूलन किया और अपनी विजयकी खुशीमें विक्रमसंवत् चलाया। यही बात कालकाचार्यकथा एवं प्रचलित जैन कालगणनाके अनुसार सिद्ध होती है। इससे यह निर्विवाद सिद्ध होता है कि ई. पू. ५७ में भारतमें विक्रमादित्य नामका एक हिंदू राजा अवश्य हुआ था। कालकाचार्यकी यशोगाथा विभिन्न लेखकोने प्राकृत, संस्कृत आदिमें 'कालकाचार्यकथा' नामसे की है। इसी कथा द्वारा हम कालकके घटनाचक्रका ज्ञान कर सकते हैं । मुनि कल्याणविजयजीने अपने 'आर्य कालक' लेखमें कालकाचार्य कथाकी प्रमुख घटनाओंको सात घटनाओंमें इस प्रकार विभक्त किया है। (१) गर्दभिल्ल राजाको पदभ्रष्ट करके सरस्वती साध्वीको छुड़ाना नि. सं. ४५३ (ई. पू. ७४)में, (२) चतुर्थी के दिन पर्युषणा-पर्व करना नि. सं. ४५७ और ४६५ (ई. पू. ७०-६२)के बीचमें, (३) अविनीत शिष्योंको छोड़कर १ कल्यसूत्रका संघ समक्ष वाचन करनेका प्रारंभ इन-चौथे कालकाचार्यने किया ऐसा भी उल्लेख मिलता है। २ मुनि कल्याणविजयजीके आर्य कालक लेखसे द्विवेदी अभिनंदन प्रन्य पृ. ९५] । For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ सुवर्णभूमिमें प्रशिष्यके पास जाना नि. सं. ४५७ के बाद और ४६५ के पहले, (४) इन्द्रके सामने निगोदके जीवोंका व्याख्यान करना नि. सं. ३३६ से ३७६ तक (ई. पू. १९१-- १५१), (५) आजीवकोंके पास निमित्तपठन और कालक--संहिताकी रचना नि.सं. ४५३ (ई. पू. ७४) के पहले, (६) प्रथमानुयोग और गंडिकानुयोगका निर्माण नि. सं. ४५३ (ई. पू. ७४ )के पहले और (७) दत्तराजाके सामने यज्ञफलका निरूपण नि. सं. ३००से ३३५ ( ई. स. २२७–१८०) तकमें। मुनि कल्याणविजयजीने चौथी और सातवों घटनाका सम्बन्ध प्रथम कालकाचार्यसे बताया है और अवशेष घटनाओंका सम्बन्ध द्वितीय कालकाचार्यसे बताया है। 'वालभीयुगप्रधान पट्टावली'के अनुसार दूसरी घटना-चतुर्थी के दिन पर्युषण पर्व करनेका सम्बन्ध चतुर्थ कालकसे होना चाहिये-किन्तु मुनिजी इसे असंगत बताते हुओ, इस घटनाका सम्बन्ध द्वितीय कालकसे होना मानते हैं। इसे सिद्ध करनेके लिये बलभित्र-भानुमित्रका समय जो प्रचलित जैन कालगणनानुसार नि. सं. ३५३-४१३ (ई. पू. १७४-११४)का है उसे वे नि.सं. ४१४ से ४७३ (ई. पू. ११३-५४) का मानते हैं । किन्तु हमें प्रचलित जैन काल. गगना पर अविश्वास करनेका कारण कुछ नहीं प्रतीत होता । हमारे ख्यालसे चतुर्थीके दिन पर्युषण पर्व करनेकी घटना प्रथम कालकाचार्यके समयमें घटो होगी और यह घटना उन्हींसे सम्बन्ध रखती है। इस घटनामें कालकाचार्यका बलमित्र-भानुमित्र द्वारा उज्जैनसे निर्वासित होनेका और वहाँसे पईठाण (प्रतिष्ठानपुर) जानेकी वार्ता है एवं प्रतिष्ठानपुरके राजा सातवाहनके जैन श्रावक एवं उसीके कहनेसे चतुर्थीके दिन पर्युषणा करनेका भी जिक्र है। किन्हीं किन्हीं कथाओंमें बलमित्र-भानुमित्रके कालकाचार्यके भानजे होनेकी भी बात है। प्रचलित जैन कालगणनानुसार बलमित्र-भानुमित्रका समय प्रथम कालकसे ही सम्बन्ध रखता है और उस समय वे ही उज्जैनके शासक और युवराज थे। प्रथम कालक जातिके ब्राह्मण थे। श्रीयुत् जयचंद्र विद्यालंकारके अनुसार बलमित्र--भानुमित्र भी शुंगवंशके ब्राह्मण राजकुमार थे। यह संभव है कि वे प्रथम कालकके भानजे हों। यह बात इतिहाससे मालूम होती है कि सातवाहन वंशका संस्थापक सिमुक सातवाहन था, सातवाहनके वंशजोंका ही प्रतिष्ठानमें राज्य था । संभव है प्रथम कालक जब उज्जैनसे निर्वासित होकर प्रतिष्ठान आये तब वहाँ सातवाहन अपने वंशके नामसे प्रसिद्ध होगा, और वह कालकके उपदेशसे जैन श्रावक बना और उसीके कहनेसे आचार्यने पंचमीके बजाय चतुर्थीको पर्युपणा की । हमारे ख्यालसे यह घटना वीरनिर्वाणसंवत् ३५४ से ३७६ के बीच घटी होगी। अवशेष पहली, तीसरी, पांचवी और छठी घटनाका सम्बन्ध द्वितीय कालकसे है, इससे हम भी सहमत हैं। For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ--विशेषां ] કાલકાચાર્ય ઔર વિક્રમ [१६४ जैन साहित्यमें महावीरनिर्वाण और विक्रमाब्दके आरंभ तकको राज-परंपराका उल्लेख मिलता है और यही प्रचलित जैन कालगणना है । इसके अनुसार महावीरके ठीक निर्वाण बाद पालक अवन्ती (उज्जैन) में ई. पू. ५२७ में राजगद्दी पर बैठा और उसने ६० वर्ष राज किया, इसके बाद १५५ नंदवंशका, १०८ मौर्यवंशका, ३० वर्ष पुष्यमित्रका, ६० वर्ष बलमित्र-भानुमित्रका (ई. पू. १७४ से ११४), ४० नहवाहन (नहपान) का (ई. पू. ११४ से ७४), १३ वर्ष गर्दभिल्लका (ई. पू. ७४ से ६१) और ४ वर्ष शकका (ई.पू. ६१ से ५७)-इस प्रकार कुल ४७० वर्ष तक विभिन्न वंशोंके राजाओने उज्जैन नगरी पर शासन किया । महावीर निर्वाण ई. पू. ५२७ मेंसे ४७० घटाने से ई. पू. ५७ का समय आ जाता है । यह वही समय है जब विक्रमादित्य बिरुद धारण करनेवाले राजाने ई. पू. ५७ में शकोंका उज्जयनीमें उन्मूलन किया और अपने नामसे विक्रमसंवत् चलाया। द्वितीय कालककी पहली घटना (गर्दभिल्लोच्छेदवाली) का ही हम इस लेखमें जिक्र करेंगे एवं कालकाचार्य के जीवन पर कुछ प्रकाश डालेगें । हमारे इस लेखको रूपरेखा प्रचलित जैन कालगणनापद्धतिको आधार मानकर तैयार की गई है। कालककथामें लिखा है कि मगधदेशमें 'धारावास' नगरीमें वयरसिंह नामके राजा राज्य करते थे। इनकी रानीका नाम सुरसुन्दरी था । इन दम्पतिके कुमार कालक नामका एक राजकुमार और सरस्वती नामकी एक राजकन्या थी । सरस्वती अत्यन्त सुन्दरी थी। कुमार कालक एक वार घोड़े पर चढ़कर वनमें घूमने गए, वहँ। उन्हें जैनाचार्य गुणाकर मिले, जिनका धर्मोपदेश सुनकर कुमारका मन संसारसे विरक्त हो गया। कुमार कालकने अपने माता-पितासे आज्ञा लेकर गुणाकर आचार्यके पास जैनधर्मकी दीक्षा ली और जैन साधु हो गये। उसी समय सरस्वतीने भी जैन साध्वियोंके पास दीक्षा ग्रहण की । कालकमुनिने जैनशास्त्रोंका अभ्यास कर कालांतर नि. सं. ४५३ (ई. पू.७४) में आचार्यपद प्राप्त कर कालकाचार्य नामसे सर्वत्र विख्यात हुए। आचार्य कालक अपने कालके जबरदस्त क्रांतीकारी पुरुष थे । निमित्तशास्त्र के प्रकाण्ड ज्ञाता थे । 'विद्या नीचके पास भी हो सीख लेना चाहिये यह बात कालककी घटनासे साबित होती है। उन्होंने आजीवकोंसे निमित्त सीखा था। ३ मुनि कल्याणविजयजी आदि सभी नि. सं. ४५३ (ई. पू. ७४) में गर्दभिल्लोच्छेद वाली घटनाको घटो मानते हैं। किन्तु डा. डब्लू. नारमन ब्राउन अपने कालककथा (The Story of Kalaka, Washington 1933) पृ. ६ में नि. सं. ४५३ में कालकको सूरिपद प्राप्त होना मानते हैं और हमें भी यही अधिक युक्तिसंगत मालूम देता है ! For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २००] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ एक बार नि.सं. ४५३-६६ के बीचमें आचार्य कालक विचरते२ उज्जयिनी नगरीमें आये। वहां गर्दभिल्ल नामक राजा राज्य करता था। गर्दभिल्लने कालककी युती और रूपवती बहन सरस्वती साध्वीको जबरदस्ती पकड़कर अपने अन्तःपुरमें रख लिया। कालक तथा संघने राजाको बहुत समझाया, पर वह न माना। तब रोषमें आकर कालकाचार्यने यह भीषण प्रतिज्ञा की-" यदि गर्दभिल्लका राज्योन्मूलन न करूं तो प्रवचन-संयमोपघातक और उनके उपेक्षकोंकी गतिको प्राप्त होउं ।" इस तरह गर्दभिल्लके अत्याचारसे तंग आकर कालकने उज्जैन त्याग दिया । वे पारसकूल (फारस) जा पहुँचे । वहाँके राजा साहिके आश्रयमें रहे । निमित्तशास्त्रसे उसका मनोरंजन करने लगे। एक बार उस साहिके अधिराज सहाणुसाहिने शक साहियोंके पास अपने दूत द्वारा एक कटारी भेजी और लिखा कि इससे अपने सिर काट डालो। इस तरह सहाणुसाहिने कुल ९६ कटारीयें भेजी । आचार्य कालकने उन्हें आत्मघात करनेसे मना किया और कहा-'चलो, हिंदुकदेश (हिन्दुस्तान) को चले चलें ।' इस प्रकार ९६ साहि सिन्धुमार्ग (समुद्र मार्ग) द्वारा सौराष्ट्र (काठियावाड़) में आये । उन्होंने सौराष्ट्रको ९६ भागोंमें बाट लिया और कालकका आश्रयदाता साहि सबका अधिपति हुआ। वर्षाकाल समात होने पर कालकाचार्यने साहिको उज्जैन पर घेरा डालनेको कहा । तब सब साहियोंने अन्य राजाओं के साथ उज्जयिनी पर घेरा डाला । आचार्य कालकके निमित्तज्ञानकी सहायतासे उन्होंने नि. सं. ४६६ (ई. पू. ५१) में राजा गर्दभिल्लको परास्त किया। इस प्रका आचार्य कालकने गर्दभिल्लका उन्मूलन कर अपनी प्रतिज्ञाको पूर्ण किया और अपनी बहनको फिरसे संयम पालने में प्रवृत्त किया। अंतमें उज्जयिनीका शासन उस साहिको सुपर्द किया गया जो आचार्य कालकका आश्रयदाता था। यहींसे शकराज्य उजैनमें शुरू होता है । इस शकसाहिने ४ वर्ष (ई. पू. ६१ से ५७) तक राज्य किया। इस कथाके अंतमें कालक कथामें लिखा है कि विक्रमसे पहले शकोंका राज्य था जिन्हें विक्रमादित्य उपाधिवाले हिंदू राजाने परास्त किया। इस कथामें यह भी लिखा है कि विक्रमसंवत्के प्रवर्तकने जैनधर्मके संरक्षक शकोंको मालवामें परास्त किया और विक्रमसंवत् १३५ वर्ष तक प्रयोगमें आता रहा, किंतु इस अवविके पश्चात् किसी दसरे विजेताने दूसरा संवत् चलाया; निःसंदेह यह दूसरा संवत् शकसंवत् ही था जो ७८ ई. में शुरू हुआ और जिसका विक्रमसंवत्से १३५ वर्षका अन्तर था। इस कालकाचार्य कथा' की प्रामाणिकताको मानकर पुरातत्त्ववेत्ता स्टेन कोनो (Sten Knowo] का कथन है कि-"इस जैन कथा पर अविश्वास करनेका लेश मात्र भी कारण मुझे प्रतीत नहीं होता। ४ Story of Kalaka by W. N. Brown .p. 60. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेषां] કાલકાચાર્ય ઔર વિક્રમ [२०१ ई. स. ४०५ के मंदसौरके शिलालेखमें विक्रमसंवत्का मालवसंवत्के नामसे उल्लेख मिलता है। मालवगणमें प्रचलन होनेसे वह संवत् 'मालवगणाऽम्नात' कहलाता था। इससे यह स्पष्ट सिद्ध है कि ई. सन पूर्व ५७ में इस संवत्का कोई प्रचारक राजा था, जिसने जैन और हिंदू संस्कृतिके अनुसार, शकोंको परास्त किया था। जिन शकोंका विक्रमादित्यसे मालवामें युद्ध हुआ था उनके राजाओंने शाही और शहानुसाही विरुद धारण कर रखा था, इस बातका समर्थन शक राजाओंके सिक्कों पर उत्कीर्ण उपाधियोंसे पूरी तरह होता है ।" . श्री जयचंद्र विद्यालंकारकृत भारतीय इतिहासकी रूपरेखा भा. २ पृ. ७८६-८७ में लिखा है-" यह प्रसिद्ध है कि राजा विक्रमादित्यने विक्रमसंवत् चलाया। किन्तु उस संवत्को विक्रमसंवत् पहले पहल ८९८ वि. के एक अभिलेखमें कहा गया है; उससे पहले वह सदा मालवोंका संवत् या मालवगणका संवत् कहलाता था।xxx इससे यह प्रतीत होता है कि वह संवत् मालवगणके ठहराव या विधानसे-बाकायदा व्यवस्था करनेसे-चला था। शकोंको हरा भगानेमें गौतमीपुत्रके साथ साथ मालवोंका भी हिस्सा रहा प्रतीत होता है। पहली शताब्दी ई. पू.के मालवगणके सिक्कों पर 'मालवानां जयः' और 'मालवगणस्य जयः' की छाप रहती है । वे सिके स्पष्टतः किसी बडे विजयके उपलक्ष्यमें चलाये गये थे। और वह विजय ५७ ई. पू. के विजयके सिवाय और कौनसा हो सकता था ? इसी युगको एक जैन श्राविका अपने अभिलेखमें जिन शब्दोंसे अपना और अपने दानका परिचय देती है वे मनोरंजक हैं-" अरहत वर्धमानको नमस्कार । गोतिके पुत्र पोठ्य-शकोंके काल व्याल.... ....(की भार्या) कौशिकी शिवमित्राने आयागपट प्रतिष्ठापित किया । टोलमी ( Ptolemy) भी लिखता है कि-शकोंने उज्जैनके राजा गर्दभिल्लको जो विक्रमादित्यका पिता था पराजित किया। किन्तु उज्जैन पर शकोंका अधिकार सिर्फ चार वर्ष तक रहा, जहाँ विक्रमादित्यने उन्हें नष्टभ्रष्ट कर दिया। तत्पश्चात् उसने ई. स. पूर्व ५७ में विक्रमसंवत् स्थापित किया। महामहोपाध्याय श्री हरप्रसाद शास्त्रीने सातवाहन राजा हाल, (जिसका समय ईसाको दूसरी शताब्दी माना जाता है ) के बनाये हुए 'गाथासप्तशती 'की ५ वी गाथामें विक्रमका नाम-उल्लेख बताया है इससे स्पष्ट है कि विक्रम कोई राजा अवश्य हुआ था। उपर्युक दिये गये प्रमाणों एवं कालकाचार्यकी गर्दभिल्लोच्छेदक वाली कथासे यह स्पष्ट प्रमाणित हो जाता है कि ई. पू. ५७ में विक्रमादित्य नामक एक राजा हुआ था जिसने विक्रम संवत्सर चलाया । पुरातत्वविद् काशीप्रसाद जायसवाल, इतिहासवेत्ता ओझाजी, महामहोपाध्याय ५. गंगाप्रसाद महेता M. A. के चन्द्रगुप्त विक्रमादित्य फुटनोटसे ६ एपिप्राफिया इंडिका १, पृ. ३९३ ७ , , १२, पृ. ३२० For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०२ 1 श्री रेन सत्य प्रअ [ भा १००-1-२ हरप्रसाद शास्त्री एवं डा. कोनो तो शुरूसे ही विक्रमकी वास्तविकताको मानते आये हैं। अब यह देखना चाहिये कि ई.पू. ५७ का विक्रमादित्य कौन था ? आजकलके इतिहासकार तो गौतमीपुत्र सातकर्णिको ही विक्रम हुआ मानते हैं और जायसवाल वगैरहका भी यही मत है। पुराणों में एक दूसरे शातकर्णिका नाम आता है जो सातवाहन वंशका था, जिसने ५६ वर्ष राज्य किया। इन दोनोंका समय लगभग एक ही है अतः गौतमीपुत्र शातकर्णि ही पुराणोंवाला दूसरा सातकणि था । जैन अनुश्रुतिके अनुसार विक्रमादित्यने ५५ वर्ष राज्य किया। अतः गौतमीपुत्र सातकाणिं ही विक्रमादित्य था। उज्जैन के विशेष चिह्न युक्त राजा श्री सातके दो सिक्के मालबासे मिले हैं, जिनका समय विन्सेंट स्मिथने ई.पू.लगभग ६०-७० माना था। सांचीके बड़े स्तूपके हदक्खिणी तोरण पर एक छोटासा लेख इस आशयका है "राजा श्री सातकर्णिके कारीगर वासिष्ठीपुत्र आनन्दका दान", इससे शिल्प विशारदोंने ई. पू. ७५ के लगभगका माना है। मुनि कल्याण विजयजी शुङ्गराजकुमार बलमित्र-भानुमित्रको द्वितीय गर्दभिल्लोच्छेदक कालकाचार्यके समकालीन मानते हैं। वे अपने 'आर्य कालक' लेख (द्विवेदी अभिनंदन ग्रन्थमें प्रकाशित) के पृ. १११ के फुटनोटमें आचार्य मेरुतुंगसूरिरचित 'विचारश्रेणी की स्थविरावली टीकाका आशय देते हुए लिखते हैं-"गर्दभिल्लने उज्जयिनीमें तेरह वर्ष तक राज्य किया। इसी बीच कालकाचार्यने सरस्वतीवाली घटनाके कारण गर्दभिल्लका उच्छेदन कर वहां शकोंको स्थापित किया । शकोंने वहां चार वर्ष तक राज्य किया। इस प्रकार सत्रह वर्ष हुए। उसके बाद गर्दभिल्लके पुत्र विक्रमादित्यने उज्जयिनीका राज्य प्राप्त किया और सुवर्ण-पुरुषको सिद्धि के बलसे पृथ्वीको उऋणकर विक्रमसंवत्सर चलाया।" इसके आगे वे अपना मत देते हुए लिखते हैं-"हमारे ख्यालन्ने यह गर्दभिल्ल-पुत्र विक्रमादित्य ही 'बलमित्र' है। संस्कृतमें 'बल' और 'विक्रम' तथा 'मित्र' और 'आदित्य' एकार्थक शब्द हैं, इसलिये 'बलमित्र' और 'विक्रमादित्य का अर्थ एक ही है। संभव है, बलमित्र ही उज्जयिनीके सिंहासन पर बैठनेके बाद 'विक्रमादित्य'के नामसे प्रख्यात हुआ हो, अथवा उस समय वह 'बलमित्र' और विकमादित्य दोनों नामोंसे प्रसिद्ध हो।" अगर हम दो बलमित्र-भानुमित्र हुए मानले पहिले--प्रश्रम कालकके जमाने में और दूसरे-द्वितीय कालकके जमानेमें और वे उस वक्त भरोचके ही राजा तो यह अच्छी तरह माना जा सकता है कि शकोंका उन्मूलन करनेवाला बलभित्र ही था जो आगे जाकर विक्रमादित्यके नामसे प्रसिद्ध हुआ और मुनिजीकी उक्त एकार्थक वार्ता भी सिद्ध हो सकती है। ८ आन्ध्रसिक्के और इतिहास पृ. ६१५; भा. इ. रूपरेखा पृ. ७८२ १ मार्शल-गाइड टू सांची पृ. १३; भा. इ. रूपरेखा पृ. ७९२ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - વિક્રમ–વિશેષાંક ] કાલકાચાર્ય ઔર વિક્રમ [२०३ हमने निबन्धके पूर्वमें बलमित्र-भानुमित्रका सत्ताकाल वीर नि. सं. ३५४ से ४१३ माना है और प्रचलित जैन कालगणनापद्धतिके अनुसार यही सिद्ध होता है । और बलमित्रभानुमित्रका सम्बन्ध प्रथम कालकसे बताया था । 'कथावली' एवं अन्य कालक कथाओं में गर्दभिल्लोच्छेदक घटनाके समय बलमित्र-भानुमित्रके होनेकी बात है। अगर बलमित्र-भानुमित्रको द्वितीय कालकके समयमें होना मानले तो प्रचलित कालगणनानुसार उनका समय ठीक नहीं बैठता । किन्तु प्रचलित जैन कालगणनाको गलत माननेका हमें कोई कारण नहीं दोखता । इससे संभव है कि बलमित्र-भानुमित्र द्वितीय कालकके जमाने में विद्यमान न थे अतः 'कथावली' आदिका उक्त कथन गलत है । या यह संभव हो सकता है कि बलमित्रभानुमित्र नामक दो राजा विभिन्न प्रथम और द्वितीय कालकके जमानेमें हुए हों । मुनि कल्याणविजयजी लिखते हैं-" बलमित्र-भानुमित्र आर्य कालकके भानजे थे यह बात सुप्रसिद्ध है, अत एव कालकके समयमें इनका अस्तित्व मानना भी अनिवार्य है।" किन्तु हम इस तरह से मानने को तैयार नहीं हैं। यह भी संभव हो सकता है कि बलमित्र-भानुमित्र प्रथम कालकके भानजे हो । प्र. का. गणनानुसार बलमित्र-भानुमित्रका समय प्रथम कालकके ही साथ मेल खाता है। - मुनि कल्याणविजयजी कालगणनामें मौर्यके १०८ वर्षके बजाय १६० वर्षका राज्य उज्जैनमें होना मानते हैं और इसके आधार पर वे बलमित्र-भानुमित्रका समय नि.सं. ४१४ से ४७३ तकका मानते हैं, और यही समय मानकर वे द्वितीय कालक और बलमित्र और भानुमित्रके साथ सम्बन्ध होना बताते हैं । अगर हम मुनिजीके अनुसार बलमित्र-भानुमित्रका समय ठीक भी मानले और द्वितीय कालकके समय उनकी विद्यमानता मानले, तो हम देखते हैं कि बलमित्र-भानुमित्रके बादके राज्योंका इतिहास बदल जाता है। मुनिजीके अनुसार बलमित्र-भानुमित्रके बाद नहपानका राज्यकाल नि. सं. ४७३ से ५१३ तक (ई. पू. ५४ से १४) आता है जो असंगत प्रतीत होता है, क्योंकि नहपानका सत्ताकाल ई. पू. ८२ से ७७ भारतीय इतिहासकी रूपरेखा (पृ. ७६४) में माना है। और इससे न गर्दमिल्लका राज्यकाल ही ई. पू. ५७ साबित होता है और न शकोंका चार वर्षका राज्यकाल ही। अतः यह मानना पड़ेगा कि बलमित्र-भानुमित्र द्वितीय कालकके समय विद्यमान नहीं थे। और उनका सत्ताकाल प्रचलित कालगणनानुसार ही ठीक प्रतीत होता है और चतुर्थीको पयुर्षणा करनेवाले आचार्य प्रथम कालक ही थे, जब कि उज्जैनमें बलमित्र-भानुमित्रका राज्य था और प्रतिष्ठानमें सातवाहनके वंशजोंका । क्योंकि इस वंशकी नींव श्री जायसवालजीके मत अनुसार ई. पू. २१३-१०० में ही पड़ चुकी थी। इस तरहसे हमने बलमित्र-भानुमित्रका सामञ्जस्य प्रथम कालकसे बताया है और For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०४] श्रीन सत्य प्र भांश १००-१-२ चतुर्थी पयुर्षणा करनेवाले आचार्य भी प्रथम कालक थे क्योंकि यह घटना बलमित्र-भानुमित्रके राज्यमें घटी थी । हमारे इस पूर्वोक्त कथनमें चतुर्थ कालकके सम्बन्धकी एक प्राकरणिक गाथा विरोध डालती है-उसमें लिखा है वीरसंवत्के ९९३ वर्षमें कालकसूरिने चतुर्थीको पयूषणा की। अब यह देखना चाहिये यह गाथा कहां तक ठोक है। निर्वाणका ९९३ वों संवत् विक्रमका ५२३ वां और ईसवी का ४६६ वां वर्ष होगा। इस चतुर्थीवाली घटनाके समय प्रतिष्ठानमें सातवाहन वंशका राज्य था । यह बात इतिहाससे सिद्ध हो चुकी है कि ईसाकी तीसरी शताब्दीमें ही आंध्रराज्य (सातवाहन वंश) का अंत हो चुका था। अतः ई. सन् ४६६ में सातवाहन वंशका कोई राजा नहीं था, और चतुर्थी पर्युषणाकी घटना घटी है सातवाहनके वंशके राज्यमें । इससे सिद्ध होता है कि गाथोक्त समय गलत है। इससे यह भी सिद्ध हो जाता है कि चतुर्थ कालकने चतुर्थीको पर्यषणा नहीं की-किसी अन्य कालकने ही की है। यही बात मुनि कल्याणविजयजीने मानी है। इन सब बातोंसे निचोड यह निकलता है कि बलमित्र-भानुमित्र गर्दभिल्लोच्छेदक द्वितीय कालकके समय विद्यमान नहीं थे, और उनका सम्बन्ध प्रथम कालकसे ही है और उन्हींके राज्यकालमें नि. सं. ३५४ से ३७६ के बीच चतुर्थीको पर्यषण करनेकी घटना प्रथम कालक द्वारा ही घटी है। हमारे ख्यालसे द्वितीय कालककी घटनाओंका समय इस प्रकार हो सकता है। पहली घटना-नि. सं. ४५३ में कालकने सूरिपद प्राप्त किया और ४५३-४६६ के बीचमें वे गर्दभिल्ल के समय उज्जैन गये और नि. सं. ४६६ में गर्दभिल्लका उन्मूलन हुआ। तीसरी घटना नि. सं. ४६६ के बाद घटी होगी। पांचवी और छठी घटनाका काल मुनिजीके अनुसार ठीक ही प्रतीत होता है। उपसंहार इस प्रकार हम देखते हैं कि कालककथा केवल कथा ही नहीं है अपितु विक्रमके पूर्वका ठोस इतिहास है । इसमें भारतमें शकोंके आगमनका तो इतिहास है ही, किन्तु उनके पतनके इतिहासका भी दिग्दर्शन हो जाता है। जैसा कि हम पहले लिख चुके हैं कि यह निबन्ध प्रचलित जैन कालगणनापद्धतिके नीव पर खडा किया गया है और उसीके आधारभूत हमको मुनिश्री कल्याणविजयजीके मतसे भिन्नता रखनी पडी है, क्योंकि हमें प्रचलित कालगणनाको गलत माननेका कोई खास कारण नहीं मालूम देता । विक्रम और कालकाचार्यकथाका सम्बन्ध बताते हुए हमने विक्रमके काल और अस्तित्वको भी विभिन्न विद्वानोंके मतों एवं प्रमाणोंसे एवं जहां तक तर्क पहुँचा है उससे साबित करनेकी चेष्टा की है। - इस निबन्धकी बुनियाद करनेके लिए हमें बहुतसे ग्रन्थोंकी सहायता लेनी पड़ी है अतः उन ग्रन्थोंके कर्ताओंके हम आभारी हैं। For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'कथासरित्सागर' में विक्रमादित्य लेखकः-प्रो. मूलराजजी जैन, एम.,ए., एल-एल. बी. [भूतपूर्व प्रिन्सीपाल-आत्मानन्द जैन कालिज संस्कृत साहित्यमें 'कथासरित्सागर' बड़ा प्रसिद्ध और महत्त्वपूर्ण ग्रन्थ है । इसे काश्मीरके कवि सोमदेवने सं. ११३० के लगभग बनाया था। यह अठारह लम्बकोंमें विभक्त है। प्रथम लम्बकका नाम "कथा-पीठिका" है जिसमें बतलाया है कि इसका आधार गुणा. ढयकी "बृहत्कथा" है, जो भूतभाषा या पैशाची प्राकृतमें रची गई थी। इसमें बृहत्कथाकी रचनाके विषयमें एक विचित्र घटनाका उल्लेख किया गया है। ___ एक बार शिवजी और पार्वती कैलाश पर्वत पर बैठे थे । पार्वतीने कहा कि समय बितानेके लिये कोई कथा सुनाइये । इस पर शिवजीने अपने जीवनका एक प्रसंग सुनाया। पार्वतीको यह पसंद नहीं आया । फिर शिवने कहा कि अब ऐसी कथा सुनाता हूं जो तुमने पहले कभी न सुनी हो । यह कथा सुनकर पार्वती बहुत प्रसन्न हुई। शिवका एक गण था पुष्पदन्त । उसने चोरीसे यह कथा सुन ली और अपनी भार्यासे जा सुनाई। उसने पार्वतीको सुना दी। इस पर पार्वतो बहुत क्रुद्ध हुई और पुष्पदन्त तथा माल्यवान् , जिसने पुष्पदन्तका अपराध क्षमा करानेका प्रयत्न किया था, दोनोंको शाप दिया कि तुम मर्त्य-लोकमें पैदा हो। इस शापसे पुष्पदन्तकी मुक्ति तब होगी जब वह कौशाम्बी नगरीमें वररुचि (कात्यायन) के रूपमें जन्म लेकर काणभूतिको बृहत्कथा सुना देगा । काणभूति एक यक्ष था जो विन्ध्याचलमें रहता था। माल्यवान्का शाप तब छूटेगा जब वह सुप्रतिष्ठित नगरमें गुणाढय बन कर काणभूतिसे बृहत्कथा सुन लेगा। समय पाकर पुष्पदन्त अर्थात् वररुचि-कात्यायन काणभूतिको मिला और उसे बृहत्कथा सुना कर शापमुक्त हो गया । __ अब माल्यवान्का जीव गुणाढ्यपनसे सुप्रतिष्ठित (प्रतिष्ठान) नगरके राजा सातवाहनका' मन्त्री बना । एक बार राजाने व्याकरण संबन्धी कुछ भूल की । इस पर गुणाढ्यने राजासे कहा कि मैं आपको छः बरसमें व्याकरण सिखा सकता हूं। यह सुन दूसरे मन्त्री शर्ववर्माने कहा कि मैं केवल छः मासमें सिखा सकता हूं, और यदि ऐसा न कर सकं तो गुणाढ्यके जूते मैं अपने सिर पर रखलूंगा । गुणाढ्य समझता था कि छः मासमें व्याकरण सिखाना सर्वथा असंभव है, इस लिये उसने यह प्रतिज्ञा की कि यदि शर्ववर्मा छः मासमें व्याकरण सिखा दे, तो मैं सर्वदाके लिये संस्कृत, प्राकृत और अपनी निजी भाषाका परित्याग १ सातवाहन नामके कई राजा हुए। एक काश्मीरमें और आन्ध्रभृत्यवंशी दक्षिणमें। दक्षिण वाले पहले प्राकृतके पक्षपाती थे, लेकिन पीछेसे संस्कृतकी ओर झुक गये । एक सातवाहन (हाल) ने प्राकृत पद्यों "गाथासप्तशती" नामक संग्रहकी रचना की। प्रस्तुत सातवाहनके प्राकृतके प्रति द्वेष होनेसे प्रतीत होता है कि यह सप्तशतीके संग्रहीतासे पीछे हुआ होगा । For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ શ્રી જૈન સત્ય પ્રકાશ [ भां४ १००-१-२ कर दूंगा । किसी प्रकार शर्ववर्माने राजाको छः मास में व्याकरण पढ़ा दिया । अब गुणाढ्य मौन धारण करके विन्ध्य पर्वत पर रहने लगा । यहां उसने पिशाच भाषा सीखी । जब वह फिरते २ काणभूति से मिला तो उससे बृहत्कथा सुन कर उसने उसे अपने लहू के साथ लिख लिया । अब यह कथा उसने राजा सातवाहनके पास भेजी, परंतु राजाने पिशाच - भाषा - मयी रचनाको निकृष्ट समझ कर उसे स्वीकार न किया । हताश हो कर गुणाढ्य इस कथाको पशुपक्षियोंको सुनाने लगा और जो भाग वह सुना देता, उसे आगमें डाल देता । दैवयोगसे राजा सातवाहन बीमार पड़ गया । वैद्यों और ज्योतिषियोंने कहा कि रोगका उपाय उस ब्राह्मणके पास है जो जंगलमें बैठा पशुपक्षियोंको कथा सुना रहा है । राजा वहां आया और गुणाढ्यकों देखकर हैरान हुआ । अब उसने कथाका जितना भाग बचा था उसे सुना । इस भागमें केवल नरवाहनदत्तका वर्णन था । सातवाहन इसे लेकर नगर में आगया और इस विचित्र घटनाको कथापीठिका रूपसे इस भागमें जोड़ दिया । इत प्रकार सातवाहनने बृहत्कथाके अन्तिम भागकी रक्षा की जिस परसे सोमदेवने कथासरित्सागर बनाया । कथासरित्सागर में नरवाहनदत्तका चरित वर्णित है जो कौशाम्बीके प्रसिद्ध राजा उदयनका पुत्र था | उदयनने पहले उज्जयिनीके राजा चण्डमहासेनकी पुत्री वासवदत्तासे और फिर मगधकी राजपुत्री पद्मावती से विवाह किया । वासवदत्ताने नरवाहनदत्तको जन्म दिया । इसने विद्याधरोंको जीत कर उन पर अपना आधिपत्य स्थापित किया । शेष कथा में नरवाहनदत्त के देशाटन और विवाहोंका वर्णन है । इसकी पटरानी मदनमञ्चुकाको एक विद्याधर हर कर ले गया था । उसकी तलाशमें फिरता २ वह कण्व ऋषिके आश्रम में पहुंच गया । ऋषिने उसे उदास देख कर कहा कि राजन् ! तुम अपनी प्रिया के विरह में दुःखी मत हो । दैवयोग से इस संसार में बड़ी अद्भुत घटनायें हो जाती हैं। इस कथन की पुष्टिमें ऋषि विक्रमशीलकी कथा सुनाई और कहा कि हे नरवाहनदत्त ! विक्रमशीलकी भांति तुम भी अपनी प्रिया से मिल जाओगे | कथासरित्सागर की यल अन्तिम कथा अठारहवें लम्बकमें पाई जाती है। विक्रमशील अर्थात् विक्रमादित्य I I अवन्तीदेशमें उज्जयिनी बड़ा प्रसिद्ध नगर है ! यहां महेन्द्रादित्य नामक राजा राज करता था । यह बड़ा शूरवीर, पराक्रमी और दानी था। सौम्यदर्शना इसकी रानी थी, सुमति मन्त्री, और वज्रायुध द्वारपाल था । इसके पुत्र नहीं था, और पुत्रप्राप्तिके लिये सदा ईश्वरसे प्रार्थना किया करता । एक बार शिव और पार्वती कैलाश पर्वत पर आनन्दपूर्वक विश्राम कर रहे थे कि इन्द्र आकर उनके सामने खड़ा हो गया । शिवने इन्द्रके आनेका कारण पूछा । वह बोला २ उदयन - यह भारतवर्षका बड़ा प्रसिद्ध राजा हो चुका है । इसका उल्लेख जैन और बौद्ध साहित्योंमें मिलता है । जैसे विवागसुरा, अध्ययन ४; विवाहपष्यसि १२, २. देवप्रभकृत मृगावतीचरित्र; उदयनवत्सराजपरिपृच्छा | ३ क्षेमेन्द्रकी " वृहत्कथामखरी " में यह दसवां लम्बक है । For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विद्रुभ- विशेषांक ] ‘કથાસરિત્સાગર’ મે’વિક્રમાદિત્ય [ २०७ कि देव ! अब असुर और राक्षसोंने म्लेच्छ रूप धारण कर लिया है। वे पृथिवीको तंग कर रहे हैं । यज्ञादिमें विघ्न डालते हैं और हमारा भाग छीन कर ले जाते हैं। इससे हम सब भूखे रहते हैं । उनके अत्याचारोंने संसारका नाक में दम कर दिया है । आप इनके नाशका कोई उपाय बतलाइये । यह सुनकर शिवने उत्तर दिया- तुम लोग आरामसे अपने २ स्थानको लौट जाओ और निश्चिन्त रहो । मैं इसका सब प्रबन्ध कर दूंगा । इन्द्रके चले जाने पर शिवने अपने गण माल्यवान् को बुलाकर आदेश दिया कि उज्जयिनी में जाकर तुम राजा महेन्द्रादित्य के घर पुत्ररूपसे उत्पन्न हो जाओ। वहां वेताल, राक्षस और म्लेच्छों का संहार करो और मानवजीवन भोग कर फिर यहां आजाना । अब शिवने महेन्द्रादित्यको स्वप्न में दर्शन देकर कहा कि तेरे घरमें एक ऐसा बालक उत्पन्न होगा जो बड़ा प्रतापी और पराक्रमी होगा । वह वेताल, यक्ष, राक्षस, विद्याधर, म्लेच्छ आदि सबको परास्त करेगा । इसी कारण उसका नाम "विक्रमादित्य" प्रसिद्ध होगा, परंतु अपने शत्रुओंके प्रति घोर चैर रखने से "विक्रमशील" भी कहलावेगा । जब प्रातः काल महेन्द्रादित्यका दरबार लगा, तो मन्त्रियोंने आकर बतलाया कि रात्रिमें हमें शिवने दर्शन दिया और कहा कि तुम्हारे पुत्र होगा । इतने में अन्तःपुरसे एक दास आई और राजाके सामने एक फल रख कर बोली कि शिवने स्वप्न में यह फल रानीको दिया है । अब तो राजाको पूर्ण विश्वास हो गया कि सचमुच शिवने पुत्र प्रदान किया है । समय पाकर रानीने पुत्रको जन्म दिया । नगरमें आनन्द मङ्गल होने लगा । राजाने बालक का नाम शिवके आदेशानुसार विक्रमादित्य और विक्रमशील रखा। इधर मन्त्री सुमतिके घर महामति, द्वारपाल वनायुधके घर भद्रायुध और पुरोहित महीधर के घर श्रीवर नामके लड़के पैदा हुए। विक्रमादित्य इन मन्त्रिपुत्रों के साथ खेलता हुआ बढ़ने लगा । उचित समय पर उसका यज्ञोपवीत हुआ और वह विद्याभ्यास करने लगा। उसने अस्त्र शस्त्र तथा शास्त्रकी सब विद्यायें सीख लीं। यह देख कर प्रजा अति प्रसन्न हुई । राजाने रूपवती युवतियोंके साथ इसका विवाह कर दिया । जब महेन्द्रादित्यने देखा कि विक्रमादित्य सब प्रकारसे योग्य हो गया है, तो उसने उसे राज्यसिंहासन पर बिठा दिया और आप संन्यास लेकर भगवद्भक्तिमें लग गया । विक्रमादित्य न्याय पूर्वक राज करने लगा। उसने दुष्टोंका दमन करके प्रजाको सुखी बनाया और उसका यश सारे संसार में फैल गया । एक दिन विक्रमादित्य सभामें बैठा था कि द्वारपाल भद्रायुधने सूचना दी - " आपने सेनापति विक्रमशक्तिको विजयार्थ दक्षिणमें मेजा था, उसका दूत अनङ्गदेव आपके दर्शन करना चाहता है " । राजाने उसे अन्दर आनेकी आज्ञा दी। जब वह आया तो उससे सेनाका हाल पूछा । इस पर अनङ्गदेवने बतलाया कि महाराज ! विक्रमशक्तिको दक्षिण, मध्यदेश, पूर्वी For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८ ] श्री जैन सत्य A [भा १००-१-२ और पश्चिमी तट तथा काश्मीर आदि सब प्रदेशों पर विजय हो गई है । म्लेच्छ भी परास्त हो चुके हैं । अब विक्रमशक्ति पराजित राजाओंको साथ लेकर इधर ही आ रहा है । यह सुन कर विक्रमादित्य बहुत प्रसन्न हुआ और अनङ्ग देवको कहा कि अपनी यात्राका वृत्तान्त सुनाओ । इसमें तुमने क्या २ अद्भुत वस्तुएं देखीं और क्या २ आश्चर्यजनक घटनाएं हुई। ___ अब यहांसे विक्रम संबन्धी कथाएं प्रारम्भ हो जाती हैं, जिनकी नामावली और घटनावलीमें विक्रमचरित, सिंहासनद्वात्रिंशिका, विक्रमप्रबन्धादिसे काफी अन्तर है। विक्रमादित्यका यह सारा वृत्तान्त कल्पित प्रतीत होता है । इसमें ऐतिहासिक तथ्य लेशमात्र भी दिखाई नहीं देता । दे भी कैसे, जब कि नरवाहनदत्त जिसको कण्व ऋषिने यह कथा सुनाई, उज्जयिनीपति विक्रमादित्यसे कई सौ बरस पहले हो चुका था । कथासरित्सागरकी मूल कथासे विक्रमादित्यका आन्तर संबन्ध नहीं । हमारा विक्रम [ लेखक : श्रीयुत वासुदेवशरण अग्रवाल, एम. ए. पीएच. डी.] नये उत्थानके युगमें मनुष्य विक्रम करता है। राष्ट्र भी अपने नव--जागरणमें नवीन विक्रमका आश्रय लेता है । विक्रम हो जीनका लक्षण है। पाद-विक्षेपकी संज्ञा विक्रम है। गतिमत्ता या हरकत विक्रमका लक्षण है । यही विक्रम सृष्टिकी सत्ता और वृद्धि के लिए जब आवश्यक है. तो मनुष्य समाजका तो कहना ही क्या है ? उसको अपने भीतर और बाहर स्वस्थ रहनेके लिए विक्रमकी परम आवश्यकता है। यदि मनुष्य निश्चेष्ट बनने लगता है, तो वहींसे उसमें जीवनका नया प्रवाह मंद पड़ जाता है। बिना नवीन धाराके पुराना जल अपने जीवनांशको खोकर सड़ने लगता है । 'सड़ना' इस धातुका संस्कृतमें मूल उस धातुसे है जिसका अर्थ है 'पड़े रहना' 'पड़ जाना' । जो जीवनमें टिक कर बैठ गया, जिसने कर्मके क्षेत्रमें हलचलसे अपने आपको पृथक् समझ कर संकोचको वृत्ति धारण की, वही मानों सड़ गया। परंतु व्यक्तिमें और राष्ट्रमें जो 'चरैवेति, चरैवेति - चलते रहो. चलते रहो' की निरंतर गॅज है, वह जीवनको कायम रखती है। इस देशका इतिहास युगोंके पर्दोहे यही संदेश देता है। जब राष्ट्रमें, जनतामें, 'चलते रहो' की विक्रमशील भावना ऊपर उठी, तभी देश आगे बढ़ा, और फला-फूला। वे ही युग विक्रमके युग थे। उस समय कपिशा और वंक्षु नदसे लेकर सुदूर पूर्वमें यवद्वीप और मलय तक भारतीय संस्कृतिका संदेश विस्तारको प्राप्त हुआ। सिंहलमें आर्यधर्म और आर्य-नीतिका जयघोष हुआ। तिब्बत और चीनने आर्य-साहित्य और धर्मको श्रद्धांजलि भेंट की । भारतके मध्य देशसे विक्रमकी तरंगें For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेषां] હમારા વિક્રમ [२०८ उठ कर पर्वतोंको पार करके, सागरके पार तक अपना प्रभाव पहुँचाती थीं। महाकवि कालिदासने, जो अपने स्वर्णयुगके सर्वोत्तम प्रतिनिधि थे, उस कालकी विक्रम-प्रधान भावनाको कितने सुंदर शब्दों में प्रगट किया है आरूढमद्रीन उदधीन् वितीर्ण भुजंगमानां वसतिं प्रविष्टम् । ऊध्वं गतं यस्य न चानुबंधि यशः परिच्छेत्तुमियत्तयालम् ॥ (रघुवंश ६७७) राष्ट्रका वह यश पर्वतों पर चढ़कर उनके उस पार तक फैल गया। महासागरोंको सीमाओंको पार करता हुआ द्वीपांतरोंमें व्याप्त हुआ। पाताल तक उसका प्रभाव पहुँचा । स्वर्गके जो दिव्य आदर्श हैं, उनके साथ भी उस यशका संपर्क हुआ। इस प्रकार देश और कालमें सब ओर व्याप्त होकर ऐसा जान पड़ता था कि वह यश मानों अब मापसे बाहर हो गया है। कविकी कल्पना ठीक है। गुप्तांके स्वर्ग युगमें देशको संस्कृतिने जो महान् विक्रम किया. 'चरैवेति' के संचरणशील रथचक्रोंके साथ संयुक्त हो कर नये देश और नये द्वीपान्तरोंको अपने पाद-चारसे परिचित किया, उसकी पूरी कथा उस संस्कृतिके उत्तराधिकारि उस उच्च ब्रह्मदायके दायाद अभी तक समझ नहीं पाये हैं। उस कालमें विक्रमके प्रतापसे मनुष्यका मान कितना ऊँचा उठ गया था, उसमें कितने नये भावोंकी हलचक एक साथ ही उठ खड़ी हुई, उसका कल्पनाशील चिंतन कितना दृढ़ बन गया था उसका पूरा परिचय प्राप्त करने के लिए हमको आज घोर परिश्रम करना पड़ेगा। परन्तु सबसे पहली आवश्यकता एक नये जागरणकी है। विना जागरूताके युग-युगसे बधिर बने हुए कान नया संदेश सुननेमें सफल न हो सकेंगे। ऋग्वेद में कहा हैऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः । (ऋ० ४।२३८) अर्थात् सर्वत्र व्याप्त ऋतका जब मंगल-गान आरंभ होता है, तब उसके श्लोकसे बहिर कान फिर सुनने (की शक्ति प्राप्त करने) लगते हैं, बहुत कालकी मूर्छा दूर कर नई चेतना आने लगती है । वह यशोगान खूब चमकीला और बुद्धिपूर्वक, समझबूझ कर किया गया होना चाहिए । जीवित व्यक्तिके लिए वह अवश्य नये जीवन और नये आयुबलका संदेश लेकर आता है। जिस युगमें 'विक्रम' के स्वर संबके कानोंमें पहुँचने लगते हैं, उस युगमें जनताकी शक्ति और साहसमें मानों बहिया आ जाती है, विकराल तरंगोंसे भरा हुआ महार्णव ऐसा जान पड़ता है मानों उसके जलका किसीने आचमन लिया हो (निःशेषपीतोज्झितसिंधु For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - २१०] શ્રી જૈન સત્ય પ્રકાશ [ भांड १००-१-२ राजः), उत्तुंग चोटियों वाले पर्वत झुकते हुए जान पड़ते हैं, द्वीपांतरोंसे ऐसा स्वप्न आता है, मानो वहां हमारे यष्टाका यूप पहले से ही निखात हो। अपने यशकी अमर प्रशस्तिसे परिचित होना राष्ट्रका जन्मसिद्ध अधिकार है। वही हमको कर्म और ज्ञानका संदेश देकर जीवनक्षेत्रमें आगे बढाता है। अतीतको वर्तमानमें समझ कर भविष्यका निर्माण ही इतिहासका फल है। ___यह संवत्सर विक्रमके दो सहस्र वर्षों की समाप्ति पर आया है। संसारके प्रमुख संवतोमें विक्रमसंवत् सबसे प्राचीन है। हमारे उत्थान और पतनका काल चक्र विक्रमसंवत्के साथ गुंथा हुआ है । संवत् देश या जनता के लिए कोई साधारण वस्तु नहीं है। वह इतिहासको : घटनाओंको मेरुदंडको तरह सदा-सदाके लिए धारण किए रहता है। संवत्की शक्ति और हमारी क्रियाशक्ति एक दूसरे में प्रतिबिंबित होती हैं। जिस युगमें देशकी क्षत्रशक्ति और ब्रह्मशक्तिने नया पराक्रम धारण किया, उस युगमें संवत्सरके अंक भी नये तेजके साथ चमक उठे । यही तो गुप्त-युगका सोने जैसा चमकीला तेज है जिसका ध्यान आते ही अब भी हमारा अंतःकरण शुद्ध ज्योतिसे घुल जाता है। ईश्वर करे भारतीय संवत्सर नवीन विक्रमसे युक्त होकर सदा विजयी हो। हमारा संवत् हमारे राजर्षियोंके और हमारी महाप्रजाओं के विक्रमसे आयुष्मान् बनता है । हम आयु पर्यन्त जीवित रहते है, पर संवत् अमर है। हमारे पराक्रमके तेजसे संवत्सर तेजस्वी बनता है। क्या संवत्सर राष्ट्रमें साधारण वस्तु है ? वह राष्ट्र के समुदित विक्रमका एक ऐसा प्रतीक है जो एक क्षगके लिये भी हमारा साथ नहीं छोडता। राष्ट्रका विक्रमशील साका संवत्सरको अजस्र साक्षीसे हमें दृष्टिगोचर होता रहता है। पुरातन कालसे अद्यावधि राष्ट्रके जो 'पंच मानव' हैं, वे अजर और अमर हैं। वे ही हमारी महाप्रजाएं हैं। उनकी सत्ता अखंड है। उनकी सत्ताका मेरुदण्ड उनका संवत्सर है । प्रजाएं जब विक्रमशील होती हैं, संवत्सरके वे अंक शक्तिसे भर जाते हैं । प्रजाएं निश्चेष्ट होती हैं, संवत्सर भी म्लान हो जाता है। विक्रम-जयन्ती उस महान् पराक्रमको जिसे हमारे पूर्वजोंने किया और जिसके द्वारा हम मानवसे देन बने, स्मरण करनेका एक स्वर्ण अवसर है। अपने पराक्रमके स्वरोंकी दिगन्तव्यापी गूंजको, जो आज तक महाकाशमें पूरित है यदि हमारे बहिरे बने हुए कान फिरसे सुनने लगें, तो मानों हमारे महान् विक्रमका आदित्य फिर प्राचीमें प्रकाशित होने लगा। अपने विक्रमादित्यके यशको पुनः राष्ट्रकी स्मृतिमें हरा-भरा रखना हम सबका आवश्यक जीवन-धर्म है। हमें चाहिए कि अपने चिर संवत्सरके इस पुण्य पर्वमें विक्रमकी महिमासे सबका प्रिय करने वाले राजर्षिका संमान करें। महाकवि कालिदासने उचित ही कहा है अत्र विक्रममहिम्ना प्रियकारिणं संभावयामो राजर्षिम् । For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થના ઉદ્ધાર લેખક : શ્રીયુત માહુનલાલ દીપચંદ ચોકસી જૈન સાહિત્યમાં રાજા વિક્રમાદિત્ય સંબંધી ઘણા પ્રકારનાં આલેખન મળી આવે છે. એ બધામાં સમર્થ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સાથેને પ્રસંગ મહત્ત્વનું સ્થાન રશકે તેમ છે. આ લેખને વિષય પણ એ મહુ!વાદી સત્તુ ઉજજૈનની ભૂમિપર બનેલ એક બનાવ પર સામાન્ય વિચારણા કરવાને છે. પણ જ્યારે આ મહારાજાના અસ્તિત્વ સંબંધમાં જ ભિન્ન ભિન્ન માન્યતા પ્રવર્તીતી ડાય અને એક કરતાં વધુ રાજ્યકર્તાઓનાં નામેા વિક્રમાદિત્યના અભિધાનથી અલંકૃત થઈ સાહિત્યના પાને પેાતાનું ગૌરવ પ્રસારતાં હોય, ત્યારે સૌ પ્રથમ આ લેખ સાથે કયા રાજવીને સંબંધ છે અને એ વિભૂતિએ કઈ ભૂમિને કયા કાળે અલંકૃત કરી હતી અથવા રાવીનું મૂળ નામ જુદુ હતું અને ‘વિક્રમાદિત્ય' એ ખિતાબ હતા કે ક્રમ−ઈત્યાદિ વિચારણામાં ઊતરવું અસ્થાને ન લેખાય. જેમ જેમ શેાધ ખાળનું ક્ષેત્ર વિસ્તાર પામતું જાય છે, અને એ સાથે ભારતવના એ વિષયના નિષ્ણાતે તે હાથે અત્યાર પૂર્વેનાં મંતવ્યો તેમજ અનુમાનેા પર ઘડાયેલી નોંધેઐતિહાસિક બનાવે સાથે બંધ બેસે તે રીતે તેની છણાવટ થતી જાય છે તેમ તેમ એ પર પ્રકાશ પથરાવા માંડયા છે; એટલું જ નહિ પણ પડેલાં નિશ્ચિત મનાતા અનુમાને કે મ તથ્યેામાંના કેટલાંક સાવ નિર્મૂળ હતાં. અથવા તે ઘા અંગે ભૂલભર્યા હતાં એમ પુરવાર પણ થઈ ચૂકયું છે. આ દિશામાં આજે જે રીતે ખેડાણ થઈ રહ્યું છે એ જોતાં એમ કલ્પી શકાય કે ઇતિહાસને લગતા કટલાયે બનાવે પર હજી સારા પ્રમાણમાં અજવાળુ પડશે. જૈન કથાનકેામાંના પ્રસંગોને તેમજ આગમ પ્રથામાં મળી આવતાં જુદા જુદા ઉલ્લેખાને એ દ્વારા એકંદરે લાભ જ થવાના છે. આ લેખના નાયક વિક્રમાલિ એ કાર્ય કલ્પિત વ્યક્તિ નથી એ વાત આ લખાણના ગર્ભમાં પ્રવેશ કરવાથી વાચક સહજ જોઇ શકશે. અલબત્ત કનેાજ પ્રદેશમાં થઈ ગયેલા રાજાએ સમુદ્રગુપ્ત અને સ્કંદગુપ્ત પણ વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા હતા એમ શિલાલેખી પુરાવાથી સાબિત થાય છે. પણુ સંવતનાં વર્ષોં સાથે એમના રાજ્યકાળના મેળ ખાતા ન હોવાથી, આજે જેમની બે હારમા વર્ષોંની સંવત્સરી ઉજવાવાની છે એ શકારિ વિક્રમાદિત્ય, કનેાજમાં નહી પણ માળવાની રાજધાની અવતી ઉર્ફે ઉજ્જૈનીમાં થઈ ગયેલ રાજયો જ સૌ પ્રથમ થયેલ છે, અને તેમના નામને જ આ સંવત્ પ્રવર્તે છે. પરદેશથી આવેલ છતાં હિંદને ઘર કરી રહેલ શકાને પરાજય કરી પ્રજાને તેમના ત્રાસમાંથી છેડવી એ નિમિત્તે ચાલુ થયેલ આ સંવત્ છે. આ લેખ પણ એ વાત નિશ્રિત રૂપમાં સાબિત કરતે આગળ વધે છે. વિક્રમની સભાનાં નવરત્ન પરત્વેના પ્રશ્ન મૂંઝવે તેવા છે. એ અંગે ‘કુમાર ’ માસિકના ગત અંકા (૨૩૬-૨૩૭ તથા ૨૩૮–૨૩૯) માં જે ચિત્રા આવ્યાં છે અને જે નામા આલેખાયાં છે એ જોતાં તે સવ એક જ સમયમાં અથવા તેા કેવળ માલવ પ્રદેશમાં થયાં હોય એ સંભવિત નથી. સ્કંદગુપ્ત આદિના વૃતાન્તથી પણ આ મતથ્યને ટેકા મળે છે, For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ “વિક્રમાદિત્ય'ના સાયથી જુદા જુદા સમય અને દેશમાં થયેલી એ વ્યક્તિઓને એક સાથે સાંકળી દેવામાં આવી હોય એમ બનવા જોગ છે. એ નવમાંના એક ક્ષપણુક અને બીજા જૈન મુનિ સાથે આપણને સંબંધ છે. કુમાર માસિકમાં ક્ષેપકનો અર્થ બૌદ્ધ સાધુ કરેલ છે તે ખાસ વિચારણીય છે. એને અર્થ જૈન સાધુ પણ થાય છે અને એ ઘણે અંશે અહીં બંધબેસતો પણ છે. ઈ. સ. ના આરંભ પૂર્વે ૫૬ વર્ષ પર જે સંવત ઉજજૈનના રાજા વિક્રમાદિત્યે પ્રવર્તાવ્યો હતો એ સંબંધમાં અત્યાર સુધી શંકાના વમળ ઊડતાં હતાં. વિક્રમાદિત્ય ઐતિહાસિક વ્યક્તિ નથી એવી વાતો વિદ્વાનોનો મોટો ભાગ જોરશોરથી કરતો હતો. પણ જ્યારથી જૈનધર્મને “કાલકાચાર્યકથા ” નામનો ગ્રંથ પ્રકાશમાં આવ્યો ત્યારથી એટલું તો સ્પષ્ટ થયું છે કે મધ્ય ભારતમાં શકે એ વિક્રમસંવત્ શરૂ થયા પહેલાં પિતાનું રાજ્ય સ્થાપન કરેલું અને વિક્રમાદિત્ય પદવીવાળા એક હિંદુ રાજાએ એ શકાનો પરાજય કરી પુન: રાજ્ય સ્થાપ્યું તથા શકાને હાંકી કાઢયાં, એની યાદગીરીમાં પોતાના નામથી સંવત્સર શરૂ કર્યો. એ સંબંધમાં ‘કાલકાચાર્યકથા” જે પ્રકાશ પાડે છે એનો સાર નીચે પ્રમાણે તારવી શકાયઃ ઈ. સ. પૂર્વે લગભગ ૫૭ વર્ષે ઉજજૈનના રાજા વિક્રમાદિત્યે જેનધમી શકોને માલવામાં હરાવ્યા, અને પિતાને સંવત ચાલુ કર્યો. તે ૧૩૫ વર્ષ સુધી ચાલુ રહ્યા પછી બીજે કવિજેતા થયે જેણે બીજ સંવત ચાલુ કર્યો. આ તે જ સંવત છે કે જે ઈ. સ. ૭૮ માં શરૂ થયો અને જેનું અંતર વિક્રમ સંવત સાથે ૧૩ ૫ વર્ષનું છે. ઈ. સ. ૪૦૫ના મંદસોરના શિલાલેખમાં વિક્રમ સંવતને માલવસંવત તરીકે ઓળખાવેલ છે. માલવ પ્રજામાં પ્રચલિત આ સંવત “માઢવUTSજાત' તરીકે ઉલ્લેખાયેલ છે. વળી જે શકનું રાજ્ય વિક્રમાદિત્યના વિજય પૂર્વે હતું તેઓ “શાહી” કે “શહાનુશાહી' અર્થાત્ “રાજા” કે “રાજાધિરાજ'ના બિરુદધારી હતા અને એ વાત શક રાજાઓના સિક્કા પર કોતરાયેલી ઉપાધિઓથી પુરવાર થાય છે. આમ આ કથા સંગીન ઐતિહાસિક પુરાવા રજુ કરે છે. એ વેળા પશ્ચિમ ભારતમાં અવારનવાર શકની ચઢાઈઓ થતી હતી, અને એને રોકનાર કોઈ બહાદુર હિંદુ રાજા હતે એવી આખ્યામાં પ્રસિદ્ધ પામેલી વાતથી પણ આને ટકે મળે છે. એ હિંદુ રાજા તે જ સંવત ચલાવનાર વીર વિક્રમાદિત્ય છે. વિશેષમાં નિમ્ન છે પણ ઉપરની વાતનું સમર્થન કરે છે. “ગાથાસપ્તશતી” નામાં પ્રાચીન પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ આંદ્રવંશી “હાલ” રાજાના નામથી ઉપલબ્ધ છે. ગોદાવરીના તટ પર આવેલ પૈઠણ (પ્રતિષ્ઠાનપુર)માં એ હાલ રાજાની રાજધાની હતી. ડૉ રામકૃષ્ણ ભાંડારકરના મત પ્રમાણે એ “હાલ” રાજા ઈ. સ.ની પ્રથમ શતાબ્ધિમાં થયો છે. એ ઉપરાંત Cambridge History of Ancient India (p. 167 168)માં નિમ્ન નોંધ મળે છે. “We are perhaps justified in concluding that Vikramaditya legednd is to some extent historical charactor. શ્રીયુત સી. વી. વૈદ્ય અને મહાપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમાદિત્ય થયાનું જણાવે છે. સ્ટેનકેને(Sten Konow )એ સાબિત કર્યું છે કે વિક્રમસંવત પહેલાં શાનું સિંધુનદના પ્રદેશમાં રાજ્ય હતું અને જે “શડાનુશાહી” ઉપાધિ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થને ઉદ્ધાર [ ૨૧૩ ધારણ કરતા હતા, એ વાતને મેળ નકથા તેમજ સિક્કા સાથે ખાય છે. ટાલમી (Ptolemy) લખે છે કે શક-રાજય કાઠિયાવાડ સુધી ફેલાયું હતું. એ સંબંધમાં આગળ જણાવાય છે કે-આ શકેએ ઉજજેનના રાજા ગભિલ્લ કે જે વિક્રમાદિત્યનો પિતા થતો હતો તેને પરાજ્ય પમાડ અને ગાદી હસ્તગત કરી, પણ ત્યાં ચાર વર્ષથી વધુ ટકી શક્યા નહીં. વિક્રમાદિત્યે ચઢી આવી શકેને નષ્ટભ્રષ્ટ કરી મેલ્યા; અને ઈ. સ. પૂર્વે ૫૭ માં પિતા સંવત ચલાવ્યો. આ પછી ૧૩૫ વર્ષ વહી ગયાં ત્યારે શકેએ ઉજજેન પર ફરીથી પિતાને અધિકાર જમાવ્યો અને વિક્રમને બદલે શક–સંવત ચલાવ્યો. જેનથાના આ હેવાલને પુરાણોની વાતથી પુષ્ટિ મળે છે. પુરાણમાં જણાવ્યું છે કે–સાત ગર્દભિલ્લ રાજાઓ થશે અને એ પછી શક રાજા ૩૮૦ વર્ષ રાજ્ય કરશે. सप्तगर्दभिल्ला भूयो भोक्ष्यन्तीमां वसुन्धराम् ।। शतानि त्रीणि अशोतिश्च शका ह्यष्टादशैव तु ॥ -મસ્યપુરાણુ પાટિજર; કલિયુગ રાજવંશ પૃ. ૪૬ જૈન સાહિત્યમાં પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ અને વિક્રમાદિત્યના સંવત્સરના આરંભ સંબંધમાં જે રાજ્યપરંપરાને ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે– ઈ. સ. પૂર્વે પર૭ મા-શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સમયે અવન્તી (ઉજજૈન)માં રાજા પાલક ગાદીએ આવ્યો. એણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. એ પછી નંદવંશનું રાજ્ય ૧૫૫ વર્ષ રહ્યું, મૌર્ય વંશનું રાજ્ય ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રનું ૩૦ વર્ષ, બલમિત્ર અને ભાનુમિત્રનું ૬૦ વર્ષ અને નહવાહનનું રાજ્ય ૪૦ વર્ષ રહ્યું. ત્યારપછી ગઈ ભિલ્લે ૧૩ વર્ષ રાજ્ય કર્યું. એ પછી શકરાજા આવ્યા જેમણે ચાર વર્ષ રાજ્ય કર્યું. આ કાળગણના અનુસાર શ્રી મહાવીરનિર્વાણ તિથિમાંથી (૬૦+૧૫૫+૧૦૮+૩૦૬૦+૪૦+૧૩+૪=૪૭૦) ૪૭૦ વર્ષ કમી કરતાં ઈ. સ. પૂર્વે ૫૭નો વિક્રમાદિત્યનો સમય આવી પહોંચે છે. શકોએ ઈ. સ. પૂર્વે ૬૦-૬૧માં માળવા પર આક્રમણ કરી ગર્દભિલને પરાજય પમાડ્યો, પણ તેઓ ચાર વર્ષથી વધુ ટકી શક્યા નહી. વિક્રમાદિત્યે પુનઃ તેમને હરાવી ગાદી પાછી મેળવી પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યું. પુરાતત્ત્વવેત્તા સ્ટેનકાનોનું કહેવું છે કે આ જૈનકથા (કાલિકાચાર્ય-કથા) પર અવિશ્વાસ કરવાનું લેશ પણ કારણ મને જણાતું નથી. કેટલાક વિદ્વાનો ભારતવર્ષમાં પરંપરાગત ચાલી આવતી આવી કથાઓને અસત્ય માની બેસે છે અને વિદેશી લેખકોએ મનઃકલ્પિત વિચાર પરથી ગોઠવી દીધેલ અંકાડાને ખરા માની બેસે છે. પરંતુ આવી કથાઓની દરેક વાત જુદા જુદા ઐતિહાસિક સાધનો દ્વારા પુરવાર કરી શકાય તેવી હોય છે. | (સ્ટેનકેનો-ખોખી શિલાલેખ કેમ્પસ ઇં. ઇંડિકેરમ--જિલ્ડ-૨ ભા. ૧ પૃ. ૨૫-૨૭) ઉપરની નોંધ પરથી રાજવી વિક્રમાદિત્યનું ઐતિહાસિક વ્યક્તિત્વ નિઃશંકપણે પુરવાર થઈ શકે છે, એ રાજવીની પરાક્રમગાથાની માફક વિદ્વત્તાની સુવાસ પણ ચોમેર વિસ્તરેલી હતી. વિક્રમ રાજાના જીવનપ્રસંગ સાથે સંકળાએલી, તેમના શૌર્યથી ઓતપ્રોત બનેલી. રસમય તેમજ અદ્દભુતતાને ઓપ પુરતી ઘણી ઘણી નાની મોટી વાર્તાઓ-દંતકથાઓ ઉપલબ્ધ થાય છે. એમાં વર્ણવાયેલ અવંતી પતિ અર્થાત્ મહારાજા વિક્રમાદિત્ય એ પરદુઃખભંજન—નીતિવાન–અને સર્વધર્મ પ્રતિ સમાન ભાવ ધારણ કરનાર રાજવી તરીકે પ્રકાશી ઊઠે છે. રાજ્યમાં પૂર્વજોનો વંશઉતાર ચાલ્યો આવતો જે ધર્મ હોય એ પ્રતિએ જરૂર For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ બહુમાન દાખવતા, પણ સાથેાસાથ અન્ય ધર્મના વિદ્વાને નાતરી તેમની સાથે જ્ઞાનચર્યા કરતા, નવું નવું જાણુતા અને એ સંપ્રત્યે તેમજ એમના સંપ્રદાય પ્રત્યે પણ ઉદાર વૃત્તિ તે બહુમાન દાખવતા. એ વેળા ‘ મારુ' તે જ સાચું' એમ માનવા કરતાં ‘સાચું તે મ્હારું'વાળુ' મતથ્ય રાજવીઓના મેટા ભાગમાં પ્રવતું . ખાસ દૃષ્ટિગોચર થાય છે. રાજાની અસર પ્રશ્નમાં ઊતરે છે, એ ઉક્તિ અનુસાર એ કાળની પ્રશ્ન પણ સંપ્રદાયભેદની હરીફાઈમાં નહાતી રાચતી એમ આસપાસના સંબંધ પરથી સહજ પરખાય છે. વિક્રમનાં નવ રત્ને સંબંધમાં અભ્યાસીએ તરફથી જે મુદાસર નાંધા પ્રગટ થઈ છે એ જોતાં કહેવું જોઈએ કે એ નવે સમકાલીન નથી. આમ છતાં રાજા પોતે વિદ્યાને ઉપાસક, કળાનેા પૂજક મ`ત્ર-તત્રવિશારદ હાવાથી એની આસપાસ નામીચા વિદ્વાનેનું જજૂથ નમ્યું હતું એ નિ;શક છે, ગ્રડમડળીમાં શ।ભતાં સહસ્રરશ્મિની જેમ રાજસભાની મંડલીમાં એનું સ્થાન ગૌરવભર્યું હતું. એ કાળે માલવદેશની ગણુના મેાખરે થતી અને વિદ્યારસિકા તેમજ જ્ઞાનપિપાસુએ માટે ઉજ્જૈની કરૂપ લેખાતી. મહારાજા વિક્રમની સભામાં દ્વિજડિત કુમુદચંદ્રની પ્રતિભા એ વેળા મધ્યાહ્ને પહેાંચી હતી. સંસ્કૃત ગીરાના એ પ્રખર નિષ્ણાતે વાદ-વિવાદમાં સંખ્યાબંધ પડિતાને પરાજય પમાડી એવી તેા પ્રતિષ્ઠા જમાવી હતી કે એની સામે ઉભવાની કાઇની હિંમત ચાલતી નહીં. એની પ્રબળ શક્તિની સુગંધ એટલી હદે વિસ્તૃત થઈ ચૂકી હતી કે ઉજ્જૈન ની સભા અય ગણાતી. ત્યાં આવનાર પડિતે વાદ કરવાની વૃત્તિથી નહીં, પણ નવું શિખવાની વૃત્તિથી આવતા. પોતાની સભાના રત્ન સમાન આવા વિદ્વાને સાથે રાજવીને મૈત્રી સબંધ બંધાયા હતા એમ કહે. વામાં જરાય અતિશયેાકિત જેવું નથી. આ પ્રકારની અદ્વિતીય પ્રતિષ્ઠાના બળે કુમુદચંદ્રમાં પણ ગવ પ્રવેશવા માંડયા; વાદીને જીતવાની લાલસા સંતોષવા તે અવંતીની બહાર મે!ટા આડંબરપૂર્વક ભ્રમણ કરવા લાગ્યા. કથા પ્રસગ કહે છે તેમ માર્ગમાં એમના કાને ભૃગુકચ્છમાં રહેલા જૈનવિદ્રાન વાદકુશલ મુકુંદસૂરિ ઉર્ફે વૃદ્ધવાદીનું નામ પડયું એટલે એ મહાશયે પોતાનાં પગલાં એ નગરની દિશામાં વાળ્યાં. અચાનક એ શહેરની ભાગાળે ઉભય વિદ્વાને ના ભેટા થયા. એ મુલાકાતનું બ્યાન રસમય છે એટલુંજ નહિં પણ, વિદ્વત્તા સાથે સમયજ્ઞપણુ કેટલું આવશ્યક છે એનું ઉદાહરણ પૂરું પાડનાર છે. આપણે એની પૂરી ઉંડાઇએ ગયા વિના એટલું જાણી લઇએ કે દ્વિજ પંડિત કુમુદચંદ્રને સ્વપ્રતિજ્ઞા પૂર્તિ અર્થે પરાજ્ય સ્વીકારી એ વૃદ્ધવાદીના શિષ્ય બનવું પડયું. વૃદ્ધ ગુરુના પાસા સેવતા શિધ્ધ કુમુદચંદ્ર જૈનદનનાં વિશિષ્ટ તત્ત્વો ઉદાર ભાવનાઓ અને અનેકાંત જેવા ઉમદા સિદ્ધાંતને પ્રસારતી યુકિતને પૂર્ણપણે પચાવી ચૂકયા. આચાયે` એની યોગ્યતા પારખી સ્વપટ્ટધર પદે સ્થાપ્યા. આમ એક કાળના પંડિત કુમુદયદ્ર થાડાં વર્ષોંના ગાળામાં જૈનધર્મના આચાર્ય બની શ્રી સિદ્ધસેન દિવાકરના વિખ્યાત બિરુદથી અલંકૃત થયા. વિદ્વારક્ષેત્રામાં પગલાં પાડતાં, પોતાની અપ્રતિમ વિદ્વત્તા અને સ્યાદ્વાદ દઈનની ઉદાર અને ઉમદા શૈલીથી હજારાના દિલ આકતાં તેઓ વર્ષાના ગાળા પછી કરી ઉજ્જૈની પધાર્યા. અવંતીનાચ સાથે દ્વિજ કુમુદચંદ્ર તરીકને તેમને સાધ ઘણા જૂતા હતા, એટલું જ નહિ પણ એ મૈત્રીના ગાઢબંધનથી ખેંચાયેલા હતા એ વાત પૂર્વે આપણે જોઈ ગયા છીએ. એમને માટે રાજદરબારમાં પ્રવેશ મુશ્કેલ નહેતા, છતાં આજે તેએ શ્રમણુના સ્વાંગમાં For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર ૨૧૫ હઈ સંમતિ વિનાનો પ્રવેશ નહાતા ઇછતા, તેથી દરબારગઢની દેવડી પર ઊભા રહી તેઓએ પિતાની વિદ્વત્તાને ચમકારે દાખવતા ચાર શ્લોક રચી, દ્વારપાલના હાથમાં મૂક્યા અને જણાવ્યું કે મહારાજને પૂછજો કે આ લેક સહિત આવેલ અતિથિ દરવાજે ઊભેલ છે એ અંદર આવે કે બહારથી જ ચાલ્યો જાય? દ્વારપાલે લેક રાજવીના હાથમાં મૂકી મુનિશ્રીની વાત રજુ કરી. વિદ્યાસિક ભૂપાલ ચતુરાઈભરી રચનાથી આશ્ચર્ય પામ્યો અને કહેવડાવ્યું કે-સભામાં પધારે તો ઘણું જ ઉત્તમ, છતાં જે ત્વરા હોય તે ચાર લાખ સોનૈયાના દાનની ચિઠ્ઠી આ સાથે મૂકી છે તે આપ લેતા જાવ. દિવાકર આ પ્રત્યુત્તર પછી સભામાં જાય છે. વર્ષો પૂર્વેના ભૂદેવમિત્ર કુમુદચંદ્રને શ્રમણવેશમાં નિહાળી અવનીપતિ ઘડીભર મંત્રમુગ્ધ બને છે. પરસ્પર વાર્તાલાપથી પૂર્વ ઇતિહાસના આંકડા સંધાય છે. ચાર શ્લેકમાં ગુંથેલ ચમત્કૃતિના દર્શન કરાય છે. એ શ્રવણ કરતાં નૃપ પિતાનું સારું રાજ્ય સૂરિજીના ચરણે ધરવા ઉઘુક્ત થાય છે. ત્યાં તો ગંભીર વાણું કર્ણપટ પર અથડાય છે-“રાજનું, હું તો અકિચન સાધુ ! મારે એ માયાનો પાશ ક૯પે નહીં. જે સાચે જ લક્ષ્મીને મેહ ઊતર્યો હોય તે જૈનધર્મમાં અગ્રણી પદે આવતા એવા જિનમંદિર દેવમૂર્તિ અને જ્ઞાનભંડાર સ્થાપનાનાં ક્ષેત્રોમાં એનો વ્યય કર; એ દ્વારા પરભવના પાથેયને સંચિત કર.” વિક્રમ રાજાએ તરત જ ભંડારીને આજ્ઞા આપી દીધી અને એના અનુસંધાનમાં થોડા જ સમયમાં અમુક ક્ષેત્રમાં જિનપ્રસાદે તૈયાર કરાવવામાં આવ્યા, એની વ્યવસ્થા જૈન સંઘને સુપરત થઈ. રાજાની વિનંતીથી રોજ રાજસભામાં જતા અને ધર્મ ચલાવતા દિવાકરજીએ સ્વવિદ્વત્તાના તેજે અન્ય પંડિનેને ઝાંખા પાડી, થોડા સમયમાં પ્રતિષ્ઠા સંપન્ન સ્થાન જમાવ્યું. સતત પ્રહસ્થને પરિચય, સમ્રાટ સહ મૈત્રીસંબંધ અને પૂર્વે ભગવેલી આબરભરી મહત્તા એ ત્રિવેણી સંગમના પ્રવાહમાં અહર્નિશ મજજન કરતા આ વિદ્વાન સૂરિ મહારાજ પ્રમાદવશ થયા અને ધર્મપ્રભાવના વધારવાના મિષે સુખપાલમાં બેસી આડંબરપૂર્વક બિરુદાવલી બોલાવતા રાજ્યસભામાં જવા લાગ્યા. વાતનો પ્રસાર વાયુવેગે થાય છે. આચાર્ય સિદ્ધસેનજીની ધમપ્રભાવનાની ખ્યાતિ સાથે આ વાત પણ ગુરુદેવ વૃદ્ધવાદીના કાને પહોંચી. ત્યાગી એવા જૈનધર્મી નિગ્રંથને સુખપાલમાં બેસવા પણ કેવું! એ તો યતિધર્મના આચારમાંથી પતન થવાપણું જ લેખાય ! પિતાના પટ્ટધરને હાથે આ કમ થવા દેવાય ? ગુરુજી વિહાર કરી દેડતા આવ્યા. છતાં વિદ્વાનની ખલના સુધારવાનો માર્ગ પણ નિરાળે એટલે પ્રચ્છન્ન રહ્યા. સુખપાલ ઉપાડનારનો વેશ ધારણ કરી રાજસભામાં જવાની તૈયારી કરતા સિદ્ધસેનજીના ઉપાશ્રય સમીપ ખડા થયા. સમય થતાં જ દિવાકરજી આડંબર પૂર્વક પધાર્યા અને સુખપાલમાં બેઠક લઈ અનુચરોને સુખપાલ ઉપાડી ચાલવાની આજ્ઞા આપી. ત્રણ અનુચર ભે પેલા આગંતુક વૃદ્ધ પણ ચોથા તરીકે ભળી જઈ સુખપાલનો એક પાયા ઉપાડ્યો અને પોતાની ખાંધે ચઢાવ્યા. માર્ગમાં આગળ ચાલતાં વૃદ્ધના ખભા પર પાયે ઉંચો નીચો થવા લાગે એ જોઈ સુખાસનસ્થ દિવાકરજી બોલી ઊઠયા– भूरिभारभराक्रान्ते खंधोऽयं तव बाधति ? અર્થાત–વજનની વધુ ભારથી હારી ખાંધને શું પીડા થાય છે ? જવાબમાં વૃદ્ધ પણ જણાવી દીધું કે न तथा बाधते खंधो यथा “बाधति" बाधते For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ અર્થાત “બાધિત” શબ્દનો પ્રયોગ જેટલું દુઃખ ઉપજાવે છે એટલું દુઃખ ખાંધે લીધેલા ભારથી નથી થતું. મજુર તરીકે પાયે ઉચકનાર વ્યકિત આવો સણસણતો ઉત્તર આપે એટલું જ નહિ, પણ એમાં પોતાની વ્યાકરણની દૃષ્ટિએ ભૂલ બતાવે એ આશ્ચર્ય નાનું સૂનું ન લેખાય ! તરત જ સિદ્ધસેનજી સુખાસન ભાવી એમાંથી ઊતરી પડ્યા અને વૃદ્ધનો મુખાકૃતિ અવલેકી રહ્યા; તેમનું હૃદય પિકારી ઊઠયું કે ગુરુજી વિના આવી ભૂલ કહાડનાર અન્ય કોઈ ન જ સંભવે. પુનઃ ઊભયનાં નેત્રો મલ્યાં અને તરત જ અવંતીના એ વિશાળ માર્ગે પ્રખર પંડિતરાજ્યમાન આચાર્ય પેલા સુખાસન ઉપાડનાર વૃદ્ધના ચરણમાં નમી પડ્યા. જનતા આ અદ્દભુત દૃશ્ય જોઈ રહી. વૃદ્ધ પણ ધારણ કરેલે સ્વાંગ ઉતારી નાખ્યો અને શ્રમણના મૂળ વેશમાં–મુકુંદસૂરિ તરીકે પ્રકાશી ઊઠડ્યા! દિવાકરજીને શિરે હાથ રાખી, નમ્ર શબ્દ કહેવા લાગ્યા–“હલા શિષ્ય, હારા સરખા પ્રતિભાશાળી વિદ્વાન ને પરિગ્રહના પચ્ચખાણુ વાળાને આ પ્રકારના ઠાઠમાઠ ન શોભે ! નિગ્રંથ માટે એ નિષિદ્ધ છે. જ્ઞાનગોષ્ટિ ક ધર્મચર્ચા નિમિત્તે રાજસભામાં જવામાં ચ માત્ર વાંધો નથી, શ્રમણ એ નિમિત્ત ત્યાં રાજ પણ જાય છતાં એ પગપાળા જ શોભે, ત્યાંના મોહક વાતાવરણથી નિલેપ જ રહે ! સાધુપણાના આચારને જરાપણુ આંચ ન આવવી જાઈએ. હારા સરખા વિદ્વાનને આ નાનકડો પ્રમાદ આંખે આવે એટલા સારુ જ મેં આ રીતે ભાગ ભજવ્યો. પ્રમાદ થયો તેની આલોચના લઈ, નવો ન થાય એ માટે સાવચેત રહે ! હારા સરખા પ્રખર વિદ્વાનને મારે આ ઈશારે છે.” “ગુરુદેવ ! આ રીતે જવામાં જે કે હું શાસનની પ્રભાવને માનતો હતો, છતાં એ એક પ્રકારનો પ્રમાદ તો છે જ, મારું અંતર એ કબુલે છે અને એ માટે પ્રાયશ્ચિત્ત ઈચ્છે છે. પુનઃ એવી ખલન નહીં થાય એની ખાતરી આપે છે.” ગુરુ શિષ્ય રાજસભામાં પગપાળા જ ગયા. ઉપાશ્રયમાં સાથે જ પાછા ફર્યા અને થોડા સમય પછી અન્યત્ર વિહાર પણ સાથે જ કર્યો. આ પ્રસંગ પછી સિદ્ધસેન દિવાકરછ વિક્રમના દરબારમાં જુદા જુદા વખતે આવ્યાની તેમજ સ્વવિદ્વત્તાના ચમત્કારે ભૂપને રંજિત કરી શાસનનાં કાર્યો કરાવ્યાની ને મળી આવે છે. એ સર્વમાં અવગાહન ન કરતાં કેવળ એક જ ઉલ્લેખ કરવો જરૂરી ધાર્યો છે, અને તે મહાકાળ પ્રાસાદના પુનરુદ્ધારને. સંઘે આપેલ પ્રાયશ્ચિત્તના ધન નિમિતે શ્રમણવેશ ત્યજી દઈ અવધૂત વેશે પરિભ્રમણ કરતા દિવાકરજી અવંતીમાં આવે છે; પરિચિત મુલકમાં પગલાં ભરતાં પૂર્વ સમયની કંઈ કંઈ ઝાંબીઓ ને સામે તરવરવા માંડે છે. પંડિતાઈથી શોભતું વિપ્ર જીવન યાદ આવે છે અને એ પાછળનું તેથી પણ વધુ તેજરવી એવું સાધુજીવન ઊડીને આંખે વળગે છે. ઉભયમાં રાજા વિક્રમ સહને મિત્રીસંબંધ કેંદ્રસ્થાને રહેલે દષ્ટિપથમાં નાચી રહે છે. સહજ પ્રશ્ન ઊડે છે કે -આજે આમ કેમ? પંડિતાઈને શોભાવતે વેશ કે સાધુતાને સમાન અંચળે આજે કયાં છે ? આજે તો એ ઉમર છ ન કરતાં કાઈ અનોખી દશા ને અનોખે સ્વાંગ ધાર્યો છે. સંઘે ફરમાવેલી શિક્ષા એ હૃદયે વધાવેલી ફરજ છે. અર્વન દેવના શાસનમાં સંધ અગ્ર પદે છે. એનું ગૌરવ જળવાવું જોઈએ. એના ફરમાન પ્રત્યે અંતરના બહુમાન જ શોભે ! આમ છતાં ચિરપરિચિત ભૂમિમાં કેવળ અજ્ઞાતદશાનો અંચળો ઓઢી, મૂકપણે વિહરવું મારા જેવાને શોભે ખરું? પ્રશ્નનો ઉત્તર મળે તે પૂર્વે ઉજજૈનીના આવાસ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થના ઉદ્ધાર [ ૨૧૭ નજરે ચડયા. યુવતીની ચાલે વડી રહેલી સરિતા ક્ષિપ્રાનાં જળ, ઉજ્જૈની નગરીની દેશ પરદેશના અતિથિઐતે અનિશ નેતરી રહેલી ભાગેળ અને બાજી પર આવેલ મશાણ પણ જણાયાં. તરત જ હવામાં ઊડી રહેલ ભગવા ધ્વજ જોતાં અંતરમાંથી નાદ બડાર આવ્યા-અરે પેલે. મહાકાળ પ્રાસાદ તે! એ જ ? ત્યારે તેના પર આ ધ્વજ કયાંથી ? અત્ ધર્મની પતાકા ઊડતી હતી તે કયાં ગઈ? અવતી પાર્શ્વનાથનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ તી કાણે લાપ કર્યું ? સૂરિજીની દૃષ્ટિ જાણે ભૂતકાળને વીંધી રહી હતી કે~ આ સુહસ્તિસૂરિ આ જ નગરીમાં પધારે છે. નિશાકાળની શાળી ને શાંત પળે નલિની– શુક્ષ્મ વિમાનની રચના દર્શાવતા પ્રબંધ ગણવા માંડે છે. ધીમેા છતાં એ મધુર રવ સમીપસ્ય હવેલીના શયનગૃહમાં ખત્રીશ રમણીએ! સહુક્રીડા કરતા અવતી સુકુમાળ નામા એક શ્રેષ્ડીસુતના કર્ણપટ પર અથડાય છે. એને અં વિચારતાં અંતર થનગની ઊઠે છે. ક્રીડાને અધવચ મેલી, દાદરા ઊતરી, એ સૂરિના વસતી સ્થાનમાં ખડા થાય છે, એક ચિત્તે સાંભળી રહે છે. એને આનંદ સમાતા નથી. ઉત્સુકતા વધી પડે છે અને સહજ પ્રશ્ન થઈ જાયછે-“આચાય મહારાજ, આપે શું આ વિમાન જોયું છે? મારુ' મન પાકારે છે-હૃદય સાક્ષી પૂરે છે કે મેં પૂર્વે એ જોયું છે.” “વત્સ,હું તે માત્ર પૂર્વે થઈ ગયેલ ગણુધર મહારાજના પ્રબંધના સ્વાધ્યાય કરી રહ્યો છે. એમાં નિલનીગુવિમાનનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.મેં જાતે જોયું નથી.” આ શબ્દો સાંભળ્યા ત્યારે તે શ્રેષ્ઠો પુત્ર અવતીને ઈંદ્ધાદિની વિધિ થઈ ચૂકી હતી તે જાતિસ્મૃતિની દુંદુભી અજી રહી હતી. એક જ કિંમ` જોર પકડી રહી હતી અને તે સત્વર પુનઃ એ વિમાનમાં પહેાંચવાની. એ સ્થાનના અવીય આનંદની તુલનામાં સંસારના વિલાસા કંઈ જ વિસાતમાં ન જણાયા. એક જ સવાલ એણે ઉચ્ચાર્યાં: “મહારાજ સાહેબ, એ વિમાનમાં સર્વર પહોંચવાના માર્ગ શે ?’’· ‘ઇબ્યતનુ, ભાગવતી દીક્ષા સર્વ કંઈ આપવા સમર્થાં છે. એનું નિરતિચાર પાલન કરનાર શિવસુંદરીના પ્રાસાદનાં બંધ દ્વાર ખોલાવી શકે છે, ત્યાં દેવલેાકના આ વિમાનમાં જવાની શી નવાઇ!’” “તે પછી, ગુરુદેવ, આપે। એ ભાગવતી દીક્ષા ! હું તૈયાર જ છું.” ભાઇ, ધીરજ ધર, રજની વીતવા દે. વૃદ્ધ માતા આદિની સમતિ મેળવીને, સંયમમાં કેવી કપરી વાટ છે એનેા બરાબર તેાલ કરીને, સવારે આવજે.” ‘‘સાહેબ, એક પળ હવે ઢીલ ન પેાસાય. સતિ લઇને આવ્યે સમજો. મારા અડગ નિશ્ચયને રાત્રિના અંધારાનાં આવરણ દૈવાં ! એને કપરી-કાંટાળી કે જીવન આહુતિ માંગનારી વાટના વિચાર કેવા ! બસ એક જ નિર્ધાર અને તે અફર. દીક્ષા લેવી ને એ વિમાને પહોંચવું.” બન્યું પણ એમ જ. સિદ્ધવૃત્તિ આડે અવરોધ ટકી ન શક્યા. માતા અને પત્નીએએ રજા આપી. આચાયે નિશાકાળ છતાં પ્રત્રજ્યા આપી, અને કાર્યોત્સર્ગ માટે પરવાનગી પણ આપી. યાગિતીના વાસ સમા, મંત્ર-તંત્રસિદ્ધિના અને એ પાછળ રોમાંચ ખડા કરે તેવી ભયભરી વાતેાના ધામ સમા મસાશુમાં સુકુમાલ વધુધારી અવંતી ખડક સમ ધૈ ધારી એકાકી ધ્યાનમગ્ન અન્યો. રાત્રિનાં અંધારાં એાસરી જતાં સવિતાનારાયણના મધુરાં કિરણેા પૃથ્વીતળ પર લંબાયાં. માતા સજ્જ થઈ સાધુપુત્રની શુશ્રુષા પૂછવા આવી તે જોયા માત્ર જંગલી પશુથી અભક્ષાયેલ દેહ ! આત્મા તેા કચારનેયે ઊડી ગયા હતા. ભગ્ન હૃદયે પહેાંચી સુહસ્તસૂરિ પાસે. આંખે દીઠેલું કર્યું. ગુરુએ નાતે દીઠુ' સંભળાવ્યું–“માતા દ્વારા લાડકવાયે। ઇપ્સિત વિમાનમાં પહોંચી ગયા.” વૃદ્ધા સફાળી ઊઠી ઘેર આવી. પુત્રવધુએ સમક્ષ વાત વર્ણવી. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ [ક્રમાંક ૧૦૦-૧-૨ એક ગભિČણી સિવાયનાં સે, સાપ કાંચળી ત્યજી દે તેમ, સંસારની માયા છોડી ગુરુજી પાસે આવ્યાં અને સર્વે દીક્ષાપિપાસુ બન્યાં. યાગ્યતા નિરખી સૂરીજીએ ચારિત્રનાં દાન દીધાં. પાછળ રહેલી વધુએ થોડા સમય પછી એક બાળકને જન્મ આપ્યો, એ ‘મહાકાલ ’ તરીકે ખ્યાતિ પામ્યા. તેણે માતામુખે સં વ્યતિકર શ્રવણુ કરી સ્મશાન ભૂમિમાં એક સુંદર પ્રાસાદ તૈયાર કરાવી ઉકત સૂરિ મહારાજને માનપુરસ્કર પુનઃ તેડી લાવી તેએાશ્રીનાં વરદ હસ્તે શ્રી પાર્શ્વનાથના મનેાહર બિંબની પ્રતિષ્ઠા કરાવો. અવંતીસુકુમાળના સ્મરણાર્થે થયેલ આ સ્થાપનાથી શ્રીઅવંતીપા નાથ તરીકે ચેતરફ એ તીથની ખ્યાતિ પ્રસરી રહી. સમયના ગમાં એ આચાર્ય શ્રી સમાયા અને પ્રાસાદનિર્માતા પુત્ર પગુ સમાયા; કેવળ તીર્થં રહ્યું. ઉપાસકાની ઉપેક્ષાથી કિંવા અન્ય મતના અનુયાયીએની વધતી જતી લાગવગધી એ સ્થાન પર તેમને! કબજો ચડી ખેડો. મૂર્તિને ભૂમિગ્રમાં અદૃશ્ય કરી ઉપર શિવલિ’ગ સ્થાપી દીધું. મંદિર મહાકાલ મૃત હતું તે મહાકાલપ્રાસાદ તરીકે ઓળખાયું. અધિષ્ડાતા એવા શ્રો અવતી પાર્શ્વનાથ જનતાની સ્મૃતિથી અદૃશ્ય થયા. સિદ્ધસેન અવધૂતે ભૂતકાળના આ ઈતિહાસને સાચા સ્વરૂપે રજુ કરવાને નિર્ધાર કર્યાં. સીધા પહેાંચ્યા એ સામે દેખાતા મહાકાળ પ્રાસાદમાં અને નમન કરવાને બદલે લાંબા પગ કરી શિવલિંગ સામે અડ્ડો જમાવ્યે. પૂજાપાડી ને દક્ષિણારત ભૂદેવાથી આ અવિનય શે સહ્યો જાય ? આખી વાત વીર વિક્રમના દરબારમાં પડ઼ોંચી. સિપાઇ છૂટયા. પણ આ અવધૂતને કાઇની પરવા જ ન મળે. સત્તાના કાયડા વિંઝાયા–જનતાને લાગ્યું કે હમણાં જ અવધૂતને બરડા ચીરાઇ જવાને ! ત્યાં તે રાખના અંતઃપુરમાં કાલાહલ મચ્યું. રાણીએના બરડા પર અદસ્ય રીતે ચાળખા પડતા હતા ! આ શું આશ્રય ! અવધૂત તે ધ્યાન મગ્ન જ હતા. સત્તાધારી શરમાયા. રાજા દોડી આવ્યેા. યાગી ચમત્કારી લાગ્યા. ચાબખા વી’ઝાતા બંધ પાડ્યા, ત્યાં રાણીવાસમાં કળ વળ્યાની ખબર આવી. ચમત્કાર પાછળ આ અવધૂતને હાથ જાયે. પ્રાથના થ, સત્ય દર્શાવવાનો આગ્રહ થયા. મહાદેવની સ્તુતિ કરવાને સિદ્ધસેને કલ્યાણમદિર સ્તોત્ર ઉચ્ચાર્યું. ઉપર છલ્લા શિવલિંગના સ્ફાટ થયે અને સાચા મહાદેવ-ઝળહળતા જ્યોતિધર શ્રી અવતી પાર્શ્વનાથતાં બિંબ સૌની આંખે પડવાં. એકાએક જયનાદ થઇ રહ્યો. જૂના ઇતિહાસના પાના ઉકેલાયાં.જૈતેને પેાતાનું પ્રાચીન તી પાછું મળ્યું. અવધૂત સાચા સિદ્ધસેન દિવાકર તરીકે એળખાયા. આવી મહત્ત્વતી શાસનસેવા જોઈ સંધે પ્રાયશ્ચિત્તનાં બાકી વર્ષોં માફ કર્યાં. જૈન સમાજ પુનઃ એકવાર શ્રી સિદ્ધસેન દિવાકરની પ્રતિભાથી શૈાળી રહ્યો વિક્રમરાજનાં નવ રત્નમાં જે ક્ષેપક છે તે આ જ સંભવે છે. ક્ષપક એટલે બૌદ્ધ સાધુ નહીં પણ જૈત શ્રમણ છે એ નીચેની કડિકાથી પુરવાર થાય છે: “ ત્રિવેન્દ્રય સંસ્કૃત ગ્રંથમાત્રામાં ઈ. સ. ૧૯૧૮ માં પ્રસિદ્ધ થયેલ સ મત સંગ્રહ (પૃ. ૧૪-૧૫ ) માં વિચારશાસ્ત્રના વૈદિક અવૈદિક એમ બે ભેદ પડાયા છે. અવૈદિકમાં બૌદ્ધ આંત અને તર્ક સમાય છે, એના કારણમાં જેએ વેદને માનતા નથી એ વૈદિક ગણાતા હાવાથી અને દર્શીનના રચનારા અનુક્રમે યુદ્ધ ક્ષણક અને ખૂહસ્પતિ હાવાથી વાતને મેળ બેસે છે. આમાં યુદ્ધ અને ક્ષપદ જુદા ગણાવેલ છે એ સાબિતી રૂપ છે. આ રીતે એક તાસિક વિભૂતિની સ્મૃતિમાં પ્રકાશિત થતા આ લેખમાં, એ જ કાળના એક વિદ્વાન આચાર્યશ્રીના હસ્તે ઉરિત થયેલ તીર્થંધામના પ્રસંગ પૂર્ણ થાય છે, For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય લેખક–શ્રીયુત પં, અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણુતીર્થ નર ઉત્તર ભારતમાં આજે જેના નામને રાષ્ટ્રીય સંવત પ્રવર્તે છે તે વિક્રમાદિત્યના સમયનો નિર્ણય તો શું પણ અસ્તિત્વ માટે પણ પુરાતત્ત્વોમાં અનેક મતભેદો પ્રવર્તે છે. ડે. કલહેન જેવા વિદ્વાને જણાવે છે કે વિકમાદિત્ય નામને કેાઈ રાજા થય જ નથી, અને તેને ચલાવેલો કોઈ સંવત્સર પણ નથી. પરંતુ ઈ. સ. ૫૪૪ માં માલવાના પ્રતાપી રાજા યશોધર્માએ સુલતાનની પાસેના કરમાં હુણ રાજા મિહિરકુલને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી અને પ્રચલિત માનવસંવતને તે સમયથી વિક્રમ સંવતમાં બદલી દઈ તેમાં પ૬ વર્ષને ઊમેરો કરીને ૬૦૦ વર્ષ પુરાણો એ સંવત જાહેર કરવામાં આવ્યો. ડ, ફલીટ રાજ કનિષ્કને વિક્રમ સંવતના પ્રવર્તક માને છે. કેટલાક વિદ્વાનો, સમુદ્રગુપ્તના અલહાબાદવાળા લેખમાં બીજી જાતિઓ સાથે માલવોને જીતવાનો ઉલ્લેખ છે તેથી, કટક (જયપુર) થી મળેલા સિક્કાઓમાં માઢવાનાં નાનો સંબંધ આ સમુદ્રગુપ્ત સાથે જોડીને તે જ વિક્રમસંવતના પ્રવર્તક હોવાનો પુરાવો આપે છે, ડે. ભાંડારકરનું અનુમાન છે કે માનવસંવતને વિક્રમ સંવમાં બદલી નાખનાર ચંદ્રગુપ્ત દ્વિતીય છે; કેમકે ચંદ્રગુપ્ત બીનની મળી આવતા સિક્કાઓમાં વિક્રમાદિત્ય નામનો ઉલ્લેખ પહેલવહેલો મળે છે. તેણે પશ્ચિમી શકેને પરાસ્ત કર્યા હોવાથી “શકારિ ” તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય પણ આ જ હવે સંભવે છે. સર જોન માર્શલે “અઝીઝ પહેલાધી વિક્રમ સંવત શરૂ થ” એ મત પ્રગટ કર્યો છે. પં. વેણુસાદ શુકલે “વિક્રમસંવત' નામના લેખમાં પુષ્યમિત્ર વિક્રમાદિત્ય હતા એવા પૂરાવાઓ રજુ કર્યા છે. શ્રીયુત જાયસવાલે સિદ્ધ કર્યું છે કે-આંબવંશીય ગૌતમીપુત્ર સાતણિ જ પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હતા, અને સાતકર્ણ, સાતવાહન, શાલિવાહન એ આ વંશની ઉપાધિઓ હતી. છે. રેપ્સને ઋષભદત્ત અને ગૌતમીપુત્રના શિલાલેખ અને નહપાનના સિક્કાઓથી નિત કર્યું છે કે નહપાન શકને ગૌતમીપુત્રે જીતીને માલવ–પ્રજાને તેના અધિકારમાંથી છોડાવી હતી, આથી “શકારિ' તરીકે પ્રસિદ્ધિ પામેલ વિક્રમાદિત્ય તે જ છે. પરંતુ આ બધાં કેવળ અનુમાન જ છે. વસ્તુતઃ શરૂઆતમાં આ સંવત્સર સાથે વિક્રમનો સંબંધ સંભવતઃ નહિ હોય, પણ એ નામનો કે એ ઉપાધિધારક રાજા થયો જ નથી એમ માનવું અયુક્ત છે, કેમકે તેના અસ્તિત્વના કેટલાક ઉલ્લેખો પણ પ્રાચીન ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. દંતકથાનુસાર આંધવંશના ૧૭ મા રાજા હાલે પ્રાચીન મહારાષ્ટ્રી–પ્રાકૃતમાં જાથાસત્તાતો નામનો ગ્રંથ રચ્યો છે, તેના ૬પ મા શ્લોકમાં વિક્રમાદિત્યની દાનશીલતાનો. ઉલ્લેખ આ પ્રકારે છે – “संवाहणसुहरसतोसिएण देन्तेण तुह करे लक्खं । चलणेण विक्कमाइच्च-चरिअमणुसिक्खि तिस्सा॥" For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ મિ. સ્મિથ હાલના સમય ઈ. સ. ૬૮ (વિ. સં. ૧૨૫) અનુમાને છે. તેથી સ્પષ્ટ થાય છે ઉક્ત સમય પહેલાં જ વિક્રમાદિત્ય થઈ ચૂક્યો હતો અને તે સમયે પણ તે પિતાની દાતશીલતા માટે કવિઓમાં પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. હાલના સમકાલીન મહાકવિ ગુણઢયે રચેલો પૈશાચી ભાષાને હતાશા નામને ગ્રંથ, જે અદ્યાપિ પ્રાપ્ત થયો નથી તેના સંસ્કૃત અનુવાદરૂપે સોમદેવભટે આલેખે વૃદ્ધાથામા (લંબક , તરંગ ૧)માં ઉજજોનીના રાજા વિક્રમાદિત્યનું વર્ણન મળે છે. ઉપર્યુક્ત વિદ્વાનોએ કપેલા વિક્રમાદિત્યની પૂલ રૂપરેખા આ પ્રમાણે આલેખી શકાય | વિક્રમાદિત્ય માલવાને પ્રતાપી અને યશસ્વી રાજા હતો. તેની રાજધાની ધારાઉજજેની હતી. તે સ્વયં વિદ્વાન હતો અને તેની રાજસભામાં અનેક વિદ્વાન અને કવિઓ રહેતા હતા. તેના દરબારમાં આવતા વિદ્વાનોને તે સત્કારતો હતો. શક-સીવિયન પ્રજાને છતવાથી “શકારિ” તેની ઉપાધિ હતી અને માલવાને શક–સત્તામાંથી છોડાવવાથી એ વિજયની યાદગારમાં તેણે વિક્રમ સંવતની પ્રવર્તતા કરી હતી. જ્યારે જેન–સાહિત્યમાં વિક્રમાદિત્યની કથા-દંતકથાઓ વિસ્તારથી ઉપલબ્ધ થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોમાં બુહર, ટોની, એડ્વર્ટન, શાપેન્ટિયર, સ્ટેન કેનોવ આદિ અભ્યાસીઓ, જેઓ જેન-કથા-સાહિત્યમાંની ઘટનાઓને એતિહાસિક લેખે છે તેઓ જણાવે છે કે વિક્રમના અસ્તિત્વ અને તેના સંવત્સરને નકારી શકાય તેમ નથી. મિ. સ્મિથને આધુનિક અભિપ્રાય પણ તે જ છે, કેમકે તે જણાવે છે કે “આવ રાજા થયો હોય તે સંભવિત છે.” આ કથાનકમાં વસ્તુતઃ ઐતિહાસિક તત્ત્વ કેટલું છે તે વિદ્વાનોએ શોધી કાઢવું જોઈએ. હવે જૈન પ્રબંધમાં વિક્રમાદિત્ય સંબંધી જે ઉલેખ મળી આવે છે તે જોઈએ – કમાવત્રિકાર “છવદેવસૂરિ' પ્રબંધમાં ઉલ્લેખ છે કે–“ અવંતીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતા હતા. તેણે પૃથ્વીને અણુ રહિત કરતાં પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો. પૃથ્વીનું સાણ ચુકવવા નિમિત્તે તેણે પિતાને મંત્રીઓને દેશદેશ મેકલ્યા, તેમાંથી લિંબા નામને પ્રધાન વાયડ નગરમાં આવ્યું. ત્યાં તેણે મહાવીર–મંદિરનો જીર્ણશીર્ણ જોઈ તેનો ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સં. ૭ માં છવદેવસૂરિના હાથે કરાવી.” કાલકાચાર્ય' પ્રબંધમાં તે જ ચરિત્રકાર જણાવે છે કે-“ કાલકાચાર્ય ધારાવાસ નગરના રાજા વીરસેનના પુત્ર હતા. અને ભરુચના રાજા બલમિત્ર-ભાનુમિત્રને મામા થતા હતા. તેમણે ગુણકરસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી હતી અને તેમની સરસ્વતી નામની બહેને પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું. જ્યારે બંને જણાં અવંતી આવ્યાં ત્યારે ત્યાં ગદભિલ રાજા રાજ્ય કરતો હતો. તેણે સરસ્વતી સાધીનું અનુપમ રૂપ જોઈ તેનું અપહરણ કર્યું. આર્ય કાલકે સંઘ સહિત રાજાને સરસ્વતી સાધીને છોડી દેવા ખૂબ વીનવ્યો, પણ તે માન્ય નહિ. આથી ક્રોધે ભરાયેલા આર્ય કાલકે પારસકૂલ-શકકૂલમાં જઈને પિતાના તિષ વિષયક જ્ઞાનથી ત્યાંના સાહિ-શાક-રાજાઓને પ્રસન્ન કરી ૯૬ રાજાઓને સૌરાષ્ટ્રમાં ઊતાર્યા. અને ચાતુર્માસ વીત્યા પછી ભરૂણ્યના રાજાને સાથે લઈ શક રાજાઓ દ્વારા ગર્દભી વિદ્યાના જાણકાર તે ગર્દભિલને હરાવી પિતાની બહેન સરસ્વતીને છોડાવી.” આ ઘટનાને સમય પશ્ચરરતુલા માં આ પ્રમાણે છે – For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્યે [ ૨૨૧ “ વરસાતિવ?િ (૪૩), જસ્ટિાગુ તત્તર જા. ર૩રયતત્તર વિશે (૪૭૦), વાળો વિમો લr a " પાદલિપ્તસૂરિપ્રબંધમાં “આર્ય ખપૂટાચાર્ય ભરૂચમાં પ્રજાને પ્રતિબોધતા હતા ત્યારે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને ત્યાં રાજ્ય હતું,” એવો ઉલ્લેખ છે. વિવિધતા અને વિશાળકાર જણાવે છે કે-“જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અવંતીને ચંડપ્રદ્યોત રાજા મરણ પામ્યો. તેની પછી તેને પુત્ર પાલક ગાદીએ આવ્યો. પાલકનું રાજ્ય ૬૦, નવ નદોનું રાજ્ય ૧૫૫, મૌર્યોનું ૧૦૮, પુષ્યમિત્રનું ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનું ૬૦, નભવાહનનું ૪૦, ગભિલ્લનું ૧૩ અને શાનું ૪ વર્ષો-કુલે મહાવીરનિર્વાણધી ૪૭૦ વર્ષો વીત્યા પછી વિક્રમાદિત્યનું રાજ્ય થયું.” “ ગઈ ભિલના પુત્ર વિક્રમાદિત્યે ઉજજૈનના રાજાનું રાજ્ય પ્રાપ્ત કરી સુવર્ણપુરુષની સિદ્ધિ વડે પૃથ્વીને ઉઋણ બનાવી વિક્રમસંવત્સર (ઉપર્યુક્ત ગણતરી મુજબ વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે) પ્રવર્તાવ્યો.” - ભદ્રેશ્વરસૂરિની થાવહીમાં ઉલ્લેખ છે કે-“ ગઈ ભિલ્લ પછી ઉજજૈનના રાજ્યસન પર કાલકના ભાણેજે બલમિત્ર-ભાનુમિત્રને અભિષેક થયો.” તિથોનસ્ટોપન્નાથની કાલગણનામાં “બલમિત્ર જ વાસ્તવમાં સંવત્સરસંબંધિત વિક્રમાદિત્ય છે” એમ જણાવ્યું છે. એ સિવાય પ્રાચીન ગ્રુઓમાં પણ આને પુષ્ટ કરતા ઉલ્લેખો યત્રતત્ર મળી રહે છે. પુરાતત્વવિદ્દ પં. શ્રી કલ્યાણવિજયજી ઉપર્યુક્ત થાવજી આદિના ઉલ્લેખને વાસ્તવિક માની તેની ચર્ચા પિતાના ઘીનારંવત્ સર સૈન-૪-1ળના નામના નિબંધમાં વિસ્તારથી આપે છે. [ ૩ ] ઉપર્યુક્ત ઉલેખે પરથી જે મુખ્ય મુદ્દાઓ તારવી શકાય છે તે આ છે૧ વિક્રમાદિત્ય ગર્દમિલ પછી થયો. ૨ મહાવીરનિર્વાણ અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. ૩ થશે ધર્મા, કનિષ્ક, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, અઝીઝ પ્રથમ, પુષ્યમિત્ર, ગૌતમીપુત્ર સાતકર્ણિ અને બલમિત્ર-ભાનુમિત્રમાંથી કયો રાજા વિક્રમાદિત્ય ઉપાધિધારી હતા? - ૪ વિક્રમાદિત્ય સાથે કાલકાચાર્ય અને આર્ય ખપુટાચાર્યની સમકાલીનતા. ૫ વિક્રમસંવત્સરની પ્રવર્તના કયારથી થઈ? આ મુદ્દાઓ પૈકી પ્રથમના બે મુદ્દાઓ માટે જૈન સાહિત્યની લગભગ સમગ્ર પરંપરા એકમત છે કે ગર્દભિલ પછી ૪૭૦ વર્ષ વિક્રમાદિત્ય થયો અને તેણે વિક્રમ સંવતની પ્રવર્તાના કરી. ત્રીજા અને પાંચમા મુદ્દા પર જ વિદ્વાનોમાં વિવાદ છે. યશોધર્મા, જેને સમય વિ. સં. ૫૪૭ થી પ૭૭ નો; સમુદ્રગુપ્ત, જેને સમય વિ. સં. ૩૯૨ થી ૪૩૭ ને અને ચંદ્રગુપ્ત બીજે, જેનો સમય વિ. સં. ૪૩૭ થી ૪૭૦ નો છે તેમાંથી કોઈ પણ વિક્રમસંવત્સર પ્રવર્તક હોઈ ન શકે, કેમકે એમને સમય જ નથી, પાંચમી અને છઠ્ઠી શતાબ્દિને છે. વળી ગુપ્ત રાજાઓએ તે પિતાને સંવત્સર જ ચાલુ કર્યો હતો. કનિષ્ક, પુષ્યમિત્ર અને અઝીઝ માટે કોઈ પ્રબલ પૂરાવાઓ નથી. પણ ફક્ત બે જ વ્યક્તિઓના ઉલ્લો. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર પ્રબલ પૂરાવા સાથે આપણી સમક્ષ રહે છે; તેમાંને એક-જેમણે ભારતીય ઐતિહાસિક કાળની ઘટનાઓને ઊંડા સંશોધન અને ગલેષણા પછી ક્રમબદ્ધ યોજવાને ભારે જહેમતથી પુરાતત્ત્વવેત્તાઓમાં પુરાગામી તરીકે પ્રસિદ્ધિ મેળવી છે તે શ્રી કાશીપ્રસાદ જાયસવાલ છે; અને બીજા–જેમણે જૈન-સાહિત્યમાંના આગમ, ભાખ્યા, `િએ, પ્રબંધા અને કથાનકાની લગભગ સમગ્ર પરપરાને અને ભારતીય વિવિધ ઘટનાઓને અભ્યાસ કર્યો છે તે પુરાતત્ત્વવિદ્ ૫. શ્રી કલ્યાણવિજયજીનેા છે. પ્રથમના વિદ્વાને અનેક પુરાવાએથી આંધ્રના સાત વાહનવીય ગૌતમીપુત્ર સાત િત વિક્રમાદિત્ય તરીકે સિદ્ધ કર્યાં છે. ( જુએ The Jonurnal of the B. & O. Research Society 1230 Vol. XVI Part 3 & 4માં Problems of Sake-Satavahana History ) જ્યારે ખીજા વિદ્વાને બલમિત્ર–ભાનુમિત્રને વિક્રમાદિત્ય તરીકે રજુ કર્યા છે. ( જુઓ- વનિર્વાનસંવત્ ઔર ચૈન શાહગળના ' નામને નારીન્દ્રાìિત્રિશા ભા.૧૦-૧૧માંનેા લેખ) Acharya Shri Kailassagarsuri Gyanmandir બંને વિદ્વાનેાના પૂરાવામાં શ્રી નયસવાલને મત અતિહાસિક મુશ્કેલી વિનાના હાય એમ લાગતું નથી. ગૌતમીપુત્રને વિક્રમાદિત્યનું બિરુદ પ્રાપ્ત થયું હોય એવા કાઈ પ્રબલ પૂરાવેા નથી અને કાળ-ગણનાની દૃષ્ટિએ વિક્રમાદિત્ય સાથેની સંગતિ બેસતી પણ નથી, જે આગળ જણાવાશે. અને તેથી જ ૫. શ્રીકલ્યાણુવિજયજીએ નિરૂપેલા ખમિત્ર~ભાનુ, મિત્ર જ સાચા વિક્રમાદિત્ય હોય અને તેમણે જ વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ શરૂ કરી હાય એ વધુ સંભવિત અને શકય લાગે છે. ખાસ કરીને વિક્રમ સંબંધે જે કથાનકા મળે છે, અને તેના સૌથી પ્રથમ અને વધુ ઉલ્લેખો જૈનેાના ગ્રંથામાં જ નજરે પડે છે, તેથી જૈમાતા તેની પ્રતિને પક્ષપાત તેના જૈન હાવાનેા પૂરાવા આપે છે. પન્ટ્સટીમની ટીકા ધરાના રચિયતા શ્રીવીરસેનાચાર્યે ધવલાના અંતમાં ૯ ગાથાએ પ્રશસ્તિરૂપે આલેખી છે. તેની છઠ્ઠી ગાથામાં સંવત્ સાથે વિક્રમનું નામ ઉલ્લેખાયું છે. अतीसह सास विकमरायम्हि एस संगरमो । "" पासे सुतेरसीए भावविलग्गे धवलपक्खे ॥ વીરસેનાચાય ના શિષ્ય જિનસેને યધવજ્ઞાતી તેમની અપૂર્ણ ટીકા શક સં. ૧૫૯ ના ફાલ્ગુન શુકલા દશમીએ પૂર્ણ કરી હતી અને તે સમયે અમેાધવનું રાજ્ય હતું. આથી જણાય છે કે શ્રીવીરસેનાચા'ના સત્તાકાળ ૮મી શતાબ્દિ હતા. યદ્યપિ ઉપરિનિર્દિષ્ટ કાળ ૭ર૮ને શકકાલ છે એવું પ્રસ્તાવનાકારે અનેક પ્રમાણાથી સિદ્ધ કર્યું છે, છતાં આપણે તેા અહીં વિક્રમ' શબ્દ સાથે જ સંબંધ છે, તે જો ૭૨૮ના શકકાલ જ હોય તો પણ તેમાં ૧૩૫ જોડવાથી ૮૬૩ના વિક્રમસંવત્ આવે, જે અદ્યાપિ મળી આવતા ગ્રંથામાં વિક્રમ નામ સાથે જોડાયેલા સંવત્સરના સૌથી પ્રથમ ઉલ્લેખ ગણાય. વળી એવા પણ ઉલ્લેખ મળે છે, જેમાં શકકાલની સાથે જ વિક્રમનું નામ પણુ બેડલું હાય. ૧૬ મી શતાબ્દિમાં રચાયેલા અતિમાં અકલંકના બૌદ્ધો સાથેના શાસ્ત્રાર્થ ને સમય આ પ્રકારે બતાવવામાં આવ્યા છે. ' विकमार्क - शकाब्दीय - शतसप्तप्रमाजुषि । कालेऽकलङ्कयतिनो बौद्धैर्वादो महानभूत् ॥ થ્રિોસાની ગાથા ૮૫૦ની ટીકામાં ટીકાકાર માધવચદ્ર વૈવિદ્ય લખે છે કે For Private And Personal Use Only ܙܕ Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ-વિશેષાંક ] સંવત્સરપ્રવતક વિક્રમાદિત્ય 46 श्री वीरनाथनिवृत्तेः सकाशात् पञ्चोत्तरपट्शत वर्षाणि मायुतानि गत्वा पश्चात् विक्रमाङ्क- शकराजो जायते । " Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨૩ ( ६०५ ) पञ्च અહીં વિક્રમાંક-શકરાનના ઉલ્લેખ સ્પષ્ટતઃ શકસંવતના સંસ્થાપક સાથે છે. રીતે વીરસેનાચાયે ઉલ્લેખેલા સંવત વિક્રમાંક-શક હશે. For Private And Personal Use Only આ જ તે પછીના દેવસેનાચાયે` ટ્ર્રાનસાર નામનેા ગ્રંથ વિ.સં. ૯૯૦ માં પૂરા કર્યાં, જેમાં સ્પષ્ટતઃ વિક્રમસંવત્ ઉલ્લેખ છે. એ જ રીતે જૈન મહાકવિશ્રી ધનપાલે વિ. સ. ૧૦૧૯માં પદ્મ છીનામમાજા નામના ગ્રંથ પૂરા કર્યાં અને અમિતગતિના સુમાવિતસ્તસરોદ માં પણ વિક્રમસંવત્ ક્રમશઃ ઉલ્લેખ મળે છે. આમ નવમી અને દશમી શતાબ્દિ પહેલાંના કાઈ ગ્રંથમાં સવત્ સાથે વિક્રમતા ઉલ્લેખ મળતે નથી. શિલાલેખમાં સૌથી પહેલવહેલા ચાતુમાન ચંડમહાસેનના વિ. સ. ૮૯૮ના લેખમાં વિક્રમસંવત્ ઉલ્લેખ મળી આવે છે. તે પહેલાંના કાર્ડ લેખમાં વિક્રમસંવતના ઉલ્લેખ મળતા નથી, પણ · માલવસંવત્’, ‘ માલવણુસવત્', અથવા ‘કૃતસંવત્ ’ના ઉલ્લેખ મળે છે. આ સંવત્સર કચારથી પ્રચલિત થયા તેને સ્પષ્ટ ખુલાસા કચાંઈ જોવાતા નથી, પશુ સંભવતઃ વિદેશીઓને જીતવાથી માલવાતી સ્વતંત્રતા -પ્રાપ્તિ જ મુખ્ય કારણ હાય એમ લાગે છે. આથી જણાય છે કે જેમ ‘શકસવત્' પહેલાં કેવળ ‘સત્' લખાતા હતા અને પાછળથી ‘શક–સવત્' લખાવા લાગ્યા તેવી જ રીતે સંભવતઃ પ્રચલત સવત્સર પહેલાંથી જ વિક્રમના નામે પ્રસિદ્ધ થઈ ચુકયા હશે, પણ લખવામાં તે। ‘સવત્' માત્ર જ લખાતું હશે. જયારથી ‘ સંવત્ 'ની સાથે વિશેષ નામેા જોડાવા લાગ્યાં હશે ત્યારથી માલવાના વિક્રમાદિત્યનું નામ પણ માલવસંવત્ સાથે જોડાયું હશે. ચેથા મુદ્દો જે કાલકાચાં અને આ ખપુટાચાર્યને ખમિત્ર–ભાનુમિત્રના સમકાલીન હાવાનું જણાવે છે, તે મુજબ આ કાલક ખમિત્ર-ભાનુમિત્રના મામા થતા હતા અને સરસ્વતી સાધ્વીનું અપહરણ કરવાથી ગમિલ્લને શિક્ષા આપવા શકૂલથી શકાને લાવ્યા હતા, એ ઘટનાને ઉલ્લેખ અગાઉ અપાર્ક ચૂકયા છે. આથી ખતે સમકાલીન હતા, એ નક્કી થાય છે. પણ બિિમત્ર-ભાનુમિત્રતા સમય જે વિદ્યાનિ અને વિવિધતીર્થાવ માંની પ્રચલિત જૈનગણનાપતિ અનુસાર મહાવીરનિર્વાણથી ૩૫૪ થી ૪૧૩ સુધીતે આવે છે તેથી ખીજી ધટનાએની સગતિ થઈ શકતી નથી. પરંતુ એ સમયમાં ૫. શ્રી કલ્યાણવિજ્યજીએ સશોધન કરી તેમના રાજત્વકાળ ૪૧૪ થી ૪૭૩ સુધી નક્કી કર્યાં છે તે યથાર્થ લાગે છે, કેમકે મૌર્યકાળમાંથી બાવન વર્ષોં છૂટી જવાથી ૧૬૦ ના સ્થાનમાં કેવળ ૧૦૮ વષૅ જ પ્રર્યાલત ગણુનાઓમાં લેવામાં આવ્યાં છે. આથી બાવન વર્ષાં આછાં થઇ જવાથી મિત્ર દિને સમય અસંગત બની જાય છે. આ ખપુટ્ટાચાર્યતા સમય પણ એ જ સશાધન મુજબ મળી રહે છે. २०० વળી પ્રાચીન વૃત્તિઓ અનુસાર સાતવાહનની ચડાઇએના સમયે ભરુચમાં નહવાન રાા હતા, (જીએ આવશ્યવૃત્તિ પૃ અને પયૂનિ પૃ૦ ૧૮ ) જે બમિત્ર-ભામિત્રના ઉત્તરાધિકારી નભઃસેન કે નભાવાનના નામે જૈન કાલગણનામાં ઉલ્લેખાયેલ છે. આથી શ્રીાયસવાલે જે નહપાનને હરાવનાર ગૌતમીપુત્ર સાતકને વિક્રમાદિત્ય તરીકે કલ્પ્યા છે તે ઘટના કાલગણુનાતી દૃષ્ટિએ મિત્ર-ભાનુમિત્રના ઉત્તરાધિકારી સાથે સંગત થાય છે, અને તેથી તેતી (ગૌતમીપુત્ર સાતકીની ) વિક્રમાદિત્ય તરીકેની સગતિ ખધખેસતી નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ [ ૪ ] આટલા વિવેચન પછી બલમિત્ર-ભાનુમિત્રને શા ઉપરથી વિક્રમાદિત્ય કહેવામાં આવે છે, તે જોઇએ મારું માનવું છે કે બમિત્ર-ભામિત્ર ઉજ્જૈનીના સિંહાસને આરુઢ થતાં શકે! પરના વિજયની યાદગારમાં બને ભાઇઓના નામનું સમાનાર્થવાચી એક નામ વિક્રમાદિત્ય તેમણે પ્રચલિત કર્યું. કેમકે બલ અને ભાનુ ક્રમશઃ વિક્રમ અને આદિત્યવાચી છે ( ખલ+ભાનુ= વિક્રમ+આદિત્ય=વિક્રમાદિત્ય ). આથી ભરુચમાં રાજ્ય કરતા હતા ત્યાં સુધી તેએ બન્ને બલમિત્ર-ભાનુમિત્ર એ પ્રકારે એ નામપૂર્વક ઉલ્લેખાયા છે. પશુ ઉજ્જૈનીની ગાદીએ આવતાં જ્યાંત્યાં વિક્રમાદિત્યના નામથી જ તેમની ઘટનાઓના ઉલ્લેખેા થયા છે. વળી જે પ્રથમથી જ બલમિત્ર—ભાનુમિત્ર કહેતા-લખતા આવ્યા છે તેમને આ નવું નામ વ્યવહારમાં લેતાં કૃત્રિમતા લાગી હેાય તે તે જ નામે ઉલ્લેખ્યા હાય, પણ પાછળના લેખકાએ તે તેમને વિક્રમાદિત્ય નામે જ આલેખ્યા છે. આ રીતે બને નામેાની સંગતિ મેસી રહે છે. તેમણે શકાને પરાસ્ત કરેલા હોવાથી ‘શકાર' તરીકે આ જ વિક્રમાદિત્ય કહેવાયા હશે, અને એ વિજયની યાદમાં વિક્રમસંવત પ્રવર્તાવ્યેા હૈાય; એ સ’ભવિત અને યુક્ત લાગે છે. લેખને પૂર્ણ કરવા પહેલાં વિક્રમાદિત્ય અને આય કાલકની કેટલીક ઐતિહાસિક ઘટનાએ અને કાલ–ગણનાની સ્થૂલ ક્રમ—યેાજના આલેખી દેવી જરૂરી છે. [૫] સંપ્રતિ પછી મૌ` સત્તા નબળી પડવા લાગી અને તેમનું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટવા લાગ્યું તે સમયે ભારતવર્ષના ચારે મડલામાં નવો શક્તિએ પેાતાનું જોર અજમાવી રહી હતી. ઉત્તરાપથમાં પાર્થિયન, શકા અને અલખના ચૂનાનીઓનાં ટાળાં પશ્ચિમમાં સિંધ અને માળવા સુધી ફેલાવા માંડયા હતાં, દક્ષિણમાં આંધ્રોની સત્તા પ્રબળ બનતી હતી અને લિગમાં ખોરવેલની સત્તાના મધ્યાહ્ને મગધના શુંગવંશી પુષ્યમિત્ર અને દક્ષિણના આંધ્ર પર પેાતાના દાર જમાવ્યા હતા અને મગધમાં પુષ્યમિત્રને અમલ પૂરા થવા આવ્યા હતા ત્યારે લાટ દેશના ભૃગુકચ્છ (ભરુચ)માં ખમિત્ર–ભાનુમિત્રને રાજ્યભિષેક વી. નિ. સ, ૪૦૫ માં થયા. અર્થાત્ ભગવાન મહાવીરના નિર્વાણુ પછી પાલકનાં ૬૦ વર્ષા, નવ નંદાનાં ૧૫૦ (વી. નિ. સ. ૨૧૦), મૌર્યાનાં ૧૬૦ (વી. નિ. સ. ૩૭૦), અને પુષ્ય મિત્રનાં ૩૫ ( વી. નિ. સ. ૪૦૫) વર્ષો વીત્યા પછી ભરુચમાં બલમિત્ર-ભાનુમિત્ર હતા, અને ફરગ્યુસનના કહેવા મુજબ “ Agnimitra the ruler of Vidisha ''વિદિશાને રાજવી અગ્નિમિત્ર હતા. આથી જણાય છે કે ઉજ્જૈની સમીપની વિદિશા પર શુંગવ’શી કે ખીજી સત્તાએ ચાલીસ વષૅ વી. નિ. સં. ૪૪૫મા સુધી રાજ્ય કર્યું હશે. તે પછી દર્પણુ જે ભિલના ખાન નામથી પ્રસિદ્ધ હતા તેણે તેર વર્ષો સુધી માલવા પર રાજ્ય કર્યું. તેણે સાધ્વી સરસ્વતીનું વી. નિ. સ. ૪૫૨ માં અપહરણ કર્યું ન હોત અથવા ભારતીય રાજાએએ આ કાલકને સાથ આપ્યા હાત તા વિદેશી સત્તાએ અહીં પગ મૂકયે ન હેાત. શાએ આવીને સૌથી પહેલાં સૌરાષ્ટ્રને અધિકાર હાથમાં લીધા અને પછીથી ઉજ્જૈનીને સર કરી ચાર વર્ષ સુધી રાજ્ય કર્યું. આ દરમિયાન શક–મડલિકા અને અધિકારી પુરુષાએ શક રાજવીના સાથ છોડી દીધા હાવાથી તેની સત્તા ઘટી ગઈ હતી. આ સ્થિતિને લાભ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | વિક્રમ-વિશેષાંક ] સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય [ ૨૨૫ લઈ ભરુચના બલમિત્રભાનુમિત્રે ઉજજેની પર પિતાને અધિકાર જમાવી દીધો અને વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. નપુરમાં “ગાઈભિલ્લનો પુત્ર વિક્રમાદિત્ય ચાલવાને રાજા થશે” એમ કહ્યું છે. “It is said in Agni Purana that the son of Gadharupa should accend the throne of Malwa.” (પ્રીન્સેસ જર્નલ પુ. ૪, પૃ. ૬૮૮). આ ઉલ્લેખ વિરાળ, થાવરી અને તિલ્યોગીપજય ની હકીકતને ટેકો આપે છે. તેણે ઉજજૈનીમાં ૮ વર્ષ રાજ્ય કર્યું, એ મુજબ તેને દેહાંત વી. નિ. સં. ૪૬૫ માં થયો અને તેવાસેતુ સવછાવત્ત તેર વર્ષ પછી એટલે વિક્રમના રાજ્યાભિષેક પછી પાંચ વર્ષ માલવગણસંવતની સાથે વિક્રમ સંવતસરની વી. નિ. સં. ૪૭૦માં પ્રવૃત્તિ થઈ. પણ ઉપરની ગણતરી ગુજબ ગર્દભિલે તેર વર્ષ સુધી એટલે વી. નિ. સં. ૪૫૮ સુધી, શકેએ ચાર વર્ષ એટલે વી. નિ. સં. ૪૬૨ સુધી અને બલમિત્ર–ભાનુમિત્રે આઠ વર્ષ રાજ્ય કર્યું હોય તે વી. નિ. સં. ૪૭૦ નો મેળ પૂરે મળી રહે. અને શકે પરના વિજયમાં વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ થયાની હકીક્તની પણ સંગતિ બેસે. પ્રો. રેસન ઠીક જ કહે છે કે: “The foundation of an era must be held to denote the successful establishment of the new power rather than its first beginning or downfall of any." (318-24 axls ધી આંધ ડિનેસ્ટી–પ્રસ્તાવના પૃ૧૬૨). ગભિલ કે ધર્મ પાળતો હશે એ જાણી શકાતું નથી, પણ વિક્રમાદિત્યના રાજ્યમાં કાલકાચાર્ય, ખyટાચાર્ય, છવદેવસૂરિ જેવા મહાવિદ્વાન આચાર્યો વિહરતા હતા અને બલમિત્રભાનુમિત્ર આર્ય કાલકના ભાણેજે થતા હોવાથી માતૃધર્મની અસરતળે આવી જેનધામ બન્યા હશે. જો કે પાછળના લેખકે એ વિક્રમાદિત્ય માટે બતાવેલે પક્ષપાત તેના જેનધમી હોવાના પુરાવારૂપ છે, છતાં સંપ્રતિ કે કુમારપાલ જેવા પરમહંત તેમને કહેવા જેટલી જૈનધર્મ પ્રતિની તેમની કર્તવ્યનિષ્ઠાની કોઈ ઘટના ઉલલેખાયેલી ક્યાંઈ જવાતી નથી. ઊલટું તેમના દુર્વ્યવહારથી કાલભાચાર્યને વર્ષાકાળમાં જ ઉજજૈનીથી વિહાર કરી જેન રાજવી સાતવાહનની રાજધાની પ્રતિષ્ઠાન (પૈઠણ)માં જઈને ચતુથી પર્યુષણ પર્વ વી. સં. ૪૫૭ થી ૪૬૫ વચ્ચે કરવું પડયું હતું. આ ઘટના આપણને એમ માનવા પ્રેરે છે કે બલમિત્રભાનુમિત્રે કાલકાચાર્યના નિર્વાસને પછી સર્વ સાધારણ લોકહિતનાં કાર્ય કરવા માંડ્યાં હશે અને તેથી જૈનેતરોએ પણ વિક્રમાદિત્યની પ્રશસ્તિનાં કવિતા અને ઘટનાઓ રચી કાઢી હશે. તેના વંશમાં સંતાન આદિને કઈ ઉલ્લેખ મળતો નથી પણ તેના ઉત્તરાધિકારી તરીકે નભવાહન કે નભસેનનું નામ મળે છે, તે તેને શું સંબંધી થતો હશે તે જાણી શકાતું નથી. ઉજજૈનીની ગાદીએ આવતાં વિક્રમાદિત્યે આ નવાહનને ભરુચ મંડલિક બનાવ્યું હશે. અને તેથી આવાજ અને રાજૂમાં “સાતવાહનની ચઢાઈ વખતે ભરુચમાં નાહવાહન રાજા હતો” એ ઉલ્લેખને અંડે પણ મળી રહે છે. કાલકાચા તેમના સમયના એક યુગપ્રવર્તક ક્રાંતિકારી પુરુષ હતા. તેમની બધી પ્રવૃત્તિઓ આગળ પડતી હતી, છતાં એ તેમના સંયમ અને જ્ઞાનાબ્ધિની ગંભીરતા વટાવી For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ શકી નહાતી. જ્ઞાનમાર્ગમાં તેમણે સિદ્ધાન્ત-સુત્રાના પદ્યબંધ અનુવાદરૂપ નંદિત્તુથોન પ્રવર્તાવ્યે. આજીવકા પાસેથી તેમણે નિમિત્ત વિષયક જ્ઞાન લઈ પારસકૂળ જઇને શકાને મુગ્ધ કર્યાં હતા અને લૌકિકવિષયક દ્દારુ સંહિતા રચી હતી. તે સિવાય પ્રથમાનુયોગ પણ રચ્યા હતા. તેમાં તેમણે ચક્રવતી વાસુદેવાનાં પૂર્વભવા તથા ચિરત્રાનું વર્ણન કર્યું છે. સંભવ છે કે સૂત્રમાં જે મૂલ પ્રથમાનુયાગ અને ગંડિકાનુયોગનું વર્ણન આપ્યું છે તે તેમની કૃતિ હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌથી ધ્યાન ખેંચે તેવું કાંતિકારી પગલું ભર્યું તે ચતુર્થાં-પ`ખા માટેનું હતું. પ બાપ પર પરાથી ભાદરવા સુદ ૫ નારાજ થતું, તેથી ઉજૈનીથી પ્રતિષ્ઠાન આવતાં જ આ કાલકે જાહેર કર્યું કે ભાદ્ર શુકલા પાંચમાએ પર્યુષણા થશે. સંધે એ વાતના સ્વીકાર કર્યું ત્યારે ત્યાંના રાજા જે શ્રાવક હતા તેણે કહ્યું, “ તે દિવસે મારે લેકાવૃત્તિથી ઇંદ્ર મહાત્સવમાં સમ્મિલિત થવું પડશે, તેથી ચૈત્ય અને સામેની ભક્તિ કરી શકાશે નહિ, માટે પર્યુષણુા ષડ્ડીએ રાખેા. ” કાલકે કહ્યું, “ પંચમીના દિવસનું ઉલ્લંધન ન થઈ શકે.’ ” “ ત્યારે આગામી ચતુર્થીએ પર્યુષણા કરી. ’’ “ એ થઈ શકશે. એમ આચાયે કહ્યું. તેથી ચતુર્થીના દિવસે પર્યુષણા કરવામાં આવ્યું. યુગપ્રધાનેએ એ જ કારણે ચતુર્થાંતી પ્રવૃત્તિ આદરી અને સર્વ શ્રમસÛ તે પ્રમાણ માન્યું. એ પછી પણ પ્રતિ વર્ષે પર્યુષણા ચતુર્થીએ જ થતું રહ્યું. કેમકે ઈમહેાત્સવ પ્રતિ વર્ષ આવતા હતેા. પર્યુષણા પર્વના આ પ્રકારના ફેરફારમાં કાઈ ગીતાર્થે પણ બારમી શતાબ્દિ સુધી વાંધા ઉડાવ્યેા નથી. વિ. સ. ૧૧૫૬ માં ચંદ્રપ્રસ નામના આચાર્ય આ પ્રવૃત્તિ સામે પહેલવહેલા વિરોધ ઉડાવ્યેા. તેમણે પંચમીએ પર્યુષણા અને પૂર્ણિમાએ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું ફરીથી શરૂ કર્યું. આ રીતે તેમણે પોતાના પૂર્ણિમા-પક્ષ સ્થાપ્યા.” ( જુએ પ્રાર્થ હ્રાસ્ટક દિલેવી મનન Xન્થ). એ સિવાય તેમણે સૂવર્ણ ભૂમિમાં જઇને પોતાના પ્રશિષ્ટ સાગરને અનુયાગ આપ્યા હતા. આ ઘટના અને ગભિન્નોદ્વંદવાળી ઘટનાથી તેમના વિચારક્ષેત્રતા પણ ખ્યાલ આવી શકે તેમ છે. તેમને શિષ્ય સમુદાય મેટા હશે તેમાં કંઈ જ શંકા નથી. તેમનેા કયારે સ્વર્ગવાસ થયા તે જાણી શકાતું નથી, પણ વીર નિ. સં. ૪૬૫ માં સ્વસ્થ થયા એમ લાગે છે. [9] કાલકાચાર્યની ઉપર્યુક્ત ક્રાંતિકારી પ્રવૃત્તિથી જણાય છે કે વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ પણ તેમની જ પ્રેરણાનું ફળ હશે અને તેથી જ રૈનાએ આ સંવત્સરને ખૂબ અપનાવ્યા હશે. કાઈક વિદ્વાને કહ્યું છે કે:-- "Vikram Samnat is used by the Jains only, and was first adopted by the kings of Anhilpattan. એ જ વાતને ટેકા આપતાં ભાઉ દાજીએ જણાવ્યું છે કે “ I believe that the era ( Vikrama ) was introduced by the Buddhists or rather the Jains. ( જીએ: જ. ખે. એં. રા. એ. સો. પુ. ૮, પૃ. ૨૩૩ ) "" 35 ઉપર્યુક્ત કથન મુજબ અને આજતા પ્રચલિત વ્યવહારથી જૈનેએ આ રાષ્ટ્રીય સવત્સર પ્રવર્તાવવામાં મહત્ત્વના ફાળા આપ્યા હાય એમ લાગ્યા વિના રહેતું નથી. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ સંવત ૨૦૦૦ લેખક : શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર આ શરૂ થયેલા વર્ષના અંકમાં ત્રણ શૂન્ય આવે છે તેથી તેને કેટલાક અશુભના ચિહ્ન તરીકે માનીને આ વર્ષને બહુ ઉપદ્રવકારી માને છે. પરંતુ મને, મારી માન્યતા પ્રમાણે એમ લાગતું નથી. મને તે એ ત્રણ શૂન્યની અગાઉ બે અંક આવેલ હોવાથી શૂન્યની અશુભતા દૂર થાય છે એમ લાગે છે, અને પ્રસ્તુત વર્ષમાં યુદ્ધ વિરામ થવાનું અને અમુક અપેક્ષાએ શાંતિ પ્રસરવાનું લાગે છે. દરેક બાબતનો અંત હોય જ છે, તે ન્યાયે આ વિગ્રહને પણ હવે અંત આવવાનો સંભવ છે. આ બધી માન્યતા છે. અત્યારે ભવિષ્યનું જ્ઞાન પ્રાયે જણાતું નથી. વર્ષના વર્તારા કેટલાક વિદ્વાનો અથવા તે વિષયના જ્ઞાતાઓ લખે છે, લખતા આવ્યા છે, પરંતુ તે પ્રમાણે બનતું જણાતું નથી તેથી તેના પર વિશ્વાસ આવતો નથી. તો પણ કેટલાક રવભાવે જે અશુભ થવાની આગાહી કરીને લોકોમાં ઉદાસી અને ચિંતાતુરપણું વિસ્તારે છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. માત્ર તે તે એક જાતને એવે સ્વભાવ જ સૂચવે છે. તેના કરતાં શાંતિ થવાની આગાહી બતાવનાર મને તો સારો લાગે છે, કારણ કે તેથી સામાન્ય જનતાના હૃદયમાં કાંઈક શાંતિને ઉદ્દભવ થાય છે. આ પ્રસંગે વિકમ રાજાના સંબંધમાં કાંઈક વિચારવું એ આવશ્યક છે. વિક્રમ રાજા પ્રતાપી અને પુન્યશાળી રાજા હતા. તેમને “આગીઆ” વેતાળની સહાય હતી, તેથી તેમણે આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં કાર્યો કર્યા છે. આખી દુનિયાનું, મોટે ભાગે ભારતવર્ષનું, સર્વ માણસોનું દેવું આપીને સૌને અનુણી બનાવીને તમામનાં ખાતાં સરભર કરાવી તમામના નવા ચોપડા બાકી લેણ વિનાના બનાવવા એ કાંઈ જેવી તેવી વાત નથી. આવું કાઈપણ રાજાએ, બાદશાહએ કે ચક્રવર્તી રાજાઓએ પણ કર્યું નથી. જેમ કુમારપાળ રાજાએ અઢાર દેશોમાં જીવદયા પળાવી તેવી ચોથા આરામાં પણ કેઈએ પળાવી નથી. એવું મહત્ત્વવાળું આ કાર્ય છે. આમાં તમામ મનુષ્યને લાભ થયો છે, કેઈપણ મનુષ્યને નુકશાન થયું નથી. એ વાત ખાસ વિચારવા યોગ્ય છે તે આ પ્રમાણે– સર્વ વ્યાપારીઓ અને વ્યક્તિઓને લેણું ને દેવું બંને હોય છે. તેમાં જે લેણું જેની જેની પાસે હોય તે વિક્રમ રાજા આપે એટલે લેણું તમામ પતી ગયું. પછી જેનું દેવું હોય તે તેના લેણદારને વિક્રમ રાજા આપે એટલે તે પણ પતી ગયું. આ પ્રમાણે તમામ મનુષ્યોને લેણું દેવાની ઉપાધિ દૂર થવાથી પ્રથમના લેણદેણવાળા ચોપડા બંધ કરી દીધા અને નવા ચેપડામાં વિક્રમ રાજાને ન સંવત દોરાણો. આવું જગતને અનુણી કરવાનું કાર્ય વિક્રમરાજા સિવાય બીજા કેઈએ કર્યું નથી. વિક્રમરાજા પરદુઃખભંજન કહેવાતા હતા, કારણ કે તેમની પાસે કેઈપણ પ્રકારના દુઃખવાળા કેઈપણ મનુષ્ય આવે તે વિક્રમરાજા તે દરેકનું દુઃખ, જે પ્રકારે બની શકે તે પ્રકારે, દૂર કરતા હતા તેથી તેમનું એ ઉપનામ સાર્થક હતું. ત્રીજું વિશેષણ તેમને આદિત્યનું મળ્યું હતું તેથી તે વિક્રમાદિત્ય કહેવાતા હતા. એવું વિશેષણ પણ બીજા કોઈ રાજાને મળ્યું નહોતું. વિક્રમરાજાને ગુરુ તરીકે સિદ્ધસેન દિવાકરસૂરિ મળી ગયા હતા. તેમના ઉપદેશથી તે જૈન બન્યા હતા અને તેને લઈને તેની પ્રજાને મોટા ભાગ પણ જૈન બન્યા હતે. આ સિદ્ધસેન દિવાકરસૂરિ વીર પરમાત્મા પછી ૪૭૦ વર્ષ થયા છે એટલે તેમને થયાં For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવન્તીપતિની ઉત્પત્તિ [ એક રાસના આધારે લખાયેલ વિકમ દિત્યની જન્મકથા] લેખકઃ પૂ. મૂનિ મહારાજ શ્રી પવવિજ્યજી [ પૂ. આ. મ. વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય ] ઇડરમાંના “શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ” નામક ભંડારમાંથી “શ્રી વિક્રમપ્રબંધરાસ” નામક એક હસ્તલિખિત પ્રત મળી આવેલ છે. તેની ભાષા જૂની ગુજરાતી પદ્યમય છે. તેના કર્તા તપાગચ્છીય મુનિરાજ શ્રી પ્રેમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ભાનુ (ભાણ) વિજ્યજી છે. ગ્રન્થના અંતે જણાવ્યું છે – “શ્રીવિજયપ્રભસૂરીશ્વરના પદકજ અંતેવાસીજી, ગીતાર્થપદ સાર્થક જેહમાં ગ્યાનામૃતના વિલાસીજી; પંડિત પ્રેમવિજ્યને સેવક ગુરુ આણું શિર ધારી, - ભાણવિજય વિક્રમભૂપતિને રાસ ર સુખકારી.” કર્તાએ વિક્રમ સંવત ૧૮૩૦ ના જેઠ સુવ ૧૦ ને રવિવારે ઔરંગાબાદમાં આ ગ્રન્ય પૂર્ણ કર્યો છે. આ રાસ સ્વકલ્પિત નથી. તેને માટે કર્તા જણાવે છે કે – તેહને રાજ્ય એ રાસ રસીલો, કીધે ગુણીગુણ ગાયાછે; પૂર્વ ચરિત્ર વિક્રમને જોઈ, પૂર્વસૂરિઈ નિરમાયા.” “શ્રીવિક્રમપ્રબંધરાસ” ની આ હરતલિખિત પ્રતમાં ૧૦૦ પાનાં છે, અને તે વાંચનારને રસપ્રદ લાગે તેવો છે. આ કથા એ રાસના આધારે જ લખવામાં આવી છે. આમાંના એતિહાસિક અંશનું પૃથક્કરણ કરવાનું કાર્ય તે વિશ્વના જ્ઞાતા વિદ્વાનને સોંપી આ કથા પ્રારંભ કરું છું – બાલ્યવયથી જ તે કુમારનું રૂપ અદ્દભુત હતું. તેને શરીરની કાતિની હોડમાં કઈ ઊભું રહી શકતું નહિ. બાલ્યવયને ઉ૯લંઘીને યુવાનવયમાં તેણે હમણાં જ પ્રવેશ કરેલ હતા. પુરબહારમાં ખીલી નીકળેલી યુવાવસ્થાએ તેની શારીરિક સુન્દરતામાં અનેકગુણ વધારો કરેલ હતો. ૨૦૦૦ વર્ષ લગભગ વ્યતીત થયાં છે. તેઓ પૂર્વધર હતા, કારણ કે વાચક, દિવાકર, વાદી અને ક્ષમાશ્રમણ આ ચાર ઉપનામ પૂર્વધરને જ અપાય છે. એ આચાર્ય પરમપ્રભાવક હતા. એમણે કલયાણુમંદિર સ્તોત્ર બનાવીને ઉજજૈનમાં મહાકાળના લિંગમાંથી અવંતી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી હતી. એ સ્તોત્ર અને મૂર્તિ બન્ને મહાપ્રભાવશાળી છે. આ વિક્રમરાજા આવા પ્રભાવશાળી આચાર્યના અને આગીઆ વેતાળ તથા હરસિદ્ધિ દેવીના સાનિધ્યથી શાસનનાં અને પ્રજાનાં અનેક કાર્યો કરી શક્યા છે, અને જગતમાં અદ્વિતીય રાજેશ્વર કહેવાયું છે. એમના ચરિત્રનો મોટો ભાગ આ એકમાં અન્ય લેખક મહાશયના લેખોમાં આવવાનો હેવાથી અહીં વિસ્તાર કરવામાં આવ્યો નથી. આ મહારાજાનું ચરિત્ર જાણવા માટે વિક્રમચરિત્ર વગેરે અનેક ગ્રંથે વિદ્યમાન છે. અન્ય દર્શનમાં બત્રીશ પુતળીની તેમજ પંચદંડની વાર્તા વડે એ પ્રસિદ્ધિ પામેલ છે. પાંચમા આરામાં પણ આવા ઉદાર અને કુમારપાળ મહારાજા જેવા દયાળુ મહારાજાઓ થયેલ હોવાથી અમુક અપેક્ષાએ તેને સુસમાંદુસમા (એ) આર ગણવા યોગ્ય છે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] અવન્તીપતિની ઉત્પત્તિ [ ૨૨૯ यतः-संप्राप्ते षोडशे वर्षे, गर्दभी चाप्सरायते । સરખી વયના મિત્રોની સાથે નગર બહાર જઈ કુમાર ઘણી વખત વિવિધ પ્રકારની ક્રીડા કરતઃ કાઈ વખતે વાવ સરોવર ને કુંડમાં જલક્રીડા કરતો, તે કઈ વખત ઘેડાઓના વૃન્દ સહિત મિત્રોને સાથે લઈ અશ્વ ખેલાવ. કુમાર જ્યારે નગરમાં ફરવા નીકળતા ત્યારે નારીઓનાં ટોળેટોળાં તેના રૂપથી આકર્ષાઈ તેની પાછળ ભમ્યા કરતાં. કુમારના આગમનના સમાચાર સાંભળતાંની સાથે જ કેટલીક સ્ત્રીઓ પોતાનાં બાળકોને રડતાં મૂકી, તે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ વગેરેને પીરસવાના કાર્યને અને તેની સાથે મર્યાદાને પણ છેડીને આતુરતાથી કુમારનું રૂપ જોવા માટે દોડી જતી હતી. આ માટે પ્રબંધકાર કહે છે કે-- “તેહ કુમાર વિણ દીઠડે, દિવસ ગણે અક્યત્ય; રખે વિજોગ એ કુમરને, થાયે ફિર તિણે સત્ય. વિરમી ગૃહવ્યવહાર સવી, ફિર કુમારને કેડિ; રેતાં સુત મૂકે વલી, કાચિત દડે કેડિ. ભજન પ્રીસતી સ્વામિન, કુમરને નિસુણું સાદ અધવચ દોડે પ્રેમરસું, મૂકી કુલમર્યાદ.” હંમેશની આ પ્રવૃત્તિથી નગરના લેકે ઘણું જ ચિત્તાતુર બની ગયા હતા. અને આ મેટો ઉત્પાત કેમ શમે ? તેને વિચાર લાગ્યા. છેવટે એક ઉપાય સૂઝી આવ્યો. અને તે એ કે મહારાજા સમક્ષ જઈ અરજ કરવી. વાચકવૃન્દ ! તમારા મનઃસાગરમાં વિવિધ પ્રકારની શંકારૂપ તરંગે ઉછલતા હશે કે તે કયું નગર હશે ? ત્યારે રાજા કેણ હશે? અને એવો તે રાજકુમાર કોણ હશે કે જેની પાછળ આખું નગર મુગ્ધ બનેલું છે? તે ચાલે આપણે હવે તેને શોધી કાઢીએ. જંબુદ્વીપમાં ભારતના ક્ષેત્ર છે. તેની વચ્ચે વૈતાઢય પર્વત પડેલે હોવાથી ભારતક્ષેત્રના દક્ષિણ અને ઉત્તર એમ બે વિભાગ પડેલા છે. લક્ષ્મીદેવીના નિવાસસ્થાન પદ્યકહથી નીકળતી ગંગા અને સિન્ધ નામની બે મોટી નદીઓ અને વૈતાઢ્ય દ્વારા એક ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલ છે. તેમાં પાંચ ખંડ અનાર્ય દેશ તરીકે ગણુય છે. બાકી રહેલા મધ્યખંડમાં ત્રેસઠ શલાકા પુરુષોની ઉત્પત્તિ વગેરે થાય છે. તે વૈતાદ્યપર્વત રજતને છે, શાશ્વત છે, પચીસ જોજન ઊચો અને પચાસ જોજન પહેળો છે. મૂળથી દશ જોજન ઊંચે ઉત્તર-દક્ષીણ બે મેખલાઓ છે. તેમાં ઉત્તર શ્રેણિમાં ૬૦ અને દક્ષિણ શ્રેણિમાં ૫૦ વિદ્યાધરનાં નગર છે. તે ઉત્તર શ્રેણિમાં કંચનપુર નામનું સ્વર્ગ સમાન ભાવાળું એક નગર છે. તે નગરમાં હેમરથ નામને મહાપરાક્રમી વિદ્યાધર રાજ રાજ્ય કરે છે. તેને અદ્દભુત રૂપ અને શીલાલંકારને ધારણ કરનારી હેમમાલા નામે રાણી છે. તે દંપતી સર્વ પ્રકારે સુખી હોવા છતાં, ઘણે કાળ વીતી જવા છતાં એક પુત્ર ન હોવાથી ચિન્તાતુર રહેતાં હતાં. કેટલાક સમય ગયા બાદ પુણ્યગે હેમમાલા રાણી સગર્ભા થઈ સ્વપ્નમાં તેણુએ સિંહને જે. પૂર્ણ સમય થયે, પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ, હેમમાલા રાણીએ અનેક લક્ષણોથી ભરપૂર પુત્રને જન્મ આપ્યો. " ' : તે સમાચાર દાસીના મુખથી સાંભળી અત્યંત ખુશી થયેલા રાજાએ આખા નગરમાં For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ . [ કમાંક ૧૦૦-૧–૨ પુત્રને જન્મ મહોત્સવ કરાવ્યો. દશ દિવસે અશુચિ દૂર કર્યા બાદ સ્વજન વર્ગ તથા નગરજનોને પોતાના ઘરને આંગણે નોતરી ભોજન વગેરે કરાવીને સર્વ સમક્ષ બાલકનું ગંધર્વ કુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. અનુક્રમે કુમાર સાત વરસને થયે. રાજાએ આડંબરથી નિશાળે ભણવા મૂકો. બુદ્ધિની અતિશયતાના બળે અ૫ પ્રયાસ માત્રથી છેડા જ સમયમાં કુમાર દરેક કળાઓમાં કુશળ થશે. દર્શનશાસ્ત્ર, શસ્ત્રવિદ્યા, નૃત્ય, છંદ, અલંકાર, શબદ– શાસ્ત્ર અને સંગીત કળામાં તે ઘણો જ હોંશિયાર બન્ય. સૌમ્યાકૃતિ, વિનય અને ગુરજનની સેવામાં પ્રેમ વગેરે કુમારમાં રહેલા ઉત્તમ ગુણોએ સમગ્ર જનતાનું ચિત્ત હરી લીધુ હતું. ક્રમે કરીને ગંધર્વ કુમાર કંદર્પને કીડા કરવાના આરામ સમાન યુવાન વયને પામ્યો. તેજના અંબાર સમે એ કુમાર જાણે શરીરધારી કામદેવ જ ન હોય તેવો ભવા લાગ્યો. પ્રિય વાચકવૃન્દ! શરૂઆતમાં જણાવેલ કુમાર, કે જેના રૂપની પાછળ નાગરિક સ્ત્રીન્દ મુગ્ધ બન્યો હતો, તે આ જ હેમરથ રાજાને પુત્ર વિદ્યાધર ગંધર્વકુમાર ! કુમારને નિરખવા માટે નિયાદ બનેલ નાગરિક મહિલા સમુહથી કંટાળીને નગરજનોએ હંમેશા માટે આ દુ:ખથી મુક્ત થવા સારૂ મહારાજા હેમરથ પાસે જવાને નિશ્ચય કર્યો હતો. એટલે આજે કંચનપુરનો અગ્રગણ્ય મહાજનવર્ગ સુશોભિત પિશાકમાં સજજ થઈ રાજમહાય તરફ જઈ રહ્યો હતો. એ ત્યાં જઈ મહારાજા હેમરથને પ્રણામ કર્યા. પતિએ પણ તેઓને બહુ આદરમાન આપ્યું અને આવવાનું કારણ પૂછયું, ત્યારે મહાજનવર્ગના પ્રતિનિધસમા એક અગ્રેસરે અરજ કરી કે મહારાજ ! આપના રાજ્યમાં આપની દયાથી અમે સર્વ પ્રકારે સુખી છીએ. રાજભય, ચોરભય કે બીજા કેાઈ પણ પ્રકારના ઉપદ્રવો આપની કૃપાથી અમને નથી. પણ માત્ર એક જ દુઃખ રહેલું છે, અને તે એ કે આપના કુમાર જ્યારે નગરમાં ફરવા નીકળે છે ત્યારે કુમારના રૂપ રૂપી અગ્નિશિખામાં અમારે ત્રીસમૂહ પતંગિયાનું આચરણ કરે છે. આ માટે પ્રબંધકારના શબ્દો જ જોઈએ. કુમર ઇતિ નામ સુણી યેષિતા, પુંઠે દેડે ન અંદેહ રે; ઘરતણું કામ સહુ પરિહરે, ચમક ખિચે જિમ લોહ રે.. તેહ ભણી ખેદ સહુ લેકને, ચાયે તે કિમ રહેવાય રે, એક રહેવાસ અહિ મૂષકને, રેહવે સ્યું સુખ થાય રે.” હંમેશની આ પજવણીથી અમો ઘણું કંટાળી ગયા છીએ. અને તેથી આ નગર છોડીને પરદેશ વસવા માટે જવાને વિચાર કરી રહ્યા છીએ. તે કારણથી આપની રજ લેવા માટે આવ્યા છીએ. તે અમારે પરદેશ જવા માટે આપ કૃપાળુ આજ્ઞા ફરમાવામાં આ હકીકત સાંભળી રાજા વિચાર કરે છે કે, જ્યાંથી વહાર આવવી જોઈએ ત્યાંથી જ ધાડ આવવા જેવો આ પ્રસંગ બન્યો છે. પુત્રથી પ્રજા દુઃખી થાય તે પછી રાજ્ય કેવી રીતે રાખી શકાય? જે પ્રજા અનુકૂળ હોય તો જ સકળ સામ્રાજ્ય સુરક્ષિત રહી શકે છે. કારણ કે દાણા વૃક્ષ: શુકજ્ઞા તારા સૂર્ણ, મુલ્યા પો રા તી શાવાદ તાણા ૨ાષા ક્ષયા, પૂણે ગુણે રાતિ વૃક્ષાર્થ નારદ ! એમ વિચારી રાજાએ કહ્યું કે, મારા પુત્રને કારણે તમને દુભવવા એ વાત બને જ નહિ. પ્રબંધકાર વર્ણવે છે કે - For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિક્રમ—વિશેષાંક ] www.kobatirth.org અવન્તીપતિની ઉત્પત્તિ × તેહ સુતથી કરિયે કીસ્યું, જેથી પ્રજા દ્રુહવાય રે; બાલ સાવ`ને પહેરવે, જેથી કર્યું ત્રાંડાય રે. "" માટે તમે સુખે સમાધે અહીં જ રહેા. પુત્રને હું શીખામણ આપીશ, પણ પ્રજાને જરાએ દુ:ખી થવા દઇશ નહિ. આ પ્રમાણે આશ્વાસનથી નિર્ભય બનાવી રાજાએ મહાજનવર્ષોંને વિસર્જન કર્યાં. અને ઘેાડી વારમાં ગંધવકુમાર પિતાજીના ચરણે નમસ્કાર કરવા માટે મિત્રા સહિત રાજસભામાં આવી પહોંચ્યા. કુમાર વિનયપૂર્વક નમસ્કાર કરી એ હાય જોડી રાજા સન્મુખ ઊભે। રહ્યો. પણ રાજાએ તેના તરફ ધ્યાન નહિ આપતાં મુખ ફેરવી નાંખ્યું. હાથ જોડીને ઊભા રહેલા કુમાર પિતાજી પ્રત્યે પેાતાનાથી અજાણતાં પણ અવિનય કે અપરાધ થયા હોય તે તેને ચિન્તાતુર વદને જેટલામાં યાદ કરે છે તેટલામાં તે ક્રોધાગ્નિથી ભભૂકતા રાજા જાણે વહ્નિકણુને જ ન વરસાવતા હાય તેમ ખેાલી ઊઠયોઃ—— 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir “ અરે દુષ્ટ ! તું શા માટે મારી સન્મુખ ઊભા છે ? દૂર થા. તારું મુખ તું મને દુખાડ નહિ. મારા હુકમ છે કે જ્યાં સુધી હું તને તેડાવું નહિ ત્યાં સુધી મારા રાજ્યની સીમાના કાઈ પણુ ભાગમાં તારે રહેવું નહિ. ' કદી પણ નહિ સાંભળેલા એવાં, રાજાના મુખથી નીકળતાં આ વચને સાંભળી કુમારને હૃદયમાં વાધાત સમાન દુઃખ થઈ ગયું. તે પિતાજીને છેલ્લી સલામ કરી તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. જતાં જતાં ચરપુરુષથી તેણે બધા સમાચાર જાણી લીધા. નગરજનાના દોષને જરાએ તેણે લક્ષમાં લીધે। નિહ, પણ પોતાના જ પૂર્વીકૃત કના પરિણામને વિચાર કરતા કુમાર માતાના મહેલે આવ્યેા, ભાજન કર્યું, પણ ઉપસ્થિત પ્રસંગના ભેદની વાત પેાતાની માતાને કે મિત્રાને તેણે જણાવી નહિ. રાત્રીના પ્રથમ પ્રહર વીતી ગયા બાદ ખગસખા એકાકી કુમાર રાજમહાલયને ત્યાગ કરી નીકળી પડયા. ખેચરી ( આકાશ ગામિની ) વિદ્યાના બળે વૈતાઢચ પર્વતને ઉલ્લંઘી જગતની વિચિત્રતાને નિહાળતા ઘણી ભૂમિ પસાર કરી સાર દેશમાં આવી પહોંચ્યા. અને શ્રી ગિરનાર પર્વતને જોતાંની સાથે જ દીધ` મુસાફરીના શ્રમને પણ ભૂલી જઇ તે ઘણા આન ંદિત બન્યા, ત્યાં સુવર્ણ કળશ અને સુંદર ધ્વજથી સુશોભિત શ્રી નેમિનાય પ્રભુના દેવવિમાન સરખા શ્રી જિનમદિરને તેણે જોયું. પોતાના પુણ્યરૂપ કલ્પવૃક્ષનું જાણે પરિપકવ ફળ જ પ્રાપ્ત ન થયું હોય તેમ શ્રી જિનમદિરને જોઈ ભ્રૂણાજ હર્ષથી તેણે તેમાં પ્રવેશ કર્યાં અને યદુકુલગગનનભામણુ સમા બાવીશમા તીપતિ શ્રી નેમિનાથ ભગવાનને ભાવથી નમસ્કાર અને સ્તુતિ કરી આજના દિવસને તે ધન્ય માનવા લાગ્યા. પછી જિનાલયથી બહાર નીકળી પહાડની રમણીયતાને નિહાળતા એક સ્થળે શુદ્ધ ભૂમિ જોઇ ત્યાં ઊભો રહ્યો. કુમારે ભૂમિને ઉત્તમ સમજી રૂપપરાતિની વિદ્યા સાધવાની શરૂઆત કરી. પુણ્યબલે થાડા જ સમયમાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. કેટલાક સમય ત્યાં પસાર કરી પશ્ચિમ દિશા તરફ તેણે પ્રયાણ કર્યું. થાડા દિવસમાં હેમવન નામના નગર પાસે આવી પહોંચ્યા. મહિંદ્રી નદીના કિનારે કામદેવના મંદિરને જોઈ ત્યાં ખેસી વિચાર કરવા લાગ્યા કે સ્વાભાવિક રૂપે રહેવાથી કદાચ મુશ્કેલી આવી જાય, તેથી રૂપ પરાવર્તિની વિદ્યા વડે તેણે રાસલનું રૂપ કર્યું. પ્રબંધકાર કહે છે કે— સહજ રૂપ રહતાં થકાં ?, હાએ નવલા ૬; તે ભણી રૂપ પરાવર્તાને રે, રહવું મુજને સ્વછંદ For Private And Personal Use Only [ ૨૩૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ( રૂ૫ રાસભનું આદરી રે, ફરે નદી તટ રાન; ઈચ્છાચારી ખેલતે રે, વિચરતે જાયે સમશાન.” - તે હેમવદ્ધન નગરમાં રત્નસિહ રાજા રાજ્ય કરે છે. તેને રત્નાવતી નામની રાણી અને પદ્માવતી નામની પુત્રી છે. પદ્માવતી પૂર્ણ યૌવનાવસ્થાને પામેલી છે. તેના યોગ્ય વરને માટે રાજાએ મંત્રી દ્વારા ઘણુ શોધ કરાવી, પણ કોઈ સ્થળેથી તેવા વરની પ્રાપ્તિ થઈ નહિ. તેવામાં મહિદ્રી નદીમાં સ્નાન કરી નગરમાં જતા રાજાના પુરોહિતે આકાશ વાણી સાંભળી કે – “નરપતિ ગૃહ પદ્માવતી કન્યા, તે કિમ નવી પરણાવે રે; - હજીય લગણ નૃપવિલંબ કરે છે, કિમ મનમાંહે ન આવે રે.” તે સાંભળી આસપાસ જેવા છતાં એક રાસભ સિવાય પુરોહિતના જોવામાં કોઈ આવ્યું નહિ. ઘેર જઈ તેણે કોઈને વાત કરી નહિ. બીજે દિવસે પણ તે જ પ્રમાણે આકાશવાણી સાંભળવામાં આવી. તેને પણ આળ જંજાળ સમજી તે હકીક્ત કોઈને જણાવી નહિ. ત્રીજે દિવસે પણું જ્યારે તે જ પ્રમાણે સાંભળ્યું ત્યારે પુરોહિતે નિશ્ચય કર્યો કે આજ તે જરૂર રાજાને જઈને કહીશ. એટલે સંધ્યા સમયે એકાંતમાં જઈ પુરોહિતે રાજાને તે વાત જણાવી. તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ પ્રધાનને તેડાવી પૂછ્યું કે શું આ વાત સાચી હોઈ શકે? પ્રધાને કહ્યું કે મહારાજા! તેની ખાત્રી તે સવારે સાક્ષાત સાંભળવાથી થાય. પ્રભાતે રાજા પ્રધાન, પુરોહિત વગેરે અ૯પપરિવારને સાથે લઈ તે સ્થળે ગયે. તે વખતે પણ તેવી જ વાણી સાંભળી. પ્રબંધકાર કહે છે કે નરપતિ ગૃહ પદ્માવતી કન્યા, તે કિમ નવિ પરણાવે રે; હજીય લગણ ૫ વિલંબ કરે છે, કિમ મનમાંહે ન આવે રે. વાણી નિસુણી નૃપ પયંપે, કની સમ વર અણુ પામે રે; તવ ફિર થઈ વાણી આકાશે, ‘શી ન્યૂનતા એ ગામે રે. એહવે તે રાસલ તિહાં ફીર, આવી ઉભે નૃપ આગે રે; કહે સમર્ષ સુતા એ ખરને, એહથી અધિક ચો માગે રે. દુહા વળતું ભૂપતિ ઈમ કહે, એ તુમ વચન પ્રમાણ; પણ કહીએ તે જ કરે, તે મુજ સાચી વાણું. મુજ નગરીએ કરે, તામ્ર તણે ગઢ આજ; નયરીમાં સહુ સૌને, પૂરે ધણ કણ સાજ. પુર પાખલ ખાઈ પ્રબલ, સપ્ત ભૂમિ આવાસ; મણ માણિક મોતી રયણ, રજત કંચનની રાશ. એક યણે ચઉ પહરમેં, કરે એ સઘલાં કામ, તો મેં કન્યા એને, આપવી પડ્યા નામ.” ત્યારપછી રાજા પ્રમુખ પોતપોતાના સ્થાને ગયા. વિદ્યાધર ગંધર્વકુમારે પિતાની વિદ્યાના બળે એક જ રાત્રીમાં તે બધુંય બનાવી દીધું. પ્રભાતે ઊઠીને રાજા જુએ છે તે ગઈ કાલે પતે કહેલી શરત પ્રમાણે આખાયે નગરને સુશોજિત બની ગયેલું જોયું અને તેથી તે ઘણા ખુશી થયો પણ રસમને કન્યાં For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ-વિશેષાંક અવન્તીપતિની ઉત્પત્તિ [ ૨૩૩ કેવી રીતે અપાય ? તેવા પ્રકારની ચિન્તામાં પડેલા રાજાને, મંત્રી તથા પુરાદ્ધિતે, આપેલા વચનની યાદ દેવડાવી અને કહ્યું કે આ માનુષી કાર્ય નથી, ાઈ દેવ કે વિદ્યાધર હાવા ોઇએ. માટે ચિન્તા કરવી યેાગ્ય નથી. ત્યારપછી શું બન્યું તે માટે આ રહ્યા પ્રબંધ કારના શબ્દો. 66 તવ ભૂપતિ કહે મંત્રીને, તેને તેડી લાવે। અત્ર; જિમ કન્યા પરણાવીયે રે, શુભ મુદ્દતે સુનક્ષત્ર. નૃપને કહ્યું જિહાં તિહાં થકી રે, જોવરાવી આપ્યા લબક; જોશી તેડી નૃપ મત્રવી રે, પૂછે લગ્ન મત અભ્યણુ પુન્યજોગે તેડુ દિવસનું રે, આવ્યું તે લગ્ન પવિત્ર; વિધિ સાચવી યથા યોગ્યથી રે, ખર પરણાવ્યા કર્યું વિચિત્ર.” Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજકન્યાનું પાણીગ્રહણ રાસભની સાથે થએલું જાણી આખાયે નગરમાં ભારે હાહાકાર થઇ ગયેા. પદ્માવતી પણ પેાતાના પૂર્વીકૃત કર્મના દોષ કાઢતી ભારે ખેદને ધારણ કરવા લાગી. તેટલામાં તે કુમારે રાસલના રૂપના ત્યાગ કરી મૂળ ગાંધવ વિદ્યાધરના રૂપને ધારણ કર્યું. દેવકુમાર સરખા પોતાના પતિના રૂપને જોઇ રાજપુત્રી પદ્માવતી ઘણી ખુશી થઈ, રાજારાણી તથા સર્વે નગરજનેાના આનંદને પાર રહ્યો નહિ. રૂપસુંદરી નામની ખીજી એક પત્ની ગંધ કુમારને હતી. તે માટે પ્રબંધકાર કહે છે; 1 “તિમવલી રાજસુતા સમી, સખી સમ દાસી એક; રૂપસુ દરી નામે છે, રૂપે સુદર હેક. તે દેખી હેમરથ તનુજ, મેાહ પામ્યા અત્યંત; રૂપસુંદરી પણ કુમરથી, તન્મય ચિત્ત ધર`ત. પદ્માવતી ચિત્ત એન્ડ્રુનું, લેખી પ્રીતમને સખી મેળવે, પૂરણ ધરી સમભાવ; પ્રીતને દાવ. .. રાજપુત્રી પદ્માવતી અને રૂપસુંદરી એમ બન્ને સ્ત્રીએની સાથે ગધકુમાર સુખપૂર્ણાંક દિવસે નિ`મન કરવા લાગ્યા. કેટલેાક સમય ગયા બાદ રાણી પદ્માવતીએ શુભસ્વપ્નસૂચિત ગ`ને ધારણ કર્યાં. એટલામાં વૈતાઢ-ગિરના કંચનપુર નગરથી હેમરથ રાજાએ મેાકલાવેલ એક વિદ્યાધર ગધવ કુમારને તેડવા માટે ત્યાં આવ્યેા. કુમારે કુશલ સમાચાર પૂછ્યા. આગ ંતુક વિદ્યધરે કહ્યું કે, બીજી' તે સપ્રકારે સુખ છે, પણ એક આપને વિયેાગ એ મહારાજા હેમરથને ભારે દુઃખ આપી રહ્યો છે અને તેથી જ આપને તેડવા માટે મને મેલ્યે છે. ગધ કુમારે પોતાની બન્ને સ્ત્રીઓને ગુપ્તપણે પાતાના જવાની વાત જણાવી, પાછા આવવાનું આશ્વાસન આપ્યું અને રાજા વગેરેને જણાવ્યા સિવાય એકદમ ત્યાંથી વૈતાઢયગિરિ જવા નીકળ્યા. પદ્માવતીના પિતા રત્નસિંહને પુત્ર ન હોવાથી ઘણી ચિન્તા રહેતી હતી. એક વખતે કાષ્ટ નૈમિત્તિક રાજસભામાં આવ્યેા. રાજાએ પેાતાને પુત્ર થશે કે નહિ ? એ પ્રશ્ન પૂછ્યા. નૈમિત્તિક કર્યું કે, મહારાજ ! તમારા ભાગ્યમાં પુત્ર નથી. ત્યારે રાજાએ પૂછ્યું કે તે મારા For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ], " શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧–૨ રાજ્યને માલીક કણ થશે? ત્યારે નૈમિત્તિકે કહ્યું તમારી પુત્રી પદ્માવતીને પુત્ર આ રાજ્યને પાલક થશે. નૈમિત્તિકની વાત સાંભળીને રાજાને પોતાની પુત્રી પદ્માવતી ઉપર અત્યંત અપ્રીતિ-અભાવ થયો. પિતાની પુત્રીના પુત્રથી રાજ્ય રહે, એ રાજાને ભારે ખેદનું કારણ હતું. ચંદા માલણ સિવાય રાજારાણી કે પરિવારમાંથી હવે કોઈ પણ પદ્માવતીના મહેલે જતું નથી. ચિન્તાતુર વદને બેઠેલી પદ્માવતીને જોઈ એક વખતે ચંદા માલ ઉદ્વેગનું કારણ પૂછ્યું. ત્યારે રાજપુત્રીએ જણાવ્યું કે– “ પતિથી વિયોગીણી દિન ગમું, વલી તાત તણું અપમાન; માતા સામું જુએ નહિ, એ ચિત્તાતણું નિદાન. ” પણ પિતાનાં માતાપિતા કયા કારણથી અપ્રીતિવાળાં થયાં છે તે હજુ પદ્માને ખબર ન હોવાથી તેણીએ ચંદાને પૂછ્યું. ત્યારે ચંદાએ નૈમિત્તિક સાથે થયેલા પ્રશ્નોત્તરે સંભળાવી રાજાના માનસનો ખ્યાલ આપો, અને છેવટે જણાવ્યું કે જન્મ થતાંની સાથે જ તારા પુત્રને મરાવી નાંખવાને રાજ વિચાર કરી રહ્યો છે. પ્રબંધકાર કહે છે – “ રાજધારક તુજ સુત કહ્યો, તેહથી ઉપન્યો રાષ; વંશ વિચ્છેદક દુહિતા, તસ હણતાં દેશ.” તે સાંભળી જાણે વજીથી હણાઈ ન ગઈ હોય તેમ પદ્માવતી હદયમાં અપાર દુઃખને પામી, પ્રસવને સમય નજીક આવતાં શુભ મુહૂર્તે પદ્માવતીએ અનેક શ્રેષ્ઠ લક્ષણથી ભરેલા પુત્રને જન્મ આપે, કે જે ભાવમાં અવનીપતિ થનાર છે. પુત્રજન્મની કેઈને ખબર પડવા દીધી નહિ. પ્રાણસમાન પિતાનો હાલો પુત્ર પદ્માવતીએ વિશ્વાસપાત્ર સખી ચંદા માલણને સપો. નિર્વાહ માટે રાજપુત્રીએ કેટલુંક ધન પણ તેણીને આપ્યું. બાલકને પુષ્પકરંડકમાં લઈ ચંદા મધ્યરાત્રીએ નગર બહાર ચાલી નીકળી. પાછળથી પદ્માવતી પોતાના હાથે જ પેટમાં કટાર મારી મરણ પામી. પ્રબંધકાર વર્ણવે છે કે “કની વયણ સા પરિવજી, સુત ધન લેઈ તામ; નીલી અધયણ સમે, મુકી નિજપુર ઠામ. પાછલ પદ્મા -દુખ ભરે, લેઈ કટારી પટ; યમગૃહ પહોતી કર્મવસ, સુખ તે દુઃખ થયું છે. ” પુત્રીના અકાલ મૃત્યુના સમાચાર સાંભળી રાજા ઘણે શોક કરવા લાગે. તે પહેલાં પદ્માવતીની સપત્ની રૂપસુંદરીએ પણ શુભ મુહૂર્તે એક પુત્રને જન્મ આ હતું. રાજાએ તેનું નામ ભર્તુહરિ પાડવું. - જેના પિતા વિદ્યાધર ગંધર્વકુમાર વૈતાઢયગિરિ ચાલ્યો ગયો છે અને જેની માતાએ જન્મ થયા પછી થોડા જ સમયમાં પેટમાં કટારી મારી યમસદનને માર્ગ લીધો છે, તે બાલકને કુલના કરંડીયામાં લઈને ચંદા માલણ મધ્ય રાત્રીએ રવાના થઈ હતી. તે ઘણે દર દૂર પરદેશમાં કોઈ ગામડામાં જઈ સુખ પૂર્વક રહેવા લાગી. ત્યાં તે બાલકનું શ્રી વિક્રમ એવું નામ રાખવામાં આવ્યું. આ રીતે વિક્રમાદિત્યના જન્મની કથા અહીં પૂરી થઈ. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય લેખકઃ પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયચ્છ ( ત્રિપુટી ) આજે સમ્રાટ્ વિક્રમાદિત્ય કાણુ હતા ? કયારે થયા ? કયાં થયા ? તેમના સામ્રાજ્યવિસ્તાર કેટલે હતા ? તેમના નામનેા સંવત્સર કેમ અને કયારે પ્રચલિત થયા ? વગેરે અનેક પ્રશ્નો ઉપર પુરાતત્ત્વવિદે, ઇતિહાસકારા અને સાહિત્યકારા ચર્ચા કરી રહ્યા છે. પરન્તુ આ લેખમાં હું એક પ્રાચીન વિક્રમચરિત્રના આધારે વિક્રમના જીવન અને ગુણાના પરિચય આપવા ધારું છું. આ વાંચ્યા પછી આપણુને જરૂર નિશ્ચય થશે કે-આવા આ સંસ્કૃતિના પરમ ઉપાસક, દાનવીર, ધ`વીર અને કર્મવીર રાજવીના નામથી ચંવત્સર ચાલે છે તે તદ્દન ઉચિત જ છે. ભારતીય પ્રજાએ આ મહાપ્રતાપી અને મહાપંપકારી રાજવીના સંવત્સર પ્રચલિત રાખી ભારતના પ્રતિહાસને ઉજ્જવળ બનાવ્યેા છે એમાં લગારે સહ નથી. યદ્યપિ સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી હકીકત છૂટક છૂટક પ્રબંધ, ત્રૂટક નોંધા, ત્રિ. શ. પુ. ચ. પ ૧૦, પરિશિષ્ટ પર્વ, પુરાતન પ્રબંધ સંગ્રહ, પ્રબંધચિન્તામણિ, પ્રબંધક્રાશ વગેરેમાં ઉપલબ્ધ થાય છે, પરન્તુ હું જે ચરિત્રના આધારે આ લેખ લખું છું તેમાં સમ્રાટ્ વિક્રમાદિત્યના ગુણાને પરિચય આપવા સાથે કેટલાક જરૂરી ઇતિહાસ પણ આપ્યા છે કે જેથી વાચકાને એવી પ્રતીતિ થયા વિના નહીં રહે કે સમ્રાટ્ તેના ગુણેાને લીધે જ ભારતીય ઇતિહાસમાં પુણ્યશ્લેાક રાજવીનું યથાર્થ સ્થાન પામી ગયેલ છે. આ પુસ્તકનું નામ ‘ વિક્રમચરિત્ર ' છે, આ ગ્રંથના કર્તા કવિરત્ન આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી છે. ગ્રંથકાર પેાતાને પરિચય આ પ્રમાણે આપે છે... પૂર્ણિમા પક્ષના ગંગનાંગણુના સૂર્ય જેવા શ્રી અભયચંદ્ર સાધુ; જે સાક્ષાત્ ખૂડસ્પતિ જેવા, મારા ગુરુ છે તે ગુણુસાગર ગુરુના ચરણપ્રસાદથી સ્વશક્તિ વડે શ્રી રામચંદ્રે પદ્યપ્રપાંચ યેજીને આ વિક્રમચરિત્ર બનાવ્યું છે. આ ગ્રંથની રચના વિ. સ. ૧૪૯૦ માં થઈ છે. ' " આ ચરિત્રની રચના પોતે કયા ગ્રંથના આધારે કરી તેને ખુલાસે। અને તેનું સાક્ સારૂં ઋણ સ્વીકારતાં કર્તા જણાવે છે કે “ શ્રી વિક્રમાદિત્ય નરેશનું આ ચિરત્ર પૂર્વ કવિએએ ઉત્તમ એવી મહારાષ્ટ્રી ભાષામાં બાંધેલું હતું તે તે સને અતિ અશ્રકારક હતું. “ વિશ્વોપકારપ્રવણ ગુણથી જેની મહાકીર્તિ પ્રસવેલી એવા ક્ષેમ’કર મુનિએ ઉત્તમ સંસ્કૃત ગદ્યથી યુક્તિપૂર્વક આ ચરિત્ર અમરપડિતને ખુશી કરવા રચેલું હતું. "" .. "6 ક્ષેમ કરમુનિકૃત ચરિત્ર જોઇ, સ્મરણ રહે તે માટે તે આખું મે પદ્યમાં રચ્યું છે. ” આ મૂલ ગ્રંથ ‘વિક્રમચરિત્ર ’’ પાટણના ભંડારમાં વડાદરાનરેશ સ્વર્ગસ્થ સર સયાજીરાવના જોવામાં આવેલ. અને ત્યાંથી આ ગ્રંથ વડાદરા સંસ્કૃત પુસ્તકાલયમાં ગયા, અને તે ઉપરથી વડાદરાના કેળવણી ખાતા તરફથી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા ભાષાંતર કરાવી, વિ. સ. ૧૯૫૧માં બહાર પાડેલ છે. મણિભાઇએ પેાતાના સ્વભાવ મુજબ ૧ આચાર્યશ્રીના લખવા પ્રમાણે મૂલ મહારાષ્ટ્ર ભાષામાં પ્રાચીન વિક્રમચરિત્ર હતુ, જેના ઉપરથી ક્ષેમ’કર મુનિએ સંસ્કૃત ગદ્યમાં વિક્રમચરિત્ર બનાવ્યું. આ બન્ને ચાત્રા કાઇ ભંડારમાંથી મળી આવે તેા વિક્રમાદિત્ય સંબંધી વધુ તિહાસ મળી શકે. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ક્રમાંક ૧૦૦-૧-૨ - ટીકા-ટકેર કરી ભાષાંતર કર્યું છે. વચ્ચે વચ્ચે કેટલાક કે તેમને નથીયે બેઠા, પ્રાકૃત ગાથાઓના ઘણાને અર્થ પણ નથી આપ્યા. તેમજ તેમના લખવા મુજબ તેમને સંસ્કૃત ગ્રંથ જે મલ્યા, તે પ્રત અશુદ્ધ હતી. એટલે અર્થમાં પણ ક્યાંક ત્રુટી જણાય છે ખરી. [૧] વિક્રમાદિત્યનું વાર્તારૂપ ચરિત્ર પ્રારંભમાં ગ્રંથકાર શ્રી ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરી, ગણધર શ્રીગૌતમસ્વામીને નમસ્કાર કરે છે. પછી ગુણસાગર ગુરુને સ્તવી તેમની આશીષ માગવા સાથે અભયચંદ્ર ગુરુ પાસે સુભાશીષ માગે છે. પછી મહાકવિ ક્ષેમકરને યાદ કરે છે. પછી ગુરુ પાસે શક્તિ માંગી પિતાની લઘુતા પ્રગટ કરી વિક્રમના ગુણ વર્ણવી “તેવા શ્રી રાજરાજવિક્રમ મહીપતિને પરમાનંદ આપનાર અપૂર્વ પ્રબંધ હું કહું છું” તેમ જણાવે છે. શરૂઆતમાં જ માલવેશ ભેજરાજને બત્રીશ પુતળીયુક્ત સિંહાસન કેવી રીતે મળ્યું તે રસમય વાણીમાં આપ્યું છે. ભોજરાજનું વર્ણન આ પ્રમાણે આપ્યું છે “કહ્યું છે કે કવિમાં, વાદિમાં, ભોગીમાં, યોગીમાં, દાતામાં, પુરુષના ઉપકાર કરનારમાં, ધનવાનમાં, ધનુષ ધરનારમાં, ધર્મ પાળનારમાં, પૃથ્વી ઉપર ભેજ સમાન નૃપ નથી.” “શું નંદી છે? મુરારિ છે? કામ છે? ચંદ્ર છે? વિધાતા છે? કઈ વિદ્યાધર છે? ઈંદ્ર છે? કુબેર છે? પ્રથમ નથી, દ્વીતિય નથી, તૃતીય નથી, ચતુર્થ નથી, એમ એ નવ માને કેઈ નથી, પણ એ તો પિતાની ઈચ્છાથી ભુવનતલે ક્રીડા કરતો ભૂપતિ શ્રી ભોજદેવ છે.” “ભોજ રાજા માલવેશ છે, ત્યાં બીજા નૃપે માત્ર નામના જ છે. અને લક્ષ્મીના કણ માત્રથી સંતોષ પામી માલવાના સામું પણ જોતા જ નથી.” ભોજ રાજાનું વર્ણન કરી અવંતીનું વર્ણન આપ્યું છે અને ત્યાંના એક દરિદ્ર બ્રાહ્મણને અવતીની નજીકમાં કેવી રીતે સિંહાસનની ભૂમિ પ્રાપ્ત થઈ તેનું કરુણ વર્ણન આપ્યું છે. એકવાર માલવેશ ભેજરાજ અવન્તી મહાકાલેશ્વરનાં દર્શન કરવા જાય છે. ત્યાં એ ચમત્કારી ભૂમિનું વર્ણન સાંભળી ત્યાં જાતે જઈ બધા ચમત્કાર જોઈ ભૂમિ બોદાવે છે અને વિધિપૂર્વક પૂજનાદિક કરી દેવતા-આરાધનાદિ કરાવે છે. અને અંદરથી એક સુંદર સિંહાસનનાં દર્શન થાય છે, અને માનવપ્રયત્ન નિષ્ફળ જતાં દેવતાના આરાધનની મળેલ દૈવી સહાયથી એ સિંહાસન બહાર કાઢી મહોત્સવ પૂર્વક ધારાપુરીમાં લાવવામાં આવે છે. આ પ્રતાપી સિંહાસનના તેજ આગળ ભેજરાજ ઝાંખો પડી જાય છે. સિંહાસનની બહુ વિધ પૂજા થાય છે, અને આખરે એક શુભ દિવસે રાજા ભોજ સિંહાસન પર બેસવા જાય છે, પરંતુ વિજળીનો કડાકે થાય અને માણસ ચમકે તેમ સિહાસનમાં રહેલી એક જયાનામની પુતળી માનવી ભાષામાં રાજા ભેજને સંભળાવે છે કે “ હે રાજન ! તમે ગુણ છે, ને ગુણવાનમાં મુખ્ય છો. જે યોગ્ય હોય તેને જ અત્રે બેસવું ઠીક છે, અયોગ્ય તે કેવળ હાંસી પાત્ર થાય. કહ્યું છે કે ઔદાર્ય, ગાંભીય, સત્ત્વ, સાહસ, બુદ્ધિ એ આદિથી જે સર્વગુણસંપન્ન હોય તેણે આ આસને બેસવું.” ૨ તેમના ગુરુનું નામ ચોક્કસ સમજાતું નથી. “શ્રીમદ્દગુણસાગર ગુરુના પાકને પરમ સુભક્તિથી સ્તવું છું ને સદૈવ સદાચાર વિચારદક્ષ એવા તે સંત મને સુપ્રસન્ન થાઓ.” લખી નીચે મુજબ લખે છેઃ “પૂર્ણિમા પક્ષરૂપ વનના કલ્પદ્રુમ શ્રીસાધુ શ્રીમાન ઉભય (અભય) ચંદ્રા ગુરુ અને શુભ મતિ આપે.” હવે આમાં ચોક્કસ શું સમજાય? For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ-વિશેષાંક ] મહારાજાં વિક્રમાદિત્ય [ ૨૩૭ અવન્તીની ઉત્પત્તિ "" આ પછી પુતળી અને રાજા ભાજ વચ્ચે કેટલાક સંવાદ ચાલે છે, અને છેવટે રાજા ભેાજની વિનંતીથી પુતળી સિંહાસનની ઉત્પત્તિ કહેતાં પહેલાં અવન્તીની ઉત્પત્તિ કહે છે— “ હે રાજા ! સર્વ સત્પુરુષા સમેતતું ભાગવત્પુરાણેાક્ત એવું વિષ્ક્રિય વચન સક્ષિપ્ત રીતે મારે મ્હાડે સાંભળ. “ શુકાદિદેવ અને અવન્તીના પુત્રે અવંતી નામની સ્વ પુરી સમાન પુરી સ્થાપી એમ જાણવામાં છે.” એમ પણ કલ્પી શકાય છે કે ધર્મ, અર્થ અને કામ ત્રણે ભેગા થઇ ત્યાં જ વસ્યા હતા, કેમકે તેમ ન હોય તે ત્યાંની પ્રજા ત્રણે પુરુષાથી સંપન્ન ક્રમ હોય ? '' ઇત્યાદિ શ્લોકાદ્વારા અવન્તીનું સુલિત પદ્યોમાં સુંદર વન આપ્યું છે, પછી વમાન ઇતિહાસ જણાવે છે-“અહીં પ્રદ્યોતની પ્રિય દુહિતાને વત્સરાજ હરી લાભ્યા હતા. અત્ર તે રાજાનું સુવર્ણ તાલકુમનું વન હતું. અત્ર નોલગિરિના કુંભ તાડી નાંખી તેને હણ્યા હતા, એમ જ્યાંના પ્રદેશો આવતાજતા લાકને લેાકા રંજન કરે છે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પછી ગ્રંથકારે ભર્તૃહરિના પરિચય આપતાં જણાવ્યું છે કે લહર બહુ નીતિપરાયણુ, ધર્મનિષ્ઠ, ન્યાયી, દયાળુ, વ્યવહારદક્ષ અને કુશલ રાજર્તા હતા. તેના રાજ્યમાં ચેારી, યારી, વ્યસનસેવન આદિ બંધ હતાં. તેને વિક્રમાદિત્ય નામે ભાઇ હતા. વિક્રમનો પરિચય ** તે રાજાના ભાઈ પૃથ્વીને નાયક અતિ ભાગ્યવાન વિક્રમાદિત્ય નામે, તથા પરાક્રમે પણ વિક્રમાદિત્ય જ઼ એવા હતા.” રાજ્યાભિષેક સમયે તેનું કાઈ પ્રકારે અપમાન થતાં તે દેશવટા લઈ જતા રહ્યો. રાજા ભર્તૃહરિને અતિસુંદર અનંગસેના નામની પટ્ટરાણી હતી જે રાજાને અતિપ્રિય હતી. “ તે પતિવ્રતા હતી, પતિની ભક્તિવાળી હતી, હૃદયને આનંદ આપનારી હતી, સથા શ્રીવિષ્ણુને જેમ લક્ષ્મી તેમ રાજાને યાગ્ય હતી. '× આ નગરમાં એક દરિદ્રશરામ બ્રાહ્મણુ વસતા હતા. આમ્રાહ્મણુ વિદ્વાન, મંત્રવત્ અને ઉત્તમ હોવા છતાં પૂર્વકમના સંયેાગે ધન-ધાન વગરને થઇ ગયા હતા. એકવાર એની સ્રી ગમી થતા તેને સારી સારી વસ્તુ ખાવાને દાહક થયેા; તેણે પેાતાની મને ભાવના પોતાના દરદ્ર પતને કહી સંભળાવી. પતિએ એટલી વસ્તુઓ પેાતાની પાસે નથી એમ કહી નિરાશા વ્યક્ત કરી. છેવટે બે પ્રેમથી કહ્યું. નાથ ! સ્ત્રીની અભિલાષા પતિ જ પૂરી કરે છે. તમે આપણી ગેત્રદેવીને આરાધા, જેથી આપણી સ કામના પૂરી થશે. પતિદે શુદ્ધ મનથી ત્રણ દિવસ નિરાહાર રહી દેવીની આરાધના કરી. દેવીએ તે બ્રાહ્મણને ત્રીજે દિવસે પ્રસન્ન થઇ, જેનાથી માણુસ અજર અમર થઈ શકે તેવું, ફલ આપ્યું. આ ફળ લઈ પડિત પોતાની સ્ત્રી પાસે ગયા, અને સ્ત્રીને કહ્યું: 6. ૩. જૈન ગ્રંથામાં અવનીની સ્થાપના સબંધી એવા ઉલ્લેખ મળે છે કે કો આદિનાથ ભગવાનના પુત્ર અનન્તી ( અવન્તિ )ના નામથી આ અવન્તી નગરી વસેલ છે. युगादिजिन पुत्रेणावन्तिना वासिता पुरी । अवन्तीत्यभवन्नाम्ना जिनेंद्रालयशालिना ॥ ~~( શુભશીલાણુકૃત વિક્રમચારત્ર ) રૂપાદેવ બેટા અવન્તિ, એ નવરી તતણુ વાસી ખતી —(રૂપચંદ કુંવરરાસ, આનંદકાવ્યમહાવિમૈાક્તિક -૫૦–૧) For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ “ હું પ્રિયે ! આ ફળ ખાવાથી જરા તે મરણુ દૂર થશે. ' “આપણે એ શા કામનું છે? એ કુલ લઈને રાજા આપે. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સાંભળી પડિત એ ફળ લઇ રાજસભામાં ગયા અને રાજાને આ ફલનું માહાત્મ્ય કહી સંભળાવી એ અમરફલ ભતૃહિર રાજાને આપ્યું. રાજાએ પ્રસન્ન થઇ બ્રાહ્મણને કાટી સુવણુ મ્હારા ભેટ આપી અને બ્રાહ્મણનું દારિઘ્ર દૂર કર્યું. રાજાએ એ ફલ પોતે ન ખાતાં પોતાની પ્રિય રાણીને આપ્યું. રાણીએ એ ફલ પોતે ન ખાતાં પાંડવ નામના પેાતાના એક ધાડેસવાર ચારને આપ્યું. પાંડવે પોતાની પ્રિયતમા શૃંગારમજરી નામની વેશ્યાને આપ્યું. વેશ્યાએ પણ પોતાના અધમાધમ જીવનને ઉપયુક્ત આ ફળ ન માન્યું અને પરમ ઉપકારી પરદુઃખભંજન રાજા ભર્તૃહિરને આ કુલ કામનું છે, એમ માની એ ફલ રાજાને ભેટ ધર્યું. રાન્ત આ ફળ જોતાં જ ચમકયા. અરે! આ તા અમરફલ મેં મ્હારી પ્રાણુવલ્લભાને આપેલું તે અહીં કયાંથી? રાજાએ વેશ્યાને પૂછ્યુંતું આ ફલ કયાંથી લાવી ? તેણે કહ્યું-પાંડવ નામના આપના ઘેાડેસ્વારે આપ્યું. આખરે રાજાએ સત્ય વસ્તુ જાણી, એટલે તેને ખૂબ જ વૈરાગ્ય ઉત્પન્ન થયા. અને સંસારની અસારતા સબધી ખૂબખૂબ વિચાર કરી, છેવટે રાજપાટ ત્યાગી, સંસાર છે।ડી વનવાસી બન્યા. [ ક્રમાંક ૧૦૦–૧–૨ એવું સાંભળતાં તેણે કહ્યું ભર્તૃહરિના ચાલ્યા જવાથી અવન્તીની રાજગાદી ખાલી પડે છે; ‘એટલે અવન્તીમાં એક અગ્નિ નામના મહાક્રૂર વેતાલ રાજભવનમાં આવી ભરાયેા.' મંત્રી જેને નવા રાજા બનાવી બેસાડે તેને તે સત્રિએ જ એ રાક્ષસ યમસદન પહેાંડતા. ઘણાં ઘણાં બલિદાને પૂજા—દાન કરવા છતાં આ રાક્ષસરાજ શાન્ત ન થયા વિક્રમ રાજા અને છે. એકવાર વિક્રમ સાધારણ વેષે ફરતા ફરતા અવન્તીમાં આવી પહેાંચ્યા. ત્યાં તેણે અવન્તીમાં એક ઢંઢેરા પિટાતા સાંભળ્યા. વિક્રમે પૂછ્યું--આ શાને ઢંઢેરા પિટાય છે? એક મનુષ્યે કહ્યું–રાજ્ય મલે છે, પરન્તુ રાજા થનારને એક રાક્ષસ મારી નાંખે છે એટલે ક્રાઇ રાજા થતું નથી. રાજ્ય મલવા માટે આ ઢંઢેરા છે. વિક્રમ પેાતાના સાહસથી ઢંઢેરાનેા સ્પર્શ કરે છે. અને બધી વિગત પૂર્ણ રૂપે જાણી પોતે જ રાજા બનવાનું સ્વીકારે છે. મંત્રીએ પણ એને રાજ્યયેાગ્ય પુરુષ સમજે છે, અને તેને રાજ્યાભિષેક થાય છે. જગત્ જોઇએ. દાનનું ફળ : રાક્ષશનું વશીકરણ વિક્રમ વિચારે છે કે દાનથી આખુ` કરવા માટે મ્હારે ઉત્તમેાત્તમ નૈવદ્ય ધરવું સ્વાદુ ફલા, તાજા' પુષ્પા, ચંદન, કસ્તૂરી બધી સામગ્રી ઉત્તમ રીતે ગાઢવી પાતે શય્યા આગળ તલવાર લઈ ઉભો રહ્યો. વશ થાય છે. માટે આ રાક્ષસને વશ તરત જ ઉત્તમ પ્રકારની મીડાઇએ, આદિ વસ્તુએ તૈયાર કરાવી સબ્યા સમયે For Private And Personal Use Only 66 • રાત્રિના સમયે બધા કાલાહલ શાંત થયા ત્યારે ધુધરીએના ધમકાર થવા લાગ્યા, ડમરૂના મહાનાદ સંભળાવા માંડયા, તે હા હા હા, હા હા હા એમ કિલકિલાટ તથા ક્રૂત્કાર થૂત્કાર સમેત વીણાનાદ તથા નુપૂરનાદ, વાદ્ય, ગીત, નૃત્ય, ઇત્યાદિ રાજાને સભળાવા લાગ્યું. ' ચેાસદ યાગીનીએ, બાવન ક્ષેત્રપાલ, ડાકીની, શાકિની, સિદ્ધા, કાકિની, સિંહા રિકા, ભૂત, પ્રેત, યક્ષ, વેતાલ, વ્યતર, ભેંસાસુર, કિંનર, રાક્ષસ, તે સર્વ કાલાહલ કરતાં >> 66 Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય [ ૨૩૯ વિક્રમ-વિશેષાંક ] આવ્યાં. ” તેમતી વચમાં બહુમાનીતા ઍવે, સે। મશાલેા જેની આગળ પાછળ હતી એવા સુખાસને પડેલા અગ્નિ નામને વૈતાલ હતા. × ×× ” કરાલ વિકરાલ ભયંકર અભક્ષ્ય ભક્ષ્ય કરનારા, વિધ્નરૂપ જે વેતાલ તેણે આ માટી ભેાજન સામગ્રી દીડી. '' આટલું છતાં એ દુષ્ટ રાક્ષસ તૃપ્તિ ન પામ્યા અને હાથમાં તલવાર લઈ વિક્રમને મારવા દોડયો. પરન્તુ વેતાલના સાથીદારાએ વેતાલને સમજાવી, નવેદ્ય સામગ્રી આપનારને અભય આપવા જણાવ્યું. રાક્ષસરાજ આ સાંભળી પ્રસન્ન થઈ વિક્રમને કહે છે— “આમ આવ બાપુ! આમ આવ! સમુદ્ધિ પૂર્વક કરેલા દાન અને બલિદાનથી પ્રસન્ન થઈ હું તને માલવાનું રાજ્ય આપું છું. સાથે જ રાક્ષસ ફરમાવે "> બલિદાન તૈયાર કરવું, તારે દરરાજ આ પ્રમાણે તે જે દિવસે એમ નહીં કરે તે દિવસે તને હું મારીશ.' “વિક્રમાદિત્યે નમસ્કાર કરીને વેતાલને કહ્યું કે-“હે સ્વામિન્! આ રાજ્ય આપવું જ છે, તે હું તે આપને એક દાસ છું. ” ખસ, વિક્રમાદિત્ય જીવતા રહ્યો. રાક્ષસ અંતર્ધ્યાન થઈ ગયા. નિરંતર ઉપયુક્ત ક્રમ ચાલે છે. આખરે એક યુક્તિદ્વારા વિક્રમાદિત્ય રાક્ષસને વશ કરી નૈવેદ્યપૂદિ બંધ કરે છે, અને સાચા રાજાધિરાજ બને છે, સામ`તેને જીતે છે, અને નિર્વિઘ્ને રાજ્ય ચલાવે છે. સુવર્ણ પુરુષની પ્રાપ્તિ એકવાર એક ધૂત યાગી સુવર્ણપુરુષની સાધના માટે ખત્રીશ લક્ષણા પુરુષને શોધતા વિક્રમાદિત્ય પાસે આવે છે, અને કહે છે કે-તું સુવર્ણપુરુષની સાધનામાં ઉત્તર સાધક બની મને મદદ કર. વિક્રમાદિત્ય તેની યાચના સ્વીકારી તેની સાથે સ્મશાન ભૂમિમાં આવે છે. ચેગી મંત્રઆરાધના કરવા બેસે છે અને વિક્રમને કહે છે કે-ઝાડ ઉપર રહેલું શબ્દ તું લાવ. રાજાને પરાપકારી સમજી શખમાં રહેલા નેતાલે પચીશ કથાઓ (જે વેતાલપચીશી રૂપે પ્રસિદ્ધ છે. ) સંભળાવી રાત્રિ વ્યતીત કરી અને સવારમાં પ્રત્યક્ષ થઈ કહ્યું કે-યાગી તને જ અગ્નિકુંડમાં હોમી બલિ કરવા માંગે છે તેનાથી સાવધ રહેજે. એમ કહી વેતાલ ચાલ્યે! જાય છે. શબને લઈ વિક્રમ ચેોગી પાસે જાય છે. યાગી સામે આવવા તૈયાર છે, ત્યાં પેલા સબતા દેવ યાગીને જ અગ્નિકુંડમાં હામી લે છે. યાગીનેા જ સુવ`પુરુષ બને છે અને રાન્ત તે સુવર્ણાં પુરુષ સ્વીકારે છે. સુવર્ણ પુરુષનેા અધિષ્ઠાયક રાજાને કહે છે-“ હું રાજેંદ્ર ! તું મને લઇ જા ! મારુ` મસ્તક કદાપિ છંદતા નહીં ' રાજા ઉત્સવ પૂર્વક નગર પ્રવેશ કરે છે, દીન-દુ:ખીએાને દાન આપે છે, તે રાજ્યમાંથી દ્રારિદ્ર અને દુઃખ દૂર થાય છે. જૈનાચાયના અને દિવાકરના પરિચય પાદલિપ્તાચાર્યની પરપરામાં કદિલાચાર્ય થયા, જે મહાવિદ્યાનિધાન ગણુધર હતા. તેમણે ખેન્નાતટમાં એક વૃદ્ધને દીક્ષા આપી. આ વૃદ્ધ સાધુજી ઊંચે સ્વરે ભણુતા હતા, તે જોઈ રાજા વગેરએ તેમની મશ્કરી કરી. આ સમયે વાવી ( સરસ્વતી ) કે જે આકા શમાં જતી હતી, તેમણે વૃદ્ધ સાધુની પાતા તરફ ભક્તિ જોઈ તેના મુખમાં પ્રવેશ કર્યાં અને વૃદ્ધ સાધુજી અપૂર્વ જ્ઞાની થયા, તેમના ઉચ્ચાર શુદ્ધ થયા. તેમણે એ વાગ્દેવતાના પ્રતાપે મુશલને પશુ ફુલાવ્યું. આ જોઈ રાજા પ્રસન્ન થાય છે. દેવતા સાધુજીની ક્ષમાવૃત્તિ જોઈ પુષ્પવૃષ્ટિ કરે છે, અને ગુરુજી પણુ શિષ્યને ગુણુસાગર જાણી આચાય પદથી અલંકૃત કરે છે. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ બાજુ એકવાર અભિમાનના પુતળા સરખો સિદ્ધસેન દિવાકર બેનાતટમાં આવે છે, તેનું રસપ્રદ વર્ણન ગ્રંથકાર આપે છે. થોડી વાનગી જુઓ - તે જાળ કાદાળી નીસરણી અને દિવસે પણ મશાલ એ આદિ અનેક ચિહ્ન લઈને પૃથ્વી ઉપર ફરતો.” “જે હું જાણું છું તે જ બ્રહ્મા પણ જાણી શકે છે; ને જે હું નથી જાણતો તે બ્રહ્મા પણ નથી જ જાણતો.” “ઈન્દ્ર મંદબુદ્ધિ છે, બૃહસ્પતિ બિચારો શું કરી શકે તેમ છે? જ્યાં હું વાદિસિંહ વાદમાં ઊતરું ત્યાં મહેશ્વર પણ નિરક્ષર થઈ રહે.” “આ મહાગર્વિષ્ટ અને પાંચસો વિદ્યાર્થી સમેત તથા પંચશબ્દ વાદિત્રથી, તેમ છત્ર, ચામર ધરાવી, હું જ વાદીશ્વરરૂપી ચણાને ચાવનાર અશ્વ છું, વાદીશ્વરરૂપી ધાન્યને દળનાર ઘંટ છું (ઘંટી છું), વાદીશ્વરરૂપી અંધકારનો સૂર્ય છું, વાદીશ્વરરૂપી તુને દાવાનલ છું એમ બેલતો હતે.” તેની સાથે પાચસે ગાડાં તે પુસ્તકાનાં ભરેલા હતા. એવો તે વિદૂજન શિરોમણિ હતા.” પૃથ્વી ઉપર વાદી માત્રનાં ચિત્ર કાઢી તેમના ઉપર એ પોતે મગ મૂકતા ને બેલત કે આ સર્વને મેં દાખ્યા છે. આ દિવાકર બેનાતટપુર આવ્યા છે. આચાર્ય શ્રી વૃદ્ધવાદિસૂરિ પોતાના શિષ્યરત્ન સાથે બહિમિ ગયા છે. ત્યાં જ દિવાકરને શિષ્ય સાથે પ્રથમ વાદની ઉત્થાનિકા થાય છે. એક બીજા વાવિનોદ કરે છે, વક્રોક્તિથી એકબીજાને જીતવા મળે છે. આ વિવાદ લાંબે ચાલે છે. ત્યાં સિદ્ધસેન મુનિને પૂછે છે તમે કોણ છો? મુનિ કહે છે હું સર્વજ્ઞપુત્ર છું. સિદ્ધસેને પૂછયું–-આ નગરમાં કાકાકૃતિ કેટલા છે? મુનિ-તમે, તમારી જાતિના કેટલા અહીં છે એમ પૂછ્યું? કારણ કે કાક, ઘુવડ, શ્વાન, બ્રાહ્મણ એ બધાં એક જાતનાં કહેવાય છે. એટલે તમે તમારી જાતિ કયાં વસે છે તે પૂછયું? તે હું કહું તે સાંભળે-- " सहीसहस्सा कागा इह छिन्ना उपरि वसति । । जह उणा चुणिगया अहअहीया पाहुणा आया॥" આવું યુક્તિયુક્ત વચન સાંભળી ત્યાં આ નાવિલાસ સાંભળવા આવી ગયેલા માણસે હહસા લાગ્યા. આ પછી તે પૂછે છે હે પંડિતરાજ, હું તમને પ્રશ્ન પૂછું ? બ્રાહ્મણ કહે છે પૂછ– ___ " एगो काउ दुहा जाउ एगो चिट्ठइ एगो मारी33; " मुएण जीवंतो मारीऊ भण भण माणवक केण हेतुना." આ ગાથાને અર્થ–મ સિદ્ધસેન નથી જાણી શકતે. મુનિરાજ તેનો જવાબ આપે છે. અને ગરજી આવ્યા એટલે તેમની પાસે જાય છે. દિવાકર તેમની પાછળ જઈ શ્રીવૃદ્ધવાદિસરિજીને શાસ્ત્રાર્થનું આલંાન કરે છે. સૂરિજી કહે છે-ભાઈ, અહીં કોઈ સભ્યો નથી તેમ કાઈ અધ્યક્ષ પણ નથી. એટલે દિવાકરે કહ્યું-આ ભરવાડે છે ને! ભરવાડોની સમક્ષ સિદ્ધસેન ખૂબ જોરથી સંસ્કૃત ભાષામાં પોતાની વિદ્વત્તા બતાવે છે, પરંતુ ભરવાડે તેમાં કાંઈ જ સમજતા નથી અને આ નકામ બરાડા પાડી બકવાદ કરે છે એમ માને છે. પછી સમયજ્ઞ શ્રીવૃદ્ધવાદસૂરિજી લોકભાષામાં સુંદર ધર્મોપદેશ આપે છે. ભરવાડો ૪ એ ધર્મોપદેશનો સાર એ છે કે કોઈ જીવને મારવા નહિ, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીને ત્યાગ કરવ, દાન દેવું, કેઇનો મર્મ કહેવાં નહિ, જૂઠી સાક્ષી ન પૂરવો, જાહાં કલંક ન દેવાં, કોઈને ઠગ. નક, કુ, કપટ કરવું નહિ, જીવદયા ઉત્તમ પાળવો વગેરે. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1. મહારાજા વિક્રમાદિત્ય [ ૨૪૧ પ્રસન્ન થાય છે. આચાર્ય જીત્યા એમ કહે છે. અહીં સૂરિજી કહે છે-એમ નહીં, ચાલો રાજસભામાં છેલ્લે નિર્ણય કરી લઈએ. રાજસભામાં બન્નેને વાદ થાય છે. સરસ્વતીપુત્ર શ્રીવૃદ્ધવાદિસૂરિનો ત્યાં પણ વિજય થાય છે, અને એકવચની સિદ્ધસેન તેમનું શિષ્યત્વ સ્વીકારે છે, અને ગુરુજીને ચરણે બેસી “જેન સિદ્ધાંતમાં પારંગત થયે, મોહ તથા ઈન્દ્રિયોને જીતી ક્રિયામાં કુશલ થયો, ને ગ૭ને ધુરંધર થયો.” શ્રસિદ્ધસેન દિવાકર આચાર્ય થયા. એકવાર તેમને સમસ્ત જેનસૂસિદ્ધાંતને સંસ્કૃતમાં ઉતારવાનું મન થાય છે. ગુરુજી આગળ આ વાત રજુ કરે છે. સૂરિજી કહે છે-“હે મુશિષ્યાધમ ! પાપી ! આ તે શું કહ્યું? શું તારા જેવા વિદ્વાન પૂર્વે નહિ થયા હોય? માટે જા, મને મેટું ન બતાવીશ. આ તારાં વચનથી તને નિહ્નવ રૂપ માનું છું.” “મને પણ આલેચના લાગી કે તારા જેવા પિતાને સિદ્ધાંત પારંગત માનનારને વગર વિચાર્યું સૂરિપદ આપ્યું.” આ સાંભળી તે સિદ્ધસેન ગણાધિપને પગે પડ્યા, ને બહુ ભક્તિ પૂર્વક પિતાના દુષ્કતની માફી-ક્ષમા-માનવા લાગ્યા. મે મૂર્ખ અજ્ઞાનના ગે વિરુદ્ધ વચન કહ્યું હોય તે પૂજ્ય ક્ષમા કરો. મને જે યોગ્ય હોય તે આલેચના આપે. કદાપિ પુત્ર કુપુત્ર થાય, પણ પિતા કુપિતા ન થાય.” ધન્ય છે વિનયી જ્ઞાની શિષ્યને ! પછી વૃદ્ધવાદિસૂરિજી આલેચના આપતાં કહે છે-“ઉજજયિનીમાં જિનેશ્વરને મહાકાલ પ્રાસાદ છે, તે (અવની સુકમાલના પુત્રે) ઉંચા તોરણદિથી કરાવે છે.” “કાલક્રમે બ્રાહ્મણોએ તેમાં શિવલિંગ સ્થાપ્યું છે. ને કઈ એમ જાણતું સરખું પણ નથી કે આ મંદિર જેનનું છે. ત્યાં જઈ તારે મહાપ્રભાવ દર્શાવવો કે જેથી તારા નિતંત્રપણાની નિર્જરા તરત થાય.” આઇ શ્રી સિદ્ધસેન દિવાકર શિષ્યો સહિત ઉજજેની જાય છે. ' સૂરિજીનું રાજ સાથે મિલન એકવાર રાજા વિક્રમે સિદ્ધસેન દિવાકરને બહાર ઉદ્યાનમાં જોયા, અને મનથી જ નમસ્કાર કર્યા. સૂરિજીએ હાથ ઊંચો કરી ધર્મલાલા કહ્યા એટલે રાજાએ કહ્યું-મેં આપને વંદના નથી કરી અને આપે કેમ ધર્મલાભ કહ્યા? સૂરિજીએ કહ્યું તમે મનથી વંદના કરી છે. આ સાંભળી રાજા પ્રસન્ન થયા અને ખરે જ આ આચાર્ય સર્વ પુત્ર બિરુદને યોગ્ય જ છે, એમ માન્યું. પછી રાજાએ હાથી પરથી નીચે ઊતરી સૂરિજીને વંદન કરી એક કરેડ સોનામહેરેનું દાન કર્યું. પણ સૂરિજીએ સાફ ના પાડી પિતાનો સાધુધર્મ સમજાવ્યો. રાજા સૂરિજીની આ ત્યાગવૃત્તિથી અતીવ પ્રમુદિત થશે અને સરિજી મતિ તેની ભક્તિ વધી. રાજાએ દાન આપેલું ધન પાછું ન રાખતાં જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં તેને સદુપયોગ કરાવ્યો અને મંત્રીદ્વારા લખાવ્યું કે धर्मलाभ इति प्रोक्ते दूरादुद्धतपाणये। सूरये सिद्धसेनाय ददौ कोटी नराधिपः ॥ આથી જૈન શાસનની પ્રભાવના થઈ અને શ્રીસંઘે મહોત્સવ પૂર્વક સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યું. ત્યાં શ્રાવકે કહે છે અહીં પહેલાં જૈનમંદિર હતું તેવું કરાવો તેથી શાસન ૫. પ્રભાવચ્ચરિત્રમાં પૃ૦ ૯૫ માં નીચે મુજબ ઉલ્લેખ મળે છે– " तेन द्रव्येण चक्रेऽसौ साधारणसमुद्गकम् । दुःस्थसाधर्मिकस्तोम-चैत्योद्धारादिहेतवे ॥" ૬. પ્રભાવરિત્રમાં પણ આ જ ગાથા છે. - For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ : ૧૦૦–૧-૨ પ્રભાવના થશે. “મહાકાલ નામનો પ્રાસાદ શ્રીજિનેશ્વરને છે. તેમાં વિક્રમાના બલથી બ્રાહ્મણોએ જેનબિંબ કાઢી શિવની સ્થાપના કરી છે. તેથી એ તીર્થ માહેશ્વર તીર્થને નામે પ્રસિદ્ધિ પામ્યું છે. વિક્રમાદિત્યને બંધ કરી એવું કરો કે જેથી તીર્થ પાછું સુખદ જૈન તીર્થેશ્વર થાય.” સૂરિજી આ સાંભળી અપૂર્વ ચાર શ્લોકે બનાવી રાજા પાસે જાય છે. વિક્રમ પ્રથમ તો કહેવરાવે છેકે–“દશ લક્ષ આપે, ચૌદ શાસન આપ, પછી હાથમાં ચાર શ્લોકવાળો આવે કે જાઓ.” પછી સુરિજી રાજસભામાં જઈ રાજા સમક્ષ લેક બેલે છે. એકએક શ્લોક સાંભળી રાજા તે તે દિશાનું રાજ્ય ત્યાગી, છેલ્લે ચારે દિશાનું રાજ ત્યાગી સૂરિવરને પગે પડે છે. રાજા બહુ જ પ્રસન્ન થાય છે. સૂરિજી પોતાની અનુપમ સાધુતા, ત્યાગ, નિષ્પરિગ્રહિતા બતાવે છે. રાજા આ ત્યાગમૂર્તિ ઉપર વધુ પ્રસન્ન થઈ તેમને પિતાના અર્ધ સિહાસન પર બેસારે છે. ધીમે ધીમે રાજસન્માનમાં લુબ્ધ થઈ સૂરિજી પાલખીમાં બેસી રાજદરબારે જવા લાગે છે. તેમને ગુરુ શ્રીવૃદ્ધવાદિસૂરિજીને આ સમાચાર પહોંચે છે. ગુરુદેવ શિષ્યના ઉદ્ધારાર્થે આવે છે. એકવાર પ્રસંગ પામી પાલખીમાં સિદ્ધસેન બેઠા છે અને ગુરુજી પાલખી ઉપાડે છે. રસ્તામાં વૃદ્ધ વામનથી પાલખી નમવા લાગી ત્યારે સિદ્ધસેને કહ્યું–તમે ધીમે ધામે ચાલે. વળી બોલ્યા કે-શું બહુ ભારથી તમારે ખભો (વાત) દુઃખે છે. ત્યારે વૃદ્ધ યથા “વાસ્થતિ ' વાઘને એવો જવાબ આપ્યો. આ સાંભળી સિદ્ધસેને કહ્યું – હે ભારવાહક ! તું શબ્દશાસ્ત્રને જાણનારે દક્ષ છે એટલે તારે કાંઈ સંદેડ હેય તો મને પૂછ. આથી સૂરિજીએ એક ગાથા પૂછી, જેનો અર્થ સિદ્ધસેનને બેઠે નહિ. એટલે તેમણે કહ્યું-ભાઈ તે પૂછેલ ગાથાને અર્થ સમજાય નહિ. પણ વૃદ્ધવાદિસૂરિજીએ જવાબ આપવાને બદલે પાલખીને ડાંડે જ મૂકી દીધા. પાલખી નીચે પડી. સિદ્ધસેન જમીન ઉપર પડ્યા. લેકમાં હાહાકાર થયો. સિદ્ધસેને બેઠા થઈ જોયું, અને ગુરુજીને ઓળખ્યા. વિનય અને પ્રેમથી ગુરુચરણે પડી અપરાધની ક્ષમા માગી જણવ્યું: “હું મહાકાલ મંદિર માં શાસનની પ્રભાવના કરીને આપ ગુરુદેવની સમક્ષ આવી આલોચના કરીશ.” આ સાંભળી પ્રમોદ પામી ગુરુજી બેન્નાતટ જાય છે, અને સિદ્ધસેન દિવાકર રાજસભામાં જાય છે. મહાકાલેશ્વરમાં શાસનપ્રભાવના એકવાર રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેનસૂરિજીને કહ્યું કે, “મહેશ, મહિમાગાર, સુરાસુરવદિત, અવ્યક્ત, ચિંતવ્યા કરતાં અધિક આપનાર ત્રિભુવનેશ્વર એવા મહાકાલ શંભુને નિત્ય નમસ્કાર કરો.” સિદ્ધસેનસૂરિએ કહ્યું એ તમારા મહેશ્વર મારી શુદ્ધ સ્તુતિને સહી શકે નહીં. રાજાએ કહ્યું-શું થાય? સૂરિજીએ કહ્યું: તમારા કહેવાથી કદાચ હું સ્તુતિ કરીશ તો હારા પ્રણામથી લિંગ ફૂટી જશે. ફરી રાજાએ કહ્યું-ભલે જે થાય તે જોઈએ, તમે મહાકાલેશ્વરની સ્તુતિ કરે! આ સાંભળી સૂરિજી મહાકાલેશ્વરના મંદિરમાં ગયા અને ચરણ સન્મુખ રાખીને ૭. શુભશીલગણિત વિકમચરિત્રમાં આ પ્રસંગ જુદી જ રીતે આપે છે. ૮. પ્રભાવકચરિત્ર વગેરેમાં આ પ્રસંગ જુદી રીતે નિરૂપણ કરાયો છે. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૪૩ સૂતા. ત્યાં તો રાજા પિતાના સામંતવર્ગ સહિત આવી પહોંચ્યો, અને બે -“હે ગણુાધીશ ! મહાદેવની સ્તુતિ સુખે કરો. ત્યારે સૂરિજીએ પદ્માસને બેસી સ્તુતિ આરંભી. “સાર્થ એવી બત્રીશ ત્રિશિકા થકી સર્વતોમુખ, સર્વજ્ઞ, જગદાધારની સ્તુતિ કરી. તેમાં સ્વયંભૂ, ભૂતરૂપ, સહસ્ત્રનેત્ર, અનેકએકાક્ષરભાવગમ્ય, અમૃત, અવ્યાહત, વિશ્વક, અનાદિમધ્યાંત, પુણપાપરહિત” ઈત્યાદિ સ્તુતિ હતી. આ સ્તુતિના પ્રથમ કે જ લિંગમાંથી ધૂમાડો નીકળવા માંડ્યું, ત્યારે બ્રાહ્મણોએ કહ્યું-શંભુના તૃતીય નેત્રમાંથી અગ્નિ નીકળે છે. જયાં ધૂમ હોય ત્યાં વહ્નિ હોય આ નિયમ છે. માટે નિશ્ચય આ શુકને અગ્નિ પ્રજવાલશે. પછી વીજળીના જેવું તેજ નીકળ્યું, અને ભયંકર શબ્દ થયો ને શિવલિંગ ફૂટીને આઠ દલયુક્ત કમલ થઈ રહ્યું, જેમાંથી શ્રી પાર્શ્વનાથનું પ્રભાતના સૂર્ય એવું જિનબિંબ પ્રગટ થયું. રાજા, પ્રજા, સામંતાદિ આ જોઈ ચમક્યા. રાજાએ કહ્યું કે-આ તે કઈક અદ્દભુત દેવ જણાય. ત્યારે શ્રી સિદ્ધસેને કહ્યું–આ તે સર્વજ્ઞ, જગદીશ્વર, દેવાધિદેવમુક્ત, મુક્તિદાતા, ચોસઠ સૂરેશથી પૂજિત પરમેશ્વર છે.” આ સ્તુતિથી રાજા વિક્રમને પ્રતિબોધ થયો અને તે જિનધર્મમાં સ્થિર થયે. અને પૂછયું. આ મંદિર પૂર્વે કોણે બંધાવ્યું હતું? આથી શ્રી સિદ્ધસેન દિવાકરે અવન્તીસુકુમાલની આખી કથા સંભળાવી, જે સાંભળી રાજા બહુ જ ખુશી થાય છે. અને જૈનધર્મમાં વધુ દત બની દશ હજાર ગામ જિનેશ્વરની અગ્ર પૂજા માટે યાવચ્ચદ્રદિવાકરી આપે છે. અને સમ્યકત્વ પૂર્વક બાર શ્રત પીકારીને પરમ ઉપકારી ગુરુ શ્રી સિદ્ધસેનસૂરિજીની સ્તુતિ કરે છે. વિકમસંવત્સર એકવાર ગુરુદેવે રાજાને દાનધર્મનું મહત્વ સમજાવ્યું, જે સાંભળી રાજા ખૂબ દાન આપવા લાગ્યો. આ દાનથી “પૃથ્વીને તેણે અનુણ કરી સુવર્ણ રત્ન આદિથી ભરી નાંખી, ને સમુદ્ર પર્વત કયાંય દારિદ્રય રહ્યું નહિ, ને એમ તેણે કલિકાલને પણ હઠાવ્યો.” “ચતુર ચિત્તવાળા તેણે પિતાને સંવત્સર ચલાવ્યો, જે શ્રી વીરનિર્વાણુસંવથી ૪૭૧ વર્ષથી ચાલું ચય.” “અનેક પ્રકારે ધર્મ કર્મના નિર્માણમાં વિક્રમ પ્રવર્યો, તેથી સ્વાભાવિક એવા સુખના સંસર્ગથી પૃથ્વી ગર્વ પામી.” સિંહાસનની પ્રાપ્તિ શ્રી વિક્રમેકના મસ્તક ઉપર પંચ દંડનું, ત્રિભુવનને આનંદ કરનાર, તથા ત્રણ ભુવનને વશ કરનાર છત્ર હતું.” આ છત્રની પ્રતિષ્ઠા સમયે વિક્રમાદિત્યે ઘણા દેશો અને અર્હતની વિધિપૂર્વક પૂજા કરી છે. આ વખતે ઈન્દ્ર મહારાજે “વિક્રમ યોગ્ય સિંહાસન મે કહ્યું.” “ઈન્દ્રના પ્રસાદવાળા તે સિંહાસન ઉપર વિક્રમ રાજા નિચે ઇ-ની પેઠે બેસતો.” | વિક્રમાદિત્યની સભાના પંડિતોનું રસિક વર્ણન વાંચો. “શ્રી સિદ્ધસેન જેમાં મુખ્ય છે એવા ઘણું તાર્કિક, વૈયાકરણ, સર્વ સિદ્ધાંતના જાણનાર, વેદ સાહિત્ય મંત્રના જાણનાર, સ્માત, અલંકાર પૈરાણિક, વૈઘ, જોશી, ગવૈયા, નાના પ્રકારનાં શાસ્ત્રમાં પ્રવીણ, નાના પ્રકારની ચતુરાઈ જાણનાર, વિવિધ કેતુક કરાવનાર, આશ્ચર્ય પેદા કરનારા, બહોતેર કલાના જાણનારા, ચોસઠ કલાના જાણનારા, બત્રીસ લક્ષણના જાણ, એવા જુદા જુદા પંડિત વિક્રમની સભામાં હતા.” For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦-૧-૨ વિક્રમાદિત્યનું મૃત્યુ પછી ગ્રંથકારે રાજા વિક્રમાદિત્યના દિગવિજય, સાહસ, પરાક્રમ અને દાનધર્મની પ્રશંસા કરી છે. આવો પ્રતાપી રાજા એકવાર પ્રતિષ્ઠાનપુરના સાતવાહન સામે યુદ્ધ ચઢે છે, ત્યાં દેવગે વિક્રમાદિત્યની હાર થાય છે. અને યુદ્ધ ભૂમિમાં જ તે મૃત્યુ પામે છે. “વિક્રમ મહિપતિ શતાયુ છવિત ભોગવીને જીવથી સ્વર્ગે ગયો, પણ નામથી તે જગતમાં જ રહ્યો.” - આ પછી વિક્રમાદિત્યને પુત્ર વિક્રમસેન ગાદીએ આવે છે. સિંહાસનના અધિષ્ઠાતા વિક્રમપુત્રને આ સિંહાસન પર બેસવાની મનાઈ કરે છે અને કહે છે કે “આ સિંહાસન પર કોઈને બેસવાનું નથી; અને મહાપ્રભાવવાળા એને પૂજ્ય ગણીને સર્વેએ હવેથી પૂજવું જોઈએ.” ત્યારથી આ સિંહાસન એક ભોંયરામાં પધરાવવામાં આવે છે. અહીં. મૂલ કથા સમાપ્ત થાય છે. અને ભેજરાજ કે જેમને આ સિંહાસન હાથ આવ્યું છે તેમને વિક્રમાદિત્ય જેવા થયા પછી જ આ સિંહાસન પર બેસવાનું કહેવામાં આવે છે. વિક્રમાદિત્ય કે પ્રતાપી, સાહસિક, દાનવીર, ધર્મવીર, કર્મવીર હતા, તે જણાવવા બત્રીસ પૂતળા કથાઓ કહે છે, જે આપણે આ લેખના છેડે સંક્ષેપથી જોઈશું. શુભશીલગણિત વિક્રમચરિત્ર આ સાથે આ ગ્રંથકારના જ સમકાલીન મહાકવિ શ્રી શુભશીલગણિએ બનાવેલ વિક્રમચરિત્રને તદ્દન સંક્ષિપ્ત પરિચય અહીં આપું છું. શ્રી શુભશીલગણિનું વિક્રમચરિત્ર ૧૪૯૯ માં બન્યું છે. પરંતુ પ્રસ્તાવનાકાર જણાવે છે કે વીરને ઉપાશ્રયના જ્ઞાનભંડારમાંથી મળેલી પ્રતમાં “શ્રીનમાઢાષ નિધિત્નવંશ ૧૪૯૦ ખંભાતમાં આ ચરિત્ર બનાવ્યાનો ઉલ્લેખ છે. બન્ને વિદ્વાનો સમકાલીન છે છતાંયે બન્નેની રચનામાં મહદ્ અંતર છે. આ. શ્રી રામચંદ્રસૂરિજી પિતાના પૂર્વ ગ્રંથકારેને પિતાની સમક્ષ રાખ્યાનું ત્રણ સ્વીકારે છે, જ્યારે શુભશીલ ગણિએ વસ્તુનું રાચન નથી કરતા. युगादिजिनपुत्रेणावन्तिना वासिता पुरी। अवन्तीत्यभवन्नाम्ना जिनेंद्रालयशालिनी ॥ ९ ॥ मालवावनितन्वङ्गी-भास्वद्भालविभूषणम् । अवन्ती विद्यते वर्या पुरी स्वर्गपुरीनिभा ॥ १० ॥ ગંધર્વસેનને પુત્ર વિક્રમાર્ક; બીજામતે ગ€ભિલ્લને પુત્ર વિક્રમાર્ક, ભર્તુહરિ મેં ભાઈ. ગદંભિલ્લના મૃત્યુ પછી ભર્તુહરિ રાજા બને છે. भूपेन विक्रमादित्योऽपमानं गमितोऽन्यदा । एकाकी खड्गमादाय ययौ देशान्तरे क्वचित् ॥ ४२ ॥ ૯ પુરાતન પ્રબંધ સંગ્રહમાં વિક્રમાદિત્યનું માંદગીથી મૃત્યુ થયાનો ઉલ્લેખ છે, જ્યારે પ્રબંધચિન્તામણિમાં દક્ષિણમાં પ્રતિષ્ઠાન નગરના શાલિવાહન સાથે વિક્રમાદિત્યનું યુદ્ધ થયા અને તેમાં શાલિવાહનને દૈવી સહાય મલવાથી તે જીવે છે અને વિક્રમાદિત્ય હારે છે પરંતુ ત્યાં આપસમાં બન્નેની સંધિ થાય છે–એ ઉલ્લેખ છે. ત્યાર પછી શાલિવાહન પિતાના નામથી સંવત ચલાવે છે. શુભશીલગણિ પિતાના વિક્રમાદિત્યચરિત્રમાં વિક્રમાદિત્યનું મૃત્યુ શાલિવાહન સાથેના યુદ્ધમાં થયાનું જણાવે છે. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૪૫ ભરી પિતાની સ્ત્રીના કારણે રાજ્ય છોડી વનમાં જાય છે. પાછળથી એક વહ્નિવેતાલ રાજગાદીને અધિષ્ઠાતા બની નવા બેસનાર રાજાનો નાશ કરે છે. વિક્રમ ફરતો ફરતો અવન્તોમાં આવે છે, વહ્નિતાલને વશ કરી અવન્તીને અધિપતિ બને છે. અહીં સિદ્ધસેન દિવાકરની સંક્ષિપ્ત મૂલ કથા આપી છે. પ્રાકૃતને સંસ્કૃતમાં કરવા બદલ પારાંચિત પ્રાયશ્ચિત મહ્યું છે. અવધુતવેશે એકવાર રાજાને મલ્યા, પછી ભૂતલમાં વિચરે છે. પુનઃ અવન્તી પધાર્યા છે. મહાકાલેશ્વરના મંદિરમાં લિંગ સમક્ષ ચરણ કરીને સૂતા છે. પૂજારી આ સંબંધી રાજાને ફરિયાદ કરે છે. રાજા તેમને કોરડાના માર મારવા સૂચવે છે. આ માર તેમના બદલે અંતઃપુરમાં વાગે છે. આથી રાજા પોતે મહાકાલેશ્વરમાં આવે છે અને અવધૂતને કહે છે, “મહાદેવની સ્તુતિ” કરે. સૂરિજી કહે છે–આ દેવ મારી સ્તુતિ નહીં રહી શકે. કાંઈ વિન થશે તેને હું જીમેદાર નથી. “તુત નો વીer દ્વત્રિજ્ઞતા ક્રશિtfમઃપરંતુ “પ્રાદુર્મતિ નો દેવો મહાવરે નિચ્ચાર” પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ શરૂ કરી અને કલ્યાણ મંદિરના “ધરવયા” લેક વખતે લિંગ ફાટયું, અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ પ્રગટયું. પછી આને પૂર્વ ઈતિહાસ કહે છે. છેલ્લે અવન્તીસુકુમાલના મૃત્યુસ્થાને– " तस्मिन् स्थाने महच्चैत्यं पार्श्वनाजिनेशितुः । मनोज्ञं कारयामास भद्रश्रेष्ठी धनव्ययात् ॥ ३९ ॥ तस्याऽजनिमहं(हा)ङ्काल १० नामेति विश्रुतं भुवि । कालक्रमाद् द्विजैलिगं स्थापितं पार्वतियतेः ॥ ४० ॥ सर्ग ७ વિક્રમસંવત્સર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે– ध्यात्वेति विक्रमादित्यः श्रुत्वा दानफलं तदा । स्वर्ण रूप्यमणिदानैरनृणी मेदिनी व्यधात् ॥ २७९ ॥ संवत्सरपरावत कृत्वा वीरजिनेशितुः । નિષ પસંવત્સ વ મૂાિને વિરમઃ | ૨૮૦ ૫ (૨૨૦) કઈ સાલમાં સંવત્સર પ્રવર્તાવ્યો તે આમાં નથી, પરંતુ ભાષાંતરકાર લખે છે કે વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષ થયાં ત્યારે વિક્રમાદિત્યે સંવત્સર ચલાવ્યો. સિદ્ધસેન દિવાકરસૂરિજીના ઉપદેશથી વિક્રમાદિત્ય જૈનધર્મ સ્વીકારે છે અને શત્રુંજયનું માહાસ્ય સાંભળી વિશાલ સંઘ સહિત ગિરિરાજની યાત્રા કરે છે, અને યાત્રા કર્યા પછી ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવે છે. આ ચરિત્રમાં સિંહાસન અને પંચદંડની અદ્દભુત કથા છે. કવિકાલિદાસની અદ્ભુત ઉત્પત્તિ કહી છે. છેલ્લે શાલીવાહન સાથેના યુદ્ધમાં વિક્રમનું મૃત્યુ થાય છે. તેમને પુત્ર વિક્રમચરિત્ર શાલિવાહનને હરાવે છે અને રાજા થાય છે. તે સિંહાસન પર બેસવા જાય છે, એટલે સિંહાસનની અધિષ્ઠાયિકાઓ જતી રહે છે. સિંહાસન પ્રભાવવિનાનું થાય છે, અને એના ઉપર વિક્રમચરિત્ર બેસે છે. ગ્રંથકારે વિક્રમચરિત્રના સમયે પણ સિદ્ધસેન દિવાકારને ૧૦ ભાષાંતરકારે એમ જણાવ્યું છે કે અવન્તીસુકુમારના પુત્રનું નામ મહાકાલ હતું, તેથી તેના નામનું મંદિર બનાવ્યું જેથી તે મહાકાલનામથી પ્રસિદ્ધ થયું. તે મંદિર મહાકાલેશ્વર પાર્શ્વનાથજીના નામથી પ્રસિદ્ધિ પામ્યું. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [કમાંક ૧૦૦-૧-૨ વિદ્યમાન રાખ્યા છે. વિક્રમચરિત્ર જાવડ શાહના સંઘમાં, સંઘ સહિત જાય છે અને જાવડશાહ શ્રીવજીસ્વામીની ૧૧ સહાયતાથી શત્રુંજયને ઉદ્ધાર કરે છે વગેરે વર્ણન છે. આમાં ઇતિહાસ કરતાં કથારસનું પ્રમાણ વિશેષ છે. [૨] વિક્રમાદિત્ય સંબંધી ઉલ્લેખ જૈન ગ્રંથસ્થ ઉ૯લેખ આપણે વિક્રમાદિત્યનું ચરિત્ર સંક્ષેપમાં જોઈ ગયા. હવે આ સંબંધી પ્રાચીન અર્વાચીન ગ્રંર્થોમાં જે જે ઉલ્લેખ મળે છે તે જોઈ લઈએ— પ્રભાવકચરિત્રમાંના શ્રીવૃદ્ધવાદિસૂરિ પ્રબંધમાં–શ્રીસિદ્ધસેન દિવાકરને વિક્રમાદિત્યને પ્રતિબોધ, મહાકાલના મંદિરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનું પ્રાગટ, રાજાની રક્ષા વગેરે ઉલ્લેખ છે. અને દેવસૂરિપ્રબંધમાં, વિક્રમાદિત્ય પિતાનું નામ સંવત્સર ચલાવે છે, વાયના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે, તે પ્રસંગ ખાસ મહત્વ છે. ભદ્રેશ્વરસૂરિની કથાવલીમાં સિદ્ધસેન દિવાકરને ગદ્ય પ્રબંધ છે. તેમાં ઘણું હકીકતો તે પ્રચલિત છે તે જ છે. રાજા વિક્રમને પ્રતિબોધ તેમજ અજ્ઞાત વેશમાં કુગેશ્વરની રસ્તુતિ અને બત્રીશીઓ વડે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પ્રગટ થયાં એ ઉલ્લેખ છે. ચતુવિંશતિપ્રબંધમાં પ્રભાવરિત્રને મળતી જ કથા છે. પરંતુ મહાકાલ પ્રાસાદની ઉત્પત્તિનું વર્ણન અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના પ્રાગટયનું સૂચન છે. સાથે કારનગરમાં જૈનમંદિરની સ્થાપના રાજા પાસે કરાવ્યાને ઉલ્લેખ છે. પરિશિષ્ટ પર્વ માં અગિયારમાં સર્ગમાં અવંતીકુમાલનું વર્ણન આ પ્રમાણે છે– અવંતીમાં જીવન્ત સ્વામીની મૂર્તિનાં દર્શન કરવા આચાર્ય સુહસ્તિસૂરિ પધાર્યા છે. ત્યાં ભદ્રા શેઠાણીના મકાનમાં ઊતર્યા છે. તેમણે નલિની ગુલ્મવિમાનનું અધ્યયન શરૂ કર્યું છે. તેમનો પુત્ર અવતીકુમાત પિતાની બત્રીશ સ્ત્રીઓ સાથે આનંદ કરી રહેલ છે. તેણે તે સાંભળ્યું. તે સાંભળી તે નીચે આવે છે; વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. સૂરિ જીને નમી પિતે ત્યાંથી આવ્યાનું જણાવી ત્યાં જવા માટે દીક્ષાની માગણી કરે છે. રજા ન મળવાથી પોતાની મેળે સાધુવેશ સ્વીકારે છે. પછી સૂરિજી દીક્ષાવિધિ કરાવે છે, અવન્તીસકમાલ રાત્રે જ રમશાન ભૂમિમાં જઈ અનશન કરે છે. ત્યાં પૂર્વભવની વૈરિણી શિયાળ આવી ત્યારે પહેરમાં તેનું આખું શરીર ભક્ષિત કરી જાય છે. સવારે ભદ્રા શેઠાણી અને તેની પુત્રવધુઓ આ સાંભળી ત્યાં જઈ જઈ દુઃખી થાય છે અને ક્ષિપ્રા નદીના કાંઠે કરુણ રુદન કરે છે. આખરે એક ગર્ભવતી સ્ત્રી સિવાય બધાં દીક્ષા લે છે. અને એ ગર્ભવતી સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પુત્ર પોતાના પિતાના અનશનસ્થાને દેવમંદિર ચણાવે છે જે શરૂમાં અવંતીપાર્શ્વનાથમંદિરના નામે અને પાછળથી મહાકાલપ્રાસાદના નામે વિખ્યાત થાય છે. ૧૧ પ્રભાવક ચરિત્રમાં વજીસ્વામીએ જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ નથી. ૧૨ “કુડગેશ્વર અને મહાકાલ–બને નામ મળે છે. આવશ્યક ચૂર્ણિમાં તથા મારું નાd wોળ પતં” શબ્દો સૂચવે છે કે મહાકાલ શબ્દ પણ પ્રાચીન છે. આ સ્થાનને કુડંગ-ગેશ્વર કહેવાયું છે તેનું કારણ એ છે કે જાળાં વચ્ચે આ સ્થાન છે માટે, તેમજ ક્ષિપ્રાને કાંઠે પણ આ સ્થાન છે એમ પણ કુ વૃક્ષઢતાપટ્ટનમ્ "') ઉલ્લેખ મળે છે. -( સનમતિની પ્રસ્તાવના આધારે) For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય ( [ ૨૪૭ આપણે પ્રભાવક ચરિત્ર અને પરિશિષ્ટપર્વ વગેરેના મહત્વના ચરિત્ર ભાગને જોઈ ગયા. હવે થડા વધુ ગ્રંથોના આધારે વિક્રમાદિત્ય થયા હતા અને તેમણે જૈનધર્મ અપનાવી શત્રુંજોદ્ધાર કરાવ્યો હતો તે વસ્તુ રજુ કરું છું. ૧. પુરાતન પ્રબંધ સંગ્રહની માન્યતાનુસાર વિ.સં.૧૦૮ માં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર જાવડ શાહે કરાવ્યો. રાજા વિક્રમાદિત્ય દૂણવંશના અને ગંધર્વસેનના પુત્ર હતા. તેમજ તેમણે સુવર્ણપુરુષ પ્રાપ્ત કરી પૃથ્વીને અણ બનાવી હતી. સિદ્ધસેન્ન દિનાકરસૂરિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટાવી તે વગેરે સંક્ષેપમાં આપ્યું છે. તેમજ વિક્રમાદિત્યનું મૃત્યુ માંદગીથી થયાનો ઉલ્લેખ પણ આ પ્રબંધકારે આપ્યો છે. ૨. પ્રબંધ ચિન્તામણિમાં ઉલ્લેખ છે કે-મહારાજા કુમારપાલ માલવદેશમાં અવન્તી બહાર રહેલ કુડગેશ્વરના મંદિરમાં એક ઐતિહાસિક ગાથા વાંચે છે કે.. पुन्ने वाससहस्से सयम्मि परिसाण नवनवइअहिए । होहो कुमरनरिन्दो तुह विक्कमराय सारित्थो ॥ હે વિક્રમ! તારી પછી ૧૧૯૯ વર્ષે તારા સરિખ કુમારપાલ રાજા થશે. ત્યાર પછી વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થશે તે લખ્યું છે. પછી વિક્રમાદિત્યે સંવત્સર પ્રવર્તાવ્યાનો ઉલ્લેખ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન રાજાને ભવિષ્યમાં થનાર કુમારપાલ સંબંધી ગાથા કહે છે તે લખ્યું છે. છેલ્લે રાજા વિક્રમાદિત્ય પિતાનું ભવિષ્ય પૂછે છે અને શાલીવાહન, તેની પછી રાજ થશે એમ કહે છે એટલે તે તેને જીતવા જાય છે. તેમાં વિક્રમાદિત્ય હારે છે, તેની સાથે સંધિ કરે છે, અને શાલિવાલન પિતાને સંવત્સર ચલાવે છે તેને ઉલ્લેખ છે. ૩. પ્રબંધચિન્તામણિના કર્તા શ્રી મેર તુંગાચાર્યત સ્થવિરાવલીમાં વિક્રમાદિત્યનું સંવત્સરપ્રવર્તન, શ્રી વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર ચલાવ્યો તે તેમજ વીર પ્રભુના સંવત્સરી દાનથી ૫૧૨ વર્ષે વિક્રમાદિત્યે સંવત્સર પ્રવર્તાવ્યો આ ઉલ્લેખ મળે છે. ત્યારપછી વિરનિર્વાણ પછી ૬૦૫ વર્ષે શસંવત પ્રવર્તનને ઉલ્લેખ છે. ત્યારપછી બહુ જ ઉપયોગી અતિહાસિક સાલવારી આપી છે. અને છેલ્લે વિ. સં. ૮૨૧ માં અણુહિલ્લપુરની સ્થાપના વનરાજે કરી તે આપ્યું છે. વાચકે આ એતિહાસિક પ્રબંધ લક્ષપૂર્વક વાંચશે તે બરાબર સમજાશે કે વિક્રમાદિત્ય નામક રાજા થયા છે, અને જેનપરંપરા પ્રમાણે તેણે જે કર્યું છે તે યથાર્થ જ છે ૪. આ જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પમાંના ૧ અપાપાક૫માંથી; ૨ સત્યપુરી તીર્થ કપમાંથી; ૩ શત્રુંજય૩૯પમાંથી; ૪ અશ્વાવબેધકપમાંથી; ૫ પાટણના શ્રીઅરિષ્ટનેમિના કપમાંથી; ૬ પ્રતિષ્ઠાનપુરકપમાંથી, ૭ તીર્થનામ સંગ્રહમાંથી અને ૮ કુડંગેશ્વર નાભયદેવકલ્પમાંથી વિક્રમાદિત્ય સંબંધી મહત્ત્વના ઉલ્લેખ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે (૧) માં–વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય થયાનો ઉલ્લેખ છે. આખી રાજાવલી ગણવી છે. . (૨) માં-વિક્રમરાજાના સંવત પછી ૮૪૫ વર્ષ વલભીના ભંગનો ઉલ્લેખ છે (૩) માં-વિક્રમાદિત્યનાં ૧૦૮ વર્ષ પછી જાવડશાહે બહુ દ્રવ્ય વ્યય કરી શત્રુંજયને તીર્થોદ્ધાર કરાવ્યા પાઠ છે. તેમ રાજા સંપ્રત્તિ, વિક્રમાદિત્ય, સાતવાહન, વાગભટ વગેરે રાજા અને મંત્રી વગેરેએ શત્રુ જોદ્ધાર કરાવ્યાની ગાથા છે. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮] શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ (૪) માં–શ્રી મુનિસુવ્રતસ્વામી પછી ૧૧૮૪૪૭૦ વ વિક્રમરાજા (સંવત્સર) થશે તેને ઉલ્લેખ છે. (૫) માં-વિક્રમાદિત્યનાં ૫૦૨ વર્ષ ગયા પછી અરિષ્ટનેમિની સ્થાપના થઈ તેમજ વિ. સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યાનો પાઠ છે. (૬) માં–અવન્તીના વિક્રમાદિત્ય, ભવિષ્યવેત્તા પાસેથી પ્રતિષ્ઠાનપુરના સાતવાહનને પિતાની પછી બલવાન રાજી થનાર જાણી, તેની સામે યુધ્ધ જાય છે, તેમાં વિક્રમાદિયા હારે છે; આખરે બન્ને વચ્ચે સંધિ થાય છે; સાતવાહને પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો અને જૈનધર્મ સ્વીકારી અનેક જૈનમંદિર બંધાવ્યાં. (૭) તીર્થનાં નામોને સંગ્રહ છે. (૮) માં–શ્રીકુઇંગેશ્વર ના દેવકલ્પને ભાવાર્થ આપે છે. આ આબે કપ બહુ જ ઉપયોગી છે. તેમાં શ્રીસિદ્ધસેનદિવાકરનો સંક્ષિપ્ત વૃત્તાંત અને કુડંગેશ્વરમાં શ્રીષભદેવ પ્રભુ કેવી રીતે પ્રગટ થયા તેનું વર્ણન છે. ૫. શ્રાદ્ધવિધિમાં વિ. સં. ૧૦૮ માં જાવડ શાહે કરાવેલ મોટા ઉદ્ધારનું વિસ્તૃત વર્ણન છે. તેમાં જુદા જુદા સંઘપતિઓનું વર્ણન છે, તેમાં વિક્રમાદિત્ય સંધપતિ થઈને જાય છે, તે સંઘનું વર્ણન છે. આમાં સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હનર આચાર્યો સંઘમાં સાથે વિદ્યમાન છે. સીતેર લાખ શ્રાવકનાં કુટુંબ સાથે છે. જૈન સંઘની તે વખતે કેવી જાહેરજલાલી હશે તે વાંચીને વિચારવા જેવું છે. ૬. ભરતેશ્વરબાહુબલીવૃત્તિમાં અવન્તીમાં અવન્તીસુકુમાલનાં માતા-પિતાએ પુત્રના સ્મારક રૂપ ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું અને તેની મહાકાલ રૂપે ખ્યાતિ પ્રસિદ્ધિ થઈ હતી, એ ઉલ્લેખ મળે છે, . શ્રી જિનહષકૃત શત્રુંજય રાસમાં પણ વિક્રમ સંવત્સરનું અને વિ. સં. ૧૦૮ માં જવડ શાહના શત્રુંજોદ્ધારનું વર્ણન છે. અહીં રાસકારે વીરનિ સં. ૪૦૦ પછી વિક્રમના સંવત્સરપ્રવર્તનની વિગત આપી છે તે જરૂર વિચારણીય છે, આ રહે તે મૂળ પાઠ-- આરસે વરસ મુજ પછે થાયે વિક્રમાદિત્ય રે, કરિયે પૃથ્વી અનૃણ પુન્ય પ્રમાણે વિત્ત રે; સિદ્ધસેન ઉપદેશથી પુલવિકારિઘ ચૂરિ રે, નિજ સંવછર થાપિચ્ચે મુજ વચ્છર દૂર કરિ રે. ૬૫૪ છે વિક્રમાદિત્ય થકી તે જાવડ, શત્રુંજ્ય ઉદ્ધાર; એ ૧૩ આઠ વરસને અંતે થયો જાણુ સંસાર રે. ૫ ૬ ૭ર છે ૧૩ વિચારશ્રેણીમાં શ્રી મેરૂતુંગાચાર્યજીએ લખ્યું છે કે-- શ્રાવિમાન ૧૧૪ વર્ષેઝરવાણી, તનુ ૨૧ વર્ષ áદ્ધિ:” અર્થાત વિકમ પછી ૧૧૪ વર્ષ વટવામી થયા, (અર્થાત તેમને સ્વર્ગવાસ થયો), ત્યાર પછી ૨૩૯ વર્ષે દિલાચાર્ય થયા. એટલે ઉપર રાસમાં વિ. સં. ૧૦૮ માં જાવડશાહે શત્રુંજય-ઉદ્ધાર કરાવ્યાનું લખ્યું છે એ વાસ્તવિક લાગે છે. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૪૯ જૈનેતર ગ્રંથસ્થ ઉલ્લેખા આપણે ઐતિહાસિક જૈન ગ્રંથાના ઉલ્લેખે જોયા. હવે અજૈન ગ્રંથાનાં પ્રમાણુ જોઇએઃ ૧ ભવિષ્યપુરાણ, ૨ કથાર્સારસાગર, ૩ જ્યેાતિવિંદાભરણુ આટલા ગ્રંથાનાં પ્રમાણ હું આપું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ભવિષ્યપુરાણમાં ભવિષ્યવાણી તરીકે જે Àાકા આપ્યા છે તે વિચારણીય તા છે જ, ગ્રંથ પણ બહુ પ્રાચીન નથી તેમજ ભાષા પશુ શુદ્ધ નથી, છતાં જે ભવિષ્યવાણી આપી છે તેને સુટિત ઉપયેગ આપણે કરી લઇએ. 66 “અધર્મને દૂર કરવા માટે કલિયુગસ વત્ ૩૭૧૦ વર્ષ પછી'' पूर्ण त्रिंशच्छते वर्षे कलौ प्राप्ते भयंकरे " શકાના વિનાશ માટે શિવજીની આજ્ઞાથી ગંધવ સેન રાજાને ત્યાં વિક્રમને જન્મ થાય છે, તેની રક્ષા માટે વૈતાલ આવે છે, ખાર વર્ષ વિક્રમ તપ તપે છે અને તેને ખત્રીશ પૂતળામય સિંહાસન પ્રાપ્ત થાય છે. તેમજ જૈન ગ્રંથામાં અવન્તીમાં જે મહાકાલેશ્વરનું વર્ણન આવે છે તે પ્રમાણે મહાકાલેશ્વરની પૂગ્ન કરવા જતા વિક્રમને બતાવેલ છે. આમાં વિક્રમ ૠષિએની સેવા કરે છે, યજ્ઞ કરેછે અને ચલાકમાં જાય છે તેનું વષઁન છે. છેલ્લે તેના પૌત્ર શકાને જતી પોતાના દાદાનું રાજ્ય પાછું મેળવે છે તેને ઉલ્લેખ છે. ૨. કથાસરિત્સાગર—મૂળ ગુણાવે પિશાચી ભાષામાં લાખ શ્લાકની બૃહત્કથા રચેલી, આ ગુણાય, જેના નામના શક સંવત્ ચાલે છે, તે સાતવાહન રાજાની સભાના મહાકવિહતા આ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. આ ગ્રંથના આધારે ક્ષેમેદ્ર કવિએ બૃહત્કથામંજરી લખી, તેને સંવત્ ઈ. સ. ૧૦૨૮-૧૦-૮૦ના છે. તેના આધારે આ કથાસરિત્સાગર નામને ગ્રંથ ભટ્ટ સામદેવે બનાવેલ છે તેના અઢારમાં લંબકનું નામ " विषमशीलो नामाष्टादशो હ ' છે. તેમાં જણાવ્યું છે કે; એક વાર દેવતા ઈન્દ્ર સહિત પાર્વતીપતિ પાસે જઇને કહે છે કે તમે અને વિષ્ણુએ જે રાક્ષસેા હણ્યા હતા તે અત્યારે મ્લેચ્છ રૂપે પૃથ્વી ઉપર જન્મ્યા છે. તેઓ બ્રાહ્મણાએ કરેલા યજ્જ્ઞાને ધ્વસ કરે છે, મ્લેએ આખા ભૂલાકને આક્રમિત કર્યું છે માટે તમે તેની રક્ષાના પ્રબંધ કરેા. એટલે મહાદેવ પેાતાના માલ્ય નામના ગણને અવન્તીપતિ મહેદ્રરાજની રાજરાણીની કુક્ષીએ જન્મ લેવાનું ફરમાવે છે અને યક્ષરાક્ષસ વેતાલ તેને વશ રહેરો વગેરે કહે છે. રાણીને સુંદર સ્વપ્ન આવે છે. ચેગ્ય સમયે પુત્રરત્નને જન્મ આપે છે. તે કુમારનું નામ વિક્રમાદિત્ય રાખવામાં આવે છે. વિક્રમાદિત્યને મહામતિ, ભદ્રાયુધ, અને મધર નામક ત્રણ મિત્રા છે. વિક્રમાદિત્ય ખીજના ચંદ્રતી માફક વધે છે, વિદ્યા અને કલામાં નિષ્ણાત તે છે. વિક્રમાદિત્ય યુવાન થાય છે. તેનું રાજકન્યા સાથે લગ્ન કરી રાજ્યસિદ્ધાસને સ્થાપી મહેદ્રરાજ, મંત્રી અને રાજરાણી ત્રણે કાશી જાય છે. વિક્રમાદિત્ય રાજ્ય મેળવી વેતાલ રાક્ષસાદિની સાધના કરે છે. રાજા વિક્રમાદિત્ય મહાંપ્રતાપી રાજા અને છે. r महावीरोऽप्यभूद् राजा स भीरुः परलोकतः । शूरोपि चाचण्डकरः कुभर्तापयंगनाप्रियः ॥ વિક્રમનું બીજું નામ વિષમશીલ છે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧-૨ આ પ્રસંગ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પુસ્તકના પૃ. ૫૬૬ થી ૫૯૬ સુધીમાં પાંચતરંગમાં આપેલ છે. આખી કથામાં સ્ત્રીચરિત્ર, કુતૂહલ, સાહસ, પરાક્રમ ચમત્કારની જ વાત છે. ખાસ ત્રીચરિત્રો વધુ છે. ૩. જ્યોતિર્વિદાભરણુ જ્યોતિષને ગ્રંથ છે, જે વિક્રમ સંવત ૨૩ માં બન્યાની માન્યતા છે. એ ગ્રંથની માન્યતા મુજબ “વિક્રમાદિત્ય મહાપરાક્રમી, પરદુઃખભંજન અને પરમ દાનવીર રાજા થયો છે. તેની પાસે ત્રણ કોડની પાયદળ સેના, એક કરોડ ઘેડેસ્વાર, ચાર લાખ નૌકાસેના અને ૨૩૦૦ હાથી હતા. (જેનધ્વજ પૃ. ૩ તા. ૬-૧-૪૪ ના અંકમાં) તેમજ એ જ્યોતિર્વિદાભરણની ગાથાં ક– "धन्वन्तरिक्षपणकोऽमरसिंहशंकुवेतालभट्टघटखपरकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ આ ગાથાના આધારે ક્ષપણુક એ સિદ્ધસેન દિવાકર છે એમ છે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ માને છે. વિક્રમની સભાનાં નવરો પૈકીના તેઓ એક છે એમ છે. વિદ્યાભૂષણે સિદ્ધ કર્યું છે, પરંતુ કેટલાક વિદ્વાન, વરરુચિ, વરાહમિહિર અને કાલિદાસાદિનાં નામો ઈઆ શ્લોકને બહુ મહત્ત્વવાળે નથી માનતા. આ સિવાય અગ્નિપુરાણુ, સુબન્ધકૃત વાસવદત્તા,વેતાલપચ્ચીશી,સિંહાસનબત્રીશી આદિમાં પણુ રાજા વિક્રમાદિત્યના અસ્તિત્વની કથાઓ છે, જેમાં તેના દાનાદિ ગુણોનું સુંદર વર્ણન છે. એ ગ્રંથાએ પિતાની માન્યતાનુસાર વિક્રમાદિત્યને પરમમાહેધર વર્ણવ્યો છે. પરંતુ પ્રાચીન અર્વાચીન જૈન ગ્રંથોના આધારે તે આતપાસક જૈન હતો એમ સિદ્ધ થાય છે. હા, પહેલાં તે જૈનધમ ન હતું; મહાદેવજીના ઉપાસક હતા, પરંતુ શ્રી સિદ્ધસેન દિવાકરના પ્રતિબોધ પછી તે જૈનધમી થયાના અને શત્રુદ્ધાર-શત્રુંજયનો વિશાલ સંઘ કાઢી સંધપતિ બન્યાના અને બાર ત્રતાદિ સ્વીકાર્યાના એટલા બધા ઉલ્લેખ મળે છે કે જેથી તેને જૈન ધમાં માનવો જ પડે છે. [૩] પ્રમાણેની આલોચના આપણે જેન અને અર્જુન ગ્રંથકારોના પ્રમાણે જયાં તેથી એટલું તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે રાજા વિક્રમાદિત્ય જરૂર થયા છે, તેમના નામને સંવત્સર ચાલે છે તે તેમણે જ ચલાવ્યો છે, તેમજ તેમણે જૈનધર્મ સ્વીકારી શ્રી સિદ્ધસેન દિવાકર આચાર્યનું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું હતું. આ સંબંધી આપણે થોડાં જરૂરી તારણ જોઈ લઈએ. ૧. આવશ્યકચૂણિ જેવા પ્રાચીન ગ્રંથના આધારે એટલું તો સિદ્ધ થાય છે કે અવની બહાર મહાકાલનું મંદિર હતું. આ જ વસ્તુને ભવિષ્યપુરાણને પણ ટેકે છે. . ૨. શ્રી સિદ્ધસેન દિવાકર એક શાસનપ્રભાવક જૈનાચાર્ય હતા, અને તેમણે મહાકાલમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી પ્રગટ કર્યા હતાં તેનાં પણ વિપુલ પ્રમાણે છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિમહત્તર નિશીથચૂર્ણિમાં આ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતને દર્શન પ્રભાવક ગ્રંથ ગણવે છે-જૂઓ (अ) “दसणगाही दसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयસંમતિમાહિદ્દેતો” (નિશીથચૂર્ણિ, લિખિત ઉ. ૧ ૫. ૧) For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૧ (आ) “दसणणाणेत्ति । अस्य व्याख्या-सुत्तत्थगत दुगाघा। दसणप्पभावगाण તથા હાિરસુતા (નિશીથચૂર્ણિ લિખિત પૃ. ૨૩૮). (इ) अथवातिसु आइल्लेसु णिवत्तणाधिकरणं तत्थ ओरालिये एगिदियादिपंचविधं तंजोणीपाहुडातिणा जहासिद्धसेणायरिएण अस्सापकता ( १६९१ ) (નિશીથચૂર્ણિ ઉદ્દેશ-૪) () પહેલા પાઠને ભાવાર્થ એ છે કે સિદ્ધિ સિનિશ્ચય અને સંમતિ આદિ દર્શનપ્રભાવક શાસ્ત્રોને અભ્યાસી કારણવશ અકલ્પિત વસ્તુનું સેવન કરે છે તે એ બાબતમાં શુદ્ધ જ છે તે અપ્રયાશ્ચિત્ત કહેવાય છે–તેને પ્રાયશ્ચિત નથી લાગતું. (આ) આમાં સન્મતિને દર્શનપ્રભાવક ગણાવ્યું છે. (ઈ) આમાં સિદ્ધસેન આચાર્યે નિપ્રાભૂત આદિ વડે ઘડા બનાવ્યાનો ઉલ્લેખ છે. તેમજ નિશીથભાષ્યમાં પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે નામ વિના સૂચન તે કર્યું છે. તેમ જ જ્ઞાનપગ અને દશનોપયોગ અંગેની “ગુજર' વાદની ચર્ચામાં પણ આગમપરંપરાના આ સંરક્ષકે શ્રી સિદ્ધસેન દિવાકર સામે ધ્રુજારે ચલાવ્યો છે. એટલે શ્રી જિનદાસગણિ મહત્તર અને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પહેલાં શ્રી સિદ્ધસેન દિવાકર એક પરમ પ્રભાવિક પુરુષ થઈ ગયા છે એમાં તે સંદેહ નથી જ. શ્રી જિનભદ્રગુણિને સ્વર્ગવાસ વિ. સં. ૬૪પ માં થયાની પરંપરા છે. અને જિનદાસગણિ મહત્તરની ચૂણિઓ–“નવરાતો પંરતુ વરતેજુ નgધ્યયન નિમાતા” (“જૈન સાહિત્ય સંશોધક” પુ. ૧ પૃ. ૫૦ નંદિચૂર્ણિમાં છપાયેલ પાઠ) અર્થાત વિ. સં. ૬૩૫ માં નંદીચૂર્ણિ પૂર્ણ થઈ છે. 'સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી પિતાના પંચસ્તુમાં આ. શ્રીસિદ્ધસેન દિવાકરને એક મહાપ્રભાવશાલી અને શ્રુતકેવલી તરીકે સંબોધે છે. જુઓ તે પાઠ મvor or રામવાય ફુદો. णयणोसहाववाओ सुअकेवलिणा जओ भणिअं ॥ १०४७ आयरियसिद्धसेणेण सम्मइए पइट्टिअजसेणं ।। दुसमणिसादिवागरकप्पत्तणओ तदखेणं ॥ १०४८ ॥१४ ભાવાર્થ–દુષમકાલ રૂપી રાત્રિમાં દિવાકર જેવા, શ્રુતકેવલી, મહાયશસ્વી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે સમ્મતિમાં આ પ્રમાણે કહ્યું છે.” આ પછીના તો ઘણાયે પરમ માનનીય જૈનાચાર્યોએ શ્રી સિદ્ધસેન દિવાકરને માનપૂર્વક અંજલિ આપી તેમની સ્તુતિ કરતી ગાથાઓ ઉચ્ચારી છે. આવી જ રીતે વિક્રમાદિત્ય રાજા સંવત્સર પ્રર્વતક થયો તે પણ સિદ્ધ થાય છે. પ્રભાવકચરિત્રમાં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય ન થયો હતો એ તે બરાબર સમજાય છે તેમજ વિવિધતીર્થ કલ્પ, પ્રબંધચિંતામણિ વગેરેના આધારે તે બરાબર સિદ્ધ થાય છે કે વીરનિર્વાણુસંવત ૪૭૦ પછી વિક્રમાદિત્ય રાજાએ પૃથ્વીને અનુણી કરી પિતાને સંવત્ પ્રવર્તાવ્યા હતા. આ સંબંધી કેટલીક પ્રાચીન ગાથાઓ પણ આપણને બહુ સહાયતા આપે છે. ૧૪ સન્મતિતર્ક ભાષાંતરની પ્રસ્તાવને, મૂળકારને પરિચય, પૃ. ૩૫ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ વિદુરસત્તરે થરા વિરનો કાળો ાર ૭મા (નરંવય કર્ધ) વીરનિર્વાણુસંવત ૪૭૦ માં વિક્રમ રાજા થયો. તેમજ "विक्कमरजाणंतर तेरसवासेसु वच्छरपवित्तो। सुन्नमुणिवेयजुत्तो विक्कमकालाओ जिणकालो । વિક્રમના રાજ્ય પછી તેર વર્ષ પછી સંવત્સર શરૂ થયો. વીરનિર્વાણ પછી ૪૭૦ વષે વિ. સં. શરૂ થયો. આ જ વસ્તુને સિદ્ધ કરનારી બે ગાથાઓ દિગંબર ગ્રંથમાં પણ ઉપલબ્ધ થાય છે. १पणिवाणे वीरजीणे छवाससदेसु पंचवरिसेसु ।। પુનાણુ , સગા વાળિ અવા ( તિયપત્તિ). વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષ અને પાંચ મહિના પછી શક રાજા થયો (અથવાથી ગ્રંથકાર બીજા મતે રજુ કરે છે. પણ અહીં તે બિનઉપયોગી છે.) આ જ વાત સિદ્ધાંતચક્રવર્તી આ. નેમિચંદ્રજી પોતાના તિલેયસારમાં કહે છે “पणछस्सयवस्सपणमासजुदंगमीयवीरणिव्वुइदो सगराजो" વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષ અને પાંચ માસ પછી શક રાજા થશે. (ઉત્તરાર્ધમાં કી રાજાનો ઉલ્લેખ છે જે અહીં અનુપયોગી છે.) શકસંવત ૧૩૫ વર્ષ પૂર્વ વિક્રમ સંવત શરૂ થયો છે. ૪૭૦+૧૩૫=૬૫ થાય છે. એટલે શકસંવત પહેલાં ૧૪૫ વર્ષ પૂર્વે વિક્રમસંવત્સર ચલાવનાર રાજા થયો હતો એ તે બરાબર સિદ્ધ જ છે. શ્રીયુત વેંકટેશ્વર કેટલીક પ્રાચીન જૈન ગાથાઓના આધારે વીરનિર્વાણ સં.૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવત શરૂ થયાનું સ્વીકારે છે. એ જ પ્રાચીન ગાથાઓ અને જૈનાચાર્યોના મતને શ્રી. કે. પી. જયસ્વાલ પણ માને છે અને તે સંબંધી તેમનું ભવ્ય હું અડી આપું છું. તેમજ સાથે તંત્રીનેધ પણ જેમની તેમ આપું છું. સુજ્ઞ વાચકે જોઈ શકશે કે જૈનાચાર્યોએ જે સાલવારી આપી છે તે તદ્દન સાચી છે. શ્રી. જાયસવાલ ૪૭૦ માં ૧૮ વર્ષ ઉમેરવાનું જણાવે છે. અને તેનું કારણ આપતાં તેઓ એમ કહે છે કે ૪૭૦ માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને ત્યાર પછી ૧૮ વર્ષે તેણે સંવત ચલાવ્યું. પણ આપણે આ વિવાદાસ્પદ મુદ્દા તરફ અત્યારે લક્ષ ન આપતાં વીર સં.૪૭૦ પછી વિક્રમાદિત્ય થયો અને તેણે સંવત્સર ચલાવ્યો એટલું જ લક્ષમાં લેવા જેવું છે. જેન સાહિત્ય સંશોધક વર્ષ ૧ અંક ૪, પૃ. ૨૦૪ માં, મહાવીરનિર્વાણને સમયવિચાર શીર્ષક જાર્લ ચારપેટિયરને “ઇડિય એન્ટીકરી” ૧૯૧૪ ના જુન જુલાઈ અને ઓગસ્ટ માસના અંકમાં લેખ છે, તેમાં મહાવીરનિર્વાણ વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ વર્ષે નહિ પરંતુ ૪૧૦ વર્ષે (ઈ.સ.૪૬ ૭ પૂર્વે) થયું હતું અને પરંપરા પ્રમાણે જે ગણના ગણવામાં આવે છે તેમાં ૬૦ વર્ષ વધારે છે, તે કમી કરવાં જોઈએ એમ જણાવ્યું છે. " કે. પી. જાયસ્વાલે ઈ. સ. ૧૯૧૫ ના રીસા રીસર્ચ સોસાયટીના સપ્ટેમ્બર માસના જર્નલમાં શૈશુનાક અને મૌર્યકાલગણનાના લેખમાં ૬૦ વર્ષ કમી કરવાના નથી એમ સિદ્ધ કર્યું છે, જેમાં તેમણે જૈન બૌદ્ધ અને હિન્દુ ગ્રંથના પ્રામાણિક આધાર રજુ કર્યા છે. ૧૫ “વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના” લે. પં. શ્રી. કલ્યાણવિજયછે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૩ તેમણે ખારવેલની ગુફાના લેખના આધારે ખૂબ પ્રમાણ પૂર્વક સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે વિ. સં પૂર્વે જ નહિ પરંતુ ૪૮૮ વર્ષ પૂર્વે શ્રી વીરનિર્વાણ થયું છે, કારણ કે પટ્ટાવલી વગેરેમાં જે ૪૭૦ વર્ષ લખ્યાં છે તે વિક્રમને રાજ્યારોહણ સુધીનાં નથી, પરંતુ જન્મ સુધીનાં છે. વિક્રમ પિતાના જન્મથી ૧૮મે વર્ષે ગાદીએ બેઠે હતો અને ત્યારથી તેને સંવત ચાલ્યો છે. તેથી વિક્રમ સંવતની શરૂઆત પહેલાં ૪૮૮ વર્ષ ઉપર મહાવીરનું નિર્વાણ થયું હતું એ સિદ્ધ થાય છે. વળી તેઓ લખે છે કે “બ્રાહ્મણ સામ્રાજ્ય” નામના મહારા લેખમાં મહે સાબીત કર્યું છે કે જેનો વિક્રમ નામથી સાતકણું બીજાને ઓળખે છે, (જે નહપાનને તાબે કરનાર હતો) કે જે લગભગ ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષે મૃત્યુ પામે; અથવા તો તેનો પુત્ર પુલુમાયિ કે જે તેના પછી તે જ વર્ષે ગાદીએ બેઠા. અને મહારા પિતાના મત પ્રમાણે તો હવે પુલુમાયિ એ જ જેનો ખરો વિક્રમ છે. (કારણ કે લેકમાં તેનું બીજું અને ઘણું કરીને વધારે પ્રચલિત નામ “વિલવય” હતું (કરૂ=રાજા), સરખાવો સિક્કાનું નામ “વિવિલક' (A) વિલવ’ (I) પુરાણોનો વિલક (W. And. H. V. p. 452 n). આ જ વિલવ (વિડવ) અથવા પિલવને, ૬, “લ” (૩) થઈ ગયેલે સમજી જેનેએ તેને વિક્રમ કરી નાખ્યો છે. માલવાના કાર્તિકદિ (કૃષિ) સંવતના પહેલા વર્ષો અને વિલવના રાજ્યારોહણનો સમય એક હોવાથી, અથવા ઘણું કરીને તેઓને પરસ્પર સમાન કાલ હેવાથી તે બન્ને એક જ હોય એમ માની લેવામાં આવ્યું છે. પ્રોફેસર જાયસવાલ આ પછી જેની માન્યતાનુસાર વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષ વિક્રમ થયો તે ગાથાની સંકલના મેળવે છે, અને લખે છે કે - ગાથા મહાવીરના નિર્વાણનું વર્ષ (૧૭+૫૮+૪૭૦) ઈ. સ. પૂર્વે ૫૪૫ મું આપે છે, કે જેને જેને મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમજન્મ અને તેના ૧૮ મા વર્ષે વિક્રમરાજ્ય પ્રારંભ એમ જણાવે છે. મહાવીર કાતિક વદી ૧૫ ને દિવસે નિર્વાણ પામ્યા અને વિક્રમના કાર્તિકાદિ સંવતની શરૂઆત થઈ તે વચ્ચે ૪૭૦ અને ૧૮ વર્ષ પૂરેપૂરાં પસાર થઈ ગયાં હતાં. છેલ્લે આ લેખને અન્ને વિદ્વાન પત્રસંપાદક મહાશય નોંધ લખે છે કે " महावीरनिर्वाण और गर्दभिल्ल तक ४७० वर्षका अन्तर पुरानी गाथामें कहा हुआ है કિરે ફિવર શૌર જેતપર ને સૂવા માતે હૈ I x x x સે સિદ્ધ હૈ કિ ૪૭૦ वर्ष जो जैन निर्वाण और गर्दभिल्ल राजाके राज्यान्त तक माने जाते हैं वे विक्रमके जन्म तक हुए (४९२-२२ +४७०) अतः विक्रमजन्म (४७० म. नि.) में १८ और जोडने से निर्वाणका वर्ष विक्रमीय सवतकी गणनामें निकलेगा अर्थात् (४७०+१८) ४८८ वर्ष विक्रमसंवत्से पूर्व अर्हन्त महावीरका निर्वाण हुआ." લેખ પૃ. ૨૦૪ થી પૃ. ૨૧૨ સુધી છે. આ સંબંધી વિદ્વાન ઈતિહાસપ્રેમી પં. શ્રી. કલ્યાણવિજયજી મહારાજ પણ પિતાના “વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના” નામક વિસ્તૃત લેખમાં લખે છે કે કાલિકાચાર્યજીએ ગર્દભિલ્લને શક દ્વારા હરાવ્યા પછી તેમના ભાણેજ બલમિત્ર ભાનુમિત્ર, કે જેઓ આ યુદ્ધમાં પણ સાથે હતા, તેમણે શકેએ અવનતીમાં ચાર વર્ષ રાજ્ય કર્યા પછી, શકેને યુદ્ધમાં હરાવી ઉજ્જયિનીપર કબજે લીધે. શકેએ ગઈભિલને For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ હરાવ્યાની ઘટના વીરની સ. ૪૫૩ માં બની. ત્યાર પછી ચાર વર્ષી શકેાનું રાજ્ય રહ્યું, ૮ વર્ષાં બલમિત્ર અને ભાનુમિત્રનું રાજ રહ્યું, અને તેમની પછી નબઃસેન ગાદી ઉપર બ્યા, કે જેણે શક લેાકેાને હરાવ્યા-માલવ પ્રજાએ શર્કાને હરાવ્યા–તેની યાદીમાં માલવ૧૬ સંવત્ શરૂ કર્યાં, કે જે પાછળથી વિક્રમસવત્સર નામથી પ્રસિધ્ધ થયેા. અર્થાત્ વીનિર્વાણુ સંવત્ ૪૫૭ માં અવન્તીમાં શાનું રાજ્ય થયું. નિર્વાણ પછી ૪૫૭ માં મિત્રે (પ્રસિદ્ધ નામ વિક્રમાદિત્યે) ઉષયનીમાં શકાને હરાવી પેાતાની સત્તા જમાવી. ત્યારપછી તેર વર્ષે માલવસંવત્ શરૂ થયા જે વિક્રમસંવત્ તરીકે પ્રસિદ્ધ છે. તેએ એક બીજી ગાથા આપે છે. યદ્યપિ આ ગાથા કયા ગ્રંથની છે તે ચાક્કસ નથી પરન્તુ વિક્રમસંવત્સર શરૂ થવા અંગે ચર્ચા જરૂર ઊભી કરે છે. તે ગાથા આ પ્રમાણે છે. विक्कमरज्जाणंतर तेरसवासेसु वच्छरपवित्तो । वीरमुक्खओ वा चउसयते सिइवासाओ ॥ (પૃ. ૧૪૬) અર્થાત્–વિક્રમ રાજા પછી તેર વર્ષે સ ંવત્સર શરૂ થયે। અર્થાત્-વીનિર્વાણ પછી ૪૮૩ વર્ષ વિક્રમસ’વત્સર શરૂ થયેા. આ ગાથા પ્રમાણે વીરનિર્વાણુ પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયા—ગાદીએ ખેઠે। અને ત્યાર પછી તેર વર્ષે સ ંવત્સર શરૂ થયા એટલે ૪૭૦+૧૩=૪૮૩ થયાં. આટલાં પ્રમાણા ઉપરથી સુજ્ઞ વાચકા જોઈ શકશે કે વિક્રમાદિત્ય થયા છે, અને તેમના નામના સંવત્સર ચાલે છે તે જૈન ગાથાઓ પ્રમાણે બરાબર જ છે. હવે વિક્રમાદિત્ય જૈન થયા હતા તેને માટે તે એક પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથમાં મતભેદ નથી. શત્રુંજયમાહત્મ્ય, વિવિધતીર્થંકલ્પ, પ્રબંધચિન્તામણિ, કથાવલિ, ચતુર્વિં શતિપ્રબંધ, કુમારપાલપ્રબંધ આદિથી લઇને છેલ્લા રાસ સુધીમાં પણ એ વસ્તુ નિરૂપિત કરેલી છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ મહાકાલમંદિરમાં જે અદ્ભુત ચમત્કાર ૧૬ માલવસ ંવત્ સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખા વિદ્વાનોએ શેાધી કાઢ્યા છે(૧) મંદસૌરથી મળેલા નરવર્માંનના સમયના લેખમાં—— श्रीर्मालवगणास्नाते प्रशस्तकृतसंज्ञिते । एकषष्ठ्यधिके प्राप्ते समाशतचतुष्टये ॥ 64 (૨) રાજપુતાના મ્યુઝીયમમાં રાખેલે એક લેખ कृतेषु चतुर्युवशतेष्वेकाशीत्युत्तरेष्वस्यां માળવવુવયાં (૪૦૦,૮૦,૨) (૪૮૨) હ્રાતિ નુ જીવંચાયામ્ ” ( 3 ) " पंचसु शतेषु शरदायां यातेष्वेकान्नवतिसहितेषु । मालवगणस्थितिवशात् कालज्ञानाय लिखितेषु ॥ પરંતુ ખાસ વિક્રમનું નામ તે ધાળપુરથી મળેલા ચૌહાણે ચંડમહાસેનના લેખમાં પહેલવહેલું જોવાય છે. આ લેખ વિ. સ. ૮૯૮ના છે જીએ kr वसुनव ( अ ) ष्टौ वर्षागतस्य कालस्य विक्रमाख्यस्य વૈશાવસ્ય હિતાયા (થાં) રવિવા_દ્વિતીયાયાં (ભારતીય પ્રાચીન લિપિમાલા) —વીરનિર્વાણુસંવત્ ઔર્ જૈન કાલગણના પૃ. ૫૯-૬૦ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૫ બતાવે, અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિબ પ્રગટાવ્યું ત્યાર પછી જ રાજાની જેનધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે. તેણે અનુક્રમે ધર્મમાં સ્થિર બની બાર વૃતાદિ લીધા અને શત્રુંજયનો સંધ કાઢો, તીર્થોદ્ધાર પણ કરાવ્યું, જેનધર્મનો સારી રીતે પ્રચાર કર્યો, જેથી આકર્ષાઈને જ જૈનાચાર્યોએ તેમનાં વિસ્તૃત જીવન ચરિત્રો લખ્યાં જે આજે પણ આપણને આફ્લાદ ઉપજાવે છે અને રાજાના ગુણ તરફ આકર્ષે છે. હવે આપણે વિક્રમના નામના જે પ્રાચીન શિલાલેખ મળે છે તે જોઈ લઈએ– ૧. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજા (મૃ. ૧૮૩)માંને હસ્તિકંડીને આ લેખ છે, આ સ્થાન પણ પ્રાચીન છે. લેખ આ પ્રમાણે છે– સંવત ૯૭૩ ના આષાઢ માસમાં આ પ્રમાણે વિદગ્ધરાજાએ શાસનપત્ર કર્યું હતું અને સં. ૯૯૬ ના માઘમાસની વદિ ૧૧ ના દિવસે મંમટ રાજાએ ફરી તે કર્યું હતું (પૃ. ૨૦૭ વિવેચન). મૂલ લેખ નીચે પ્રમાણે છે.– रामगिरिनंदकलिते विक्रमकाले गते तु शुविमा से] [श्रीम] द्वलभद्रगुराविदग्धराजेन दत्तमिदम् ॥ १९ ॥ नवसु शतेषु गतेषु षण्णवतीसमधिकेषु माघस्य । कृष्णैकादश्यामिह समर्थितं ममटनपेन ॥ २० ॥ ૨. બીજો લેખ જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા-૧ માંને કડીની ધાતુપ્રતિમા ઉપર છે, જે શક સંવત ૯૧૦ ને છે. આ લેખ અહીં બહુ ઉપયોગી નથી, પણ શક પહેલાં વિક્રમાદિત્ય થયેલ છે તે સમજવા પૂરતો આ લેખ છે. શકસંવત ૯૧૦ ગણોનાની ફીમાજિ.પäિgwrળ (પૃ. ૧૩૨) બીજા કેટલાક ઉપયોગી ઉલેખો આ પ્રમાણે મળે છે૧. સિરિદુસમકાલસમણુસંધથય (કર્તા શ્રી ધર્મઘોષસૂરિ)ની અવચૂરિમાં– ગર્દ (ભિલ)નિવસુત વિક્રમાદિત્ય૬૦, ધર્માદિત્ય ૪૦, ભાઈલ્લ ૧૧, આમાં ગણુધરાવલી અને રાજ્યાવલીનાં મેળવી ૫૮૪ વર્ષ ગણવ્યાં છે. વચ્ચે ધર્માચાર્યના શિષ્ય સિદ્ધસેનને પ્રભાવક તરીકે વર્ણવ્યા છે. આ કયા સિદ્ધસેન એ વિચારવા જેવું છે. २. पंचसए पणसीए विकमकालाउ डु (झ) त्तिअथमिओ। हरिभद्धसूरिसूरा, भविआणं दिसउ कल्लाणं ॥ જે વિક્રમ પછી ૫૮ વર્ષે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિરૂપી સૂર્ય આથો (સ્વર્ગવાસ થયો) તે આચાર્યશ્રી ભવિ જીવોના કલ્યાણ માટે થાઓ. (પઢાવલીસમુચ્ચય પૃ. ૧૭–૧૮) ૩. જે સ્ત્રો વગેરે ત્રણ પ્રચલિત ગાથાઓ મુજબ પાલકનાં ૬૦, નરનાં ૧૫૫, મૌર્યનાં ૧૦૮, પુષ્યાંમત્રનો ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦, નહપાન ૪૦ ગઈ. ભિલ્લ ૧૩, શક ૪ મળી કુલ ૪૭૦ વર્ષ થાય છે. આ ગણના મુજબ છેલ્લા શક રાજાને હરાવી વીરનિર્વાણુ સં. ૪૭૦ માં વિક્રમ ગાદીએ બેઠો અને ત્યારથી વિક્રમસંવચ્છર શરૂ થયો. પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ ના પરિશિષ્ટ ત્રીજામાં રાજ્યત્વકાલગણના આપી છે श्रीवीरनिर्वाणत् विशालायां पालकराज्यं २० वर्षाणि एतेन सहितं सर्वनंदराज्यं १७८ । १०८ वर्षाणि मौर्यराज्ये, वर्ष ३० पुष्यमित्राणां, बलमित्र-भानुमित्र For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ राज्यं ६० वर्षाणि दधिवाहनराज्यं ४० | तदा ४१६। तदा च देवपत्तने चंद्रप्रभजिनभुवनं भविष्यति । अथ, गर्द भिल्लराज्यं वर्ष ४४ तदनु वर्ष ५० शकवंशा राजानो जीवदयारता, जिनभक्ताश्च भविष्यन्ति । श्रीवीरात् ४७० 66 कालंतरेण केण वि, उप्पाडित्ता : सगाण तं वंसं । होही मालवराया, नामेणं विकमाइच्च ॥ १ ॥ तो सत्तनवर ९७ वासा पालेहि विकमा रज्जं । अरिणत्तणेण सो विहु, विहए संवच्छरं नियं ॥ २ ॥ संवच्छरं तुलत्तं तस्मि सययंमि गणनाह । श्रीविरात् ५५० विक्रमवंशः, तदनु वर्ष ३८ शून्यावंशः श्री वीरात् ६०५ शकसंवत्सरः । इति मेरुतुंगाचार्यविचारश्रेणी | આ ગાથાઓ પ્રમાણે શકાનેા નાશ કરી માલવામાં વિક્રમ રાજા થશે, પૃથ્વીને અટ્ટણી કરી પેાતાના નામને સંવત્સર ચલાવશે, તેમજ વી. સં. ૬૦૫ માં શક રાજા થશે. [૪]વિક્રમાદિત્યની યશોગાથા આપણે વિક્રમાદિત્યચરિત્ર અને તેના અસ્તિત્વ માટે મળતી ઐતિહાસિક સામગ્રીનું નિરીક્ષણ કરી ગયા. હવે તેના યશદેહ જોઇએ. આજે વિક્રમાદિત્યનું અસ્તિત્વ નથી, પરન્તુ તેને યશદેહ તે સમસ્ત ભારત વ્યાપી વિદ્યમાન જ છે. શકરાજાઓની-વિદેશીઓની ધુંસરીમાંથી ભારતને આઝાદ બનાવનાર રાજવી તરીકે તેનું મહત્ત્વ જેવું તેવું નથી. જે વખતે ભારત ઉપર વિદેશીઓના દાર જામતા જતા હતા અને નાનાં રાજ્યેા જુદાં જુદાં વહેંચાઈ ગયાં હતાં તે વખતે વિદેશીઓને હાંકી કાઢી ભારતને એક તે અખંડ બનાપવાની ૫ના આ વીર પુરુષને થયેલી. αγ આ સિવાય તેનાં દાન, પરાક્રમ, સાહસ અને પરદુઃખભંજનપણાની કથાએ સમસ્ત ભારતવ્યાપી બની છે તે પણુ એ જ સૂચવે છે કે તેની કાઔંદી બહુ જ યશસ્વી અને ઉજજવલ હતી. વિક્રમાદિત્ય માટે અનેક ભાષાઓમાં અનેકવિધ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. તેના નામ પાછળ ચમત્કાર, આશ્રય અને સાહસની અનેક કથાઅે સંસ્કૃત, પ્રાકૃત, મરાઠી, ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં વિદ્યમાન છે. અને એટલે જ આજના ઇતિહાસને એમાથી નક્કર ઇતિહાસ શોધતાં મુંઝાય છે. મત્રોશ પૂતળીઓની કથાઓના સક્ષેપ શ્રી રામચંદ્રસૂરિકૃત 'વિક્રમચરિત્ર'માં ખત્રીશ પૂતળીઓએ ધારાપતિ ભાજતે સિંહાસન પર બેસવાની ના પાડી અને વિક્રમાદિત્યના જેવા થવા જણાવ્યું છે. હવે વિક્રમાદિત્ય કવા ગુણુસ'પન્ન છે તે વર્ણવવા સાથે ક્યાંક ક્યાંય ઇતિહાસ અને ભૂગોળ ઉપર પ્રકાશ ફેંકનારી વાત પણ જણાવી છે, જે હું અતિસંક્ષેપમાં અનુક્રમે પૂતળીવાર રજુ કરુ છું. ૧. પહેલી પૂતળી—આનું નામ જયા છે, તે રાખ્ત ભેજને કહે છે કે આ સિંહાસનનાં અમે સૌં અધિષ્ઠાતા છીએ, માટે દેવાધિકૃિત આ સિંહાસન પર તમારે બેસવું યુક્ત નથી. “કાઇ સામાન્ય રાજા કિંચિત ભાગ્યયુક્ત હાય, કે એકાદ દેશની પ્રભુતાવાળા હાય તે અત્ર એક શિયાળ જેવા હાઈ ખેસવા યોગ્ય નથી.” આ પછી ભેાજરાજા પોતાની For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૭ ' પ્રશસા કરી યેાગ્યતા જણાવે છે ત્યારે પુનઃ આ પૂતળી કહે છે; આ તારું. ઔદાર્ય કશા કામનું નથી. તારા ગુણનું તું તે જ વર્ણન કરે છે? જે જગતમાં પોતાના ગુણનું પોતાને મુખે વર્ણન કરે તેના કરતાં વધારે નિંદાપાત્ર કાણુ ? પછી ભેજ રાખને શિખામણ આપી દાનગુણની મહત્તા કહે છે. છેવટે ભાજરાા લજ્જાથી વિનમ્ર બની આ સિંહાસન ઉપર કાણુ બેસતું તે પૂછે છે, જેના જવાબમાં આખું વિક્રમચરિત્ર કહે છે અને રાજાની દાનશીલતા, પરોપકારિતા, પરદુઃખભ’જપણાનાં દશાન્તા આપે છે. આ સાંભળી પહેલે દિવસે રાા સિહાસન પર બેસવાનું બંધ રાખે છે, ૨. બીજી પૂતળીરાજાભેાજ ખીજા સારા દિવસે શુભ મૂહુતે સિ ંહાસનપર બેસવા જાય છે ત્યારે બીજી વિજયા નામની પૂતળી ના પાડે છે અને કહે છે: “ જ્યારે તમે શ્રી વિક્રમાદિત્યના જેવા થશેા ત્યારે આ પવિત્ર સિંહાસનને તમે યેાગ્ય થશેા. વિક્રમાદિત્ય રાજા, જે ઔદા ગુણુનેા ભંડાર હતા, અને જેણે આખા ભૂમડલનું દારિઘ્ર ફેડયું તેની વાત કયાં ?' ત્યારપછી ભાજના કહેવાથી વિજયા રાજા વિક્રમાદિત્યે જગતનાં આશ્રય જોવા ચાર પુરુષોને મેકસ્યા છે, તેમાં સુભદ્ર નામનેા વિદ્વાન છ મહીને ફરીને આવ્યા છે તે તે કયા કયા દેશે! વ્હેયા તેનું વન કરતાં અન્તરીક્ષ પાર્શ્વનાથનું તી, ગજપદતી, કલિકુડતી, તીર્થાધિરાજ શત્રુંજય, મહાતીર્થં દેવપત્તન, મગલપુર(માંગરાળ), ગિરનાર, નાગાહુદ અને ચિત્રકૂટનું રસમય વર્ણન કરે છે. ,, ૩ ત્રીજી પૂતળી—રાજા ભોજ ફરી એક વાર સિંહાસન પર બેસવા જાય છે તે વખતે ત્રીજી પૂતળી જયંતી ના પાડે છે, અને કહે છે “ હું માલવાધીશ ! તમે આ સિંહ્રાસન પર એસવા યેાગ્ય નથી. જો વિક્રમ ભૂપતિના જેવું સત્ત્વ અને ઔદાર્યું તમારામાં હોય તે આ સિહાસને બેસે. રાજા ભેાજપૂતળીને કહે છે--વિક્રમાદિત્યમાં કેવું ઔદાર્યું હતું તે કહે. ત્યારે તે પૂતળા કહેવા લાગી: વિક્રમ ભૂપાલ સ્વરૂપથી અને સ્વગુણથી શાભતા હતા, અને સત્કારથી દાન આપી સ્વ। માર્ગ સાધતા હતા. સત્ત્વ, સાહસ, સમુદ્ધિ, બેલ, વીં; એ બધાં શ્રી વિક્રમમાં એવાં હતાં કે તેનાથી દેવ પણ ડરતા હતા. વિક્રમાદિત્યે સુંદર જિનમંદિરા બંધાવ્યાં. બ્રાહ્મણ મંદિ, મઠો બંધાવ્યાં અને દેવતાઓને પણ સન્માન્યા. અને એ રીતે સર્વધર્મ સમભાવ દેખાડયા. છએ દર્શનને વસ્ત્ર, અન્ન, જલ, ઔષધ, પુસ્તક, આશ્રમશાલા ઇત્યાદિ એ દાનેશ્વરી રાજાએ આપ્યાં. બીજા લેકાના પણુ અઢાર જાતના કર કાઢી નાખવાને તેણે હુકમ કર્યાં. વનમાં રહેનાર જીવાને માટે ફાંસલા ઘલાતા બંધ કરાવ્યા અને તેવા ધંધાથી જીવનારને અન્નજલ આપવા માંડયું. સર્વ જલાશયેામાં માછલાં મારવાં અધ કરાવ્યાં તે પક્ષીઓ ઉપર જાળ નખાતી અટકાવી. જૈન ધર્મી રાજા સિવાય આવી અહિંસા અમારી કાણુ ફેલાવે. ધન્ય છે તેની ધર્મભાવનાને અને અહિંસાની ઉપાસનાતે, પછી રત્નાકર દેવ.આવે છે તેની આરાધના કરવા બ્રાહ્મણને મેકલે છે. દેવે ચાર રત્ન આપ્યાં છે. વિક્રમાદિત્ય છેવટે ચારે રત્ન બ્રાહ્મણને આપી દે છે. આ તેની દાનશૂરતા વર્ણવે છે. જે સાંભળી ભાજ ઘેર જાય છે. ૪ ચોથી પૂતળી-અપરાજિતા પૂતળી પણ ભેાજને સ’હાસન પર બેસવાની ના પાડતાં કહે છે, “સત્ત્વવાનના શિરામણિ એવા વિક્રમાધીશ દાનેશ્વરી, પ્રતાપથી, સ્વગ પર્યંત For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ પ્રસિદ્ધિ પામેલા અવંતીમાં રાજ્ય કરતા હતા. તે ધર્માંના સામ, દુના યમ, કરુણાધિને વરૂણ, અËને કુખેર એવા હતા. અહીં કથામાં એક બ્રાહ્મણે રાજા ઉપર ઉપકાર કર્યાં હતા, તેના બદલામાં રાજાએ પાંચસા ગામ વગેરે આપ્યાં, પરંતુ બ્રાહ્મણુ રાજાની પરીક્ષા માટે રાજપુત્રના વધ કર્યાંનું જુઠ્ઠાણું ફેલાવી રાખના પરાપકર ગુણુની પરીક્ષા કરે છે. રાખ પુત્રને। ખુતી બ્રાહ્મણુ છે એમ જાણવા છતાં તેને વિતદાન આપી પાતાની પરાપકારિતા બતાવે છે. આખરે બ્રાહ્મણુ સત્ય વાત જાહેર કરે છે. આ સાંભળી ભોજરાજ રાજમહેલમાં જાય છે. ૫ પાંચમી પૂતળી–પણુ ભોજરાજને વિક્રમના સિ'હાસને બેસવાની ના પાડતાં કહે છે, “ હે ભેાજરાજ આ સંહાસને ખેસશેા નહિ. એ તે ફક્ત શ્રી વિક્રમને યાગ્ય છે, તમારે યેગ્ય નથી. નામથી તે તમે પણુ રાજા છે તે વિક્રમ પણુ રાજા હતા, પણ રાજા તે વિક્રમ વિના બીજો નથી થયા. તેથી જે શ્રી વિક્રમતી અરાખર થાઓ તે। આ સિહાસન પર એસ.” રાજા ભાજ વિક્રમાદિત્યનું ગાંભીર્ય કેવું હતું તે પૂછે છે. જવાબમાં પાંચમી પૂતળી એક વિણકની ઉપદેશાત્મક કથા કહે છે અને રામભેાજ મહેલે જાય છે. k ૬ છઠ્ઠી પૂતળી--રાજભાજતે છઠ્ઠી પૂતળી સિદ્ધાસન પર બેસવાની ના પાડતાં કહે છે. તમે તે કાઈ મુગ્ધ છે, માહિત છે, આવા માન ભંગ થતાં પણ લજવાતા નથી. જે વરિત છે તેને ખાંડવાળા પાયસ ક્રમ પથ્ય આવે? એક તપસ્વીને રાખ વિક્રમે આખું જ નગર દાન આપી દીધું, તમારામાં એવું ઔદાય હાય તેા આ સિદ્ધાસનપર બેસે.” ૭ સાતમી પૂતળી–લીલાવતી પૂતળી ઉચ્ચરે છે—“અમે જેનાં નિરંતર અધિષ્ઠાતા છીએ તે આ સિદ્ધાસન પર વિક્રમાદિત્ય જેવા સાહસી, ઉદાર અને પ્રાણથી પણુ પરનું રક્ષણ કરનાર હોય તે જ બેસી શકે. વિક્રમે એક સ્ત્રીપુરુષના યુગલને વિતદાન આપતાં પેાતાના પ્રાણની પરવા નહોતી કરી.” એ કથા કહેતાં ગામટસ્વામી, કુપ્પાકજી, નાગહદ, કરહેડા, આબૂ, સત્યપુર, લઘુકાશ્મીર, પચાસર, શંખેશ્વર, તીર્થાધિરાજ શત્રુ ંજય, ગિરનાર, સેાપારક વગેરે તીર્થાનું વર્ણન કરે છે, જે સાંભળી રાજ બાજ સિહાસન પર બેસ્યા વગર જ પાઠે જાય છે. ૮ આઠમી પૂતળી–ફરી રાજા ભોજ એ સિહાસન પર બેસવા જાય છે ત્યારે આઠમી પૂતળી જયવતી કહે છે, “હું રાજા ! તું વૃથા પ્રયાસ ન કર ! રાજા વિક્રમના જેવું પરાક્રમી અને પરેાપકારી અત્યારે કાઇ નથી કે જેણે એક સરેાવરમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા પુરુષના બલિદાનની જરૂર લાગતાં પેાતાનું માથું આપ્યું. આથી દેવી પ્રસન્ન થાય છે, પાણી સરાવરમાં ભરાઈ જાય છે. અને વિક્રમ જીવંત થઈ ચાલ્યા જાય છે.' આ સાંભળી ભેાજ રાજા મહેલે ચાલ્યા જાય છે. ૯ નવમી પૂતળી—સિહાસને ખેસવાની ના પાડતાં જયસેના કહે છે, હુંભેાજરાજ ! જેનામાં વિક્રમાદિત્યના જેવા ગાંભીર્ય ગુણુ હાય તે પુરુષ અત્રે સુખે ખેસે.'' તે વિક્રમ મત્રીપુત્રની ઇચ્છિત કન્યાને પેાતાના સાહસથી રાક્ષસથી બચાવી મ`ત્રોપુત્ર સાથે પરણાવે છે. ૧૦ દસમી પૂતળી—રાજા ભોજને મદનસેના કહે છે-“હે રાજા ! જેને ગાંભીર્યગુણુ વિક્રમ જેવા હ્રાય તે જ અહીં બેસી શકે. વિક્રમે એક રાગીને પેાતાના સાહસથી અમૃતફળ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ—વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૯ મેળવી આપી તેને વિતદાન આપ્યું હતું. હે રાજા ! તમારામાં આવું સાહસ હોય તે આ સિંહાસને એસે.'' આ સાંભળી ભેાજરાજા મહેલે સિધાવે છે. ૧૧ અગિયારમી પૂતળી--એક વાર મદનમ’જરી ભાજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે, વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ કયાંય થયું નથી કે થવાનું નથી.” અહીં કથામાં રાજાના એક શુકરાજ (પોપટ)નું સુંદર વર્ણન આપ્યું છે. રાજા તેને દેશપરદેશ જોવા માકલે છે, તેના કથનથી એક રાજકન્યાને પરણે છે અને એક ભાર ́ડ પક્ષીના દુઃખની કયા સાંભળી તેના ભાઇને રાસના પામાંથી છેાડાવી અભયદાન આપે છે. કથા સાંભળી ભાજરાજ પાછા ચાલ્યા જાય છે. ૧૨ બારમી પૂતળી—રાજની જેમ આજે પણ ભાજ સિંહાસન પર બેસવા આવ્યા છે, તે શૃંગારતિલકા તેને ના પાડતાં કહે છે, “હે રાજન! કાઈ વેશ બદલવા માત્રથી યેાગ્ય થઇ જતા નથી. જેનું ઔર્ય વિક્રમના જેવું હોય તે જ આ સિંહાસન પર સુખે એસે.” એક વણિક પુત્રના કહેવાથી રાક્ષસથી પીડિત એક સ્ત્રીને રાજાએ બચાવી અને એ સ્ત્રીએ આપેલા સુવર્ણ કુંભ રાજાએ ર્વાણુક પુત્રને આપી દીધા. એવું ઔદાર્ય તારામાં છે? રાજા ભેજ આ સાંભળી રાજભુવનમાં ચાલ્યા જાય છે. ૧૩ તેરમી પૂતળી—રતિપ્રિયા રાજા ભોજને સિ ંહાસન પર બેસવાની ના પાડતી કહે છે, “ જો વિક્રમાદિત્યના જેવી દાનશીલતા હોય તે! આ સિંહાસને વિરાને.” રાજા વિક્રમાદિત્ય એક વિદ્યાધર અને વિદ્યાધરીને બચાવવા પોતાનું માથુ આપવા પણ તૈયાર થયા હતા. દેવીએ આપેલ અપૂર્વ ઔષધમય મૂળીયું અને વિદ્યાધરે આપેલ દિવ્ય પ્રભાવ. મય વેલડી પણ રાજાએ દાનમાં અ.પી દીધાં હતાં. આ સાંભળી ભાજરાજ પા ચાયે જાય છે. ૧૪ ચાઢમી પૂતળી—રાજભાજને ના પાડતાં નરમેાહિતી કહે છે, ‘હે રાજન ! આ સિ'હાસન તેા તારે દન અને પૂજન કરવા લાયક છે. તેના ઉપર બેસવું કે તે માટે પ્રયત્ન કરવા ઉચિત નથી. વિક્રમાર્ક જેવું ઔદાર્ય હોય તેણે જ બેસવું ઠીક છે. વિક્રમને એક યેાગીએ ચિન્તામણિ રત્ન આપ્યું, પરન્તુ રસ્તામાં એક રાગી મહાદ્રિી યાચક ઔષધીની યાચના કરવા આવ્યા, એટલે એ દયાળુ દાનવીર રાજાએ પેાતે મહામુશ્કેલીથી પ્રાપ્ત કરેલ રત્ન આપી દીધું.' આ સાંભળી બાજ ચાલ્યેા ગયા. ૧૫ પંદરમી પૂતળી—ભાનિધિ પૂતળી રાજા ભોજને ના પાડતાં કહે છે; ‘હું ભાજ ! તમારે આ સિહાસનની પાસે પણ આવવું નહિ. તમારા સંસર્ગના દોષથી એ મલિન થાય છે, વિક્રમાદિત્યે પેાતાના મિત્ર સુમિત્રને એક દિવ્ય કન્યા અપાવવા ઉકળતા તેલની કડાઈમાં પેાતાના દેડ હામી દીધા હતા. પછી દિગ્ પ્રભાવથી તે બચી ગયા.’ આ સાંભળી ભેાજ રાજા ચાર્લ્સેા ગયેા. ૧૬ સોળમી પૂતળી—પ્રભાવતી પૂતળી ભેજને સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે; “તમારે આ સિંહાસન પર બેસવું ઠીક નથી. રાજા વિક્રમની દાનશૂરતા તમારામાં ક્યાંથી આવે? એક દરિદ્રી પંડિતે રાજસભામાં રાજાની સ્તુતિ સંભળાવી. રાજાએ કહ્યું: એ તેા ઠીક, પણ વૈરાગ્યરસ પોષક કંઇક કહેા. એટલે બ્રાહ્મણ કહે છે; “રાજ્ય, ધન, દેહનાં For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આભૂષણ, ધાન્યસંચય, પાંડિત્ય, ભૂજબલ, વકતૃત્વ, કુલ અને ઉત્તમ ગુણ એ બધાં શા કામનાં જે સંસારરૂપી કારાગૃહમાંથી આત્માને છોડાવ્યો નહિ તો ?” આ સાંભળી રાજા વિરાગ પામે છે અને પંડિતને પાંચસો ગામ અને સલટી સુવર્ણ દાનમાં આપે છે. આ સાંભળી ભેજ રાજા ચકિત થઈ રાજમહેલે ગયે. ૧૭ સત્તરમી પૂતળી–એક વાર રાજા ભોજ છાને માને સિંહાસને બેસવા જાય છે ત્યારે પ્રભાવતી પૂતળી કહે છે– હે માલવાધીશ! આજે ચેરની પેઠે કેમ આવ્યો છે? આમ કહી એક ધૂત વણિકની, દેવોને પણ ઠગ્યાની, રસપ્રદ કથા કહે છે. પછી રાજા વિક્રમે એક ભાટને અદ્દભુત દાન આપ્યું તે કથા કહે છે. આ ભાટ પૃથ્વીમાત્રનું ઋણ છેદનાર, દ્રારિદ્રને તાપ ઓલવનાર, પિતાના જીવનને પણ આપી દેનાર, શત્રુને પણ સમૃદ્ધિ આપનાર વિક્રમ રાજાની સ્તુતિ ચંદ્રશેખર રાજા પાસે કરે છે. ચંદ્રશેખર રાજા દેવીને આરાધી વિક્રમ જેવા થવાનું વરદાન મેળવે છે. દેવી તેને એક શરતે વચન આપે છે કે તારે રોજ અગ્નિમાં બળવું. રાજા વિક્રમ પિતાના પ્રતિસ્પર્ધિની આ વાત સાંભળી પિતે આવી અગ્નિમાં બળવાનું દેવી પાસે બંધ કરાવે છે અને પ્રતિસ્પદ્ધિને પણ ગુણી બનવામાં સહાયક થાય છે. હે રાજા ભોજ ! આ ગુણ તારામાં છે? આ સાંભળી ભોજરાજ ચાલ્યો જાય છે. ૧૮ અઢાર 1 પૂતળી–આ ચંદ્રમુખી નામની પૂતળી પણ રાજા ભોજનેસિંહાસન પર બેસવાની મના કરતાં કહે છે:-“હે માલવ ભૂપાલ! તારે આ આસનને તો અડકવું પણ નહિ.” પછી પૂતળી–રાજા વિક્રમે એક અદ્દભૂત સરોવરમાં જઈ, સૂર્યના સ્થંભ ઉપર ચઢી તેની પ્રસન્નતાથી, મળેલા બે ઉત્તમ કુંડલ કે જેમાંથી રોજ બે ભાર સુવર્ણ મલે તેમ હતું, એવાં ઉત્તમ કુંડલે પણું યાચકને આપી દીધાં, એ કથા કહે છે. એ સાંભળી ભેજરાજા મહેલમાં જાય છે. - ૧૯ ઓગણીસમી પૂતળા–અનંગધ્વજા રાજા ભોજને ના પાડતાં કહે છે વિક્રમાદિત્ય જેવા ગુણ તમારામાં હોય તે બેસો. વિક્રમ રાજા મહાપરાક્રમી, સત્યવકતા, ધર્મનિષ્ઠ અને દાતા હતો. તેના રાજ્યમાં પાત્રને દાન, દીનને મદદ અને અતિથિને સત્કાર મળતો. સર્વત્ર દારિદ્રનો નાશ થઈ ગયો હતો. એક વાર એક મહર્ષિ રાજા પાસે આવી કહે છે કે એક વરાહ અમારા આશ્રમ, યજ્ઞકુંડે, ઉદ્યાનનો નાશ કરે છે તેથી અમારું રક્ષણ કર. રાજા આ સાંભળી ત્યાં જાય છે. વરાહ નાસે છે અને પાતાલમાં જાય છે. ત્યાં બધા દેવો મળે છે. છેલ્લે બલિરાજા મળે છે. વિક્રમને ઓળખી પિતાના અર્ધ સિંહાસન પર બેસાડી હર્ષથી તેની ખૂબ પ્રશંસા કરી તેને શીધ્રસાયનરૂપ રસ, જેનાથી સુવર્ણ અને નિરોગતા થાય તે આપે છે. રાજ આ લઈ પાછો આવે છે. રસ્તામાં ચાચકને જોઈ આ અણમૂલ વસ્તુ વાચકને આપી દઈ પ્રસન્ન મને ઘેર આવે છે.” રાજાભોજ વિક્રમાદિત્યનું આ સાહસ અને દાનગુણ સાંભળી પાછો આવે છે. - ૨૦ વીસમી પૂતળી--રાજાભોજને કુરંગનયના પૂતળી કહે છે, “હે સ્વામિન! આ સિંહાસન પર તારે બેસવું યોગ્ય નથી. વિક્રમાર્ક ભૂપાલને ઇન્ડે આ સર્વતોભદ્ર નામનું આસન આપેલું છે. આ સિંહાસન ઉપર વિક્રમાદિત્ય વિના અન્ય શેભે તેમ નથી. વિક્રમા For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૨૬૧ વિક્રમ–વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય દિત્ય એક ગ્લૅક સાંભળી વિદેશમાં જાય છે. ત્યાં અદ્દભુત આશ્ચર્ય અને અનેક તીર્થો જેતે પદ્મપુરનગરમાં જાય છે. ત્યાંના જિનમંદિરમાં વર્ધમાન જિનને નમી રંગમંડપમાં જાય છે. ત્યારે ત્યાં ચાર કાપેટિકે, ચાર ચાર દિશાઓમાં ફરીને આવ્યા છે તે દરેક પોતપોતાનાં આશ્ચર્ય કહે છે. તેમાં ચોથ કહે છે- એક અદ્દભુત ગીંદ્ર છે, પણ હું તેમની પાસે જઈ શકયો નહિ, ત્યાં જવામાં બહુ કષ્ટ છે. રાજા વિક્રમ ત્યાં જાય છે અને યોગીરાજને નમન કરે છે. આથી યોગીરાજ વિક્રમ ઉપર પ્રસન્ન થઈ અદ્દભુત શક્તિવાળા સિદ્ધદંડ, કંથા, અને ચાંખડી આપે છે. રાજા એ લઈ અવંતીમાં આવે છે. રસ્તામાં એક રાજવીને મત્યુ પામતે જોઈ તેને બચાવી રાજ્ય મેળવવા ઉપર્યુક્ત ત્રણે વસ્તુઓ દાનમાં આપી દે છે. ધન્ય છે તેની દાનવીરતાને !” આ સાંભળી ભેજરાજ પિતાના મહેલે જાય છે. ૧૧ એકવીસમી પૂતળી–-લાવણ્યવતી રાજા ભોજને વિક્રમના સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે-“જે વિક્રમાદિત્યના જેવો ઔદાર્ય ગુણ હોય તો આ આસને બેસે. રાજા વિક્રમ મંત્રીપુત્રના કહેવાથી એક જિનમંદિરમાં જાય છે. ત્યાં અણિમા, મહિમા, લધિમાં, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રભુતા, નામની આઠ મહાસિદ્ધી દેવીઓ દર્શને આવે છે. વિક્રમ પણ તેમની પાછળ જઈ ઉકળતા તેલની કઢાઈમાં દેવીઓની પાછળ પડે છે. ત્યાં તો દેવતા હાજર થાય છે. દેવીએ પ્રસન્ન થઈ રાજાને મહાપ્રભાવશાલી આઠ રત્નો આપે છે. રાજા તે લઈ અવંતી તરફ આવે છે. રસ્તામાં એક દારિદ્રશેખર પંડિત, દારિદ્રયના તાપથી તાપિત થઈ ઘર બહાર નીકળ્યો છે. તે રાજાને મળે છે. રાજા એ આઠ રત્નો તેને ભેટ આપી દે છે.” આ સાંભળી રાજા ભેજ જતો રહે છે. ૨૨ બાવીસમી પૂતળી--સૌભાગ્યમંજરી પૂતળી રાજાને કહે છે, “તમે જે વિક્રમાદિત્ય જેવા હે તે સુખે આ સિંહાસન પર બેસે. રાજા વિક્રમાદિત્ય બ્રમણ કરતે એક દિવસ ઋષભદેવ પ્રભુના મંદિરમાં ગયા છે. ત્યાં એને એક પરદેશી મિત્ર મલે છે, જે એક રાજા છે. બન્નેને પરિચય થાય છે. પરદેશી રાજા વિક્રમને કામાખ્ય દેવીની કથા કહે છે અને ત્યાં રહેલ રસકુપિંકા લેવા પિતે ગયાની અને તે પ્રાપ્ત ન થઈ તે વાત જણાવે છે. વિક્રમ તે માટે ત્યાં જાય છે અને પિતાનું બલિદાન આપવા તત્પર થાય છે. છેવટે દેવી પ્રસન્ન થાય છે, અને રસસિદ્ધિ પિતાના મિત્રને અપાવે છે.” ભોજરાજ આ સાંભળી ચાલ્યા જાય છે. ર૩ તેવીસમી પૂતળી– ચંદ્રિકા કહે છે-“હે ભોજ રાજા ! તમારે અહીં બેસવું યોગ્ય નથી. રાજા વિક્રમ જૈનધર્મનો પરમ ઉપાસક બને છે, નિરંતર જિનપૂજા, તત્ત્વશ્રવણ, સાધુસંગ, દાન, દયા આદિ કરે છે. એક વાર સુરેંદ્ર તેની પ્રશંસા કરતાં કહે ત્રણ જગતમાં વિક્રમ જેવો સાહસી, પરાક્રમી, દાનેશ્વરી, ધર્મપરાયણ બીજા કેઈ નથી.” ઇન્દ્રનું આવું વચન સાંભળી એક દેવ તેની પરીક્ષા કરવા નીચે આવે છે રાજાને દુઃસ્વપ્ન આપે છે. રાજા રાજભંડારનું દાન કરે છે અને છેવટે રાજ્ય પણ બીજાને આપી પોતે ચાલી નીકળે છે. દેવતા રાજાનું આ સાહસ જોઈ પ્રસન્ન થઈ રાજાને તેનું રાજ્ય પાછું આપે છે.” આ સાંભળી ભોજરાજ મહેલે ચાલ્યો જાય છે. - ૨૪ ચોવીસમી પૂતળી–હંસગમના ભોજરાજાને સિહાસને બેસવાની ના પાડતાં For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ કહે છે-આ સિંહાસન તે! [સહની ગુફ્રા જાણવું. એના ઉપર તેા રાજા વિક્રમ જ શાભે. પછી પૂતળી શાલીવાહનની કથા કહે છે. રાન્ન વિક્રમ શાલિવાહનને ખેલાવવા દૂત મેકલે છે, શાલિવાહન નથી જતા, આખરે પ્રતિષ્ઠાનપુરના રાજા પાસે તેની માગણી થાય છે. છતાંયે તે નથી જતા એટલે વિક્રમાદિત્ય સૈન્ય લઇને આવે છે. શાલિવાહનને દેવતા સહાય કરે છે અને તેથી એ વિક્રમના સૈન્યને મૂતિ કરી દે છે. વિક્રમ રાજા વાસુકી નાગનું આરાધન કરે છે. નાગરાજ પ્રત્યક્ષ થાય છે અને તેને અમૃતકુપ દેવા પાતાલમાં લઈ જાય છે. વિક્રમ અમૃતકુપ લઇને આવે છે, ત્યાં રસ્તામાં શાલિવાહને માકલેલા છે ચાકરા અમૃતપતી યાચના કરે છે. મહાપરાપકારી વિક્રમ પેાતાના મૂôિત સૈન્યની પણ પરવા કર્યાં વગર યાચક્રને અમૃતપ આપે છે. વાસુકીનાગ વિક્રમની આ દાનશૂરતા જોઇ બીજો અમૃતકુપ આપે છે. વિક્રમાનું સૈન્ય જીવિત થાય છે અને શાલિવાહન રાજા પણ વિક્રમાદિત્યનું ઔદાય જોઇ તેની પાસે આવીને નમે છે. આ કથા સાંભળી ભાજરાજા નિરાશ થઈ પાો જાય છે. આ પચીસમી કથામાં જરૂરી જ્યાતિષ જ્ઞાન ગ્રંથકારે આપ્યું છે. સક્ષેપમાં બહુ જ ઉત્તમ વસ્તુ રજી કરી છે, જેથી ગ્રંથકાર ઉત્તમ જ્યાતિષી હશે એમ સિદ્ધ થાય છે. ૨૫ પચીસમી પૂતળી-વિદ્યુત્પ્રભા કહે છે “જે વિક્રમાદિત્ય જેવા હોય તે અહીં બેસે. એક વાર એક અપૂર્વી જ્યાતિષર્વિદ્ પડિતે વિક્રમ રાજાને કહ્યું, અમુક યોગાથી બાર વર્ષને ભયંકર અકાલ માલવ દેશમાં પડશે. ચેમાસ આવે છે. વરસાદનું ટીપુંયે પડતું નથી. પ્રજામાં હાહાકાર મચી રહ્યો છે. દાન પૂજા આદિ થયાં. આખરે એક દેવે કહ્યું, પ ખત્રીસાનું બલિદાન આપવામાં આવે તે તે પ્રસન્ન થઇ વરસાદ વરસાવે. વિક્રમરાજા પર્જન્યદેવને આરાધી પેાતાનું બલિદાન આપવા જાય છે. ત્યાં દેવતા પ્રસન્ન વર્લ્ડ વરસાદ વરસાવે છે, યાગ લેપ થાય છે અને પૃથ્વી આખી જલમય થઈ સુકાળ થાય છે.” આ સાંભળી ભાજરાજ મહેલે જતે રહે છે, દેવને ૨૬ છવ્વીસમી પૂતળી-આનંદપ્રભા ભોજરાજાતે ના પાડતાં કહે છે: “જોવિક્રમાદિત્ય જેવું સાહસ હાય તેા હે માલવેશ્વર ! આ સિહાસને સુખે બેસે. એક વાર ઈંદ્રે વિક્રમાદિત્યના સાહસની પ્રશસા કરી. એ દેવ તેની પરીક્ષા કરવા આવે છે. નગર બહાર વ્રુદ્ધ ગાયનું સ્વરૂપ બતાવે છે. ઠં‘ડી સખત પડે છે. સિંહગર્જના સામે થઈ રહી છે. ગાયને બચાવવા વિક્રમાદિત્ય ઊભા રહે છે. ઠંડીમાં પેાતાનાં વસ્ત્ર ગાયને એટાડે છે અને સિહુથી ગાયની રક્ષા કરે છે. આ વખતે એક શુક આવી રાજાને કહે છે, એક ગાયને માટે તારું અમૂલ્ય જીવન શા માટે આપે છે ? વિક્રમ કહે છે, શુકરાજ તમે તમારા સ્થાને જાએ. આ ગાયની રક્ષા માટે મારા પ્રાણ આપીશ. છેવટે દેવતા પ્રસન્ન થઈ કામદુધા ગાય વિક્રમને ભેટ આપે છે. વિક્રમ કામદુધા લઈ મહેલે જાય છે. ત્યાં રસ્તમાં એક ગરીબ બ્રાહ્મણ યાચના કરે છે અને થાળુ વિક્રમ એ ગાય બ્રાહ્મણને દાનમાં આપી દે છે.” ભોજરાજ વિક્રમનું આ ઔદાર્ય સાંભળી મહેલે ચાલ્યે જાય છે. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય - ૨૬૩ ૨૭ સત્તાવીસમી પૂતળી– ચંદ્રકાંતા ભોજને ના પાડતાં વિક્રમની પ્રશંસા કરે છે. વિક્રમાદિત્ય એક ઘુતકારની ઈચ્છા પૂર્ણ કરવા સાહસ કરી બે પહાડની વચ્ચેથી જલ લાવી પોતાના શિરનું બલિદાન આપી, દેવીને પ્રસન્ન કરી ઘુતકારને વરદાન અપાવે છે આ સાંભળી રાજા ભોજ પોતાના મહેલે ગયો. - ર૮ અઠ્ઠાવીસમી પૂતળી–પકાંતા ભેજને સિંહાસને બેસવાની ના પાડતા કહેવા લાગી, “આ સિંહાસન પર બેસવાની ઈચ્છા જ હોય તે વિક્રમાદિત્ય જેવો થાઓ.” એક વખત વિક્રમે દેવીના મંદિરમાં બલાત્કારે બલિદાન માટે લેવાઈ ગયેલા મનુષ્યને બદલે પોતે જ બલિદાન માટે હાજર થઈ તે મનુષ્યને બચાવ્યો. દેવી પ્રસન્ન થતાં સર્વ છે માટે અભયદાનની માંગણી કરી. દેવીએ એને સ્વીકારી. છેવટે વરદાન આપવા માંડયું તો પિતાની સાથેના ચાર માનવીઓને વરદાન અપાવો સુખી કર્યો. ૨૯ ઓગણત્રીસમી પૂતળી-સુરપ્રિયા ભોજરાજને ના પાડતાં કહે છે “એના ઉપર તે વિક્રમાદિત્ય જ શેભે, અન્ય નહિ. એક વાર એક જ્યોતિષી સામુદ્રિક શાસ્ત્ર ભણીને આવ્યો. અવન્તી બહાર તેણે એક બત્રીસલક્ષણ પુરૂષને દુઃખી અને લાકડાંનો ભારે ઉપાડતાં જે. સામુદ્રિકે અવન્તીમાં આવી રાજાના અંગે સામુદ્રિક જોવા માંડયું તો એકે લક્ષણ જ જણાયું નહિ. તેને થયું બત્રીસલક્ષણો દુખી છે અને આ નિલક્ષણી રાજા છે. સામુદ્રિક શાસ્ત્ર જ બેઠું છે. પછી તેને રાજાએ પૂછ્યું, ભાઈ, શું વિચાર કરે છે? તેણે વાત કરી. રાજા કહે છેસામાન્ય શાસ્ત્ર કરતાં વિશેષ બળવાન હોય છે. પછી સામુદ્રિક શોધી કાઢયું કે બત્રીસ લક્ષણાપુરુષને તાલવામાં કાક ચિહ્ન હોય તે તે દરિદ્ર રહે છે અને લક્ષણ રહિતના આંતરડાં કાબરચિતરાં હોય તો તે સુખી હેય. પેલા દરિદ્રીની પરીક્ષા કરી છે તે પ્રમાણે જ હતું. હવે રાજા પિતાની પરીક્ષા ખાતર આંતરડાં કાઢવા તૈયાર થાય છે. મુખ છેદી એટલે જતિષીએ ના પાડી અને કહ્યું આપનાં આંતરડાં કાબરચિત્રાં જ છે.” ભોજરાજ આ સાંભળી ચાલ્યો ગયો. ૩૦ ત્રીશમી પૂતળી-દેવાંગના રાજાભોજને સિંહાસને બેસતાં અટકાવી કહે છેઆ સિંહાસન પર ઈદ્ધ કે વિક્રમ સિવાય બીજો કોઈ બેસી શકે નહિ. એકવાર એક જ્યોતિષી રાજાને ભવિષ્યવાણી કહેતાં કહે છે કે હમણું મહાભય થશે. આ વખતે એક વિદ્યાધર પિતાની સ્વરૂપવતી સ્ત્રી રાજાને ભળાવીને જાય છે. આકાશમાં માયાથી બે વિદ્યાધરના યુદ્ધમાં એ સ્ત્રીના પતિનાં અંગોપાંગ કપાય છે. પેલી સ્ત્રી સતી થાય છે, પાછો વિદ્યાધર આવે છે અને સ્ત્રી માગે છે. બધી હકીકત જાણ્યા છતાં વિદ્યાધર કહે છે-મારી પત્ની તારા, અંતઃપુરમાં છે. રાજા કહે છે એમ બને તે હું માથું આપું, વિદ્યાધર માયાથી સ્ત્રીને લાવે છે. વિક્રમાદિત્ય માથું આપે છે. બસ ત્યાં તે દેવતા વિક્રમાદિત્યના સાહસ ઉપર આક્રીન પિકારી પુષ્પવૃષ્ટિ કરે છે. આ સાંભળી ભોજરાજ ચાલ્યો જાય છે. - ૩૧ એકત્રીસમી પૂતળી--પદ્માવતી રાજા ભોજને કહે છે–હે રાજેન્દ્ર, આ સિંહાસને બેસે નહીં. એક ગૃહસ્થ પોતાનું મકાન નવું બંધાવી જિનમંદિરાદિથી વિભૂષિત બનાવે છે. શુભ મુહૂર્વે તેમાં જાય છે. પણ ત્યાં જ કંઈક-પડુ પડુ એવો અવાજ થાય છે. પોતે રાજા પાસે ફરિયાદે જાય છે. રાજા તે ખરીદી લે છે. પછી રાજા જ પિતે સૂવા જાય છે. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તેને પડુ પડું એવો અવાજ સંભળાય છે. રાજા કહે છે ભલે પડ! એટલે એક સુવર્ણ પુરુષ પડે છે. પણ તે શેઠને આપતાં કહે છે આ તમારા ભાગ્યનો છે. શેઠ ના પાડે છે અને સાથે જ પિતાની પદ્મિની કન્યા પણું પરણુવે છે. આ સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે. ૩૨ બત્રીસમી-છેલી પૂતળી--પઢિની ભોજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે-ભોજરાજ, વિક્રમના જેવો કઈ થયો નથી ને થનાર નથી. તેમણે રાજ્ય તર્યું, દેશ તને, સામંત, કેશ, અશ્વ, પદાતિ, હસ્તિ, આદિ તજ્યાં; રાણુઓ, પુત્રવૃંદને દેવ શુદ્ધાં તયા, પણ સત્વ કદાપિ તજયું નહિ. અવન્તીમાં જે માલ આવતો તે પ્રજા ખરીદી લેતી, પરંતુ કોઈ ન ધે ત્યારે રાજા પોતે તે ખરીદાવી લેતા. એકવાર એક શ્રીમંત મનુષ્ય દારિદ્ય નામની લોહ પૂતળી વેચવા અવન્તીમાં આવે છે. એને કોઈ ખરીદતું નથી. રાજાને ખબર પડે છે એટલે તેના એક હજાર દીનાર ઠરાવી રાજા તે ખરીદી લે છે, અને ભંડારમાં મુકાવે છે. રાત્રે તેની રાજ્યલક્ષ્મી જતી જતી કહેતી જાય છે કે દારિદ્ધને રજા આપે. રાજા ના પાડે છે. રાજલક્ષ્મી જતાં વિવેક, લજજા, શાંતિ, કીર્તિ, સત્ય, સુખ, યશ એ બધાં જવા માંડે છે. એટલે સર્વ જાય છે. રાજા તેને ના પાડે છે. અને તરવાર લઈ મરવા ઉઘુકત થાય છે એટલે સત્ત્વ રહી જાય છે. સત્ત્વ રહેતા બધા ગુણો પાછા આવે છે, અને દારિદ્ર પિતાની મેળે શત્રુને ત્યાં ચાલ્યું જાય છે. હે ભોજરાજ ! આવાં ત્યાગ સાહસ અને ઔદાર્ય તારામાં છે ખરાં? વિક્રમાદિત્યના સત્ત્વની આ કથા સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે. આ રીતે આ બત્રીસ પૂતળીઓની કથાઓ પૂર્ણ થતાં આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી કહે છે કે ક્ષેમકર મુનિએ રચેલું ચરિત્ર જેઈ સ્મરણ રહે તે પાટે મેં આ આખું ચરિત્ર પદ્યમાં રચ્યું છે. વિ. સં. ૧૪૯૦માં આ ચરિત્ર બનાવ્યું. જ્યાં સુધી પૃથ્વી, મેરુ, ચંદ્ર, તારા, સૂર્ય, ધ્રુવ, દિવસ અને રાત્રિ એટલા પ્રમાણે છે ત્યાં સુધી આ વિક્રમચરિત્ર પૃથ્વી ઉપર વંચાઓ અને વિજય પામો! ખરેખર આ ચરિત્ર બહુ જ રસિક છે. ગ્રંથíની પ્રવીણતા અદ્દભુત છે. વાંચતાં મનમાં પ્રમોદ થાય છે, સાથે જ વિક્રમના ન્યાય, ધર્મ પ્રેમ, સાહસ, પરાક્રમ, ઔદાર્ય, ગાંભીર્ય, દાનશરતા આદિ ગુણો આપણને આકર્ષે છે. આ કથાઓ એકલી કથારૂપે ન વાંચતાં વિક્રમના ગુણોને પ્રતિબિંબિત કરનાર અરીસારૂપે વાંચવી જોઈએ. મંયકારે સ્થાને સ્થાન પર સુલલિત પદ્યો આપ્યાં છે તે પણ ચિત્તાકર્ષક અને પ્રમોદ આપે તેવાં છે. વાચકે તે વાંચી તેને લાભ લઈ તેવા થવા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા છે. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહસશૂર વિક્રમાદિત્ય લેખક-કમાટી - - ભૂમિપટના ભૂષણસમા અનેકાનેક નરવીરની જનેતા ભારતભૂમિ જગતના ઈતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોમાં વિશ્રત છે. સંસારમાંના સર્વ જીવોમાં માનવજાતિનું સ્થાન સર્વોચ્ચિ અને સર્વાદરણીય છે. આ રીતે માનવજાતિને એટલી બધી ઉચ્ચ માનવાને ખાસ હેતુ તો એક જ નજરમાં આવે છે અને એ તે જ છે કે, અનેક સુગુણોના ભંડાર સમી પણ આ જ જાતિ છે. માનવામાં અનેક સુગુણોને સંચય હોવા છતાંય જે એક સર્વશ્રેષ્ઠ ગુણ ન હોય તો તે બધાય ગુણો, પાયા વિનાની સાત માળવાળી ઈમારતની જેમ, ખીલતા કે વધતા નથી. આદમી દાન દેવાની ભાવનાવાળો હોવા છતાંય જે તે લક્ષ્મીને ત્યાગ કરવાનું સાહસ ન કરે તે તે ભાવના, મનમાં પરણ્યા અને મનમાં જ રાંધ્યાની જેમ, હદયમાં જ સંકેલાઈ જાય. શીલવત પાળવાની ભાવનાનાળે સ્ત્રી ત્યાગની હિંમત ન રાખે છે તે ભાવના પણ જલપરપોટાની જેમ જ વિલયતાને પામે. તપભાવને ગમે તેટલી હોય, પણ જે માણસના મનમાં આહારને ત્યાગ કરવાની હિંમત ન હોય તે તે ગગનકુસુમની જેમ નિષ્ફલતાને જ પામે. ભાવના પણ હિંમત સિવાય ક્યાંથી સફળ થાય ? એટલા માટે સઘળાય ગુણોને ખીલવવા કે વધારવા માટે પહેલા દરજજાની ભૂમિ કહો, શકુનસંકેત કહે કે મંગલાચરણરૂપ કહે તો તે એક સાહસનો ગુણ જ ગણી શકાય. આજે હું અવંતીપતિ વિક્રમ રાજાના અનેક ગુણો પૈકીને એક સાહસ ગુણ કેટલી ઉચ્ચ ભૂમિકાએ પહેઓ હતા તે દર્શાવવા ઈચ્છું છું. આ વિશ્વવિખ્યાત વિક્રમ રાજાને સભા ભરવાને ઘણો જ શોખ હતો. આવી સભામાં મુખ્યત્વે ભાગ ભજવનાર પંડિતવર્ગ સાથેના વિવિધ પ્રસંગોને વિનોદ હમેશાં ચાલ્યા જ કરતો. રાજા અને વિદ્યાવિનોદ એ સહજ વાત ન મનાય; રાજા અને વિલાસ એ તો નૈસંગિક સહયોગ અનુભવાય છે; પણ રાજા વિક્રમને માત્ર વિદ્યાવિનોદનો જ શોખ હતો. એટલું જ નહીં પણ નવા નવા લેકે સંભલાવનાર વિદ્વાનોને પારિતોષિક તરીકે હજારો લાખો નહિ પણ કરે સોના મહોર દેવાતી. ખરેખર, ભિક્ષુકના રૂપમાં રાજદ્વાર આગળ આવીને ઊભા રહેનાર સર્વજ્ઞપુત્ર તરીકે વિખ્યાત સિદ્ધસેન દિવાકરજી મહારાજને કાવ્યકલાના બદલામાં એક એક લેકના પારિતવિક તરીકે ચારેય દિશાનું રાજ્ય પ્રદાન કરનાર સાહસિકાગ્રણી આ વિક્રમરાજા જ પંકાએલે છે. એક સમયે રાજા વિક્રમ પંડિતની સભા ભરીને બેઠે હતો, સભાની અંદર એ જ અવંતી નગરને વાસીદાંત નામને શ્રેષ્ઠી રાજસભામાં આવી, રાજાને યોગ્ય ભેંટણું ધરી, નમસ્કાર કરીને સવિનય કહેવા લાગ્યો કે, “હે સ્વામિન્ ! આપ ઘણુય દરિદ્રીઓનું દારિદ્ર ચૂરો છો, ઘણું હતાશોને ઉત્સાહી બનાવી આશાના શુભ કિરણેથી દીપ્તિમાન બનાવે છે, તે મારી પણ એક અરજ છે તે સાંભળી મારી નિરાશા દૂર કર. મેં એક સુંદર મહેલ બનાવ્યે છે. એ મહેલ બનાવવામાં સારામાં સારા કારીગરે રોક્યા હતા. મહેલ સુંદર થાય તે માટે દ્રવ્યનો વ્યય કરવામાં જરા પણ પાછી પાની નથી કરી. મકાન તૈયાર થતાં સુંદર મુહૂર્તમાં મહત્સવની સાથે તેમાં પ્રવેશ પણ કર્યો, પરંતુ કોઈ દુષ્ટ ગ્રહના ઉદયથી તે જ દિવસે રાત્રિના સમયે મધ્ય ભાગમાં એક સુંદર પલંગ ઉપર હું For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬૬ શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ સૂતા હતા અને થાડા સુપ્ત અવસ્થામાં અને જાગૃતાવસ્થામાં આવ્યે કે તુરત જ ઉપર રહેલા ઘરના પાટડામાંથી જાણે અકસ્માત અવાજ આવ્યા કે ‘પડું છું, પડું છું.’ આવી ભયમય વાણી સાંભળતાં જ 'ત પડ' એમ ખેલી હું ત્યાંથી પલાયન કરી ગયા. ખીજે દિવસે પણ આ પ્રમાણે જ બન્યું. ત્રીજે ચેાથે દિવસે પણ એ જ થયું, એટલે ગ્રહકાર્યમાં નિમિત્તઆઓને તેમજ અન્યાને શાંતિ થાય તે માટે પૂજાપેા આદિ આપીને નાહકને જ દડાયેા, પણ કશું વળ્યું નહિ ! હે રાજન્ ! આ દુ:ખનું નિરાકરણ કરવામાં સાહસવીર એવા આપ જ સમર્થ છે, અન્યની અપેક્ષા વૃથા છે. આ વૃત્તાંત સાંભળી સારી રીતે પોતાના મનમાં ધારી, અને ઘરનું મૂલ્ય ત્રણ લાખ આપીને તે શેડને વિદાય કર્યાં અને સંધ્યાકાલના સમયે પેાતાના માનેલ ધવલહવાસમાં વિક્રમરાજા દૃઢ વિશ્વાસથી અને કુતૂહલ જોવાની અપેક્ષા રાખીને સુખથી સૂતા. રાત્રીના મધ્ય પહેાર થતાં અકસ્માત તામિ’ ‘હું પડું છું” એવી વાણી સંભળાવા લાગી. એ સાંભળી રાજા ખેાથ્યા, ‘સત્વ પત’ ‘તું જલ્દી પડે.' એવા અવાજ આવ્યું. આ જવાબ સાંભળતાંની સાથે જ ઉપરથી અધિષ્ઠાયક દેવતા પ્રેરિત સુવર્ણ પુરુષ નીચે પડયેા. વિચક્ષણ રાજા વિક્રમે તેને પકડી લીધેા અને પોતાના રાજ્યાવાસમાં સવિધિ સ્થાપત કર્યો અને પેાતાના બળથી એ પુરુષની સિદ્ધિ કરી. વિક્રમ રાજાની આ સિદ્ધિમાં મુખ્ય નિદાન તા સાહસ જ મનાય. આ સ્થાળમાં એ ધરના શ્રેષ્ઠીએ તે ‘શું પડશે’ એ વિચારની ભ્રાન્તિ અને ભયમાં જ ગૃહત્યાગ કર્યો, અને ઘરનાં ભારે ઉપદ્રવ માની રાજાને એ ધર સુપ્રત કર્યું. જ્યારે રાજા વિક્રમે પેાતાના સાહસથી એ ઘરમાંથી અમૂલ્ય લાભ મેળવ્યેા. રાજા વિક્રમના સ્મૃતિહાસને બારીકાઇથી જોઇએ તા આવા એક નહિ પણ સેકડે। પ્રસંગેા એવા મળે છે કે, જે ઘણાંખરાં સાહસિકતાથી જ પૂર્ણ કરેલાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બસ, જે માણસ વિક્રમ રાજાનેા સાહસિકતાને આ એક જ ગુણ મેળવે તે દુનિયામાં તેમના માટે અશક્ય અગર દુષ્ટ શું રહે ? અર્થાત્ ત્રણે ભુવનમાં તે જેતા અને નેતા ખતી શકે. શ્રી જૈન સત્ય પ્રકાશના મે ઉપયાગી અ [૧] ક્રમાંક ૪૩–જૈન દશ નમાં માંસાહાર હાવાના આક્ષેપાના યુક્તિ અને શાસ્ર દૃષ્ટિએ સચેટ જવામ આપતા લેખેાથી સમૃદ્ધ અંક, મૂલ્ય ૭–૪-૦. [૨] ક્રમાંક ૪૫––કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનસંબધી વિવિધ લેખાથી સમૃદ્ધ અંક, મૂલ્ય ૦-૩-૦ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા-અમ વ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવતો લેખક : પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી વર્ષ–આ વર્ષ મેષ આદિ બાર રાશિને સૂર્ય ભોગવી લે ત્યાં સુધીનું એટલે ૩૬૬ દિવસ ( સૂર્યસિદ્ધાત પ્રમાણે ૩૬૫ દિન, ૧૫ ઘડી, ૩૧ પલ અને ૩૦ વિપલ અને ઈ. સ. હિસાબે ૩૬૫ દિન)નું મનાય છે. તેને પ્રારંભ મેષ સંક્રાનિતથી થાય છે. તેને બારમો ભાગ તે સાર માસ કહેવાય છે. જે ક્રમશઃ મેષાદિના નામથી તેમજ ચૈત્રાદિના નામથી ઓળખાય છે. બંગાલ, પંજાબ અને પહાડી પ્રદેશમાં આ વર્ષને વિશેષ પ્રચાર છે. દક્ષિણને કલમસંવત પણ સૌરવર્ષવાળો છે. પાંચ સૌરવર્ષના ૬૦ મહિનાએને ૧ યુગસંવત્સર થાય છે. વાવર્ષ–પખવાડીયાનો એક મહિને, એવા બાર મહિનાનું એક ચાંદ્રવર્ષ થાય છે. એને કાળ ૩૫૪ દિવસ (સૂર્યસિદ્ધાન્તને હિસાબે ૩૫૪ દિન, ૨૨ ઘડી, ૧૫લ, ૨૪ વિપલ) પ્રમાણ મનાય છે. તેના મહિનાઓ શુદિ એકમથી શરૂ થઈ અમાસે પૂરા થાય છે. અધિક માસ અને ચિત્રાદિ વર્ષારંભના હિસાબે આ માન્યતા વાસ્તવિક છે. ઉત્તર ભારતમાં મહિનાઓ વદિ ૧ થી ૧૫ સુધીના મનાય છે. એક યુગસંવત્સરના સૌર માસ ૬૦ થાય, ત્યારે ચાંદ્ર માસ દૂર થાય છે. એટલે વધારાના બન્ને મહિનાને અધિકમાસ માની તે બને વર્ષને સરખાં કરવામાં આવે છે. એટલે તે યુગના વર્ષારંભમાં સૌર અને ચાંદ્ર એ બન્ને વર્ષો જોડાઈ જાય છે. હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓ આ ચાંદ્ર વર્ષના મહિના અને તિથિઓના હિસાબે આરાધાય છે. આથી સૌર પંચાંગમાં પણ સૌર દિવસોની સાથે ચાંદ્ર તિથિઓ લખવી પડે છે. વાદસ્પતિરસંવત્સર–આ સંવત્સર બૃહસ્પતિ સંપૂર્ણ નક્ષત્રચક્રને ભોગવી લે ત્યાં સુધી એટલે “૧૨ વર્ષને હોય છે, જેના વર્ષો શ્રાવણ ભાદરવાના નામથી ઓળખાય છે (ચંદપન્નતિ ).ખાસ કરીને ગુરુ અસ્ત થયા પછી ઉદય પામે ત્યારે તે કૃતિકા, મૃગશિર્ષ વગેરે જે નક્ષત્ર ઉપર ઊગે છે, તે નક્ષત્રના નામ અનુસાર તે વર્ષ કાર્તિક, માગશર વગેરે નામથી ઓળખાય છે. પરંતુ આ સંવત્સરને પ્રચાર આજે દેખાતો નથી. - શનિવરિ–આ સંવત્સર શનિ ગ્રહ સંપૂર્ણ નક્ષત્ર ચક્રને ભોગવી લે, ત્યાં સુધીનો એટલે “ ૨૦ વર્ષ અને હોય છે (વરાત્તિ ). આનો પ્રચાર પણુ આજે દેખાતો નથી. પ્રમવારંવત્સર-આ સંવત્સર બે પ્રકારની મળે છે— - ૧-બહસ્પતિ બાર રાશિ ઉપર ૩૬૧ દિન, ૨ ઘડી અને ૫ પલ સુધી રહે છે એટલે તે સૌર વર્ષથી ૪ દિવસ, ૧૩ ઘડી, ૨૬ પલ અને ૩૦ વિપળ ના હોય છે. ૮૫ વર્ષ એક સંવત્સરને ક્ષય કરવાથી તે બન્નેની સમાનતા થઈ જાય છે અને તેથી જ આ સંવત્સર બૃહસ્પતિની ગતિના આધારે લેવાય છે. આ બૃહસ્પતિ સંવત્સરનું ચક્ર ૬૦ વર્ષે પૂરું થાય છે. જેના નામે પ્રભવ સંવત્સર વગેરે મળે છે. T -પ્રભવાદિ સંવત્સર સૌરવર્ષના પ્રમાણને હોય છે, જે પ્રભવ, વિભવ વગેરે ૬૦ નામો વડે ૬૦ વર્ષ પર્યન્ત ચાલે છે. ત્યારબાદ પુનઃ પ્રભવ, વિભવ વગેરે નામથી તેનું બીજું ચક્ર ગણાય છે. ઈષ્ટગત સંવત્સરમાં ૧૨ મેળવી તેને ૬૦ થી ભાગવાથી શેષમાં રહેલ આંક પ્રમાણે પ્રભવાદિ સંવત્સરને આંક આવે છે. સપ્તર્વિસંવત્સર સપ્તર્ષિના સાત તારાઓ અકેક નક્ષત્ર સો-સો વર્ષ સુધી ભગવે For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ છે. એ રીતે ૨૭૦૦ વર્ષ જતાં સપ્તર્ષિઓ એક નક્ષત્રચક્રને પૂરું કરે છે. આ સંવત્સરના અકેક નક્ષત્રના હિસાબે ૧ થી ૧૦૦ સુધીના વર્ષના આંકડાઓ લખાય છે. ૧૦૦ વર્ષ પૂરાં થાય કે ફરી એકથી સંવત લખવાની પ્રથા હતી. આ સંવત્સરનો આરંભ ચિત્રથી ગણાય છે. સપ્તર્ષિ સંવતમાં ૮૧ મેળવવાથી શતાંક વગરનો ગત “ચૈત્રાદિ વિક્રમ સંવત " આવે છે, ૮૦ જોડવાથી ગત * કાર્તિકાદિ વિક્રમસંવત ” ઊભું થાય છે, ૪૬ નાખવાથી ગત શકસંવત અને ૨૪ યા ૨૫ જેડવાથી ઈસ્વી સન સંવતને શતાંક વિનાનો આંકડા આવે છે. આ સંવતના બીજા નામો “લૌકિકકાળ ' “લૌકિકસંવત ” “શાસ્ત્રસંવત્ ” અને ‘પહાડી સંવત’ વગેરે છે. શુસંવત-કલિયુગને પ્રારંભ થયો ત્યારથી ગણાય છે. વિદ્વાને આ સંવતને પ્રારંભ ઈ. સ. પૂ. ૩૧૦૨ ફેબ્રુઆરીની બીજી તારીખની સવારથી એટલે–ચે. શુ ૧ થી માને છે. ચૈત્રાદિ વિક્રમ સંવતમાં ૩૦૪૪, શકસંવતમાં ૩૧૭ અને ઈ. સ. માં ૩૧૦૧ જોડવાથી કલિસંવત આવે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે પહેલાં આ સંવતનો પ્રારંભ મહા શુદિ ૧૫ ના મધ્યાહ્નથી એટલે મહા વદિ ૧ ને પ્રાતઃકાલથી મનાતે હતો. તે જ દિવસે મહાભારત યુદ્ધ સમાપ્ત થયું અને રાજા યુધિષ્ઠિરને રાજય પ્રાપ્તિ થઈ, આવી માન્યતા હોવાથી આ સંવતનાં બીજાં નામો “ભારતયુદ્ધસંવત’ અને ‘યુધિષ્ઠિર સંવત’ પણ મનાય છે. સુવિgસંવત-આ સંવત માટે વરાહમિહિર લખે છે કે ઘuિત્રક્રિયુત્તર (૨૨ૐ) રાતથ જ્ઞઢ એટલે શકસંવતમાં ૨૫૨૬ ઉમેરવાથી અને ચૈત્રાદિક વિક્રમસંવતમાં ૨૩૯૧ જેડવાથી યુધિષ્ઠિર સંવત બને છે કેટલાક વિદ્વાને વરાહમિહિરના આ મતને કલ્પિત માને છે અને મારા કલિસંવતને જ યુદ્ધકિરસંવત માને છે. યુનિવરરંવન–શામસિંહ ગૌતમ બુદ્ધના નિર્વાણુથી આ સંવત પ્રવર્યો હોય તેમ મનાય છે, પરંતુ તેને ચોક્કસ કાલ આજ સુધી નક્કી થઈ શકયો નથી. સેલન, બ્રહ્મદેશ, આસામ અને સિયામમાં વિક્રમથી ૪૮૭ વર્ષ પૂર્વે એટલે ઈ. સ. પૂ. ૫૪૪ માં બુહનિર્વાણુ મનાય છે, જ્યારે ભિન્ન ભિન્ન વિદ્વાન બુદ્ધનિર્વાણુને કાલ ઈ. સ. પૂ. ૩૮૮, ૪૭૧ થી ૪૮૩, ૪૭૭, ૪૭૮, ૪૮૧, ૪૮૨, ૪૮૩, ૪૮૭, ૫૧૮, ૫૪૪, ૬૨૮ અને ૧૦૯૭ માં માને છે. વીનિર્ણવત્ત–ભગવાન મહાવીરદેવ આસો માસની અમાસની રાત્રે છેલા બે ઘડી સમય બાકી હતો ત્યારે ૨૮ મા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં નિર્વાણ પામ્યા ત્યારથી આ સંવતની શરૂઆત થઈ છે. એટલે આ સંવતનો પ્રારંભ કા. શુ. ૧ ના સવારથી થાય છે. વિક્રમ સં. માં ૪૭૦ વર્ષ મેળવવાથી વીરનિર્વાણસંવત આવે છે. કેમકે દિ. . ના દરેક પ્રન્થોમાં ભગવાન મહાવીરના નિર્વાણ અને વિક્રમના સમય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર આપ્યું છે. આ સંવતના પ્રાચીનમાં પ્રાચીન શિલાલે વીરસંવત ૨૭ અને ૮૪ના મળે છે, ૧–A (1) પૂર્વ છાડવૂટમૂવિ મિનઃ ર્વતઃ સદા (२) सप्तत्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च (३) श्रीदेवार्यस्य यस्योल्लासदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके (४) शी सुप्रतिष्ठः स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थः .........સંવત્ વીર જન્મ ૩૭ (६) श्री वीरजन्म ३७ श्री देवा० जा२, पुत्र x x धूकारिता (શ્રી જૈન સત્ય પ્રકાશ” ૧૯૯૩ વ. ૨. અં૪-૫). For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ૨૬૯ જે હિન્દભરના શિલાલેખામાં સૌથી પ્રાચીન છે. વીરનિર્વાણુ×વના ગ્રન્થાના ઉલ્લેખ સૌથી પ્રાચીન કલ્પસૂત્રમાં અને ત્યાર પછી ઐતિહાસિક ગાથાઓ, સ્તોત્રા, પરિશિષ્ટા, ચરિત્ર અને વિચારશ્રેણી વગેરેમાં છે. વિમલવસ્—વીરસંવત્ ૪૭૧ કા॰ શુ॰ ૧૨ તદનુસાર ઇ. સ. પૂર્વે` ૫(૫૬)ના કટાબરથી વિક્રમસંવત્ શરૂ થયા છે. જો કે આ સંવત્ પ્રારંભ હાલ કેટલાએક પ્રદેશેશમાં ચત્ર, અષાડ અને શ્રાવણથી પણ કરાય છે, પણ એ માન્યતા પછીથી શરૂ થએલ છે. આ સંવના જૂનામાં જૂના શિલાલેખે વિ. સં. ૭૯૪,૮૧૧ તથા ૮૯૮ અને પ્રશસ્તિ લેખા વિ. સ. ૯૮૯ ઇત્યાદિ મળે છે. વિદ્વાને માને છે કે ‘કૃત' અને ‘માલવ’ સંવત્ એ B કચ્છ ભદ્રેશ્વરમાં ભ. મહાવીરસ્વામીનું બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે, જેમાં ભ. પાર્શ્વનાથની પ્રતિમાં છે. આ મંદિરને વિ. સ. ૧૯૩૯માં છÍદ્ધાર થયા ત્યારે એક પ્રાચીન તામ્રપત્ર નીકળ્યું છે,જેમાં લખ્યું છે કે−૧ ચેવચંદ્રીય શ્રી પાર્શ્વનાથઢવશ્વેતો ૨૩ ॥ ૐ. એ. ડબલ્યુ ડેલ્ફ હૅાલ કહે છે કે આ લેખ પ્રાચીન ખરેાષ્ટ્રી લિપિમાં લખાયેલ છે. પૂ. પા. આત્મારામજી મહારાજ લખે છે કે- મદિરના જીરણુ ખરડા—નોંધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગેાળમાં લખ્યું છે કેવીરાલૂ ૨૨ વર્ષે તું ચૈત્ય સંગાતું । આ તામ્રપત્ર ભુજપુરના તિ સુંદરલાલજી કે તેમના શિષ્ય પાસે છે એમ સંભળાય છે. એમ પણ કહેવાય છે કે આ લેખતી દેવનાગરી લિપિવાળી નકલ મદિરની દિવાલમાં પણ લાગવેલ છે.—(જૈન સત્ય પ્રકાશ, વ. ૪, અં. ૧–૨) C (૧) ચૌ[T]યમ[ત].. ........ચતુરક્ષિતિય [સ]...... (૨) જાયે સાહિમાહિનિ.. . रं निविठमा झिमिके (વડાલી ગામથી પ્રાપ્ત ખરેાષ્ટ્રી લિપિના શિલાલેખ ) —( શ્રી. ગા. હી. એઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાલા ) समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स णववाससयाई वताइ दसमस्स य वाससयस्स अयं असोइमे संवच्छरे काले गच्छइ, वायणंतरं पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ, इति दीसई. - ( कल्पसूत्रना छठ्ठा व्याख्याननो छेल्लो मूलपाठ ). चउदस सोलस वासा चउदस विसुत्तराय दुन्निसया । अट्ठावीसा य दुवे पंचसया चेव चउयाला || पंचसया चुलसीया छ च्चैव सया नवुत्तरा हुंति । पंचसया चोयाला तइया सिद्धिंगयस्स वीरस्स ॥ पुरिमंतरंजियाए तेरासिया दिठ्ठि उपपन्ना ॥ —( અવશ્ય સૂત્ર); विक्कमर जारंभा परओ सिरि वीर निव्वुई भणिया । सुन्न - मुणि-वेय-जुत्तो विक्रमकालाउ जिणकालो || विक्रमकालाजिनस्य वीरस्य कालो जिनकालः शून्य (०) मुनि (७) वेद ( ४ ) युक्त: चत्वारिशतानि सप्तत्यधिकवर्षाणि(४७०)श्री महावीर विक्रमादित्ययोरन्तरमित्यर्थः । (आ० मेरुतुंग सूरिविरचित विचारश्रेणि) - શ્—A સુન્ન-મુળિ-ચેર્ ૪૦૭૦ નુત્તો, વિમાહો નિળાજો ।।−( વિચારશ્રેણીપ્રાચીન ગાથા ) B પ્રેા. હન જેકાખી તથા જાલ ચાપેટિયર તે માને છે કે-વીર્ સ'. અને વિક્રમ સ. નું આંતરૂં ૪૭૦ ને બદલે (પાલકના ૬૦ વર્ષ ઘટાડીને) ૪૧૦ વનું છે. –(ઇન્ડિયન એન્ટિકવેરી, જૂન-જુલાઈ-ઓગષ્ટ સને ૧૯૧૪) For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ સંવતના જ બીજાં નામે છે. ૩ વન–-ઈ. સ. પૂર્વે ૭૫૩ થી રમનસંવત’ શરૂ થયો હતો, જે શરૂમાં ૧૦ મહિના અને ૩૦૪ દિવસનો જ હતો. ઈ. સ. પૂર્વે ૭૧૫થી૬૭૨ ના વચગાળામાં રાજા નુના પાંપલિય?’ તેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ બે મહિના વધાર્યા. વળી ઈ. સ. પૂ. ૪૬ માં “જૂલીયસ સીઝરે' તેમાં ૯૦ દિવસનો ઉમેરો કર્યો અને “કિવન્કલીસને બદલે જુલાઈ માસ દાખલ કર્યો. એ જ રીતે રોમના પ્રથમ બાદશાહ “અગષ્ટ' સેકસ્ટાઈલીસને સ્થાને “ઓગષ્ટ માસ દાખલ કર્યો, અને અંતે તેરમા પિપ ગ્રેગરીએ તા. ૨-૨-૧૫૮૨માં એવું ફરમાન કાવ્યું કે આગામી તા. ૫-૧૦–૧૫૮૨ને તા. ૧૫-૧૦–૮૨ તરીકે માનવી અને તે જ હિસાબે આગળની તારીખે લેવી તથા વર્ષારંભ તા.૧ જાન્યુઆરીથી માન. જો કે શરૂમાં તો આ ફરમાનને સ્વીકાર રોમન કેથેલિક દેશોએ જ કર્યો હતો, પરંતુ બીજા ૨૦૦-૩૦૦ વર્ષ જતાં તે આખા ય યુરોપે એ ફરમાનને અપનાવી લીધું છે. ઈસ્વીસન આ રોમન સંવતના ધોરણે જ ચાલુ થયો છે. રામ નગરના પાદરી ડાયોનિસિઅસે' ઈસુ સંવત ચલાવવાનો મનસુબે કર્યો અને તા. ૨૫ માર્ચથી હિસાબ લગાવી ઈસુથી પિતાના સુધીના વર્ષો ગણી ઈસવી સનની ઈ. સ. પરમાં મર્યાદા નક્કી કરી છે. ઈસ્વી સન આ રીતે શરૂ થયો છે. વર્ષારંભ તો પિપ ગ્રેગરીના સમયથી જાન્યુઆરીની પહેલી તારીખથી જ શરૂ મનાય છે. આજના વિદ્વાન માને છે કે ઈ. સ. ને પ્રારંભકાળ તે વાસ્તવિક રીતે વિ. સં. ને પિષ મહિને અને ઈસુ ક્રાઈષ્ટના જન્મથી ૩૫ વર્ષ જતાં તા. ૧ ની મધ્ય રાત્રિ છે. આ સંવત યુરોપમાં વપરાય છે. અને અંગ્રેજી રાજ્ય આવ્યા પછી હિન્દુસ્તાનમાં પણ વપરાય છે. મૌર્યસંવત-મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત વિ. સં. પૂર્વે ૩૧૫ અને પાશ્ચાત્યમતે ૨૬૫ના કા. શુ. ૧ થી પિતાના રાજ્યાભિષેકની સાલથી આ સંવત્ શરૂ કર્યા છે. જેન સમ્રાટ ખારવેલના હાથીગુફાના શિલાલેખમાં મૌ. સં. ૧૬૫ ખોદાયેલ છે.' રઘુવર-યુનાની બાદશાહ સિકંદરના સેનાપતિ સૅલ્યુકસે તા. ૧-૧૦ ઈ. સ. પૂર્વે ૩૧ર એટલે વિ.પૂર્વે ૨૫૬થી આ સંવત્ શરૂ કર્યો છે. જેને ઉલ્લેખ સિક્કાઓમાં મળે છે. પાધિથનાર--વિ. સં પૂર્વે ૧૯૦, ઈ. સ. પૂ. ૨૪૩ ના એપ્રીલથી આ સંવત્ શરૂ થયેલ છે. તખ્તીવહી (પંજાબ)ને રાજા ગાંડે ફરાસના રાજ્ય વર્ષ ૨૬ ના શિલા ૩ A છે. ત્રિ. લ. શાહ માલવસંવતની શરૂઆત ઈ. સ. ૫૩૧-૩૩ એટલે વિ. સં. પિ૮૭-૫૮૯ માં પૂણેને હરાવ્યા ત્યારથી બતાવે છે. પ્રાચીન ભારતવર્ષ ભા.૪ પૃ. ૧૬) B ડે. ભાઉ દાજી જણાવે છે કે વિક્રમ સંવત જેનેએ દાખલ કર્યો છે. –(જ. . ધંચ, ૉ. એ. સે. પુ. ૮, પૃ. ૨૩૩; પ્રા. ભા. વ. ભા. ૪ પૃ. ૪૩) ૪ હિંદ બહારના કેટલાએક સંતે આ પ્રમાણે છે. સૃષ્ટિ સં. ઈ. સ. પૂ. ૧, ૯૭, ૨૮, ૪૭, ૮૦૧માં; ચીની સં. ઈ. સ. પૂર્વે ૯, ૬૦,૦૦, ૪૯૯માં; ગ્રીક પૃથ્વી સં. ઈ. સ. પૂર્વે ૪૦૭૮માં અને ઓલિંપિયડ ઈ. સ. પૂ. ૭૭૬ માં શરૂ થએલ છે. –(ગંગા જાન્યુઆરી ૧૯૩૩ નો પુરાતત્ત્વાક) ५. पनंतरीय सठि वस सते राजमुरिय काले । (પં. ભગવાનદાસજીનું “હાથી ગુફા એન્ડ શ્રી અધર ઇસ્ક્રીપ્શન્સ, ભારતીય પ્રાચીન લિપિમાલા.) For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ર૭૧ લેખમાં સં. ૧૦૩ નો ઉલ્લેખ છે. આ સંવત ખાસ કરીને બૌદ્ધ ગ્રંથમાં વપરાયો છે. ___ कनिष्कसंवत्-नने शानवशी शाही नि २३ ४२५ छे. मथुरानी रेन મૂર્તિઓની ગાદીમાં આ સંવત મળે છે, જેને સમય વિક્રમ પૂર્વેને મનાય છે. शकसंवत्-पी.नि. स. १०५ भने ५ महिना तथा वि. स.१३५ मने पांच महिना જતાં શકસંવત્ શરુ થયો છે. પ્રચલિત પંચાગમાં વિ. સં. અને શક સં. નું અંતર ૧૩૫ વર્ષનું લેવાય છે. ६. पाहि कणिष्कस्य सं. ७ -(मथुराना शिक्षासमा ). अ. वि. स. शाल क्षराट स. ८. स. पू. १५८ म अने अनि स.न. स. ७८ (वि. स. १३५)मां भू . -(प्रा. म. प. मा. ४ पृ. १०६) એક વિદ્વાન કનિષ્કથી શાકનો અને રમેશચંદ્ર મજુમદાર કનિષ્કથી સૈકુટક સં. ને आर भान छ. -(लारतीय प्रायीन सिपिभात। ५. १७२-१७३) ७. सेसं पुण पणतीससयं विक्कमकालम्मि पविट्ठ टीका-शेषं पंचत्रिशदधिकं शतं १३५ विक्रमकाले प्रविष्टम् । विक्रमादित्यांङ्गिकृतसंवत्सरात् शाकसंवत्सरं यावद्ः कालः स विक्रमकालः । स च पूर्वोक्तयुक्त्या १३५ वर्षमानः । श्री वीरनिवृतेवर्षेः षड्भिः पंचोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा प्रवृतिर्भरतेऽभवत् ॥ इत्थय पणहिय छसएसु ६०५ सागसंवच्छ रुपत्ति। टीका-अत्र च ६०५ वर्षेषु शाकसंवत्सरोत्पत्तिः ॥ -( मा. भेत्तुंगभूरिकृत, पियारपि) छहिं वास सएहिं पंचहिं वासेहिं पंचममासेहिं । मम निव्वाणंगयस्स उ उप्पज्जिस्सइ सगो राया। -(महावीरचरियं ) पणछस्सय ६०५ वरिसं पणमासजुदं गमइ वीरनिव्वुइदो संगराजो। टीका-श्रीवीरनाथनिवृत्तेः सकाशात् पञ्चोत्तरषट्छतवर्षाणि पंचमासयुतानि गत्वा पश्चात् विक्रमाङ्कशकराजोऽजायत-(त्रिलोकसार श्लोक-८४८). દિગમ્બર ગ્રંથમાં બીજા પણ ૩ શક રાજાઓને પરિચય મળે છે– वीरजिणं सिद्धिगदे चउसदइगिसट्ठि ४६१ वासपरिमाणे । कालम्मि अदिक्ते उप्पण्णो एत्थ सगराओ ॥ अहवा वीरे सिद्धे सहस्स णवंकम्मि सतसयब्भहिए । पणसीदिम्मि ९७८५ अतीदे पणमासे सगणिओ जादो ॥ चोइस सहस्स सतसय तिणवदि १४७९३ वासकालविच्छेदे । वीरेसरसिद्धिदो उप्पण्णो सगणिओ अहवा ॥ (दि.आ.यतिवृषभकृत-तिलोयपनत्ति) અહીં જે ૪૬૧ વર્ષે શક બતાવ્યો છે તે ગર્દભીલ-દર્પણને ઉશ્કેદ કરવા માટે આવેલ શાહિ રાજા છે. તેણે આ સાલમાં સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો હશે અને પ્રથમ શક રાજ્યની સ્થાપના કરી હશે. વી. સં. ૯૭૮૫ અને ૧૪૭૯૩ માં શક બતાવ્યા છે જે ભવિષ્યમાં થનાર શક રાજાઓનું સૂચન છે એમ સમજવું. ૮ શકસંવમાં એક વર્ષને ફેરફાર પણ જોવાય છે – ____ ज्या शकवर्षास शकाचे १८१८ वर्ष म्हंटले आहे त्यास तामील तेलंनी आणि म्हैसुरांतील कानडी लिपीत छापलेल्या काही पंचांगांत १८१९ वे वर्ष म्हंटले आहे ।-( भारतीय ज्योतिषशास्त्रचा इतिहास, पृ. ३७२). For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧–૨ શક વર્ષના શિલાલેખો સં. પર અને ગ્રંથલે પંચસિદ્ધાંતિકામાં સં. ૪૨૭ ઈત્યાદિ મળે છે. શક સં. ની પહેલા “શાલિવાહન” શબ્દ પણ જોડાયેલ છે જેના ઉલ્લેખ કે લેખે સાકે ૧૨૦૦ પછીના મળે છે. આ સંવત વિશેષતઃ દક્ષિણ પ્રદેશમાં જ વપરાય છે, જેના બે નામો છે: ૧.શકસંવત ૨ શાલિવાહન સંવત. વાર્તાવિ . સં. ૧૩૫ થી શરૂ યસ્ત્રિીસંવત્—વિ. સં. ૧૩૮ થી શરૂ જેલીસંવત્—વિ. સં. ૩૦૫ના આસો સુદિ ૧ તદનુસાર તા. ૨૬-૮-૨૪૯ થી શરૂ થ છે, જેને સૈ. સં. ૨૪૫ ને પ્રથમ લેખ મલ્યો છે. આના ૧ વૈકુટક, ૨ કલચુરી અને ૩ ચેદી એમ ત્રણ નામો છે.૧૦ - ગુર્તવઃ મોસંવર્ગુ પ્તસમ્રા દ્વિતીય ચંદ્રગુપ્ત પિતાના વડદાદા ઘટોત્કચના કે પિતાના દાદા પ્રથમ ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક કાળથી એટલે વિ. સં. ૩૭૬ ના કા. શુ. ૧ થી આ સંવત ચલાવ્યો છે. પછી વલ્લભી રાજાઓએ પણ માત્ર વલ્લભીસંવત એવું નામ બદલી આ સંવતને જ જારી રાખેલ છે. આ સંવત્ સિક્કાઓ, તામ્રપત્રો, શિલાલેખ અને ગ્રંથમાં ઘણું મળે છે. દ્વિતીય ચંદ્રગુપ્તના સં. ૮૨ અને ૯૩ ના શિલાલેખ મળે છે. જયર -ગંગવંશના રાજાએ ઈ. સ. ૫૭૨ કે ૫૭૬માં ચલાવ્યો છે, જેને પ્રથમ શિલાલેખ ગં. સં. ૮૭નો મળે છે. જીવનવિ. સં. ૬૪૯ ભા. વ. ૧ (ગુજરાતી) અને બીજી રીતે કન્યાસંક્રાતિના પહેલા દિવસથી આ સંવતને પ્રારંભ લેખાય છે. આ ચાંદ્ર-સૌર વર્ષ છે. આના બીજાં નામે વિલાયતી સન અને અમલીસન છે. વિશેષતા એ છે કે અસલી સન ઉડિસાના રાજા ઈંદ્રધુમ્નના જન્મદિવસ ભા. શુ. ૧૨ થી શરૂ મનાય છે. આ સંવત્ બાદશાહ અકબરે વિ. સં. ૧૬૨૦ થી બંગાલમાં નવો જ ચલાવ્યો છે. હવન–જે ફસલીસનથી સાતમે મહિને એટલે વિ. સં. ૬૫૦ ના મેષ સંક્રાતિના પહેલા દિવસથી શરૂ થયેલ લેખાય છે; જેમાં ૧, ૨, ૩ એમ તારીખનો વ્યવહાર છે, પક્ષ અને તિથિઓ નથી. ગીરન-આ સન વિ. સં. ૬૫૬ થી અને બીજી રીતે ગુ. વિ. સં. ૧૪૦૦ જે. શુ. ૨ તા. ૧ મુહરમ હિ. સં. ૭૪૫ થી શરૂ થયો મનાય છે. જે સૌર વર્ષ સાથે બંધ ९-A सातवाहनोपि क्रमेण दक्षिणापथमनणं विधाय, तापीतीरपर्यन्तं चोत्तरापथं साधयित्वा, स्वकीयसंवत्सरं प्रावीवृतत् । जनश्च समजनि ॥ –( વિવિધતીર્થહ૫, પ્રવધોરા). B नृपशालिवाहनशक १२७६ ( डी. लि. ई. स. ई. पृ. ७८ लेखांक ४५५) ૧૦ છે. ત્રિ. લ. શાહ તો માને છે કે-પ્રાચીન ચેદી સં. ઈ. સ. પૂર્વે ૫૫૮, પપ૬, કે ૪૭૫ માં શરૂ થયો હતો. નંદ સં. ઈ. સ. પૂર્વે ૪૭૧ માં શરૂ થયો હતો. –(પ્રા. ભા. વ. ભા. ૧ પૃ. ૧૬૮, ૩૩૦, ૩૪૯, ૩૫૦) ११ रसूलमहंमदसंवत् ६६२ तथा नृपविक्रम सं. १३२० तथा श्रीमद्वल्लभी सं. ९४५ तथा श्री सिंह सं. १५१ वर्षे आषाढ वदि १३ खौ ॥ --(સોલંકી અનદેવના રાજ્યકાળને વેરાવળને શિલાલેખ. ભા. પ્રા. લિપિમાલા પૃ. ૧૭૫) For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ–વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ૨૭૩ બેસતો આવે છે. જેમાં મેરમ અને મહિનાને મેળ મળી રહે છે. આનાં બીજાં નામે શાહરસન, સુરસન અને શાહ સંવત પણ છે. દૃર્ષસંવર્ક નોજના રાજા હર્ષવર્ધન શિલાદિત્યે પોતાના રાજ્યાભિષેકની સાલથી એટલે વિ. સં. ૬૬૪ થી આ સંવત શરૂ કર્યો હતો, જેના સં. ૨૨ અને ૨૫ ના શિલાલેખો મળે છે. દિકરાન–હજરત મહમ્મદ પયગંબરે વિ. સં. ૬૭૮ શ્રા. શુ. ૨ ગુરુવારની સાંજે તા. ૧૫-૭-૬૨૨ માં મક્કા છોડયું:(હીજરત કરી) ત્યારથી આ સન શરૂ થયો છે. આ ૩૫૪ કે ૩૫૫ દિવસનું ચાંદ્ર વર્ષ છે, જેમાં અધિક મહિને આવતો નથી અને મહિના તથા મોરમને સબંધ જોડાતું નથી. આ મુસલમાનોને મજહબી સંવત છે. મારિકવર–આ સંવત વિ. સં. ૬૭૮ થી શરૂ થયો છે. પરીસંવત્ત—પારસીસંવત શરૂમાં ૧૨ મહિનાના ૩૬૦ દિવસ અને છેલ્લા વધારાના ૫ દિવસ એમ કુલ ૩૬૫ દિવસ હતો અને મેવાકથી શરૂ થતો હતો. પછી યજદીગર્દને હીન્દી વિ. સં. ૬૮૯ માં તેને નવું રૂપ આપ્યું છે. જેમાં ૩૬૫ દિવસનું ૧ વર્ષ બને છે અને દર ચોથે વર્ષે ૧ દિવસ વધારાય છે. આનું બીજું નામ “ઇરાની સંવત્ ” પણ છે. | મણિન–વિ. સં. ૬૯૫ ની મેષ સંક્રાતિથી અને બંગાલી સન ૪૫ જતાં શરૂ થયો હતો. ૪મસંવત–જે વિ. સં. ૮૮૧ ના ભાદરવામાં ચીંગમ (સિંહ) સંક્રાન્તિથી શરૂ મનાય છે. આ સૌર વર્ષ છે, જેને સં. ૧૪૯ નો શિલાલેખ મળે છે, જેના બીજાં નામો કોલંબસધત અને પરશુરામસંવત પણ છે. પિત્તરસંવતજેને નેપાલના રાજા અભયમલ્લના પુત્ર વિ. સં. ૯૭૬ ના કા. શુ. ૧ તા. ૨૦–૧૦–૮૭૯ થી શરૂ કરેલ છે. સુવિચરસંવત-કલ્યાણ નગરના સેલંકી રાજા વીર વિક્રમાદિત્યે ગુજરાતી વિ. સં. ૧૧૩૨ ના ચે. શુ. માં આ સંવત્ ચલાવ્યો છે, જેનો સં. ૯૪ના શિલાલેખ મળે છે. ટાઢવ-ખુરાસાનના બાદશાહ સુલતાન જલાલુદ્દીન મલિકે પારસીસંવતના મહિનાઓ અને ઋતુઓને મેળ સાધવા માટે હિન્દી વિ. સં. ૧૧૪૬ થી જલાલી સંવત્ શરૂ કર્યો છે, જે પારસી સમાજમાં પ્રચલિત છે. લિવરગુજરાતના રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે (કર્નલ જેમ્સના મતે શિવસિંહ અને દી. વિજયશંકર ગૌરીશંકર ઓઝાના મતે સૌરાષ્ટ્રના મંડલેશ્વર સિંહે) વિ. સં. ૧૧૭૧ કા. શુ. ૧ થી આ સંવત ચલાવ્યું છે, જેને પહેલે શિલાલેખ સં. ૩૨ ને મળે છે. ગુજરાતના રાજા સોલંકી ભીમદેવ (બીજા) ના દાનપત્રમાં પણ સં. ૯૬ મા. શુ. ૧૪ અને ગુરુવારનો ઉલ્લેખ છે. १२ श्रीमविक्रमसंवत् १२०२ श्रीसिंहसंवत् ३२ आस्वीन वदि १३ सोमे । (માંગરોલની સેઢી વાવને શિલાલેખ, ગુજરાત ઐતિહાસિક લેખો ભા. ૨ નં. ૧૪૫) For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪] શ્રી જન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ રુ સેનસંવત-બંગાલના સેનવંશી રાજા બલ્લાલસેનના પુત્ર લક્ષ્મણસેને ગુ.વિ. સં. ૧૧૭૬ ના કા. શુ. ૧ થી શરૂ કરેલ છે, જે આજે મિથિલાદેશમાં પ્રચલિત છે. ' સિદ્ધહેમકુમારસંવત–આ સંવત ગુજરાતના રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના ઉતરાધિકારી અને ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ઉપાસક પરમહંત ગુર્જરેશ્વર કુમાપાળે વિ. સં. ૧૧૯૯ અથવા વિ. સં. ૧૨૧૬ થી શરૂ કરેલ છે, જેનો શિલાલેખ સં. ૪નો મળે છે અને તત્કાલીન ગ્રંથાલેખ ગણું મળે છે.૧૩ વિટાદિકન–બીજાપુર (દક્ષિણ)ના બાદશાહ શિયા સમ્પ્રદાયના યુસુફ આદિલ શાહે વિ. સં. ૧૩૧૩ થી શરૂ કર્યો હતો. ggiાન–વિ. સં. ૧૩૯૭ માં કોચીનની ઉત્તરમાં “બીપીન” ટાપુ નીકળે છે જેની યાદગીરીમાં પુડુ (નવી-વસ્તી) સંવત શરૂ થયો હતો. કાચીન રાજય અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સંધિપત્રોમાં “પુડુપ્પ સં. ૩૨૨ મીન” (તા.૨૨-૩-૧૬૬૩) લખેલ છે. વિન્ટર્ણવત્ત–ઉત્કલના રાજ કપિલેશ્વરદેવે વિ.સં.૧૪૯૧-૯૨ ઈ.સ. ૧૪૩૫ થી આ સંવત ચલાવ્યો હતો. ઢાદીતવા--મેગલ સમ્રાટ બાદશાહ અકબર વિ.સં.૧૬૧૨ને મહા વદ ૪ તા.૧૪-૨૧૫૫૬ શુક્રવાર તા. ૨ રબી ઉસ્સાની હી. સં. ૯૯૨ માં ગાદીએ બેઠે ત્યાર પછી ૨૫ દિવસ એટલે વિ. સં. ૧૬૧૨ ફાટ વ૦ અમાસ તા. ૧૧-૩-૧૫૫૬ તા. ૨૯ રબી ઉસ્સાની હી. ૯૯૨થી “તારીખ-ઈ-ઇલાહી' સંવત પ્રારંભ ગણાય છે. બાદશાહ અકબરે “દીન-ઈઇલાહી” ધર્મ ચલાવ્યા પછી એટલે પિતાના ગાદીનશીન થયાના દિવસો ગણીને રાજ્ય વર્ષ ૨૯ માં આ સંવતને વ્યવસ્થિતરૂપ આપ્યું છે, જે સૌર વર્ષ છે, જેમાં ઈરાની નામેવાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખે રાખેલ છે. જેનો પ્રારંભ સાયન મેષથી છે. ઘણી જિન પ્રતિમાઓના પરિકર અને ગાદી નીચે પણ આ સંવત નેંધાયેલે મળે છે. ( શિવાજીરાજ-મરાઠા રાજ્યના પ્રતિષ્ઠાપક મહારાજા શિવાજીને.ગુ. વિ. સં. ૧૭૩૦ ના જેઠ શુદિ ૧૩ (તા.૪-૬-૧૬૭૪)ને દિવસે રાજ્યાભિષેક થયો છે, તેની યાદગીરીમાં આ સંવત શરૂ થયો છે, જેના બીજાં નામે “શિવસંવત” અને “રાજ્યાભિષેકર્સવ’ પણ છે. આ ઉપરાંત વિસં. ૧૬૯૯ થી તુલસી સં, ૧૯૪૦ કા. શ૦ ૧ થી દયાનન્દાબ, ૧૯૫ર પ્ર. જે. ૮ થી આત્મ સં., ૧૯૭૪ આ૦ વ૧૦ થી કમલચારિત્ર સં. અને ૧૯૬૮ ને ભાદરવા સુદ ૧૪ થી ધર્મસંવત ઈત્યાદિ સાંપ્રદાયિક સંવત શરૂ થયા છે અને કઈ કઈ સ્થાને નાના નાના વર્તમાં પ્રચલિત છે. ઠ. નાગજી ભૂધરની પિળ, અમદાવાદ વિ. સં. ૨૦૦૦ મહા શુદિ ૧૦ ગુરૂવાર, ક. ચા. સં. ૨૬, તા. ૩-૨-૧૯૪૪ ૧૩ જુઓ “શ્રી જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૯૩, ૯૪ તથા ૯૮ ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય “અભિધાન ચિંતામણિ' કષ કાં. ૬ છેક ૧૭૧ ની ટીકામાં લખે છે. ચા-વિરમસંવત્, સિદ્ધપુમારસંહિતિ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 69 www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य कालकसरि अने राजा गर्दभिट्ट श्री कालक कथाना आ न्हाना चित्रमां चित्रकारे बहु ज कुशलताथी कथाना मुख्य बे प्रसंगो आलेख्या छे : १- उपरना भागमां-राजा गर्दभिल्ले साधेली गर्दभी उज्जयिनीना किल्लाना गढ उपर ऊभी रहीने भूकवा माटे मोढुं उघाडे छे, अने आचार्य कालकनो आज्ञा मुजब शक सैनिको तीरोथी तेनुं मोढुं बंध करी दे छे. २-नीचेना भागमां-शक सैनिक राजा गर्दभिलने श्री कालकसूरि पासे हाजर करे छे. [ श्री साराभाई नवाब प्रकाशित 'श्रीचित्रकल्पसूत्र 'मां प्रगट थयेल आ चित्र तेमना सौजन्यथी अहीं प्रकाशित थाय छे. आ चित्र पाटणमां पू. मु. म. श्री पुण्यविजयजो म.ना भंडारमां कल्पसूत्रनी एक हस्तलिखित प्रतमांनुं छे. आ प्रत १५-१६मी शताब्दीनी मनाय छे. ] For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક લેખકઃ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજ્યજી ભાઈ-બહેનનું યુગલ જૈનાચાર્ય શ્રી કાલિક એ તે વખતના મહાન અતિહાસિક પુરુષ છે. તેઓને ભૂલી જઈએ તો તે વખતનું ઈતિહાસ–ઘડતર અધૂરું જ રહે. તેઓ ન થયા હેત તો એ અંધાધુંધીના યુગમાં આપણને વીર વિક્રમ કે વિક્રમ સંવત કદાચ જ પ્રાપ્ત થાત. ભવિષ્યમાં પણ હિંદમાં અત્યાચાર સામે ઝુઝનારા જે જે વિક્રમાદિત્યો ઉત્પન્ન થયા છે તે દરેકનું બીજ આ આચાર્ય છે. તેઓ ક્ષત્રિયકુમાર હતા. તેમને સરસ્વતી નામે બહેન હતી, ભાઈ-બહેન બનેએ બાળવયમાં જ આ અસાર સંસારને તજી જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો. થોડા સમયમાં જ તેઓ શિષ્ય-પરિવારથી સમૃદ્ધ થયા અને આચાર્યપદથી વિભૂષિત થયા. તે બુદ્ધિમાન હતા, વિદ્વાન હતા, પરંતુ શિષ્યો તેમની પાસે વધુ સમય ટકતા ન હતા. આથી તેમણે દક્ષિણના વિહારમાં આજીવિકેટ પાસેથી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન સંપાદન કર્યું અને એક સફળ નિમિત્તવેદી બન્યા. તેઓ વિહાર કરતા કરતા ઉજજૈનમાં પધાર્યા; સાધ્વી સરસ્વતી પણ તેઓની સાથે જ હતાં. સરસ્વતી સાધ્વી પણ વિદુષી અને પરમ લાવણ્યવતી હતાં અને તેના ઓજસમાં શુદ્ધ બ્રહ્મચર્યના પ્રતાપે બહુ જ વધારો થયો હતો. આ ભાઈબેન તે સમયે રૂ૫, ગુણ, બુદ્ધિ અને સચ્ચારિત્રનો આદર્શ મનાતા હતા. ઉજજૈનમાં સૌ કોઈ તેમની યશગાથા ગાતા હતા. તેમની પ્રશંસાના ભણકારા રાજાના કાન સુધી પહોંચ્યા. પલટાતા રાજવંશ ભારતીય ઇતિહાસમાં ઘણી રાજક્રાન્તિઓ નોંધાઈ છે. વિક્રમ પૂર્વે ૫૦૦ વર્ષમાં તે અનેક રાજવંશે ઊગ્યા અને આથમી ગયા. ઉજજૈનના તખ્ત પર પણ ઘણું રાજવંશાએ પલટા લીધા છે. ઈતિહાસ કહે છે કે–ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયમાં વિશાલા, રાજગૃહી, ચંપા, પટણું, કૌશામ્બી, અવન્તી, શ્રાવસ્તી, હસ્તિનાપુર અને વીતભયનગર એમ સંખ્યાબંધ રાજ્યો હતાં. તે પૈકીનાં વિશાલા, રાજગૃહ અને ચંપાનાં રાજ્યો તો પટણામાં સમાઈ ગયાં અને અવન્તી તથા કશામ્બી એક સત્તા નીચે આવી ગયાં. ભગવાનના નિર્વાણ પછી એક બે દશકા વર્ષ જતાં પટણ નદીના હાથમાં આવ્યું, ૬૦ વર્ષ જતાં રાજગૃહ અને સવાસો વર્ષ જતાં અવન્તી પણ તેના અધિકારી નીચે આવી ગયાં. નંદાએ સામ્રાજ્યને વિશાળ બનાવ્યું, પરંતુ પાછળના નંદે નબળા પડ્યા અને શકપાળ જેવા વિચક્ષણ મંત્રીઓ મરી ગયા એટલે એ સામ્રાજ્ય સીધી રીતે મૌના ખોળામાં જઈ પડયું. માર્યશાસન પણ જોરદાર બન્યું. તે અરસામાં સિકંદર બાદશાહ તથા સેલ્યુકસે ભારત પર આક્રમણ કર્યું, પરંતુ મૌર્યની સંગીન વ્યવસ્થા સામે તેઓ ફાવી શક્યા નહીં. સમ્રાટ સંપ્રતિએ તો યુવરાજ અવસ્થામાં જ સૌરાષ્ટ્ર, કાવડ અને આંધ્રને સર કરી મૌર્યસત્તા નીચે આણ્યાં. અશોકના મરણ પછી અને સંપ્રતિના જમ્યા પહેલાં જે રાજકુમાર યુવરાજ પદે હતા તેના કદાગ્રહને કારણે મૌર્યશાસન કમજોર બનતું ચાલ્યું અને સમ્રાટ સંપ્રતિ પછી તો મૌર્ય રાજાઓને નબળા પડતાં દેખી શુંગાએ તેનું રાજ્ય ખુંચવી લીધું. શુંગાને પ્રથમ રાજા પુષ્યમિત્ર કુશળ સેનાપતિ હતા, પણ વિચક્ષણ રાજકર્તા ન હતા. તે નામનાને ભૂખ્યા હતા, પણ ન્યાયપ્રેમી ન હતો. એટલે વિભિન્ન ધર્મો પર આક્રમણ કરી તેણે જન For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તાને રોષ વહેરી લીધું. બીજી તરફ ઉત્તરના યુનાની, પૂર્વના ખારવેલ અને દક્ષિણના આંધ્ર રાજાઓએ તેના ઉપર આક્રમણ કર્યું અને પુષ્યમિત્રને નબળો પાડ. ફલસ્વરૂપ એ આખો શૃંગવંશ આંધ્રભૂત્ય (માંડલિક) બની ગયો. એક વર્ષ પછી ઉજજૈન આભીર (અથવા માલવા) જાતિના હાથમાં ગયું. અને વિક્રમ પૂર્વે બીજા દશકામાં દર્પણ નામને રાજા ભરુચ અને ધારના રાજાઓની સહાયથી ઉજજેનપતિ બન્યો. ગદભિલ અભિમાનથી ભૂલ કરી બેસે છે આ દર્પણ રાજાએ ગર્દભી વિદ્યા સાધી હતી, જેના પ્રતાપે તે યુદ્ધમાં અજેય મનાતો હતો અને એ જ વિદ્યાના કારણે તે ગર્દભિલ્લ તરીકે પણ વિખ્યાતિ પામ્યો હતો. આ રાજા બહુ જ વ્યભિચારી હતા, એક ઉલેખ પ્રમાણે તે તેણે પિતાની બેનને પણ અંતઃપુરમાં દાખલ કરી દીધી હતી. પ્રજા ગાઠ્ઠિ ગાદિ પિકારવા લાગી, પણ તેને ઉગરવાનો એક પણ ઉપાય ન હતો. તે સમયે ઉજજેનની ઉત્તરે યુનાનીઓ તથા કુશાન, પૂર્વમાં શુંગો પછીના રાજવંશો અને દક્ષિણે આંધો રાજસત્તા પર હતા. જો કે તેઓ માળવા ઉપર મીટ માંડીને બેઠા હતા, કિન્તુ ગર્દભી વિદ્યાના કારણે તેઓ પણ મૌન હતા અને ખાસ પ્રસંગની રાહ જોતા હતા. એમાં એકાએક ગર્દભિલની બુદ્ધિએ દગો દીધે અને તે અક્ષમ્ય ભૂલ કરી બેઠે. એક દિવસે રાજા દર્પણ પરમ સતી સાધ્વી સરસ્વતીને દેખી કામાંધ બન્યો અને તેને ઉપાડી લાવી પોતાના રાણીવાસમાં દાખલ કરી દીધી. તેને ત્યારે જરાય ખ્યાલ ન હતો કે-“આ દુર્ઘટનાને બદલે મને એક યોગી તરફથી સખ્ત રીતે મળશે.” આ. શ્રી કાલકને ખબર મળ્યા કે રાજા અનીતિને છેલ્લે પાટલે જઈ બેઠા છે; તેણે ગુરુસ્થાને પૂજવા લાયક પરમ પવિત્ર સાધ્વીને બળાત્કારે રાણીવાસમાં દાખલ કરી છે. એટલે આચાર્યે વિચાર્યું કે, “ આ રોજા મનુષ્ય છે, ભૂલ કરે, પણ તેને શાંતિથી સમજાવીને રસ્તા પર લાવવો જોઈએ.” એટલે તેઓએ રાજાને સમજાવવા પૂરી કોશિશ કરી. મહાજન મારફત પણ ખાસ પ્રયત્નો કર્યા, પરંતુ રાજા તો એમ જ માની બેઠા હતો કે “આ ભીખારી મને શું કરી શકવાનો છે?એટલે રાજા એકનો બે ન થયું. કાલકાચાર્યની ભીષણ પ્રતિજ્ઞા આ. શ્રી કાલિક સાચા નરવીર હતા અને બુદ્ધિનિધાન હતા. હવે તેમનું ક્ષત્રિય લેહી સળવળવા લાગ્યું, મગજમાં ક્રાન્તિની લહેરે પ્રગટી, અનાચાર સામે તુમૂલ બંડ ઊઠયું અને તે જ ક્ષણે તેઓએ એવી પ્રતિજ્ઞા કરી કે-“જે હું ગર્દભિલ્લને મૂળમાંથી ન ઊખેડું તે મારે માથે ધર્મવિનાશક અને તેની ઉપેક્ષા કરનારનું પાપ.” બસ ! પ્રતિજ્ઞા તે પ્રતિજ્ઞા. હવે તેને પાર કેમ પાડવી તે માટે આચાર્યશ્રીએ પ્રયત્ન આરંભ્યો. તેઓએ શરૂમાં તે ઉજ્જૈનના પાડોશી રાજાઓને ચકાસી જોયા, પણ તેમાં કંઈ સંત દેખાયો નહીં એટલે તેઓ વિહાર કરતા કરતા પંજાબ પહોંચ્યા અને ત્યાંની જનતાને જૈનધર્મ આપો. પંજાબના જેનો પાછળથી આ. કાલકસૂરિના સંતાનીય આ. ભાવસૂરિના નામથી “ભાવડાર” તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે પણ પંજાબના જેને ભાવતાર તરીકે ઓળખાય છે. - આચાર્યશ્રીએ પિતાને વિહાર પંજાબની આગળ લંબાવ્યું અને તેઓ ઈરાનમાં જઈ પહોંચ્યા. ત્યાં તેઓએ શાહી અને સત્રપ કે જે ઇરાની પરગણુના હાકેમે-રાજ્યના પાલકે હતા તેઓને ઉપદેશ અને નિમિત્ત જ્ઞાન વડે રંજીત કરી પોતાના ભક્ત બનાવ્યા. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક 1 ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક [ ર૭૭ પરદેશી અમલ ભારતવર્ષ વિક્રમ પૂર્વે ૨૫૦ વર્ષ તે યુનાની બ્રાટિયન (ગ્રીક), પાથયન, પારદ, ૫હવાઝ, બર્બર, કુશાન, શક અને હુણ રાજાઓની રંગભૂમિ જ બની રહ્યું હતું. ઇતિહાસ કહે છે કે–વિક્રમપૂર્વે પાંચમી સદીમાં ભારતની વાયવ્ય ખૂણાની સરહદ ફારસ રાજ્યમાં મળી ગઈ હતી. તે સમયે ખુરૂષ, દરિયાવુષ અને હાખામાનિષીય એ ત્રણ પારસી–સમ્રાટોનો અધિકાર પૂર્વીય ભૂમધ્ય સાગરથી પંજાબની પશ્ચિમી સરહદ સુધી પથરાયો હતો. જમણી તરફથી ડાબી તરફ લખાતી ખરષ્ટ્રી લિપિ' હિંદમાં ત્યારથી દાખલ થઈ છે. | વિક્રમ પૂર્વે ત્રીજી સદીમાં યુનાની બાદશાહ સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને પુનઃ તેના સેનાપતિએ પણ આક્રમણ કર્યું, પરંતુ મૌએ તેને સામને કરી સેલ્યુકસને હિંદની બહાર તગડી મૂક્યો હતો. સેલ્યુક્સવંશી રાજાઓએ સિરિયામાં મેટું સામ્રાજ્ય જમાવ્યું હતું. તેના રાજ્યના ટુકડા થયા અને પારસ દેશમાં પારદ રાજય અને દિયદાતનું યુનાની રાજ્ય પ્રધાનપદે આવ્યાં. વળી બીજા દિદાતે મૌર્ય કાળમાં કપિશા (અફઘાનિસ્તાન) ઉદ્યાન અને ગંધાર છતી પંચનદના પશ્ચિમી ભાગ ઉપર પોતાને અડ્ડો જમાવ્યું. તેના વંશમાં પ્રથમ યુથિદિમ પછી તેનો પુત્ર દિમિત્રિય રાજા થયો. તેણે સિક્કાઓ પર સૌથી પ્રથમ ભારતીય ભાષાને ઉપયોગ કર્યો છે. એશિયાની જંગલી જાતિએ રાજ હેલિક્રિયના આખરી રાજ્યકાળમાં વાલ્હીક જીતી લીધું અને ત્યાંથી યુનાની રાજવંશનો પગદંડે ઉખાડી નાખ્યો. દિમિત્રિયથી પ્રારંભીને હેલિયક્રિય પછીના ચોથા હેરમય સુધીના યુનાની રાજાઓએ હિંદનાં વાયવ્ય પ્રાંતમાં રાજ્ય કર્યું છે, તેથી તેઓ ભારતીય-યુનાની તરીકે પણ ઓળખાય છે. - યુનાની પછી ભારતમાં શકાએ પગ મૂક્યો. શકઠીપ એટલે ભારતવર્ષથી ઈરાન સુધીને પ્રદેશ, એક દિવસે શકઠીપનો આ અર્થ થતો હતો. અને ત્યાંના રાજાઓ “શક' તરીકે ઓળખાતા હતા, જેના ત્રણ વિભાગે પડે છે. ૧ શક, ૨ પારદ અને ૩ કુશાન. ભારતના ઈતિહાસમાં જે પ્રાચીન શક તરીકે પ્રસિદ્ધ છે તે જાતિ પહેલાં ચીનની સરહદ પર રહેતી હતી. ઈયુચિ નામની બર્બર જાતિએ તેને ત્યાંથી વસુ (OXUS) નદી તરફ તગડી મૂકી, એટલે આ શક જાતિએ વક્ષના ઉત્તર કિનારે વસવાટ જમાવ્યો. આ જ કારણે વને ઉત્તર કિનારે “શકઠીપ’ તરીકે વિખ્યાત થયો છે. ફારસના તમામખાનીય રાજાના વંશજો અને યુનાની રાજાએ તેની ઉપર અવારનવાર ચડી આવતા હતા, પણ વિક્રમની બીજી સદીમાં તે ઇયુચિ જાતિએ જ આ શકો પર હલે કર્યો, એટલે શકે ત્યાંથી હટી વાલ્હીક અને બ્રાકિટયામાં આવી વસ્યા. અને ત્યાંના યુનાની રાજાઓને જીતી ત્યાંના રાજા બન્યા. આ રીતે તેઓ હિંદના વાયવ્ય ખૂણામાં આવી પહોંચ્યા. વિદ્વાને આ કાફલાને “પારદવંશી–શક” તરીકે ઓળખે છે. આ જાતિમાં મોઅ (મગ), વન, અય, અચિલિષ અને ગુદકર એ નામાંકિત રાજાઓ થયા છે. અયના નામથી એક સંવત ચાલ્યો છે, જેના સિ. ૧૩૫ માં કુશાન રાજ્યકાળમાં બુદ્ધને શરીરાંશ સ્થાપિત કર્યાનો એક શિલાલેખ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયો છે. ઈશખ્રીસ્તના શિષ્ય રામસે હેમપ્રવાદ (Legenda Aurea-Golden Legend ) નામને ધર્મપ્રચાર ગ્રંથ બનાવ્યો.. છે તેમાં ગુદફરનું નામ મળે છે. તેમજ તખ્ત–બહાઈમાંથી મળેલ સ. ૧૦૩ ના શિલાલેખમાં પણ ગુદુકરનું રાજ્ય વર્ષ ૨૬ બતાવ્યું છે. આ રીતે પારદવંશના શકે--ક્ષત્ર હિંદમાં આવ્યા હતા, જેમણે સમય જતાં માળવા અને સૌરાષ્ટ્ર ઉપર પણ પિતાને અધિકાર સ્થાપ્યો હતે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ત્યાર પછી કુશાન વંશ સત્તા ઉપર આવ્યું. ચીનની વાયવ્ય સરહદ પર ઈયુચિ નામની બર્બર જાતિ હતી તે હિંગુન એટલે હૂણોના મારથી પિતાનું વહાલું વતન છેડી પશ્ચિમ તરફ પ્રયાણ કરી વસુના કિનારે આવી વસીતેણે પ્રથમ ત્યાંના શકેને જીતી ત્યાંનું રાજ્ય મેળવ્યું. અને પછી ધીમે ધીમે વાહીક ઉપર પણ પિતાની સત્તા જમાવી. અને ત્યાં તે પાંચ વિભાગમાં વહેંચાઈ ગઈ. ઈયુચી જતિની કુઈ-શુયાડ શાખાના અધિપતિ “કિઉચિઉકિG’ કે જેના બીજા નામે યુલિસ, યુલકદફીસ અને કુજુલકદફીસ છે તેણે પાંચે વિભાગોને સહયોગ સાધી વિક્રમ પૂર્વે બીજી સદીના અંતમાં શુંગોના રાજ્યકાળમાં હિન્દુકુશ પર્વતના પૂર્વ પ્રદેશમાં પિતાને અધિકાર સ્થાપ્યો. અને તેના પુત્ર “એનકાઉચિગતાઈએ પોતાની સત્તા ભારતના ઉત્તર વિભાગમાં આગળ વધારી, ત્યાંના ઘણું પ્રદેશનો કબજો મેળવ્યો. આ “કુઈ સુયાડ” શાખા એ જ “કુશાન’ વંશ છે. તે વંશના કડફસીઝ, કનિષ્ક, વસિષ્ક, હવિષ્ક અને વસુદેવ ઇત્યાદિ રાજાઓએ મથુરા વગેરેમાં રાજ્ય કર્યું છે. કાશ્મીરપતિ હૂણ રાજા તરમાણે માળવા અને રાજપુતાનાને પણું પોતાની સત્તામાં લીધા હતા. તેની માળવામાંથી આઠ આની અને મારવાડમાંથી અનેક મુદ્રાઓ મળેલ છે. (‘ગંગા’-પુરાતત્ત્વાંક) . કાશમીરના બિગિલ અરમાણુ અને મિહિરકુલ એ નામાંક્તિ રાજાઓ છે (પ્રાચીનમુદ્રા પૂ. ર૫૧). ગુપ્તસમ્રાટ બીજો ચંદ્રગુપ્ત આ પ્રણો સાથે લાવ્યો હતો. રાજા સ્કંદગુપ્ત તો હુણોના યુદ્ધમાં જ કામ આવેલ છે, અને માળવાના રાજા યશોધમેં તેઓને છતી મહાન યા સંપાદન કર્યો હતો. વિદ્વાનો કહે છે કે –તુષાર અને ગભિલ્લ પણ બર્નર જાતિના શકે છે. (પ્રાચીન મુદ્રા પૃ.૭૪).(માળવાને દર્પણ ગઈ ભિલ્લ તે આ ગર્દશિલ્લોથી ભિન્ન રાજ છે.) આ ઉપરાંત મલય, પલ્હવાઝ, આભીર, મેદ અને બીજી ભટકતી જાતોએ બ્રાટિયામાંથી આવી હિન્દુસ્તાનમાં જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં હતાં. અવન્તીપતિ દર્પણ-ગર્દભિલ્લના વખતે આમાંના ઘણા રાજવંશે સત્તા પર હતા, પરંતુ ગર્દભિલો સામનો કરી શકે એવી તાકાત તેઓ ત્યારે ધરાવતા ન હતા. વિક્રમ પૂર્વેના બીજા દશકા સુધીને પરદેશી રાજાઓને આ ઈતિહાસ છે. શકો આવે છે ઈરાનના બાદશાહે એક વાર ગુસ્સામાં આવી પોતાના તાબાના શાહી–સત્ર ઉપર તાકીદે હુકમ મોકલ્યો કે-“તમારે તમારા માથાં કાપીને બાદશાહ સલામતને ચરણે ધરીમોકલી દેવા.” આ હુકમ વાંચતાં જ શાહી રાજાઓના મેં ઊતરી ગયાં. તેઓ બાદશાહને હુકમ ન માને તો તેઓનાં જાન, માલ, મિલકત અને કુટુંબ પણ ખતરામાં આવી પડે તેમ હતું. એટલે તે રાજાએ આપઘાત કરવાને તૈયાર થયા. આ. શ્રી કાલિકે આ સમયે તેઓને સમજાવ્યા કે—શા માટે આપઘાત કરે છે? ભારતવર્ષમાં ચાલે. ત્યાં તમને દરેક રીતે ઠીક રહેશે. આ સલાહ દરેકને પસંદ પડી અને જોતજોતામાં તો ૯૬ શાહી રાજાઓ તૈયાર થઈ આ. શ્રી કાલિક સાથે હિંદ આવવાને રવાના થયા. તેઓને ખુલ્કી રસ્તે આવવું પાલવે તેમ ન હતું એટલે ત્યાંથી વહાણ દ્વારા જ નીકળ્યા અને ઈરાનને અખાત, ઓમાનને અખાત અને અરબી સમુદ્રમાં થઈને સીધા કાઠિયાવાડમાં આવી પહોંચ્યા. ઈતિહાસયુગને આ પહેલવહેલે પરદેશી રાજ્ય કાફલો છે કે જેણે સમુદ્ર માર્ગે For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક [ ર૭૯ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઘટના વિક્રમ સંવત પૂર્વે પહેલા દશકામાં બની છે. આ શાહી શકે એ પ્રથમ તો સૌરાષ્ટ્ર પર કાબુ મેળવ્યો અને તેના જુદા જુદા ભાગ પાડી વહેચી લીધું. ચારેક વર્ષ એમ પસાર થઈ ગયાં. તે દરમ્યાન તેઓ ધન અને સત્તાથી સમૃદ્ધ બની ગયા હતા. ગિભિલને રાજભ્રષ્ટ કર્યો. ભૂલને ભેગ હવે આ. શ્રી કાલિકે શાહી–શકેને ઉજજૈન પર ઘેરે ઘાલવાને તૈયાર કર્યા. શાહીઓ પણ લડાઈની પૂરી તૈયારી સાથે ત્યાંથી નીકળ્યા. લાટના રાજા બલમિત્ર’ અને ‘ભાનુમિત્ર' કે જેઓ આ. શ્રી કાલકને ભાણેજ હતા તેઓને પણ સહકાર મેળવી સાથે લીધા, અને માળવામાં જઈ ઘેરો ઘાલ્યો. રાજા દિપણે શકોને ખાળવા ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ તે તદ્દન નિષ્ફળ ગયો. હવે તેની પાસે છેલ્લામાં છેલ્લી માત્ર “ગર્દભવિદ્યાને જ ઉપાય હતો, જેના દ્વારા રાજાએ શકાનો નાશ કરવાનો નિર્ણય કર્યો અને ત્રણ ઉપવાસ કરી વિદ્યાસાધવા માટે એકાંતમાં બેસી ગયો. આ વિદ્યા માટે એવું કહેવાય છે કે સાધક ત્રણ ઉપવાસ વડે આ વિદ્યાને સાધે અને પછી ગભીના સ્વરૂપે ભૂકે એટલે સાંભળનાર શત્રુ સૈનિકે તુરત જ ભયભીત બની લેહીવમતા થઈ જાય, આ વિદ્યાનો પ્રતિકાર એ જ હતો કે તે જ્યારે ભૂંકવા માટે મોઢું ઉઘાડે ત્યારે ૧૦૮ શબ્દવેધી યોદ્ધાઓ એક સાથે ૧૦૮ બા વડે તેના મુખને ભરી દે એટલે તે વિદ્યા બેકાર બની જાય. - આચાર્યશ્રી સમજી ગયા કે, રાજા ગભિલ વિદ્યા સાધવા માટે ત્રણ ઉપવાસ કરી બેઠો છે. તુરત જ તેના પ્રતિકાર માટે આચાર્યશ્રીએ ૧૦૮ યોદ્ધાઓ તૈયાર રાખ્યા. રાજાએ ચોથે દિવસે સવારે કિલ્લાના બૂરજ ઉપર ચડી ગર્દભી–અવાજ માટે મોઢું ઉઘાડયું કે તુરત જ ૧૦૮ યોદ્ધાઓએ બાણોથી તેના મુખને ભરી દીધું. આથી ગર્દભ વિદ્યાની દેવી રાજાને લાત મારી તેના ઉપર મલમત્ર કરી ચાલી ગઈ. રાજા ગદ્દનિકલ પિતાની સ્થિતિને સમજી ગયો એટલે પિતાના કુટુંબને લઈને ભારતની બહાર દૂરદૂર દેશમાં ચાલ્યો ગયો. આ તરફ ઉજૈન શકોના હાથમાં ગયું, આચાર્ય કાલકની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને સાધ્વી સરસ્વતીએ પુનઃ દીક્ષા લઈ શુદ્ધ સંયમનું પાલન કર્યું. ગણાધ્યક્ષ વિકમ : વિક્રમરાજા બને છે શાહી શકાએ સોરઠમાં–કાઠિઆવાડમાં રાજ્યો જમાવ્યાં હતાં. તેઓ માળવા પર તો માત્ર ગુરુદેવના કહેવાથી જ ચડી આવ્યા હતા અને તેઓની કુનેહબાજીથી જ જય મેળવી શક્યા હતા. એટલે શાહીઓ ચારેક વર્ષ સુધી ઉજજૈનમાં રહ્યા અને પછી માળવાને આચાર્યશ્રીને ચરણે ધરી સૌરાષ્ટ્રમાં ચાલ્યા ગયા. ઈતિહાસ કહે છે કે, અશોકના વારસદારાએ બીજા પરદેશી રાજ્યવંશ કરતાં વધારે નામના મેળવી છે. તેઓએ ઘણાં વર્ષ પર્યત હિંદના બહોળા ભાગ ઉપર રાજ્ય કર્યું છે. ભૂમક, નહપાન અને ઉષવદત્ત વગેરે આ જાતિના શરૂના ચેતનવંત રાજાઓ છે. મહાક્ષત્રપ રૂદ્રદામનના સમય સુધીમાં તે તેઓને આધ રાજવંશ સાથે વિવાહ સંબંધ પણ જોડાઈ ગયો હતો. “કસંવત્ ” એ તો કદાપિ ન ભૂલાય એવી તે જાતની અમર યાદગિરિ છે. આ તરફ માલવામાં “ગણુસતાક' રાજ્યની સ્થાપના કરી અને તેના અધ્યક્ષસ્થાને આ. શ્રી કાલકને ભાણેજ “બલમિત્ર' આવ્યો. આ બલમિત્ર તે જ ભારતવર્ષને લોકપ્રિય સંવતનાયંક વિક્રમાદિત્ય છે, For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ જૈનાચાર્યની બીજી જીવન-ઘટનાઓ આ. શ્રી કાલકે માળવામાં રાજ્યપલટો કરાવ્યો છે તેમ જૈનસંઘમાં પણ સંવત્સરી પર્વને માટે તિથિ પલટે કરાવ્યો છે. તેઓએ રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર બળભાનુને દીક્ષા આપી આથી રાજાને આચાર્યદેવ ઉપર કંઈક અપ્રીતિ થઈ. બીજી તરફથી રાજપુરોહિત પણ આ આચાર્યના તેજને સહી શકતા ન હતા. આવા કારણે આ શ્રી કાલક ત્યાંથી વિહાર કરી દક્ષિણમાં “પઠન' જઈ પહોંચ્યા. જૈનસંધ આજસુધી ભારુ શુ૫ની સાંજે સંવત્સરી પર્વ ની આરાધના કરતા હતા. આ સાલ પણ એ જ રીતે આરાધના થવાની હતી, કિન્તુ રાજા શાલિવાહને આચાર્યશ્રીને વિનંતી કરી કે, તે દિવસે ઇન્દ્રમહોત્સવ નીકળે છે, માટે તેમાં કાનુવૃત્તિથી સામેલ થવું પડશે. આથી હું તે દિવસે પર્વારાધન નહિ કરી શકું, તે કૃપા કરીને ઠે અને તેમ ન બને તે અનન્તર થે સંવત્સરી પર્વની આરાધના કરે. આચાર્યશ્રીએ તે વિનતિને ધ્યાનમાં રાખીને ભાદરવા શુદિ પાંચમની અનન્તર એથે સાંજે શ્રીસંઘ સાથે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. દક્ષિણી પ્રજામાં ત્યારથી ભા૦ ૪ ને દિવસે ગણેશ ચેાથ મનાવવાની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. આચાર્યશ્રી તે બીજે વર્ષે પણ ભા. શુ. ૪ ની સાંજે ૩૬૦ દિવસ થતા હોવાથી તે જ સાંજે સંવત્સરી પ્રતિક્રમણ કરે તેમ હતું, અને આરાધનાની રૂએ ભવિષ્યમાં પણ તે વાતે ફારફેર કરી શકાય તેમ ન હતું, આથી દરેક ગામના શ્રી ચતુર્વિધ સંઘે બીજા વર્ષથી હંમેશને માટે આ યુગપ્રધાનને પગલે ચાલીને ભા. શુ૫ થી અનંતર ભા. શુ ૪ ની સાંજે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય કર્યો. શ્રીસંઘ આ નિર્ણયને વિક્રમના હજાર વર્ષ સુધી તો બરાબર વફાદાર રહ્યો છે, પછી સમય જતાં તેમાં કૈક ફેરફાર થયો છે. આ૦ શ્રી કાલકના શિષ્યો આ ગુરુદેવની શક્તિને સંપાદિત કરી શકે તેમ હતું જ નહીં એટલે તેઓ પઠન પાઠન આદિમાં કૈકકેક બેદરકાર રહેવા લાગ્યા. આચાર્ય એક વાર પિતાના શિષ્યોને વધુ પ્રમાદી થતાં જોઈ તેમને ઊંઘતા છોડી સ્વર્ણભૂમિમાં પિતાના પ્રશિષ્ય આસાગરચંદ્ર પાસે ચાલ્યા ગયા.શિષ્યો સવારે જાગ્યા, ઘણું લજિત થયા અને ફરી વાર આવી ભૂલ ન કરવી એમ અચૂક નિર્ણય કરી આચાર્યદેવ પાસે જઈ માફી માગવા લાગ્યા. આ રીતે તેઓએ શિષ્યોને પણ યોગ્ય ઉપાય વડે સન્માર્ગ માં સ્થાપિત કર્યા. આ૦ સાગરચંદ્રસૂરિ સમર્થ જ્ઞાની હતા, પણ તેમાં કંઈક અભિમાનની માત્રા આવી ગઈ હતી. આ૦ શ્રી કાલિકે તેઓને આવી ભૂલ ન કરવાનું સમજાવી સાચા ગીતાર્ય બનાવ્યા. આ૦ શ્રી કાલમેં પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ અને કાલસંહિતા પ્રમુખ ગ્રંથ બનાવ્યા હતા, જે હાલ ઉપલબ્ધ નથી. અંતિમ અભ્યર્થના - જેનાચાર્ય કાલકસૂરિ એટલે પ્રચંડ ત્યાગમતિ, પ્રતિજ્ઞા પાલનની જ્વલંત પ્રતિભા, અગ્રુત્થાનાય ઘરચનું સાચું પ્રતીક, મહાન કાતિકાર નરવીર, અને તત્કાલીન ઇતિહાસને ચમકતે જ્યોતિ જ હતા. યુગેયુગે આવા મહર્ષિઓ જ્યવંત વર્તો એ જ મહેચ્છા. વિ. સં. ૨૦૦૦, . . ૮, તા. ૨-૩-૧૯૪૪ ગુરુવાર ક, થા. સં, ર૬: નરેડા (અમદાવાદ) For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધસેનદિવાકર અને વિક્રમાદિત્ય લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચંદ્રપ્રભજિયછે [પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી શિષ્યો વિપિન-વિલાસી વિહગ ચારે દિશાઓમાં શેર કરી રહ્યા છે, કમળો સવિતાનારાયણની રાહ જોઈ રહ્યાં છે, નિશા પોતાના કાળમુખા સ્વરૂપને સંકેલી રહી છે, પિતાના ભવ્ય ભામંડલની સાથે ભાનુ પિતાના સારથિ અરૂણને લઈને નભમંડળમાં આરૂઢ થઈ રહ્યો છે. આ અરસામાં એક વૃક્ષ નીચે સમસ્ત જગતની સૌમ્યતા પિતાના મુખકમળે આવરી લીધી ન હોય તેવા મહાન જ્યોતિર્ધર આચાર્ય આત્મધ્યાનમાં તલ્લીન થઈને બેઠા છે. તેવા સમયને વિષે ચારે તરફ રજકણોરૂપ ધૂમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. વનવાસી પશુપક્ષીઓ ભયંકર ચિત્કારી કરી આમતેમ ભમવા લાગ્યા. તે વખતે ધ્યાનમગ્ન આચાર્યે પોતાનું ધ્યાન સંકેલી લક્ષ્મ ખેંચ્યું તે સામેથી બહોળા પરિવારથી પરિવરેલ કેાઈ રાજવીને આવતા જોયા. તેમનું શરીર સુદઢ અને કદાવર હતું, ઢીંચણ સુધી લાંબી ભુજાઓ હતી, અંગ ઉપર અનેક આભૂષણે અને મસ્તક ઉપર રત્નજડિત મુગટ શોભી રહ્યો હતો. તે રાજવી પિતાની નજીક આવ્યા ત્યારે મુનિવરે પિતાની નજર ક્ષણભર તેના ઉપર ઠેરવી. અષ્ટમીને ચંદ્રસમાન વિશાળ ભાલવાળા, મહાન રાજકુમારોના તેજને પણ પિતાના તેજ વડે મહાત કરનાર એવા સમત રસના સાગર સમા આચાર્યને જોઈને એ રાજવીએ મહાઅમાત્ય મહાભટ્ટને પૂછ્યું કે આ મહાન તેજસ્વી વ્યક્તિ કોણ છે? તેમને તમે ઓળખો છે? મહાઅમાત્ય–જી, હા. મંત્રીશ્વરને જવાબ મળતાં જ રાજવીએ તેમનું ઓળખાણ આપવાનું સૂચન કર્યું. મહાઅમાત્ય—મહારાજ ! વર્તમાન સમયમાં દરેક વાદીઓને જેણે પરાસ્ત કર્યા છે એવા, વૈજ્ઞાનિકે રૂપ તારાઓમાં નિશાપતિ સમાન આ મહાન તત્ત્વજ્ઞાની વર્તમાન યુગના પ્રધાન જ્યોતિર્ધર આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે. રાજવી અમાત્યનાં વચન પ્રમાણે આચાર્ય શ્રી કેટલી હદે પહોંચેલા છે તેની પરીક્ષા કરવા તેમને હૃદયથી ભાવવંદન કરે છે, એટલે આચાર્યશ્રી જમણે હાથ ઊંચે કરી ધમલાભરૂપ આશીર્વાદ આપે છે. આચાર્યશ્રીના આશીર્વાદના શબ્દો સાંભળી રાજવીને અનહદ આનંદ થયો. તે વિચાર કરવા લાગ્યો કે, “અમાત્યના કહેવા પ્રમાણે સાચે જ આ પૂર્ણ જ્ઞાની તિર્ધર છે.” છતાં આચાર્યશ્રીને પ્રશ્ન કરે છે–આપે કેને ધર્મલાભ આશીર્વાદ આપ્યો. આચાર્ય-સામ્રાટું આપને જ. સમ્રાટું-મને કયા કારણથી ધર્મલાભ આપ્યો? આચાર્ય–આપે મને વંદન કર્યું તેથી. સમ્રા-મેં આપને બે હાથ જોડી વંદન કે નમસ્કાર કંઈ પણ કર્યું નથી. આચાર્ય—આપે વચનથી કે કાયાથી વંદન-નમસ્કાર કર્યું નથી, પણ હૃદયથી ભાવવંદન કર્યું છે, તેથી કોઈ પણ રીતે થયેલા વંદનને અમારે ધર્મલાભરૂપ આશીર્વાદ આપવા જોઈએ. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ ? શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧સમ્રાટ-આચાર્યશ્રી ! અમારા જેવા રાજવીને અમને યોગ્ય આશીર્વાદ ન આપતાં આપે ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા તેનું કારણ શું? આચાર્ય–આ ધર્મલાભરૂપ આશીર્વાદ આ લોક અને પરલોક બને માટે અમેઘ ફલદાયી હોવાથી તે આપવામાં આવે છે. તેની અંદર અચિન્ય મહાસ્ય સમાયેલું છે. આચાર્યશ્રીના ઉપરોક્ત વચનોથી રાજા અતિ આનંદિત થશે અને પિતાની પાછળ ઉભેલા કેવાધ્યક્ષને આજ્ઞા કરી કે આ મહાન આચાર્યશ્રીને સવાકોડ સોનામહોર મોકલાવો. આચાર્યશ્રી--સમ્રા! અમે આજીવન કંચન અને કોમનીના ત્યાગી છીએ, અને તેથી જ અમે આટલી હદે પહોંચવા ભાગ્યશાળી થયા છીએ, તેથી તમારી સેના મહેરની અમને બિલકુલ જરૂર નથી. આચાર્યશ્રીના મુખમાંથી આવા અપૂર્વ ત્યાગની વાત સાંભળી સમ્રા ઘણે જ આશ્ચર્યમુગ્ધ બની ગયો અને વિચારવા લાગ્યો કે, ખરેખર ! આવા ત્યાગી ઉત્તમ મુનિઓ વડે જ જગત ભાગ્યવાન છે. કારણ કે કંચન અને કામિની માટે તો સમસ્ત જગતના માનવીઓ તરફડીયાં ખાઈ ખાઈ મરી રહ્યા છે. મહાન કહેવાતા યોગીઓ પણ એનાથી ઓછા બચવા પામે છે, જ્યારે આ આચાર્યશ્રીને હું માન પૂર્વકની ભેટ ધરું છું, તે પણ તેઓ તેને અસ્વીકાર કરે છે. ખરેખર ! આવું સુંદર ઉત્કૃષ્ટ ચારિત્ર અને નિર્મોહિણની શુદ્ધ ભાવના તે જૈન મુનિઓને જ આભારી છે. તેથી જ તેમની દરેક સ્થાનોમાં ઉજજવલતા હેય છે. આ પ્રમાણે સમ્રાટુ ભાવના ભાવો અને આચાર્યના ગુણે સંભારતો નગર તરફ ફર્યો. આચાર્યશ્રી પણ ત્યાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા ૩કારનગરમાં આવ્યા. ત્યાંના શ્રાવકોએ ધર્મ સાંભળી કહ્યું, કે-પ્રભો ! અહીં શિવમંદિરથી જિનેશ્વરદેવનું મંદિર નીચું છે, તેને અમારે ઊંચું કરાવવાની ભાવના છે, માટે આપ તેને માટે કંઈક કરે છે તે મોટું થાય. શ્રાવકનાં વચન સાંભળી આચાર્યશ્રી બોલ્યા કે-જિનચૈત્ય સમ્રાટની મદદથી કરાવી આપીશ.' ત્યાંથી વિહાર કરી સૂરિજી અવંતી નગરીમાં આવ્યા અને ચાર કે બનાવી રાજમહેલ પાસે જઈ સમ્રાને આ પ્રમાણે કહેવરાવ્યું. भिक्षुर्दिदक्षुरायातस्तिष्ठति द्वारि वारितः । हस्तन्यस्तचतुःश्लोकः किंवाऽऽगच्छतु गच्छतु ॥ “હે રાજન ! આપને જોવાની ઇચ્છાવાળા ભિક્ષુક દ્વારમાં જ રોકાયેલ છે, તેના હાથમાં ચાર શ્લેક છે, તે તે આવે કે જાય ?” સમ્રાટુ આ શ્લેકની રચના જોઈ ચમત્કાર પામ્યો અને કહેવરાવ્યું કે, “દશ લાખ સેનામહોર અને ચૌદ શાસને આપીએ છીએ પછી આવવું હોય તો આવે અને જવું હેય તે જાય.” ત્યાદબાદ આચાર્યશ્રી સભામાં પ્રવેશ કરી એકેક શ્લોક બોલતા ગયા તેમ સમ્રા પણ એકેક દિશા છોડતો ગયો. ચાર કલેક બોલાઈ ગયા પછી સમ્રાટે કહ્યું-આપના દિવ્ય ચાર કેથી આ ચારે દિશાઓનું રાજ્ય આપનું થાય છે. એમ કહી સમ્રાટ સિંહાસન ઉપરથી નીચે ઊતર્યો. આચાર્ય–અમે તો માતાપિતા, સ્વજન અને સ્થાવર જંગમ તમામ લક્ષ્મી સર્વ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] શ્રી સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત્ય [ ૨૮૩ છોડ્યું છે. કંચન અને કથીર, શત્રુ અને મિત્ર, મણિ અને માટી, સુખ અને દુઃખ એ દરેક અમારે મન તે સરખું જ છે. વળી અમે હંમેશાં ભિક્ષા માગી આહાર કરવાવાળા, જીર્ણ વસ્ત્ર પહેરવાવાળા અને પૃથ્વી ઉપર શયન કરવાવાળા છીએ. આવા નિર્લોભી ગુરને જોઈ, સમ્રાટ જિનમતની પ્રશંસા કરવા સાથે પરમ ભક્તિવાળા થયો. તે વખતે આચાર્યો aષ્કારનગરનું જિનમંદિર તેની પાસે કરાવ્યું. ત્યારબાદ એક વખત “નમુત્યુ” બોલતાં આચાર્યશ્રીને એવો વિચાર થઈ આવ્યો કે આ સૂત્રો પ્રાકૃતમાં કેમ બનાવ્યાં? આ સૂત્રને સંસ્કૃત ભાષામાં ઉતારવા જોઈએ. આ ઈચ્છાથી ત્યાંથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુરમાં ગયા. ત્યાં પૂજ્ય ગુરુમહારાજને પિતાના વિચાર કહ્યા. (આવા મહાન યુગપ્રધાન પ્રાભાવિકશિરોમણિ છતાં પણ ગુરુની આજ્ઞા સિવાય કંઈ પણ કરવા તૈયાર થયા નહિ, તે જૈન શાસનની ઉત્કૃષ્ટતા દેખાડી આપે છે. “ITv ઘ” એ તેમનો મુદ્રાલેખ છે.) ત્યારે ગુરુ મહારાજે કહ્યું-સિદ્ધસેન ! આવા દુવિચારે તેં કેમ કર્યા, આથી તેં મહાન પાપને બંધ બાંધ્યો છે. જિનઆજ્ઞામાં અતિચાર લાગે છે. કહ્યું છે કે बालस्त्रीमुढमूर्खाणां नृणां चारित्रकाक्षिणाम् । __ अनुग्रहार्थ तत्त्वज्ञः सिद्धान्तः प्राकृतः कृतः ॥ ભવભીરુ એવા સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પ્રાયશ્ચિત્ત માગ્યું ત્યારે ગુરુમહારાજે “બાર વર્ષ ગુપ્ત વેષમાં રહ્યા બાદ એક મહાન રાજાને પ્રતિબોધ કરી જૈનધર્મ પમાડવો” એ પ્રમાણેનું પ્રાયશ્ચિત્ત આપ્યું. આવા મહાન આચાર્ય હોવા છતાં ગુરુમહારાજની આજ્ઞાને શિરોમાન્ય ગણી વંદન કરી ત્યાંથી અવધૂતના વેશમાં નીકળી પડ્યા અને મહાઇટવીમાં બાર વર્ષ વ્યતીત કરી એક રાત્રે જેનાં દ્વાર બંધ છે એવા મહાકાળના મંદિરમાં પોતાની દિવ્ય શક્તિ વડે પ્રવેશ કર્યો અને પ્રતિમા તરફ પગ રાખી નિશ્ચિતપણે સુઈ ગયા. પ્રભાતના સમયે જ્યાં પૂજારીઓ દ્વાર ઉઘાડી જુએ છે તો અવધૂતને ઉપર પ્રમાણેની સ્થિતિમાં જે. ત્યારે પૂજારીઓએ કહ્યું કે–હે અવધૂત! આ પ્રતિમા તફ પગ કરાય? આ તો પરમકૃપાળુ પિનાકપાણિ પરમેશ્વર કહેવાય! એમની પૂજા કરે. પણ તેને કાંઈ પણ ઉત્તર મળ્યો નહિ, ત્યારે સમ્રાટ પાસે ફરિયાદ લઈ ગયા. સમ્રાટે તેને ફટકા મારી ઉઠાડવાનું કહ્યું ત્યારે પૂજારીઓ તેને ફટકા મારવા લાગ્યા, પણ તેની તે અવધૂતને કંઈપણ અસર ન થતાં તે ફટકા અંતઃપુરમાં સમ્રાટની રાણુઓને લાગવા લાગ્યા. આ બધો કેળાહળ જોઈ સમ્રાટ તે અવધૂત પાસે આવી સમજાવવા લાગે કે–આપ આ પૂજ્ય પિનાકપાણિ પરમેશ્વરની સ્તુતિ કરો. અવધૂતે કહ્યું કે, સમ્રાટ આ તમારા ભગવાન મારી સ્તુતિને સહન કરી શકશે નહિ. છતાં સમ્રાટને અત્યંત આગ્રહ થવાથી અવધૂત તે જ સમયે સ્વરચિત “કલ્યાણુમંદિર સ્તોત્ર'થી સ્તુતિ કરવા લાગ્યા. પણ મૂર્તિ તે સહન નહિ કરી શકવાથી તેમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને અગિયારમા કે “મિ દુકમૃતઃ' ઇત્યાદિ બોલવાથી લિંગ ફાટયું અને તેમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. . આ બનાવ જોઈ લોક અત્યંત આશ્ચર્ય પામ્યા. એ અવધૂતે કાને ધર્મને ઉપદેશ આપ્યો અને રાજા અમાત્ય વગેરેએ પહેલાં પણ પિતાને એક વખત જ્ઞાનથી મુગ્ધ કરનાર For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીને ઓળખ્યા અને જૈનધર્મ અંગીકાર કર્યો. આજે પણ તેઓના પ્રભાવથી અવંતી પાર્શ્વનાથ તરીકે અવંતી (ઉજજૈન) મશહૂર છે. ત્યારબાદ આચાર્યશ્રી ત્યાં રહ્યા. અને રાજાના ઉપદેશથી લાખો પ્રતિમા ભરાવી, ગામેગામ અનેક જૈનમંદિર બંધાવ્યાં તથા જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા શ્રી સિદ્ધસેનસૂરિજીની આગેવાની નીચે રાજાએ શ્રી શત્રુંજય મહાતીર્થની, મોટા સંધસહિત કગણું નાણું ખર્ચા, યાત્રા કરી અને અનેક ધર્મોન્નતિનાં કાર્યો કર્યા. વિક્રમરાજાના પાંચ પ્રશ્નો લેખક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્મસૂરિજી અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત થી જૈનેન્દ્રશાસનમાં જેમ ચોથા આરામાં ભરત ચક્રવર્તી, સગરચક્રવર્તી વગેરે જેન રાજાઓ થઈ ગયા, તેમાં પાંચમા આરામાં પણ ઉદાયી રાજા, નવનંદ રાજા, ચંદ્રગુપ્ત રાજા, બલભદ્ર, બિંદુસાર, સંપ્રતિ, મહામેઘવાહન ખારવેલ, વિક્રમાદિત્ય, શાલિવાહન વગેરે ઘણું જેન રાજાઓ થઈ ગયા. વિક્રમાદિત્ય રાજા શ્રી સિદ્ધસેન દિવાકરની વાણી સાંભળીને જૈનધર્મી બન્યા, ત્યારથી રાજા વિક્રમ શ્રી સિદ્ધસેન દિવાકરજીને ધર્મગુરુ તરીકે માનીને પરમ ઉલ્લાસથી શ્રી જિનધર્મની આરાધના કરવા લાગ્યા. એક વખત ગુરુમહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરે રાજા વિક્રમને ધર્મોપદેશ દેતાં જણાવ્યું કે– कायव्यो हरिसो ण सुक्खसमय पुण्णावहारो जओ, खेओ णेव करिज दुक्खसमए पावावहारो जओ । णो णिच्चा सुहृदुम्क्खभोगदियहा सेवंति धम्म तओ, धम्मिट्ठा सुहिणो तहेव दुहिणो ते णिट्ठसिद्धी जओ ॥१॥ ભાવાર્થ–“હે રાજન ! દુનિયામાં બે પ્રકારના છે આપણે જોઈએ છીએઃ ૧-કેટલાક જીવો સુંદર મહેલમાં રહે છે, રેશમી વસ્ત્રો પહેરે છે, મનમાન્યા અલંકારથી શરીરને શોભાવે છે, મિષ્ટાન્ન ભોજન ખાય છે, અસાધ્ય કાર્યને સાધે છે, દુર્જય શત્રુઓને જીતે છે, રાજ્યાદિની સાહિબી પણ ભોગવે છે, પિતાના અતુલ બાહુબલે કરીને દેવોને પણ વશ કરે છે, વિનીત સ્ત્રી-પુત્ર–કર વગેરે પરિવારની સંપૂર્ણ અનુકૂલતા પામે છે. અને ૨-કેટલાક છો-રહેવાને સ્થાન, પહેરવાને વસ્ત્ર, ખાવાને ભોજન વગેરે કશું મેળવી શકતા નથી, ને વિવિધ પ્રકારનાં દુ:ખને ભોગવે છે. આ બંને પ્રકારની વિવિધતામાં મુખ્ય કારણ પિોતે પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ છે. એટલે જે જીવોએ ભૂતકાળમાં દેવપૂજ, દયા, પરોપકાર, દાન, દ્રિયદમન, શીલ, તપ વગેરે પુણ્યનાં સાધનો સેવ્યાં હોય તેઓ વર્તમાન કાલમાં સુખમય દિવસો ગુજારે છે. અને જેમણે જીવહિંસા, અસત્ય, ચેરી, કુશીલતા, માંસાહાર, રાત્રિભોજન, નિંદા, કષાય, કલહ વગેરે પાપનાં સાધનો સેવ્યાં હોય, તેઓ વર્તમાન કાલમાં જુદી જુદી જાતનાં દુઓને ભેગવતાં દિવસો પસાર કરે છે. આ બંને પ્રકારના જીવોમાં સુખી આત્માઓએ સુખના સમયમાં ફૂલાવું નહિ, ને દુઃખ આત્માઓએ દુઃખના સમયમાં For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] વિક્રમરાજાના પાંચ પ્રશ્નો [ ૨૮૫ હાય કરવી નહીં. કારણ કે તત્વદૃષ્ટિથી વિચાર કરતાં જણાય છે કે સુખને સમય પુણ્યને ઘટાડે છે, ને દુઃખને સમય પાપને ઘટાડે છે. વળી સુખના દહાડા કે દુખના દહાડા કાયમ રહેવાના નથી. માટે સુખિયા જીવોએ ને દુખિયા જીવોએ અવિચ્છિન્નપ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટીશુદ્ધ શ્રી જિનધર્મની નિર્મલ આરાધના કરવી જોઇએ. હે રાજન ! આ બીનાનું રહસ્ય યાદ રાખીને તમારે પણ નિર્ણય કરી લેવો કે–મેં પાછલા ભવમાં કરેલ પુણ્યના ફૂલ રૂપે અહીં રાજ્યાદિ સુખનાં સાધને મેળવ્યાં છે. હવે મારે આગામી ભવમાં સુખી થવા માટે અહીં ધર્મારાધન વિશેષે કરી જરૂર કરવું જોઈએ. આ ઉપદેશ સાંભળીને રાજા વિક્રમે દિવાકરજીને આ પ્રમાણે પાંચ પ્રશ્નો પૂછ્યા-૧. હે પ્રભુ ! કયા પુણ્યથી મને આ રાજ્યાદિની સાહિબી મળી ? ૨. આ અગ્નિકદેવ (અગ્નિવેતાલ) મને અનેક કાર્યોમાં મદદ કરે છે, તેનું શું કારણ? ૩. આ ભટ્ટમાત્ર નામના પ્રધાનની ઉપર મને અધિક પ્રીતિ છે, તેનું શું કારણ? ૪. મેં અતિ બલવાન એવા ખપર (ખાપરિયા) ચેરને હા, એ બનાવ શાથી બન્યો? ૫. હું સે વરસ પ્રમાણુ દીર્ધાયુષ્યવાળો શાથી થયો ? આ પાંચે પ્રશ્નોના ઉત્તર દેતાં શ્રી સિદ્ધસેન દિવાકરે જણાવ્યું કે–હે રાજન ! આઘાટપુરમાં એક ચંદ્ર નામને વાણિયો રહેતો હતો. તેને રામ અને ભીમ નામના બે ભાઈબંધ હતા. તે બંને ચંદ્ર વાણિયાની ઉપર ભક્તિભાવ ધારણ કરતા હતા. ત્રણે જણું અરસપરસ પ્રીતિભાવ રાખીને સાથે વહેપાર કરતા હતા. પણ વહેપારમાં દ્રવ્ય ખૂટી જવાથી તે ત્રણે જણું નિધન થઈ ગયા. એક વખત પરદેશમાં જઈ વહેપાર કરવાના ઈરાદાથી તે ત્રણે જણ લક્ષ્મીપુર નગર તરફ જતાં જતાં વચમાં એક તળાવની પાળ ઉપર ખાવાની તૈયારી કરવા લાગ્યા. તેવામાં તે ત્રણેના પ્રબલ પુણ્યદયે, જેમનું શરીર તપથી દુર્બલ બન્યું છે ! એવા બે મહા તપસ્વી મુનિરાજ ત્યાં પધાર્યા. તેમને જોતાંની સાથે ચંદ્ર કહ્યું કે-હે મિત્રો, આપણું ભાગ્યોદયે અહીં મુનિરાજ પધાર્યા. માટે તેમને આ શુદ્ધ ભાતું વહેરાવીએ, કારણ કે આવા સુપાત્રને દાન દેવાથી આપણે આ ભવ પરભવમાં સુખી થઈશું. नो तेसिं कुवियंव दुक्खमसिलं आलोयए सम्मुह, नो मिल्लेइ घरं कम कवडिया दासिव्व तेसिं सिरी॥ सोहग्गाइगुणा चयंति न गुणा बद्धव तेसिं तj, जे दामि समीहियत्थजणणे कुवंति जत्तं जणा ॥१॥ જે લેકે વાંછિત પદાર્થને દેનારા ( સુપાત્રાદિ) દાન દેવામાં પ્રયત્ન કરે છે, તેમની સામું, જેમ કેધીજન આપણું સામું ન જુએ તેમ દુઃખ જોતું નથી. દાનેશ્વરી છનાં ઘરનાં આંગણુને લક્ષ્મી દાસીની જેમ તજતી નથી. તેમ સૌભાગ્યાદિ ગુણો, દેરડાથી બાંધેલા માણસની જેમ, દાની જીવોને તજતા નથી. આ પ્રમાણે બંને મિત્રોને દાનનું સ્વરૂપ કહીને ચંદ્ર, રામ અને ભીમ ત્રણે જણાએ પરમ ઉલ્લાસથી બંને મુનિવરોને નમસ્કાર કરીને નિર્દોષ આહાર વહોરાવી, સુપાત્રદાનનો અપૂર્વ લહાવો લીધે. સુપાત્ર દાનની અનુમોદના કરતાં કરતાં અનુક્રમે તે ત્રણે જણ લક્ષ્મીપુર નગરમાં જઈને પુષ્કળ લક્ષ્મી મેળવી, સ્વસ્થાન આધાટપુરમાં આવ્યા. અહીં વેપારી ચંદ્રને વીર નામના વેપારી સાથે તકરાર For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ ] શ્રી :જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ થતાં વારે ચંદ્રને બહુ જ માર માર્યો. તેથી મરણ પામીને તે ચંદ્ર વેપારી સુપાત્ર દાનના પ્રભાવે તે અવંતીનગરીના રાજા ગંધર્વસેનના પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે મોટી ઉંમરે તું વિક્રમાદિત્ય રાજા થયો. તું ગર્ભમાં હતા, ત્યારે તારી માતાએ સૂર્યનું સ્વપ્ન જોયું હતું તેથી તારા નામમાં આદિત્ય શબ્દ જોડીને વિક્રમાદિત્ય નામ તારા પિતાએ પાડયું. પાછલા ભવમાં જે રામ અને ભીમ નામના બંને મિત્રો હતા તે મરણ પામીને અનુક્રમે રામ તે ભટ્ટમાત્ર પ્રધાન થે, ને ભીમમિત્ર તે અગ્નિવેતાલ થયા. પૂર્વના સ્નેહને લઈને તે બંનેની ઉપર સ્નેહ રાખે છે, ને તે પણ તારી ઉપર નેહ રાખે છે. આ કારણથી અગ્નિવેતાલ તને મદદ કરે છે ને ભઢમાત્ર તારે પ્રીતિપાત્ર બન્યો છે. હવે ચંદ્રને મારનાર વીર નામને વેપારી ઘણાં કાલ સુધી કરેલા અજ્ઞાન કષ્ટના પ્રતાપે ખપેર નામને પરાક્રમી ચેર થયે. તારી પુણ્યાઈ પ્રબલ હોવાથી, તું તે બલવાન ચેરને પણ હણી શકયે. તથા પાછલા ભવમાં એક કસાઈ બકરાને મારતો હતો, તે બકરાને તે બચાવ્યો, તે દયાને પ્રતાપે તું લાંબા આયુષ્યને પાપે એટલે સો વર્ષના આયુષ્યવાળો થયો. દુઃખી આત્માઓ પોતાના કર્મના જ પ્રતાપે દુઃખી થાય છે. પણ દયાળુ ભવ્ય છે તેવા દુઃખિયા જીવોને બચાવવાથી લાંબું આયુષ્ય પામે, એમાં તો નવાઈ શી? પણ ૧ આરોગ્ય, ૨ અપૂર્વ શરીરનું તેજ, ૩ શરીરનું મજબૂત બંધારણ, ૪ વિશિષ્ટ બલ, ૫ ઉત્તમ સૌભાગ્ય, ૬ નિર્મલ યશ, ૭ ભાગ સામગ્રી, ૮ અખૂટ લક્ષ્મી, ૯ હુકમે તરત માને એવો પરિવાર વગેરે અનેક લાભ દયા પાળવાથી થાય છે. આ પ્રમાણે પાંચે પ્રશ્નોને ખુલાસો મળવાથી રાજા વિક્રમે બહુ જ રાજી થઈને ગુરુ મહારાજને વિનયથી કહ્યું કે-હે ગુરુદેવ ! હું ચાહું છું કે આપ જેવા ગુરુદેવ, શ્રી વીતરાગ જેવા પ્રભુ, ને તેમને પ્રરૂપેલે ધર્મ અને ભવભવ મળજો! ગુરુ મહારાજે રાજા વિક્રમના ધાર્મિક ગુણોની અનુમોદના કરતાં જણાવ્યું કે હે રાજન ! હવે તમારે રાજ્યની ચિંતાથી દૂર રહી પરલોકસાધનમાં પ્રયત્નશીલ થવું. કારણ કે જિંદગી ઘણી ખરી ચાલી ગઈ. હવે થોડી જ બાકી છે. માટે તમારે યોગ પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરો. ૧ મનોયોગ સુધારણા -વચનગ અને કાયયોગની ક્રિયા મનોગને આધીન છે, માટે આઠે કર્મબંધના કરણાંથી બચી શકાય તેવી વિચારણું કરવી. ૨ વચનગ સુધારણું માટે સામાને હિતકારી લાગે તેવાં પ્રિય વચને પ્રમાણસર (ખપ પૂરતાં) બોલવાં, અસભ્ય કે અસત્ય વચન ન બોલવાં. હસતાં બાંધેલા કર્મો રોતાં રેતાં પણ ભોગવવાં જ પડે છે, એમ સમજીને હાસ્યાદિને ત્યાગ કરે. ૩ કાગની સુધારણા માટે કાયાથી ખપ પૂરતી નિર્દોષ પ્રવૃત્તિ કરવી. દરેક કામ કરતાં યતનાને ઉપયોગ રાખવો, તથા આત્મરમણતાનો સાક્ષાત્કાર કરવા માટે અનિત્ય આદિ બાર ભાવના તેમજ પચીસ ભાવનાઓને અહર્નિશ ભાવવી અને દિન પ્રતિદિન વધુ ને વધુ ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન થવું. આ પ્રમાણે વિક્રમાદિત્ય રાજા શ્રી ગુરુ મહારાજની હિતશિક્ષાને અનુસાર વધારે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, ને કરાવે છે. રાજ્યચિંતાને ભાર ઓછો કરીને તે તમામ કામ પિતાના પુત્ર વિક્રમચરિત્રને ભળાવે છે, ને પોતે આત્મદષ્ટિ સતેજ કરી પરમ નિવૃત્તિમાં રહે છે. ભવ્ય છે અહીં જણાવેલા પાંચ પ્રશ્નોના ઉત્તર વગેરે બીનાનું રહસ્ય હૃદયમાં ઉતારીને રાજા વિક્રમાદિત્યના જીવનમાંથી ઉચિત સદ્દગુણોને ગ્રહણ કરી દાનાદિ ધર્મની આરાધના કરી અવ્યાબાધ મુક્તિના સુખ પામે, એ જ હાર્દિકે ભાવના. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવંતીપતિ વિક્રમાદિત્ય લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી હેમેંદ્રસાગરજી, પ્રાંતીજ મહારાજા વિક્રમાદિત્ય ઉજજયિની નગરીમાં મહાપ્રતાપી, પરદુઃખભંજન રાજા થઈ ગયો. જે પરદુઃખભંજન હેય તેનાં જ વરસે માનવજાતિ પાછળથી ગણ્યા કરે છે. મહારાજા વિક્રમાદિત્ય એવો જ પરદુઃખભંજન રાજા હતો માટે જ કે એને સંવત આજે પણ ગણી રહ્યા છે. ગઈ કાર્તિક સુદિ એકમથી વિક્રમની બેહજારની સાલ શરૂ થઈ છે. છેલ્લા કેટલાંક વર્ષથી રોગ, મહામારી, મોંઘવારી, લડાઈ, વગેરેથી કંટાળી ગયેલી પ્રજા આજે જાણે આશ્વાસન લઈ રહી છે કે હવે બે હજારની સાલ આવી છે અને સેંકડો પૂરો થાય છે તેથી થોડા વખતમાં સર્વ પ્રકારની વ્યાધિથી પ્રજા મુક્ત થશે. - વિક્રમરાજા જૈનધર્મ પાળતો હતો એવું ઘણું જૈન ગ્રંથે ઉપરથી જાણી શકાય છે, એટલું જ નહિ પણ તિર્વિદાભરણ' ગ્રંથમાં વિક્રમનાં નવ રત્ન ગણાવેલાં છે, એમાં પણ ‘ક્ષપણુક' જૈન મુનિને ગણાવે છે. धन्वन्तरिः क्षपणकोऽमरसिंह-शंकु-वैतालभट्ट-घटखपुर-कालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ મહારાજા વિક્રમાદિત્યની સભામાં ધન્વન્તરિ વગેરે જે નવ રત્નો મુખ્ય હતાં તેમાં એક “ક્ષપણુક–જૈન સાધુ-ને પણ ગણેલ છે. આ ક્ષપણુક-જૈન મુનિ તે ભગવાન સિદ્ધસેન દિવાકર સમજવા. બ્રાહ્મણોએ રચેલા “પંચરાત્ર’ અને બીજા સંસ્કૃત ગ્રંથમાં તથા બોદ્ધોએ રચેલા “અવદાનક૯૫લતા” અને બીજા ગ્રંથમાં જૈન મુનિઓને “ક્ષપણુક શબ્દથી સંબેધવામાં આવ્યા છે. આથી એટલું તે ચેકસ થાય છે કે ઉજયિની નગરીના મહારાજા વિક્રમની સભાનાં નવ રત્નોમાં જૈન મુનિ-ક્ષપણુક-શ્રી સિદ્ધસેન દિવાકરનું પણ સ્થાન હતું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૪૭૦ વરસે વિક્રમ સંવત શરૂ થયાનું જૈન ગ્રંથ ઉપરથી સાબિત થાય છે. મહારાજા વિક્રમના સમયમાં સિદ્ધસેન દિવાકર ઉપરાંત આર્યમંગુ, આર્યવૃદ્ધવાદી વગેરે મહાસમર્થ જૈનાચાર્યો હયાત હતા. તે સમયમાં તિરંગોલા’ નામની અદ્દભુત નવલકથા શ્રી પાદલિપ્તાચાર્યે રચી છે. સિદ્ધસેન દિવાકર મહાપંડિત અને મહાતાર્કિક હતા અને જન્મ બ્રાહ્મણ હતા. સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી જ વિક્રમ રાજાએ શત્રુંજય મહાતીર્થને સંધ કાર્યો હતો. લગભગ વિક્રમના સમયમાં જ સૌરાષ્ટ્રના મહુવા ગામના જાવડશાહ અને ભાવડશાહે પણ શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢવાનું ગ્રંથમાંથી મળી આવે છે. વિક્રમરાજા પછી ૫૧૦ વરસે એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વરસે સૌરાષ્ટ્રના વલભીપુર પાટણમાં જૈન આગમ પુસ્તકારૂઢ થયા. ભરૂચમાં આર્ય ખટપુટાચાર્ય વગેરે જેનધર્મના મહાપ્રતિભાશાલી મહાપુરુષો વિક્રમ રાજાના સમકાલીન હતા. એક હકીકત જેનધર્મને લગતી ખાસ જાણવા જેવી એ છે કે વિક્રમાદિત્યની રાજસભામાં અને સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન કાલિદાસનું ગણાયું છે, મહારાજા હર્ષની સભામાં જે સ્થાન બાણભટ્ટનું ગણાયું છે તેવું જ ઉચ્ચ સ્થાને મહારાજા સિદ્ધરાજ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રંટ૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-ર જયસિંહની રાજસભામાં કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીનું ગણાયું છે. વિક્રમ અને ભેજની સભામાં કવિ મંડળે મળતાં હતાં, તેનું અનુકરણ પાટણની રાજસભામાં પણ થયું હતું. સમર્થ જેન પંડિત મેરૂતુંગાચાર્યે સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં રચેલ “પ્રબંધચિંતામણ નામક મહાન ઐતિહાસિક ગ્રંથમાં પહેલા સર્ગ માં જ “વિક્રમા પ્રબંધ આપે છે. એમાં અગ્નિવેતાલ, કવિ કાલિદાસ, સિદ્ધસેન દિવાકર વગેરેની હકીકત વાંચવામાં આવે છે. આ પ્રબંધમાંથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને જેન બનાવ્યો હતો. કાસંદ્રતગચ્છના દેવચંદ્રસૂરિના શિષ્ય દેવમૂર્તિ ઉપાધ્યાયે પંદરમા સૈકામાં ‘વિક્રમચરિત્ર નામે ગ્રંથ ચૌદ સર્ગોમાં રચ્યો છે. આમાં વિક્રમને જન્મ, રાજ્યગાદીએ બેસવું, સુવર્ણ પુરુષને લાભ, પંચદંડ છત્રપ્રાપ્તિ, વિક્રમપ્રતિબંધ, જિનધર્મ પ્રભાવ, નમસ્કાર પ્રભાવ, દાનધર્મપ્રભાવ, બત્રીસ પુતલીઓની કથા વગેરે છે. આ ગ્રંથમાંથી એ જ ધ્વનિ નીકળે છે કે વિક્રમે જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો અને તેથી જ પાછળના જૈન મુનિઓના મનમાં વિક્રમરાજા વિષે બહુમાન હતું. એથી જ એમણે લેકકથાસાહિત્યમાં બહુમાન પામેલી આખ્યાયિકાઓ રચી છે. જેના કવિ શ્રી માનવિયે સં. ૧૭૨૨-૨૩ માં વિક્રમાદિત્યચરિત્ર' રચ્યું છે. એ જ અરસામાં શ્રી અભયસામે ‘વિક્રમચરિત્ર', લાભવર્ધને પંચદંડ સહિત વિક્રમ ચોપાઈ, શ્રી અભયસામે વિક્રમચરિત્ર-લીલાવંતી ચોપાઈ, શ્રી પરમસાગરે વિક્રમાદિત્ય રાસ, શ્રી લક્ષ્મીવલ્લભે વિક્રમાદિત્ય પંચદંડ રાસ, ધર્મવર્ધને શનિશ્ચર અને વિક્રમ ચોપાઈ, કાંતિવિમલે વિક્રમકનકાવતી રાસ, ભાણવિજયે સં. ૧૮૩૦ માં વિક્રમપંચદંડ રાસ, રૂપમુનિએ વિક્રમની અદ્દભુત વાતો વગેરે રચેલ છે. આ કથાઓ વિક્રમને જૈન સમજીને જ તેને તરફ ભાવ બતાવવા માટે રચાયેલી છે. શત્રુંજય મહાતીર્થકલ્પમાં સંપૂર્ણ વિ –સંપ્રતિ અને વિક્રમનું નામ છે. સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધવાદીની મુલાકાત થયા પછી ભગવાન સિદ્ધસેન દિવાકર અવંતી–ઉજજૈની નગરીમાં પધાર્યા. તે સમયે વિક્રમરાજા હાથી ઉપર બેઠા હતા. તે હાથી બજારમાં આવ્યો ત્યાં તે સમયે શ્રી સિદ્ધસેન દિવાકર પણ શ્રાવક–શ્રાવિકાનાં મંડલ સાથે અને “શ્રી સર્વજ્ઞપુત્રની જય” એવા ઘોષ સાથે શહેરમાં પ્રવેશ કરીને આગળ વધી રહ્યા હતા. તે અવસરે વિક્રમરાજાએ તેમને મનમાં નમસ્કાર કર્યો. તે વાત શ્રી સિદ્ધસેન દિવાકર દિવ્ય દૃષ્ટિથી જાણી ગયા અને રાજાને સર્વ જાણે તેમ ધર્મલાભ આપો. વિક્રમરાજાએ પૂછ્યું કે હે મહામતિ! આપે મને ધર્મલાભ શા માટે આપો? ત્યારે સિદ્ધસેન દિવાકર ઉત્તર આ કે-હે રાજા ! તે મારી પરીક્ષા કરવા માટે મનમાં નમસ્કાર કર્યો, તેના જવાબમાં મેં ધર્મલાભ આપે. આથી રાજા બહુ જ ખુશ થયો, હાથી ઉપરથી હેઠે ઉતર્યો અને સર્વ સંધ સમક્ષ મહારાજશ્રીની વંદના કરી અને એક કરોડનું સોનાનાણું તેમના ચરણે ધર્યું. મહારાજ તે ત્યાગી હતા તેથી તેમણે તો તે તરફ દૃષ્ટિ પણ કરી નહિ. છેવટે સંઘની સલાહથી તે નાણું જીર્ણોદ્ધારમાં વપરાયું. શ્રી સિદ્ધસેન દિવાકર સંઘના ફરમાનને માન આપીને પ્રાયશ્ચિત્ત લેવા બાર વરસમા સુધી મહાકાલ મહાદેવના મંદિરમાં અવધૂતવેષ ધારણ કરીને રહ્યા હતા. ત્યાં મંદિરના પૂજારી પૂછતા હતા કે તમે મહાદેવને નમસ્કાર શા માટે કરતા નથી? ઉત્તરમાં સિદ્ધસેન દિવાકર મૌન ધારણ કરતા હતા. આ વાતની મહારાજા વિક્રમાદિત્યને જાણ થઈ. વિક્રમ પણ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] અવતીપતિ વિક્રમાદિત્ય [૨૮૯ મંદિરમાં આવ્યો અને મહાદેવને નમસ્કાર કરવાનું જણાવ્યું. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે હું નમસ્કાર કરીશ તો મહાદેવનું લિંગ ફાટી જશે અને તેથી તમે સર્વેને પારાવાર દુઃખ થાશે. ત્યારે મહારાજા વિક્રમે કહ્યું કે લિંગ ફાટતું હોય તો ભલે ફાટે, પણ આપ નમસ્કાર તો કરે છે. ત્યારે સિદ્ધસેન દિવાકરે સ્વયંભુ મૂ ત્ર મ્' ધાત્રિશકા’ વડે દેવસ્તવન કર્યું. આ સ્તવન બોલતાંની સાથે શિવલિંગ ફાટયું અને એમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી પ્રગટ થયાં. તે અવસરે સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્ર'ની રચના કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજીને પ્રગટેલાં જોઈને વિક્રમે પૂછયું કે આ પ્રતિમાજી કોનાં છે? ત્યારે મહારાજશ્રીએ ફરમાવ્યું કે આ પ્રતિમાજી શ્રી અવંતી પાર્શ્વનાથ પ્રભુનાં છે. આ સાંભળીને ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી અને એક સો ગામ મંદિરના ખર્ચ માટે અર્પણ કરી રાજાએ જૈનધર્મ સ્વીકારીને શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા. શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી એક બીજું ભવ્ય મંદિર કાર નગરમાં વિક્રમે બનાવ્યું. વાચક નયસુંદરે “શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ ” વિક્રમ સંવત ૧૬૨૮ માં અમદાવાદમાં રચેલે છે. એની આઠમી ઢાળ કહે છે કે “ચિહેશે સિત્તેર વરસે હો, વીરથી વિક્રમ નરેશ રે” મહાવીર પ્રભુના નિર્વાણ પછી ચારશે સિતેર વરશે વિક્રમ રાજા થયે. કાલિકાચાર્ય ત્રણ થયા છે. પ્રથમ કાલિકાચાર્ય-શ્યામાચાર્યજી થયા. એમણે પત્રવ સૂત્રાદિની રચના કરી. બીજા કાલિકાચાર્યજી વીરનિર્વાણ પછી ૪૫૩ વરસે થયા. એમણે ગÉભિલ્લ રાજાને ઉચ્છેદ કર્યો. એમ શ્રી જિનપ્રભસૂરિજીએ તીર્થક૯૫માં જણાવ્યું છે. ત્રીજા કાલિકાચાર્યજી વીરનિર્વાણ પછી ૯૯૩ વરસે થયા. એમણે પાંચમને બદલે ચોથની સંવત્સરી, કારણ વિશેષ, સ્થાપી. આથી સ્પષ્ટ થાય છે કે વિક્રમસંવત્ પૂર્વે સત્તર વરસે જ બીજા કાલિકાચાર્ય થયા અને એમણે સિંધના શક, હૂણ, દૂર, પાર–સામંતની મદદથી ઉજજૈન નીના ગદભિલ્લ રાજાને નાશ કર્યો. આ બનાવ પછી સત્તર વરસે જ ઉજજેનની ગાદી ઉપર પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્ય આવ્યો. વિક્રમરાજા ઉજૈનીની ગાદી ઉપર બિરાજ્યો ત્યારે ગુજરાતમાં ભરૂચ-ભુગુકચ્છ ઘણું જ પ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં બદ્ધો અને જેનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. વિક્રમસંવતની શરૂઆતમાં જ જેનોના પ્રખ્યાત આચાર્ય શ્રી પુટાચાર્યજીના શિષ્ય ભુવને બદ્ધોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. શ્રી બટુકર નામના પ્રસિદ્ધ વૈદ્ધાચાર્યજીને પણ ત્યાં જ હરાવવામાં આવ્યા હતા. મહારાજા વિક્રમના સમયમાં જેન સાહિત્ય ઘણું રચાયું હતું. તે પૈકી હાલ તો ‘તરંગવતી', જેનનિત્યકર્મ”, “રેનદીક્ષા, પ્રતિષ્ઠાપદ્ધતિ,” “નિર્વાણકલિકા' વગેરેનાં નામ મળી આવે છે. ભગવાન સિદ્ધસેન દિવાકરે આ સમયમાં “ન્યાયાવતાર, “સન્મતિપ્રકરણું, બત્રીશ કાચિંશિકાઓ “કલ્યાણમદિર સ્તોત્ર' વગેરે રચેલ છે. વિમલસૂરિએ વિક્રમસંવત ૬૦ માં “પઉમરિયમ-પદ્મચરિત્ર-જૈન રામાયણ રચેલ છે. | વિક્રમ સંવત કાર્તિક શુદિ એકમથી શરૂ થાય છે અને આસોવદિ અમાવાસ્યાએ તેની પૂર્ણાહુતિ થાય છે. જૂના વરસની પૂર્ણાહુતિ અને નવા-બેસતા વરસને દિવસ એમ ચાર દિવસ સુધી–ધનતેરસ, કાલિચૌદશ, દિવાળી અને પડ–લેકે મહત્સવ ઉજવે છે. ધનતેરશે ધનની પૂજા કરે છે, કાલિચૌદશે શકિતપૂજન કરે છે. દિવાળી એ વરસનો છેલે દિવસ હવાથી ઘેર ઘેર દીવા પ્રગટાવે છે અને શારદા પૂજન કરે છે. કાર્તિક સુદિ એકમ-પડવાને For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ દિવસે પ્રભાતે નવું વરસ મનાવે છે. તે દિવસે અન્નકૂટોત્સવ પણ થાય છે. જૈનધર્મની અનેક પદાવલિઓ મોજુદ છે. આમાંથી કોઈ કઈ પટ્ટાવલિમાં લખ્યું છે કે પહેલા કાલિકાચાર્યજી મહારાજને સ્વર્ગવાસ વીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે એટલે કે વિક્રમ સંવત પૂર્વે ૯૪ વરસે થયો. બીજા કાલિકાચાર્યજીને સમય વીરનિર્વાણ પછી ૪૧૩ વરસે એટલે કે વિક્રમ સંવત પૂર્વે સત્તર વરસે આવે છે. ત્રીજા કાલિકાચાર્યજીએ પર્યુષણ પર્વ—સંવત્સરી પાંચમમાંથી ચોથની કરી, તેનો સમય વીરનિર્વાણ પછી ૯૯ વરસે એટલે કે વિક્રમ સંવત પર ને નક્કી થયો છે. પહેલા કાલિકાચાર્યજી મહારાજે-શ્યામાચાર્યજી મહારાજે પન્નવણુસૂત્રની રચના કરી. - જૈન શ્વેતાંબર તપગચ્છમાં ત્રણ ઈ-સ્તુતિની પ્રરૂપણું કરનાર જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિજીએ અથાગ શ્રમ ઉઠાવીને “અભિધાનરાજેન્દ્ર કાશ તૈયાર કરેલ છે. આ કોશમાં વાંચવામાં આવે છે કે રાજ ગર્દભિલ્લો સમય વીરનિર્વાણ પછી ૪૫૩ વરસનો છે. . ઉજજેનને રાજા ગઈ ભિલ, શ્રી કાલિકાચાર્યજીની બહેન-આર્યા સરસ્વતીનું હરણ કરી ગયો હતો. એથી કાલિકાચાર્યજી સિંધુ નદીની પેલી પારથી શકશાહીને તેડી લાવ્યા હતા. શાહીનું મંડલ સૌરાષ્ટ્રમાં આવ્યું. ત્યાંથી ઉજજૈન નગરી ઉપર હલ્લો કર્યો. રાજા ગભિલ કેદ પકડાયો. તેને સરિજીની આજ્ઞાથી હદપાર કર્યો. ત્યારથી ઉજજૈનમાં શક રાજવંશ શરૂ થયો. જેન પરંપરા અનુસારે ગર્દલિલ રાજાને સમય ૪૫૩–૪૬૬ વીરનિર્વાણ પછીને આવે છે. બીજા કાલિકાચાર્યજીનો સમય વીરનિર્વાણ પછી ૪૫૩ વરસનો છે. આ રીતે આ બંને સાલે લગભગ એક સરખી જ મળતી આવે છે. ઈસ્વીસની પૂર્વે એક વરસે લગભગ શક લેકે મધ્ય એશિઆમાંથી સિંધ દેશમાં આવ્યા ને ત્યાં વસવાટ કર્યો. ઈ. સ. પૂર્વે ૬૦ લગભગમાં શક લેકેનું રાજ્ય હિંદમાં સિંધ, કાઠિવાડ અને માલવા સુધી ફેલાઈ ગયું હતું. રાજા ગંધર્વસેનને ગુજરાતના રાજાની કન્યાથી એક પુત્ર થયો હતો. તેનું નામ વિક્રમ હતું. એ જ સંવતપ્રવર્તક પરદુઃખભંજન વિક્રમાદિત્ય. ગંધર્વસેનનું મૃત્યુ થયું તે પછી તરત જ ટૂંક સમયમાં વિક્રમનો જન્મ થયો. તથા એક બ્રાહ્મણ કન્યાથી ભર્તુહરિને જન્મ થયો. ગંધર્વસેન રાજાનું રાજ્યચિહ્ન ગધા-ગધેડા-ગર્ધભનું હતું એવું કેટલાક માને છે. મહારાજા વિક્રમાદિત્ય એ જ ગર્દભિલ રાજાના પુત્ર હતા. એ વીર વિક્રમે પાછળથી સઘળા શિક વંશનો નાશ કર્યો. જે સમયે વિક્રમે શક લેકીને નાશ કર્યો ત્યારે તેની ઉમ્મર અઢાર વર્ષની હતી. ઈ. સ. પૂર્વે ૫૬-૫૭ વરસે વિક્રમને જન્મ થયો હતો. તેથી વિદ્વાનો માને છે કે વિક્રમ સંવત એના જન્મથી શરૂ થયું છે, નહીં કે રાજ્યાભિષેકના સમયથી. અનુમાન કરી શકાય છે કે મહારાજા વિક્રમાદિત્ય એનું નામ હતું અને “શકારિ ” એની ઉપાધિ-ખિતાબ હતી. શક લોકોની સાથે લડતાં લડતાં શકના પથંત્રથી વિક્રમાદિત્યનું મૃત્યુ થયું. જૈન સાહિત્ય ઉપરથી જણાય છે કે મહારાજા વિક્રમાદિત્ય અને શ્રી ભતૃહરિ બંને ભાઈઓ અને રાજા ગર્દભિલ્લના પુત્રરત્નો હતા. મહારાજા વિક્રમાદિત્યે ઉજજયિની નગરીમાં રાજય કર્યું અને શ્રી ભર્તુહરિએ ભેખ લીધો અને એ રીતે યોગીશ્વરનું મહાપદ પ્રાપ્ત કર્યું. આજે ભારતવર્ષના ઈતિહાસમાં બે હજાર વર્ષથી આ બંને પરાક્રમી ભાઈઓનું નામ અમર થઈ રહ્યું છે. તમામ લેકે આ બંને ભાઈઓને પિછાને છે અને વારંવાર યાદ કરે છે. For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાન્ જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર લેખકઃ——પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી શ્રી જૈનશાસનના સ્થંભ સમાન, જન્મથી જેન નહીં છતાંય જ્ઞાનપૂર્વક જૈનધર્મને સ્વીકારનાર, સંવતપ્રવર્તાવનાર રાજા વિક્રમના સમકાલીન અને તેના પ્રતિબંધક, બંગાલના કુર્મારપુરના નરેશ દેવપાલના પ્રતિબંધક, જૈનધર્મના પ્રમાણુશાસ્ત્રના મૂલ પ્રતિષ્ઠાપક, સમ્મતિતર્ક, ન્યાયાવતારાદિ વિવિધ ગ્રન્થના પ્રણેતા, પાકૃત સૂત્રને સંસ્કૃત રૂપે બનાવવાની અભિલાષાને જાહેરમાં મૂકનાર, પારાગ્નિત પ્રાયશ્ચિત્તને સ્વીકારનાર, અવંતી (ઉજજયિની)માં જ અવંતી પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિને હજારો માણસોની મેદની વચ્ચે વિક્રમરાજાની સમક્ષ મહાદેવના લિંગમાંથી પ્રગટાવનાર, અલૌકિક પ્રતિભાશાલી, સમર્થ વિદ્વાન, જૈનશાસનના આઠ પ્રભાવક પૈકીના એક, અભિમાનના ઉન્નત શિખરે પહોંચી નિરભિમાનને અપનાવનાર, વાદીનું નામ સાંભળતાં જ ત્યાં પહોંચી જનાર, દુનિયામાં સર્વજ્ઞપુત્ર તરીકે સુવિખ્યાત થયેલ, દાર્શનિક તાર્કિક અનેકાતિક એવા શ્રી સિદ્ધસેન દિવાકરના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ લેખમાં આ મહાપુરુષના જીવનના વિશિષ્ટ પ્રસંગે તરફ દષ્ટિપાત કરીશું. આ મહાપુરુષને સત્તાસમય કયો ? કયા સ્થળે જન્મ? માતા-પિતા કોણ? કયું ગાત્ર? કયા ધર્મ? જન્મ પછી કયા પ્રસંગોમાં મુકાણું ? સ્વવિદ્યાનું કેટલું અભિમાન ? તે વિદ્યાના ગર્વને ઉતારનાર સદ્ગુરુ વૃદ્ધવાદીને સમાગમ કેવી રીતે થયો? સંયમ શી રીતે લીધું? પાકૃતમાંથી સંસ્કૃત કરવા જતાં કેવી કઢંગી સ્થિતિ પ્રાપ્ત થઈ? અવંતીનરેશને શી રીતે પ્રતિબં ? અવંતી પાર્શ્વનાથની મૂર્તિ કઈ રીતે પ્રગટ થઈ ? ધર્મને વિજયધ્વજ કેવી રીતે ફરકાવ્યો ? નૂતન ગ્રંથ કયા કયા રચ્યા ? તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને સંધ કેટલા વિશાલ પ્રમાણમાં કઢાવ્યો ? ઈત્યાદિ જોઈશું. સમય–સંવતપ્રવર્તક વિમાદિત્ય અને સિદ્ધસેન સમકાલીન હોવાની બાબતમાં બહુ મતભેદ છે. કોઈ સિદ્ધસેનને વિક્રમના સમકાલીન કહે છે, કોઈ વિક્રમની ચોથી પાંચમી સદીના વચલા ગાળામાં થયેલા માને છે. કેઈ એથી પણ આગળની સદીમાં જણાવે છે. આ વિષે ઈતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણુવિજયજી (હાલ પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી) “પ્રબંધચિંતામણિના ભાષાન્તરના “પ્રબંધાર્યાલચન” (પૃ. ૪૭–૪૮)માં લંબાણથી ચર્ચા કરી છેવટે જણાવે છે કે આવી રીતે અમારા મત પ્રમાણે સિદ્ધસેન દિવાકરનો સતા સમય ચોથા અને પાંચમા સિકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરગામી આર્યખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિદ્ધ થાય છે. દિલના પુરોગામી પાદલિતસુરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે, અને વૃદ્ધવાદીના ગુર ઔદિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા, એમ પ્રમાણિત થઈ જાય છે, તે સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા–પાંચમા સૈકાના વચલા ગાળામાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય.” સમ્મતિતર્કના સંપાદકીય નિવેદનમાં ૫. સુખલાલજી અને બેચરદાસજી જણાવે છે કે“મૂળના (સમ્મતિતના) કર્તા આચાર્ય સિદ્ધસેન દિવાકર છે. જેની પરંપરા પ્રમાણે For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ તેઓ વિક્રમની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલા મનાય છે. તેઓ દિગમ્બરાચાર્ય કુન્દકુન્દ અને સમંતભદ્ર એ બન્નેના પહેલાં થયા હોય તેવી સંભાવનાનાં કેટલાંક કારણો છે, તેમજ વેતામ્બર અને દિગમ્બરને પંથભેદ થયા પહેલાં પણ તેઓ થયા હોય તેમ માનવામાં કેટલાંક કારણો છે. તેથી વિક્રમની પહેલી શતાબ્દોમાં તેઓ થયાની જેન પરંપરા ઉપર ગમ્ભીર પણે અતિહાસિકએ વિચાર કરવો જોઈએ. અત્યારે કેટલાક એતિહાસિકે તેઓને વિક્રમની પાંચમી શતાબ્દીમાં મૂકે છે.” શ્રી મોહનલાલ દ. દેસાઈ પોતાના જે. સા. સં. ઇ.” (પૃ. ૧૦૪)માં જણાવે છે કે – “(૧૫૦) વિક્રમ (શકારિ) ઉજજયિનીની ગાદીએ આવ્યો. તેને સંવત્ વીરાત ૪૭૦ થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્યમંગુ, વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર, અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે.” ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” પુસ્તકમાં જણાવ્યું છે કે મહાવીરના નિર્વાણુ સમયની ચર્ચા પ્રસંગે ઈ. સ. પૂર્વે પ૭ કે પ૬ માં શરૂ થતા વિક્રમસંવત વિષે નિર્દેશ કર્યો છે. જેન વિક્રમચરિત્ર જણાવે છે કે “પિતાની પવિત્ર ભક્તિથી જૈન ગુરુ સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિક્રમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી અને પરિણામે વર્ધમાનના સંવતમાં પરિવર્તન થયું. ભવિષ્યના હિંદ માટે તેણે, આજે પણ ઉત્તર હિંદમાં ચાલતા એવા એક ચોક્કસ સંવતની ભેટ કરી. એડગટનના શબ્દોમાં માત્ર જેનોની જ નહિ પરંતુ હિંદુઓની પણું ઘણું સૈકાઓથી આવી જ માન્યતા છે.” (પૃ. ૧૭૦). ગભિલના વારસ વિક્રમાદિત્ય પ્રતિ જોતાં જેન ઉલ્લેખ જણાવે છે કે, જેના સાહિત્યના પ્રખર તિર્ધર એવા સિદ્ધસેન દિવાકર આ સમયે તેમના દરબારમાં રહેતા અને તેમણે મહાન વિક્રમને તથા મીસીસ સ્ટીવન્સનના શબમાં “કુર્મારપુરના રાજા ” દેવપાલને પણ જેનધર્મ અંગીકાર કરાવ્યાનું જણાવે છે.” (પૃ. ૧૭૨ ) મહાન ઉમાસ્વાતિ વાચક સંબંધમાં આટલી પ્રાસ્તાવિક નોંધ કરી આપણે વિક્રમદિત્યના સમય પ્રતિ નજર કરીશું કે જે દરમિયાન જૈન સાહિત્યના ઇતિહાસમાં સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તાચાર્ય જેવા ઝળકતા સિતારાઓ પ્રકાશ્યા હતા. સિદ્ધસેન અને વિક્રમના ધર્મ પરિવર્તન સંબંધની પ્રાચીન અને દઢ જેન દંતકથાની સત્યતા બાબત આપણે વિચાર કરી ગયા છીએ, તેથી દિવાકરના સમયે બાબતનની વધુ વિગતમાં ઊતરવાની આવશ્યકતા નથી. તેમ છતાં સિદ્ધસેનની દંતકથા અનુસાર તારીખ સાબીત કરવા માટે બે પ્રમાણો વિચારી શકાય. એક તો વાચક–શ્રમણની માફક સિદ્ધસેન પણ દિગંબર અને વેતાંબર અને સંપ્રદાયને માન્ય છે અને બીજું એ બન્નેને નિર્દેશ કરતા ઉલ્લેખ બને સંપ્રદાયમાં પ્રાચીન છે.” (પૃ. ૨૧૬ ) જેનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” લેખમાં મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી પૈકીના એક ) જણાવે છે કે આ (સિદ્ધસેન દિવાકર ) વૃદ્ધવાદિસૂરિના શિષ્ય અને મહાપ્રતાપી રાજા વિક્રમના પ્રતિબંધક-ધર્મગુરુ હતા. એમણે બંગાલના કુર્મારપુરના રાજા દેવપાલને પ્રતિબધી જેન બનાવ્યા હતા.” આમાં આગળ જતાં જણાવે છે કે “તેઓ વિક્રમની પ્રથમ શતાબ્દિના મહાન આચાર્ય હતા.” ઇત્યાદિ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ રહ્યું પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો' લેખમાં પં. લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે “ ઉજજચિની (માળવા) ના સંવતપ્રવર્તક સુપ્રખ્યાત વિક્રમાદિત્યથી વિશિષ્ટ સત્કાર પ્રાપ્ત કરનાર, દક્ષિણાપથમાં દિવંગત થયેલા સુપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકર.” મહામહે પાધ્યાય શ્રી ધર્મસાગર ગણિકૃત તપગચ્છ પટ્ટાવલીની પજ્ઞ વ્યાખ્યામાં વિક્રમાદિત્ય અને સિદ્ધસેન દિવાકર સમ્બન્ધમાં જણાવ્યું છે કે 'वृद्धवादी पादलिप्तश्च तथा सिद्धसेनदिवाकरो, येनोज्जयिन्यां महाकालप्रासादलिंगस्फोटन विधाय कल्याणमंदिरस्तवेन श्रीपार्श्वनाथविंबं प्रकटीकृतं, श्री. विक्रमादित्यश्च प्रतिबोधितस्तद्राज्यं तु श्रीवीर सप्ततिवर्षशतचतुष्टये ४७० संजातं ।' શ્રી જિનવિજયજીના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ની પાંચમી શતાબ્દિ પૂર્વમાં થાય છે. (જુઓ જૈન સાહિત્ય સંશોધક, અંક ૨.) ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઇ. સ. પ૩૩ ની આસપાસ થયા. (જુઓ હિસ્ટ્રી ઑફ મેડીવલ સ્કુલ ઑફ ઈન્ડિયન લોજીક.) ડૉ. હર્મન જેકેબીના મતે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ૬૭૭ ની આસપાસ થયા. . ડી. પી. એલ. વૈદ્યના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ૭૦૦ ની આસપાસ અથવા ઈ. સ. ની સાતમી સદીના છેલ્લા ચરણમાં થયા. ( જુઓ પી. એલ. વૈદ્ય લખેલી “ ન્યાયાવતાર ” ની અંગ્રેજી પ્રસ્તાવના.) આ રીતે સિદ્ધસેન દિવાકરના સમય સંબંધમાં બહુ મતભેદ છે. જન્મસ્થાન અને માતાપિતાદિ –આ મહાપુરુષના જન્મસ્થાન સબંધમાં કોઈ પણ જાતને ઉલ્લેખ અદ્યાવધિ કઈ પણ સ્થળે દૃષ્ટિગોચર થયો નથી. માત્ર તેમના જીવનચરિત્ર પરથી એમ અનુમાન થઈ શકે છે કે તેમનો જન્મ ઉજજયિનીમાં (અવન્તીમાં) છે તેની આસપાસના નિકટ પ્રદેશમાં થયેલ હોવો જોઈએ. આ મહાપુરુષનું ગોત્ર કાત્યાયન, પિતાનું નામ દેવર્ષિ, માતાનું નામ દેવશ્રી (દેવસિકો), જાત વિપ્ર અને ધર્મ વૈદિક હતા. તેમને સિદ્ધશો નામે બહેન હતી, જેણે પિતાના ભાઈની જેમ જૈનધર્મની પ્રત્રજ્યા સ્વીકારી સ્વજીવનને અજવાળ્યું હતું. નામકરણ અને વિદ્યાભ્યાસ–બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામતા આ બાળકનું નામ માતાપિતાએ સિદ્ધસેન સ્થાપન કર્યું. સતેજ બુદ્ધિ, પૂર્વભવના જ્ઞાનના સંસ્કાર, જ્ઞાનાવરણીય કર્મને તથા પ્રકારનો ય અને અનુકુલ સાધન, પછી બાકી શું રહે ? જોતજોતામાં સિદ્ધસેન પિતાની તીક્ષણ બુદ્ધિથી થોડા જ સમયમાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, વેદ, ઉપનિષદ્દ આદિ શાસ્ત્રોને પારંગત બન્યો અને અદ્વિતીય વિદ્વાન તરીકે જગતમાં જાહેર થયો. તેના પિતા વિક્રમાદિત્યના પુરોહિત હતા, એટલે વિક્રમ ની રાજસભામાં પણ તેણે યોગ્ય સ્થાન પ્રાપ્ત કર્યું, અને વિક્રમાદિત્યને અત્યંત પ્રિય થઈ પડ્યો. વિક્રમદિત્યના રાજસભાનાં નવ રત્નોમાં તેમની ગણના થઈ. આમ તેમની સમર્થ વાદી તરીકેની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. ભલભલા પંડિતો પણ તેમનાથી ધ્રુજવા લાગ્યા. - વિદ્યાનું અભિમાન અને ૬૦ પ્રતિજ્ઞા–સિદ્ધસેનને પિતાની વિદ્યાનું અભિમાન થયુંઃ અહો ! અત્યારે દુનિયામાં મારા જેવો સમર્થ પંડિત બીજે કયું છે ? એક વાર દેશે દેશ ફરી સર્વ પડિતાને છતી મારા નામને વિજયડંકા વગડાવું તે જ હું ખરે For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સિદ્ધસેન! આમ વિચારી સિદ્ધસેન દુનિયામાં પોતાનું મહત્ત્વ દર્શાવવા વિચિત્ર વેશ ધારણ કરી પંડિતો પર દિગવિજય કરવા દેશાન્તરે નીકળી પડ્યો. સિદ્ધસેને પેટે પાટા બાંધ્યા, એક ખભે લાંબી નિસરણી લટકાવી, બીજે ખભે જાળ ભરાવી, એક હાથમાં કદાળે લીધે અને બીજા હાથમાં ઘાસને પૂળો લીધો. દેખનારને હાસ્ય કરાવે તેવા વેશમાં પ્રતિવાદીની શોધમાં સિદ્ધસેન આગળ ને આગળ ચાલતા જાય છે અને આમ તેમ જોતો જાય છે; રખેને કોઈ પ્રતિવાદી છુપાઈ ન જાય? ચાલતાં ચાલતાં તે દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે જઈ પહોંચ્યો. રાજસભામાં પ્રવેશ કરી કર્ણાટક નરેશને હાકલ કરી કે હે રાજન ! તારા રાજ્યમાં મારી સાથે વાદ કરે તે કઈ પંડિતવર્ય હોય તો લાવ મારી સામે. આજે તેના અભિમાનને ચૂરો કરવાને માળવેશ્વર વિક્રમાદિત્યને માનીત મહાદૂર્ધર પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યો છે. આ સાંભળી રાજા રાજસભાના પંડિત સામે જોવા લાગ્યા. પણ કોણ ઊઠે? પહેલેથી જ સિદ્ધસેનની કીર્તિ સૌએ સાંભળી હતી એટલે એ બિચારા થંભી જ ગયા. સૌને પિતાની કીર્તિ વહાલી હતી, એટલે કેાઈની પણ હિમ્મત ચાલી નહીં. બાદ રાજાએ અપ્રતિમ એવા સિદ્ધસેનને સન્માનપૂર્વક સત્કાર કર્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે, “હે પંડિતવર્ય ! આપે આવો હાસ્યજનક વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે? પ્રત્યુતરમાં સિદ્ધસેને કહ્યું: “હે રાજન! સાંભળે. ઈરાદાપૂર્વક જ મેં આ વેશ ધારણ કર્યો છે. મારામાં એટલી બધી વિદ્યા ભરી છે કે રખેને તેના ભારથી મારું પેટ ફાટી ન જાય, એ ભયથી મેં પિટ પર પાટો બાંધ્યો છે. આ નિસરણી રાખવાનું કારણ એ છે કે મારી સાથે શાસ્ત્રાર્થ કરનાર વિદ્વાન પરાજયના ભયથી કદાચ ઊંચે ચઢી જાય, તો તેને પણ આ નિસરણી ઉપર ચઢી નીચે પટકું અને શાસ્ત્રાર્થ કરી તેને પરાજય કરું, કદાચ તે પાણીમાં ડુબકી મારે તો જાળ નાખી તેને ખેંચી કાઢું, પૃથ્વીમાં પેસી જાય તો આ કોદાળીથી પૃથ્વીને ખેદી બહાર કાઢું. અને શાસ્ત્રાર્થ કરતાં હારી જાય તો આ ઘાસના પુળામાંથી તરણું કાઢી તેના દાંતે લેવડાવું. રાજાએ સ્મિત કરતાં ફરી પૂછયું હે પંડિતવર્ય! ધારો કે કદાચ શાસ્ત્રાર્થ કરતાં તમારી જ હાર થઈ તો તમે શું કરે? સિદ્ધસેન સિંહની પેઠે ગઈ ઊડ્યોઃ અરે, શું હું હારુ? તે તો દુનિયા ઊંઘી જ વળી જાય ને? હે રાજન! આ સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે, સ્થિર એવો મેરુ કદાચ ચલાયમાન થાય, સમુદ્ર કદાચ માઝા મૂકે, આકાશ-પાતાળ કદાચ એક થઈ જાય, તો પણ આ સિદ્ધસેન ન જ હારે. સિદ્ધસેન અજેય છે, અપ્રતિમલવાદી છે. એટલે મારી હાર તો તમારે કઈ પણ કાળે માનવી જ નહિ. છતાં વિધિવશાત જો હું હારી જાઉં તે જિંદગીભર તેને શિષ્ય થઈ જાઉં. આ રીતે દુર્ધર એવા સિદ્ધસેને રાજસભા સમક્ષ ભીષ્મ પ્રતિજ્ઞા કરી. આ સાંભળી રાજાએ કહ્યુંઃ શાબાશ, આપે આપના અભિમાનને છાજે તેવી જ દઢ પ્રતિજ્ઞા કરી છે. આમ છતાં સિદ્ધસેન સાથે શાસ્ત્રાર્થ કરવાની કોઈની હિમ્મત ચાલી નહીં. અને જેણે હિમ્મત કરી તેને પરાજય થયો. આમ આખરે સિદ્ધસેન જે ધ્યેયથી નીકળ્યો હતો તેમાં તે સફળ થયો. અને પિતાની કીર્તિમાં વૃદ્ધિ કરી પાછો ફર્યો. કેટલેક વખત પસાર થયા બાદ ફેર સિદ્ધસેન વાદીની શોધમાં પ્રવાસે નીકળ્યાઃ મહારાષ્ટ્ર, મધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશમાં કરી ત્યાંના સમર્થ સાક્ષરોને શાસ્ત્રાર્થમાં હરાવી પોતાને યશકા વગાડી વિદ્વાનોમાં તે ચક્રવત થયો. હવે તે એના અભિમાનને પાર જ રહ્યું નહિ ! For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૨૫ વૃદ્ધવાદીને સમાગમ, વાદમાં પરાજ્ય, અને પ્રતિજ્ઞાનું પાલન–એક સમયે સિદ્ધસેન કૌશામ્બી નગરીમાં ગયા, અને ત્યાં રાજસભામાં જઈ પંડિતને પડકાર કર્યો. પણ કઈ શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયું નહિ, ત્યારે અભિમાનના શિખરે પહોંચેલ સિદ્ધસેન બેલ્યા કે-અત્યારે આ સિદ્ધસેનને હરાવે એવો કોઈ જ જ નથી લાગતો કે જેની સાથે વાદ કરીને હું મારી જીભની ચળ મટાડું. સિદ્ધસેનનું આવું અભિમાની વક્તવ્ય એક પંડિતવર્યથી સહન ન થયું. એટલે તેણે સિદ્ધસેનને પગના નખથી તે માથાની ચટલી સુધી લાગી જાય તેવું આકરું વેણ સંભળાવતાં કહ્યુંઃ જગતમાં કેઈનું અભિમાન રહ્યું નથી. એવી કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. માટે હે સિદ્ધસેન ! આટલું બધું અભિમાન શા માટે કરો છે? જો તમારે જીભની ચળ જ મટાડવી હોય અને વાદ કરવાની સાચી જ ભાવના હોય તો કઈ નરકેશરી પાસે પહોંચી જાઓ. અદ્યાવધિ તો તમે બકરાં સાથે જ બાથ ભીડી છે, કેશરીસિંહના દર્શન હજુ નથી થયાં. જ્યાં એના સપાટામાં આવ્યા કે તમારા અભિમાનના ભૂક્કા થઈ જવાના ! આ મારાં વચનો તમારા હૃદયમાં કોતરી રાખજે. સિદ્ધસેનને આવું નગ્ન સત્ય સંભળાવનાર હજુ સુધી કઈ મળ્યો જ ન હતું. એટલે સ્વમાન ભંગ થતું જઈ સિદ્ધસેન એકદમ ચીડાયો, અને ગર્જના કરતા બેલી ઊઠ્યો: દુનિયામાં એ કેણ પડવ્યો છે કે જે સિદ્ધસેનને હરાવે અને અપ્રતિમલવાદી તરીકે સ્વકીર્તિને વિશ્વમાં ફેલાવે ? જેમ એક મ્યાનમાં બે તરવાર ન હોય, એક રાજમાં બે રાજા ન હોય, તેમ એક સાથે બે અપ્રતિમમલવાદીઓ ન જ હેય. માટે તું જલદી આ સિદ્ધસેન સાથે સ્પર્ધા કરનાર તે તારા કેસરીસિંહનું નામ બતાવ. પંડિતવયે તેની છાયામાં લેશમાત્ર દબાયા સિવાય જવાબ આપ્યોઃ હે રાજન ! લાટ દેશના પાટનગર ભગુકચ્છ (ભરૂચ) શહેરમાં વિચરતા, સાક્ષાત સરસ્વતીના અવતારમાં અપ્રતિમમહલવાદી, સકલશાસ્ત્રોમાં પારંગત, મહાસમયજ્ઞ, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ એવા જૈનાચાર્ય શ્રી વૃદ્ધવાદીસૂરીશ્વરજી મહારાજા છે. [આ વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગડદેશમાં કેશલગ્રામના રહેવાસી હતા. તેમનું મૂળ નામ મુકુન્દ હતું. જાતે બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં પ્રસિદ્ધ અનુગપ્રવર્તક અને પાદલિતાચાર્યના પરમ્પરાશિષ્ય શ્રી રકન્દિલસૂરીશ્વરજી પાસે પ્રત્રજ્યા સ્વીકારી હતી. ગ્રામનુગ્રામ વિહાર કરતા તેઓ ભરૂચમાં આવી પહોંચ્યા. વૃદ્ધાવસ્થા છતાં ભણવાની બહુ જ ખંત હતી. દિવસ અને રાત્રિને ઘણો ટાઇમ વિદ્યાભ્યાસમાં જ પસાર થતે. રાત્રે પણ ઉદ્દષણ પૂર્વક અધ્યયન કરે. એકદા ગુરુવર્ષે સૂચના કરી કે–મહાનુભાવ, રાત્રે મોટા અવાજે અધ્યયન કરવાથી અન્યને નિદ્રામાં અલના પડે. પ્રવૃત્તિશીલ લેકે જાગીને હિંસાદિ કાર્યમાં પ્રવૃત્ત થાય. માટે રાત્રિમાં ઊંચે સ્વરે અધ્યયન કરવું ઉચિત નથી. ગુરુ મહારાજે કરેલી આ સૂચના પ્રત્યે તેમનું દુર્લક્ષ્ય જ રહ્યું અને તેમણે હમેશની માફક રાત્રે પણ ઊંચા સ્વરથી અધ્યયન કરવું ચાલુ જ રાખ્યું. ત્યારે અન્ય મુનિવરે એક વખતે મશ્કરીમાં તેમને કહી દીધું કે હે મહારાજ! શું વૃદ્ધાવસ્થામાં ભણીને તમે મુશળ (સાંબેલા)ને ૫૯લવિત કરવાના છો ? આ મીઠી મશ્કરીથી મુકુંદમુનિને બહુ જ લાગી આવ્યું. મનમાં દઢ નિશ્ચય કર્યો કે હવે તે સરસ્વતીની આરાધના કરી તેને પ્રસન્ન કરું અને મુશળને પલ્લવિત કરું તે હું જ ખરશે. આ રીતે દઢ નિશ્ચય કરી “નારિકવસતિ’ નામના ચૈત્યમાં ગયા. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ૨૯૬ ] ચારે આહારને ત્યાગ કરી સમાધી લગાવીને બેસી ગયા. એકવીશ દિવસના ઉપવાસને અંતે ભારતીદેવી પ્રસન્ન થયાં, અને તેમને 'ડિતેશિરામણ થવાને આશિર્વાદ આપ્યા. સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દમુનિને અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ, તેથી તે વૃદ્ધવાદી તરીકે સત્ર પ્રસિદ્ધ થયા. બાદ પારણા સારુ ગૃહસ્થને ઘેર ગેાચરી લેવા જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. પૂર્વ મુનિવરના મુખથી મશ્કરીમાં અપમાનજનક વચન સાંભળ્યું હતુ. તે તુરત સ્મરણ આવ્યું, તેથી હુજારા માણસાની મેદની વચ્ચે તે મુશળ ઉપર પ્રાસુક જળનું સિંચન કરી તેને પુષ્પાથી નવપલ્લવિત કરી દીધું, અને સતે આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. ત્યારથી વૃદ્ધવાદી આબાલગોપાલ વિશ્વમાં સુપ્રસિદ્ધ થયા. એક વખત વયેવૃદ્ધ વૃદ્ધવાદી ઉદ્માષણા કરી કહેવા લાગ્યા કે સસલાનું શૃંગ (શિંગડું), ઇન્દ્રધનુષ્યનું પ્રમાણુ, શીતાગ્નિ, અને નિષ્પક પ પવન આ વાકયમાં જે કાઈને કંઇ ગમતુ ન હેાય તે તે મારી સામે આવીને વઢે. તેને નિરુત્તર કરવા માટે હું સજ્જ છું. પણ તેમની સામે કાઈ મેરચે માંડી શકયા નહીં. આથી જગતમાં વૃદ્ધવાદી અપ્રતિમમલ્લવાદી તરીકે જાહેર થયા. ``ગુરુમહારાજ શ્રીસ્કદિલાચાયે તેમને આચાય પદથી વિભૂષિત કર્યાં. ગુરુમહારાજ ગચ્છને સ` ભાર વૃદ્ધવાદીને સાંપી દઈ અનશન કરી સ્વસ્ય થયા. બાદ શાસનની ધુરાતે વહન કરતા વયેાવૃદ્ધે વૃદ્ધવાદીજી ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભવ્ય જીવને પ્રતિષ્ઠાવતા વિચરવા લાગ્યા. ત્યાર પછીના સમ્બન્ધ સિદ્ધસેન સાથેને છે] આ કથન સાંભળતાં જ સિદ્ધસેન ચમકયેા. મારા જીવતાં જગતમાં એ અપ્રતિમમલ્લવાદી તરીકે પ્રસિદ્ધ થાય! બસ, હવે તે તેને વાદમાં હરાવીને વિજય પ્રાપ્ત કરું ત્યારે જ ખરા! એમ કહી છંછેડાયેલા સર્પ જેવા સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની દૃઢ પ્રતિજ્ઞા કરીને વૃદ્ધવાદીની શોધમાં નીકળી પડયા, અને આવી પહોંચ્યા ભરુચ બંદરે; જ્યાં નાઁદા નદીનાં ઊંડાં નીર વહી રહ્યાં છે, કાંઠે આવેલા શહેરને મતાહર દેખાવ દશ્યમાન થઈ રહ્યો છે, ઊંચી ઊંચી હવેલીએ ગગનમંડલની સાથ બાથ ભીડી રહી છે, મદિરાની ધ્વજાએ ચારે તરફ આકાશમાં કરકી રહી છે, અને વિશમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય તીર્થં જ્યાં શાભી રહ્યું છે. સિદ્ધસેને આવીને વૃદ્ધવાદીજીની શેાધ કરી, કાઇ પણુ સ્થળે ભેટા થયા નહીં, ત્યારે સિદ્ધસેન ફરતા ફરતા જૈન ઉપાશ્રયની નિકટમાં આવ્યા, ત્યાં કાઇ ગૃહસ્થને પૂછ્યું કે ભાઈ ! વૃદ્ધવાદીજી કયાં છે ? ગૃહસ્થે કહ્યું કે મહાશય ! તેઓ તે નવકલ્પવિદ્વારી છે. તેમના કલ્પ પૂરો થવાથી તેઓ આજે જ પ્રાતઃકાલમાં અહી’થી વિહાર કરી ગયા છે. આ સાંભળી હૃદયમાં હરખાત - તે ખાલી ઊઠયાઃ-એહ, કેસરીસિંહની બીકે ગજરાજ ભાગી જાય તેમ, મારી બીકે જ તે ભાગી ગયા લાગે છે. પણ હું તેમને કયાં હું એમ હું ?! સિદ્ધસેનનાં આ વચનેા એ ગૃહસ્થથી સહન ન થયાં. તેણે ખુલ્લા શબ્દોમાં તેમને સંભળાવી દીધું: અરે પડિતજી, વ્રુદ્ધવાદીનેવાદમાં હરાવે તેવા વિશ્વમાં જન્મ્યા છે જ ક્રાણુ ? તમે તે! એમની આગળ શા હિસાબમાં ? એ તો જબ્બરજસ્ત અપ્રતિમમલ્લવાદી છે. એક વખત મળી જુએ એટલે તમારી સાન તે મહાપુરુષ ઠેકાણે લાવશે. જાણે ભાવીના સૂચક જ હોય તેમ આ શબ્દે ગૃહસ્થના મુખમાંથી નીકળી પડયા. સિદ્ધસેન આ સાંભળી ચીડાઈને ખેલ્યાઃ અરે, એ ગમે તેવા હોય તે મારે સાંભળવાની For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ર૯૭ જરૂર નથી. ભલે તે તેમની બડાશ માર્યા જ કરે, પણ મારી આગળ તેમનું લેશમાત્ર ટ નભવાનું નથી. એ કયે માર્ગે ગયા છે, તે મને બતાવ! ગૃહસ્થ માર્ગ બતાવતાં કહ્યું. આ માર્ગે ચાલ્યા જાઓ, માર્ગમાં જ તમને તે મળશે. સિદ્ધસેને તે તરફ પ્રયાણ કર્યું. અને થોડી વારે તે વૃદ્ધવાદોસૂરિની લગભગમાં આવી પહોંચ્યા. વૃદ્ધવાદીજીની પણ તે તરફ દષ્ટિ ખેંચાણ. મનમાં એમ થયું કે આ કોઈ વ્યક્તિ આટલો બધે ઉતાવળથી આવી રહ્યો છે માટે તેને ઉપદેશ શ્રવણ કરવાની અથવા મને મળવાની તીવ્ર અભિલાષા થઈ હોય એમ લાગે છે. એટલે વૃદ્ધવાદીજી એક વિશાલ વૃક્ષ નીચે બેબી ગયા, અને સિદ્ધસેન ત્યાં આવી પહોંચ્યો એટલે ઉપદેશ દેવે શરૂ કર્યો. એટલે સિદ્ધસેન બે કે હું કંઈ તમારે ઉપદેશ સાંભળવા નથી આવ્યો. મારે તો તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. તમે મારી બીક ભાગી આવ્યા છો, પણ હું તમને છોડવાનો નથી. હું કોણ છું એ તમે જાણો છો? હું વાદવિજેતા સિદ્ધસેન છું. મારા નામ માત્રથી વાદીઓના હાજા ગગડી જાય છે. માટે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરે ત્યાં તમારી હાર કબુલ કરી અપ્રતિમમલવાદીપણને આટોપ છોડી દઈ શરણે થઈ જાઓ. અને જે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં હારી જાઉં તે જિંદગીભર તમારો શિષ્ય થઈને રહું. માટે બતાવો તમારું પાંડિત્ય ! આજે તમારો અપ્રતિમમલ્યવાદીપણને યશ ચૂરચૂર કરી જગતમાં મારી કીર્તિ સ્થાયી કરીશ. સમયજ્ઞ વૃદ્ધવાદીજીને થયું કે આને વિદ્યાનું બહુ જ અજીર્ણ થયું છે. એ છે તે સમર્થ વિદ્વાન અને પ્રતિભાશાલી, પણ સારે સંગ નથી મળ્યો તેથી પિતાની વિદ્વત્તાને કુમાર્ગે ગેરઉપયોગ કરી રહ્યો છે. જે એને કુનેહથી સાચે માર્ગ બતાવવામાં આવે તે જરૂર તે શાસનને મહાન પ્રભાવક થાય, શાસનની લગામ સાચવી શકે, અને વિશ્વમાં જેનશાસનને ડકે બજાવે. આ વિચારથી વૃદ્ધવાદીનું હૃદય તેને સન્માર્ગે લાવવા આકર્ષાયું. પછી વૃદ્ધવાદીજીએ જણાવ્યું કે ભાઈ! શાસ્ત્રાર્થ કરવાની મારી ના નથી, પણ આપણે બન્નેમાંથી હાર કોની થઈ અને છત કેની થઈ, તેનો ન્યાય કરનાર ત્રાહીત કઈ જોઈશેને ? માટે પંચ નક્કી કરો જેથી આપણે બને શાસ્ત્રાર્થ કરી છે, અને જય કે પરાજયનો નિર્ણય કરીએ. સિદ્ધસેનથી તો ઘડીભર પણ ભાય તેમ ન હતું. તેને તો શાસ્ત્રાર્થ કરવાની ખૂબ જ તાલાવેલી લાગેલી હતી. તેને થયું કયાં અત્યારે મધ્યસ્થને ગોતવા જવું? આનાં કરતાં આ જંગલના ગોવાળીઓને જ પંચ તરીકે નીમી દઉં. એમ વિચાર કરી ન્યાય આપવા ગાવાળીઓને બેસાડયા. બાદ સિદ્ધસેને સમયજ્ઞતાના અભાવે વૃદ્ધવાદી સામે વ્યાકરણ, ન્યાય, વેદાન્ત આદિ અનેક ગ્રન્થોનાં પ્રમાણ સાથે, અખલિત ગિર્વાણ ગિરામાં, પિતાના પૂર્વ પક્ષનું સમર્થન કરવા માંડયું. પણ આ સમયે પેલા ગોવાળિયા તો કાનમાં આંગળી દઈને તેની સામે જોઈ જ રહ્યા, અને એક બીજાને કહેવા લાગ્યા કે આ શું બોલ્યા કરે છે એ કંઈ સમજાતું જ નથી. આને તો કંઈ આવડતું નથી લાગતું. એટલામાં સિદ્ધસેનનો પૂર્વપક્ષ પૂરા થયા બાદ સમયજ્ઞ વૃદ્ધવાદીજીએ વિચાર્યું કે આ ભરવાડે આગળ સંસ્કૃતમાં વદવું એ તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. વળી આ સિદ્ધસેનને પણ યુક્તિથી વશ કરે છે. માટે સમય અને સભાને ઉચિત એવું બોલવું જોઈએ. એમ વિચારી બુદ્ધિના ભંડાર સમયજ્ઞ વૃદ્ધવાદીજીએ કેડે એ બાંધ્યો અને હાથથી તાબેટ વગાડતા, ફેરફુદડી ફરતા, નાચ કરતા, ગેવાળીઆઓને સમજણ પડે એવા ઉપદેશ ભરેલાં પ્રાકૃત પદ્યો રાગ કાઢીને ગાવા માંડ્યાં. આ સાંભળતાં ગોવાળીઆઓ પણ હાથમાં કંડીકાઓ લઈને વૃદ્ધવાદીની સાથે નાચ કરવા લાગ્યા. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વૃદ્ધવાદીજીએ તાલ સાથે હુંબડક–હંબેડા લઈને નીચેનું પદ્ય ગાઈ સંભળાવ્યું “નવિ મારિઆઈ નવિ ચોરીઅઈ, પરદારહ સંગુ નિવારિઆઈ; થવા દેવું દાઈઅઈ, તલ સર્ગોિ ટુ ટુનું જાઈઈ.” આ સાંભળી ગોવાળીઆઓ તે બહુ જ ખુશ થઈ ગયા. વાહ ! આ મહારાજ ખરા છે. શું એમનું બેસવું ! શું એમનું નૃત્ય ! અમને ખસવાનું જ મન થતું નથી. પછી ગોવાબીઓને પૂછવામાં આવ્યું કે ભાઈઓ! કેણ જીત્યા અને કેણુ હાર્યા? ત્યારે ગોવાળીઓએ તો ચોખે ચકખું કહી દીધું કે વૃદ્ધવાદ્રીજી જીત્યા અને આ ભાઈ હાર્યા. આથી સિદ્ધસેને કહ્યુંઃ મહારાજ હું હાર્યો અને આપ જીત્યા. હવે મારી પ્રતિજ્ઞાનું પાલન કરાવવા આપને શિષ્ય બનાવો. આ સાંભળી વૃદ્ધવાદીજી બોલ્યા: હે સિદ્ધસેન, આ કાંઈ આપણે વાદવિવાદ ન કહેવાય. ગોવાળીઓને પાંડિત્યની શી કિસ્મત હોય ? विद्वानेव विजानाति, विद्वदजन परिश्रमम् ॥ नहि वन्ध्या विजानाति, गुर्वी प्रसववेदनाम् ॥१॥ માટે આથી કાંઈ મારી જીત થઈ ન કહેવાય. રાજસભામાં જઈને જ્યારે આપણે પરસ્પર શાસ્ત્રાર્થ કરીએ, અને એમાં જય પ્રાપ્ત કરી શકાય તે જ ખરી છત થઈ કહેવાય. સિદ્ધસેન મહાઅભિમાની હતો છતાં તેનામાં એકવચનીપણુનો મહાન ગુણ હો; બોલ્યા પછી ગમે તેવા વિકટ પ્રસંગમાં આવે તો પણ ફરી ન જાય તેવો તે હતો. તેણે વૃદ્ધવાદીજીને કહી દીધું કે–મહારાજ ! આપ સમયજ્ઞ છો. વ્યવહારકુશલ છો. ખરેખર, આપ જ જીત્યા છો અને હું હાર્યો છું, માટે આપનો શિષ્ય કરે. છતાં વૃદ્ધવાદીજીએ એ વાતનો ઇન્કાર કર્યો. અને બન્ને જણું ગયા ભૃગુકચ્છમાં. ત્યાં રાજસભામાં બન્ને વચ્ચે વાદવિવાદ થયો. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ અને વૃદ્ધવાદીજીનો વિજય થયો, એટલે તેમણે સિદ્ધસેનને પ્રવજ્યાથી અલંકૃત કરી કુમુદચંદ્ર નામ રાખી સ્વશિષ્ય બનાવ્યા. સિદ્ધસેન આજથી કુમુદચંદ્રમુનિ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે સિદ્ધસેનની પ્રતિજ્ઞાનું પાલન થયું. સૂરિપદની પ્રાપ્તિઃ કુમુદચંદ્રને બદલે સિદ્ધસેન-કુમુદચન્દ્રમુનિવર બુદ્ધિના ભંડાર અને પ્રતિભાશાલી હતા. પૂર્વે પણ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય,વેદ, ઉપનિષદ્ વગેરે સર્વ શાસ્ત્રના પારંગત હતા. માત્ર આ તરફ જ તેમની પ્રગતિ નહોતી થઈ, તે સદ્દભાગ્ય મળી આવી એટલે સોનું અને સુગંધ બે ભેગાં થયાં ! તે અલ્પ સમયમાં જૈનદર્શનને પૂરેપૂરા જ્ઞાતા થઈ ગયા. વૃદ્ધવાદીજીએ તેમને મહાસમર્થ અને સુયોગ્ય જાણી આચાર્યપદવીથી અલંકૃત કર્યા. અને સંસારીપણાના પૂર્વ નામથી જ જગતમાં પ્રખ્યાત હોવાથી તે વખતે કુમુદચન્દ્રને બદલે સિદ્ધસેન આચાર્ય એ નામથી વિભૂષિત કરી ગ૭નો સર્વ ભાર સુપ્રત કરી પોતે ૧ વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે “તાલારાસક” ગ્રામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બન્ને વિદ્વાનોને વાદ ઉજજૈનીની પાસે થયાનું લખ્યું છે. અને ભરુચની પાસે સિદ્ધસેને (આ સ્થળે વૃદ્ધવાદીજીએ એમ જોઈએ) ગેવાલિઆઓને રાસગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીક્ત પ્રાચીન અને યથાર્થ જણાય છે. –(મુનિ શ્રી કલ્યાણવિજયજીકૃત પ્રભાવક ચરિત્રના ભાષાન્તરનું પ્રબન્ધપર્યાલચન પૃ. ૪૯) For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ર૯ પૃથગ્ર વિહાર કર્યો. સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાના આપને લેશમાત્ર અપનાવ્યા સિવાય ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. ઉજ્જયિનીમાં આગમન અને વિક્રમાદિત્યને સમાગમ–દેશદેશ વિહાર કરી શાસનની પ્રભાવના કરતા શ્રી સિદ્ધસેનસૂરિજી એકદા સ્વપરિવાર સહિત માળવાના પાટનગર ઉજ્જયિનિમાં પધાર્યા. લેકેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હજારે માણસો તેમના ઉપદેશને લાભ ઉઠાવવા લાગ્યા. એકદા સૂરિજી ઉજયિનીના રાજમાર્ગ પર થઈને જઈ રહ્યા છે. જોકે તેમની જય ઉપર જય બોલાવી રહ્યા છે. દૂરથી આવતા વિક્રમાદિત્યના કાને આ શબ્દો પડ્યા. તેણે અનિમેષ નયને એ દશ્ય નિહાળ્યું, અને મનથી સિદ્ધસેનસૂરીશ્વરજીને નમસ્કાર કર્યો. મહાસમર્થ શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજીને વિદ્યાના બળથી રાજાએ કરેલા માનસિક પ્રણામની ખબર પડી એટલે તેમણે જમણો હાથ ઊંચે કરી ઊંચે સ્વરે ધર્મલાભને આશિર્વાદ આપે. ત્યારે વિક્રમાદિત્યે આ આશિર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યુંઃ આ આશિવદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. આ કથન સાંભળી વિક્રમાદિત્યે સૂરીશ્વરની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા પૂર્વક એક ક્રોડ સોનેયા (સેનામહોર) આપવા ભંડારીને હુકમ કર્યો. ધર્મઢામ તિ પ્રો, દુરદુષુપાવે જૂથે સિદ્ધનાથ, રવી વો િનાિઃ H” રાજાએ એક કોડ સોનામહોર આપવા માંડી તેને સૂરીશ્વરજીએ ઈન્કાર કરતાં કહ્યું: હે નરાધિપ ! આ તે શું, પણ તું આખું રાજપાટ આપી દે તોપણું અમારે ન કપે. આ જીવન પર્યંત તેને ત્યાગ છે. ત્યારે રાજાએ જણાવ્યું: સાહેબ જે વસ્તુ મેં દાનમાં કાઢી તે પાછી લેવી ઉચિત ન ગણાય. માટે આપ કાંઈક રસ્તો કાઢે. ત્યારે સૂરિજીએ કહ્યું: પૃથ્વીમાં જે કઈ દેણદાર હોય તેનું દેણું આમાંથી ચુકવવું જોઈએ, વિક્રમાદિત્યે તે વાત સ્વીકારી, સર્વનાં સાત સાત પેઢીનાં દેણાં ચુકતે કરી, સર્વને મુક્ત કરી સુખી કરી દીધા. અને નવેસરથી ચોપડા બનાવી પિતાનો શક પ્રવર્તાવ્યો, જે અદ્યાવધિ અખલિતપણે ચાલ્યો આવે છે. ચિત્તોડમાં બે વિદ્યાની પ્રાપ્તિ-ઉજયિનીથી વિહાર કરી સૂરીશ્વરજી એકતા ચિત્રકૂટ (ચિતડ) પધાર્યા, અને પ્રભુ દર્શનાર્થે જિનમંદિરમાં જતાં તેમની દષ્ટિ ચૈત્ય પાસે ઉભા કરેલા એક વિચિત્ર સ્થંભ ઉપર પડી. આ સ્થંભ પ્રેક્ષકને ઘડીકભર વિચારમાં નાખી દે. તે અને ઈટ કે પત્થરને નહીં પણ કોઈ જુદી જ રીતે બનેલો ભાસતો હતો. સૂરીશ્વરજીને આ સ્થંભ જેઈ આશ્ચર્ય થયું. તેમણે નિફ્ટમાં ઊભેલા એક વૃદ્ધ અનુભવીને પૂછયું: ભાઈ! આ સ્થંભ શાનો બનેલો છે ? અને અહીં શા કારણુથી ઊભો કરવામાં આવ્યો છે? વૃદ્ધ અંજલી જેડી જણાવ્યુંઃ ગુરુ મહારાજ ! લોકવાયકા એવી છે કે આ સ્થંભ ઇટ, માટી, પત્થર કે લાકડાનો બનેલ નથી, પરંતુ ઔષધિઓને બનેલ છે. પૂર્વેના મહર્ષિઓએ આના પિલાણમાં કીમતી રહસ્યમય વિદ્યાગ્રંથે થેકબંધ મૂકેલા છે, અને તેનું મોટું ૧ આ બાબતમાં પ્રભાવક્યારત્રના ભાષાન્તર (પૃ. ૯૩)માં નીચે પ્રમાણે વર્ણન છે રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે-“તમને દ્રવ્ય આપવા માગું છું.' ત્યારે ગુરુ બેલ્યા– દ્રવ્ય લેવું કલ્યું નહિ. માટે તમને રૂચે તેમ કરે.” આથી રાજાએ ગરીબ સાધમી બંધુઓ અને ચિત્યોના ઉદ્ધાર માટે તે દ્રવ્યને એક સાધારણ ભંડાર કર્યો.” . For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ઓષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા માટે ઘણું ઘણું મથ્થા પણ બધા નિષ્ફળ નિવડયા. હવે આપ કંઈ કેશિશ કરે અને સદ્દભાગ્યે કદાચ ઉઘડી જાય તે ના નહીં. તુરત જ સૂરીશ્વરજીએ બારીકાઈથી તેની તપાસ કરી તો તેમને પણ ઔષધિલેપમ્ય સ્થંભ લાગ્યો. તેમણે સુધી સુઘીને ઔષધિઓની પરીક્ષા કરવા માંડી. પછી પોતે પણ કેટલીક વિરોધી ઔષધીઓ મેળવી તેનો લેપ તૈયાર કરાવ્યો. એ લેપને સ્તંભના મુખભાગ પર વારંવાર લગાવતાં તે ખૂલ્યું. અંદર જોયું તે સ્તંભ ઠેઠ સુધી પુસ્તકથી જ ભરેલો હેય તેમ લાગ્યું, ઉપરથી એક પુસ્તક બાર કાઢયું. શરૂઆતનું જ પાનું વાચતાં બે વિદ્યા જોવામાં આવીઃ એક સુવર્ણસિદ્ધિની અને બીજી સરસવીની. પહેલી વિદ્યાના પ્રભાવથી લે પણ સુવર્ણ બની જાય અને બીજી વિદ્યાના પ્રભાવથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં હથિયારબંધ સુભટો ઉત્પન્ન થાય. સૂરીશ્વરજીએ તે બે બરોબર ધારી લીધી. બાદ આગળ વાંચવા જતાં શાસનદેવીએ અદશ્યપણે તે પુસ્તક ખુંચવી લીધું, અને જ્યાં હતું ત્યાં ગોઠવી દઈ સ્થંભનું મુખ બંધ કરી દીધું. સૂરીશ્વરજીના બુદ્ધિખજાનામાં બે વિદ્યારત્નની વૃદ્ધિ થઈ વિઘાને ઉપયોગઃ દિવાકરપદની પ્રાપ્તિ—અને વિદ્યાથી અલંકૃત એવા સિદ્ધસેનસૂરિજી વિહાર કરતા એકદા પૂર્વદેશના કુર્મારપુર નગરમાં પધાર્યા. ત્યાંની જનતાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ક્રમશઃ સૂરિજીની પ્રશંસા રાજદ્વારે પહોંચતાં, રાજ દેવપાલ પિતે પરિવાર સહિત વંદનાથે આવ્યા. આક્ષેપણ વગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી સૂરિજીએ તેને પ્રતિબોધ પમા. હજુ આચાર્ય મહારાજ ત્યાં સ્થિર હતા એટલામાં ત્યાંના રાજા પર મોટી આફત આવી પડી. વિજયવર્મા નામના રાજાએ ચઢી આવી વિશાલ સૈન્ય સહિત એકદમ મોટું આક્રમણ કર્યું, અને આખી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. આનો સામને કરવા જેટલું સૈન્ય કે સામા દેવપાલ પાસે ન હતું. તે તે ખૂબ જ ગભરાયો. હવે શું કરવું? તે કંઈ સૂઝયું નહીં. સદ્દભાગે સિદ્ધસેનસૂરિજી સ્મરણમાં આવ્યા. તે તેમની પાસે આવ્યો અને સર્વ હકીક્તથી તેમને વાકેફ કરી કહ્યું હે ગુરુવર્ય ! હવે તે આપનું જ શરણ છે. સૂરિજીએ કહ્યું: રાજન ! લેશમાત્ર ગભરાવાની જરૂર નથી. સૌ સારાં વાનાં થશે. બાદ સૂરીશ્વરજીએ બે વિદ્યાના પ્રભાવથી અગણિત દ્રવ્ય અને અસંખ્ય સુભટો ઉત્પન્ન કરી દીધા. રાજા તો એ જોઈને જ ચકીત જ બની ગયો. તેનું ક્ષત્રિય તેજ ઝળકી ઊઠયું. તેણે શત્રુને પડકાર કર્યો. વિજયવર્મા પણ આટલું બધું સૈન્ય દેખીને, હવે આપણે નહીં જીતી શકીએ, એમ વિચારી રવાના થઈ ગયો. દેવપાલે વિજયનાં વાજિંત્રો વગડાવ્યાં, અને આખી નગરીને નિર્ભય કરી દીધી. કામ પતી ગયું એટલે ગુરુવ બધું સંહરી લીધું. પછી દેવપાલ બે હાથ જેડી કહેવા લાગ્યાઃ હે ગુરુદેવ હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડયો હતો, તેમાંથી સૂર્ય સમાન આપે મારે ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભે! આપનું “દિવાકર” એવું નામ સુપ્રસિદ્ધ થાઓ. એમ કહી સૂરીશ્વરજીને હજારે માનવોની મેદની વચ્ચે “દિવાકર ની પદવી સમપી. દેવપાલની ભક્તિને દુરુપયેગ–સિદ્ધસેન દિવાકર યશ સર્વત્ર વ્યાપી ગયે. રાજા દેવપાલ અને આખી પ્રજા જાણે તેમની પાછળ ગાંડા બની ગયાં. સૂરીશ્વરજી અને રાજા–પ્રજા વચ્ચે મેહ રાજાના પુત્ર પ્રેમે એટલું બધું જોર અજમાવ્યું કે સૂરીશ્વરજીને ત્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડયું, સ્થિરતા રૂપી સાંકળે જાણે સૂરિજીને જકડી લીધા. આ બાજુ દેવપાલે વિચાર કર્યો કે આવા મહાપ્રભાવશાળી આચાર્ય આપણને વારંવાર મળવાના નથી, માટે હવે તે સદાને માટે તેમને અહીં જ સ્થિરતા કરાવી દેવી. એટલે રાજાએ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૧ રિજીને વિનંતી કરી, પ્રભો ! આપ કૃપા કરી હવે અહીં જ સ્થિરતા કરે. આ સર્વસ્વ આપનું જ છે. સિદ્ધસેન દિવાકર પણ રાજાની વિનંતીનો સ્વીકાર કરી ત્યાં જ સ્થિરતા કરીને રહ્યા. ભૂપતિ દેવપાલ તેમની ખૂબ ખૂબ ભક્તિ કરવા લાગ્યું. રાજ્યના સમસ્ત અધિકારીઓ પણ સૂરીશ્વરની આજ્ઞાને શિરસાવંદ્ય ગણવા લાગ્યા અને પ્રજા તે તેમના ચરણકમલમાં શિર ઝુકાવીને તૈયાર જ રહેતી. એકદા રાજાએ સૂરીશ્વરજીને રાજસભામાં આવવા માટે એક સુંદર પાલખી તૈયાર કરાવી. રાજાના આગ્રહથી સૂરીશ્વરજી પણ તેને ઉપભોગ કરવા લાગ્યા, અને જ્યારે જ્યારે રાજસભામાં પધારે ત્યારે ત્યારે પાલખીમાં આરૂઢ થઈને જવા લાગ્યા. પાલખીઓ રાજાના અનુચરો ઉપાડતા અને બન્ને બાજુ રાજસેવકો સફેદ ચામરે વીંઝતા, દિવાકરજીનો જયનાદ પોકારતા. આમ ધીમે ધીમે સૂરિજી સંયમ માર્ગમાં શિથિલ થવા લાગ્યા અને સાધુપણાના સાચા માર્ગને ભૂલી ગયા. ગુરુજીની યુક્તિ: ભૂલનું ભાન-વાયુ વેગે ફેલાતી આ વાત તેમના ગુરુ વૃદ્ધવાદિ સૂરિના કાને આવી પહોંચી કે સિદ્ધસેન રાજશાહી વૈભવમાં લુબ્ધ બની આચારમાં શિથિલ બનેલા છે. તેમને લાગ્યું કે આવું વધુ વખત ચાલશે તો જરૂર તેમનું અધ:પતન થશે. અને બીજા પણ તેમનું અનુકરણ કરવા લાગશે અને જગતમાં ત્યાગધર્મને મહિમા ઊડી જશે. માટે સત્વર તેમને મૂળ માર્ગે લાવવા જોઈએ. એમ વિચારી સમયજ્ઞ બુદ્ધિના સાગર વૃદ્ધવાદીજી જ્યાં હતા ત્યાંથી વિહાર કરી કમરપુર પહોંચ્યા. આ બાજુ સિદ્ધસેન દિવાકર પાલખીમાં બેસી રાજદરબારે જઈ રહ્યા છે. રાજસેવકોએ પાલખી ઉપાડેલી છે. આજુબાજુ ચામરો વીંઝાઈ રહ્યા છે. ભાટચારણે તેમનાં યશોગાન ગાઈ રહ્યા છે. અને લેકનું ટોળું આસપાસ ભેગું થયું છે. આ દશ્ય વૃદ્ધવાદીજીએ પિતાની સગી આંખે નિહાળ્યું, તેમને હૃદયમાં બહુ દુઃખ થયું. અહો ! આવો સમર્થ પણ આવી ભૂલ કરે છે! પછી વૃદ્ધવાદીજીએ સંયમના ચિહ્નભૂત રજોહરણ વગેરેને છૂપાવી દઈ પાલખીની નજીકમાં આવી ઉપાડનારને કહ્યું: ભાઈ! મને પણ લાભ લેવા દ્યો. એમ કહી તેને દૂર કરી તેના સ્થાનમાં પોતે ગેઠવાઈ ગયા, અને પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. શિષ્યને ઠેકાણે લાવવા ગુરુને કેટલું સહવું પડે છે! વૃદ્ધત્વની અશક્તિને લીધે ભાર સહન નહીં થવાથી વૃદ્ધવાદીજીને ખભે ઊગે નીચે થવા લાગ્યો. આથી પાલખીમાં બેઠેલા એવો સિદ્ધસેન દિવાકરને પણ ઊંચું નીચું થવું પડયું. એટલે સિદ્ધસેને તે વ્યક્તિને (વૃદ્ધવાદીજીને) ઉદ્દેશીને કહ્યું કે મૂરિમામદાત્રતા ધઃ કૃ તવ વધતિ? (હે વૃદ્ધ, ઘણે ભાર ઉંચકવાથી શું તારે ખભે દુખે છે?) આ રીતે સિદ્ધસેન ઉતાવળથી સંસ્કૃત વાકય બોલી તે ગયા, પણ તેમાં વાધ ને બદલે વાઘતિ એવો અશુદ્ધ પ્રાગ વાપરી દીધો. ગુરુ વૃદ્ધવાદીજી આ ભૂલને સમજી ગયા. પ્રત્યુત્તરમાં વૃદ્ધવાદીજીએ કહ્યું કે-“1 તથા વારે ઘઃ અથા રાષત્તિ’ વાયરે' (તમારા જેવા સમર્થ વિદ્વાન વાપરે ને બદલે રાતિ પ્રયોગ ઉચ્ચારી દે છે, તેથી મને જેટલું દુખ થાય છે, તેટલું દુઃખ ખભા ઉપરના ભારથી થતું નથી.) આ સચોટ જવાબ સાંભળી સિદ્ધસેન દિવાકર તો વિચારમાં જ પડી ગયા. અરે! આ દુનિયામાં એક મારા ગુરુ સિવાય મારી ભૂલ કાઢનાર બીજે કેાઈ પા જ નથી. રખેને મારા ગુરુ મહારાજ તો નથી ? એકદમ પાલખી ઊભી રખાવી, અને જોયું તો પિતાના ગુરુમહારાજ જ લાગ્યા. ગુરુને પાલખી ઉચકતા જોઈ સિદ્ધસેન શરમાયા, અને એકદમ પાલખીમાંથી નીચે ઉતર્યા, અને ગુરુમહારાજના ચરણકમલમાં પડી પુનઃ પુનઃ મારી For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ માગતાં પૂછયું. ગુરુદેવ! આપ અહીં ક્યાંથી ? અને આમ કરવાનું શું પ્રયોજન ? ત્યારે ગુરુવર્ય વૃદ્ધવાદીજીએ કહ્યું ભાઈ ! આ તારે બાદશાહી વૈભવ જેવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા આવ્યો છું. ગુરુમહારાજનું ટકોર કરતું વચન સિદ્ધસેન તરત સમજી ગયા, અને બોલ્યાઃ ગુરુદેવ! માફ કરે ! હવે હું સમજ્યો. મેં મોટી ભૂલ કરી. આ મેજશોખમાં હું મારું સર્વસ્વ હારી ગયે. આપ ન મળ્યા હોત તો મારું કેટલું અધઃપતન થાત ! હે પ્રભો ! હવે મને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરે. વૃદ્ધવાદીજીએ કહ્યું- હે સિદ્ધસેન ! તને આટલો બધે પશ્ચાત્તાપ થાય છે, તે જોઈ મને ઘણો જ આનંદ થાય છે. એ જ ખરું પ્રાયશ્ચિત્ત છે. હવે તું આ રાજવૈભવને છોડી દે અને આત્મધ્યાનમાં તહલીન થા, અને હજારે જીવને સન્માર્ગે જોડનાર થા. એમ આશિવાદ આપી વૃદ્ધવાદીજી અન્યત્ર વિહાર કરી ગયા. આ પ્રસંગ પ્રભાવક ચરિત્રમાં બીજી રીતે વર્ણવ્યો છે, તેમાં વૃદ્ધવાદીજી સિદ્ધસેનને એક ગાથાનો અર્થ પૂછે છે. સિદ્ધસેન તેનો અર્થ કરી શક્તા નથી. પછી વૃદ્ધવાદીજી તેને ખરો અર્થ સમજાવે છે અને એ રીતે સિદ્ધસેનજીને ગુરજીનો સાક્ષાત્કાર થાય છે અને પિતે પિતાની ભૂલને સમજે છે. સૂત્રો સંસ્કૃતમાં રચવાની ભાવના : પાચિક પ્રાયશ્ચિત્ત-ગુરુવર્યની કૃપાથી પુનઃ પ્રતિબોધ પામેલા સિદ્ધસેન દિવાકરછ સંયમમાર્ગમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરતાં ભૃગુકરછ પધાર્યા. એકદા તેમને વિચાર ઉદ્દભવ્યો કે તીર્થંકર ભગવતેએ અર્થરૂપે પ્રરૂપેલાં અને પૂજ્ય ગણધર ભગવંતોએ સુત્રરૂપે અર્ધમાગધી ભાષામાં ગુંથેલા આગમોને સંસ્કૃત ભાષામાં બનાવી દઉં તે, તે આગમનું કેટલું બધું મહત્ત્વ વધે? આ કાર્ય સંઘની અનુમતિ લઈને કરાય તે સારું, એમ વિચારી સંઘ સમક્ષ સિદ્ધસેન દિવાકરે પોતાના વિચારે જણાવ્યા કે આપણું પરમ પવિત્ર આગમો પાકૃતભાષામાં છે તેને પૂર્વાન્તરગત “તમોતલિદાવાધ્યાયણનાપુરની માફક સંસ્કૃતમાં કરી નાખવાની મારી ભાવના છે. હું આ માટે શ્રીસંઘની અનુમતિ ચાહું છું. સિદ્ધસેનજીનું આ કથન સાંભળી શ્રમણસંઘ એકદમ ચેકી ઊઠયો. લોકલાગણી ઉશ્કેરાઈ ગઈ. અને દિવાકરજી પ્રત્યે સૌને અણગમો ઉત્પન્ન થયો અને તેમને સ્પષ્ટ સંભળાવી દીધું કેઃ દિવાકરજી! આપના આ વિચારો સાથે અમે લેશમાત્ર સમ્મત થતા નથી. આ અકર્તવ્ય વિચારને આપના અંતઃકરણમાં સ્થાન આપી આપે તીર્થકર ભગવંતની, ગણધરોની અને જિનપ્રવચનની ઘોર આશાતના કરી છે. તીર્થકર ભગવંતેએ અને ગણધરાદિએ જે કાંઈ કર્યું છે તે ઉચિત જ કર્યું છે. તેમાં એક અક્ષર પણ આપણુથી ફેરફાર થઈ શકે નહીં. આપના આ વિચારોથી અમને બહુ જ ખેદ થાય છે. આપના જેવા આવું કરશે તો ભવિષ્યમાં બીજાઓ પણ આનું અનુકરણ કરશે, માટે આનું આપને મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. અને તે માટે શાસ્ત્રાનુસાર આપ “સંઘબાહ્યની ૧. આ વિચાર પિતાના ગુરુમહારાજને સિદ્ધસેન દિવાકરે જણાવ્યું અને પ્રાયશ્ચિત પણુ ગુરુમહારાજે જ આપ્યું એમ પણ કેટલાએક પુસ્તકમાં વાંચવામાં આવે છે. ૨. કેટલાએક એમ માને છે કે આ કૃતિ સિદ્ધસેન દિવાકરની સ્વતંત્ર કૃતિ છે અને કેટલેક સ્થળે વાંચવામાં પણ તેમજ આવે છે, પરંતુ તે પ્રમાણે નથી. પૂર્વાન્તર્ગત આ વાક્ય છે. તેને જાહેરમાં મૂકનાર સિદ્ધસેન દિવાકર છે. આ તેમની પોતાની કૃતિ નથી. એટલા જ માટે “નમોડસ્તુ “વિરાટોરન’ની માફક “નમોહેં' પણ અત્યારે સાધ્વીગણ તેમજ શ્રાવિકાવર્ગ બલી શકતા નથી. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૩ મોટી શિક્ષાને પાત્ર થયા છો. સંઘનું આવું વક્તવ્ય સાંભળી સિદ્ધસેન આભા જ બની ગયા. પિતાના સરલ વિચારથી પણ સંઘને આટલી બધી અપ્રીતિ થઈ, તેથી તેમને બહુ દુઃખ થયું. તેમણે સંધ સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી અને જે પ્રાયશ્ચિત્ત આપો તે કરવા હું તૈયાર છું” એમ જણાવ્યું. સંઘે સ્થવિરને પૂછયું કે આનું શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે? સ્થવિરે જણાવ્યું કે–જે બાર વર્ષ સુધી ગચ્છને ત્યાગ કરી, ગુપ્ત જેનલિગે રહી, દુષ્કર તપ તપે, એ પારાચિંક પ્રાયશ્ચિત્તથી જ મહાદોષથી દૂષિત થયેલ એવા આ મુનિવર શુદ્ધ થાય તેમ છે, બીજી રીતે તે નહીં જ. એમાં એટલે અપવાદ છે કે તે દરમ્યાનમાં જે શાસનની કઈ મહાન પ્રભાવના કરે તો તેટલાં વર્ષની અંદર પણ પિતાનું પદ પામી શકે. સિદ્ધસેન દિવાકરે આ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો, અને સંઘવીની અનુજ્ઞા લઈ સાત્ત્વિકશિરોમણિ સિદ્ધસેન ગચ્છને ત્યાગ કરી પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ કરવા ત્યાંથી ગુપ્તવેશમાં ચાલી નીકળ્યા. શાસનની પ્રભાવના : પ્રગટ થયેલ અવતી પાર્શ્વનાથ-ગુપ્ત વેક્ષમાં સિદ્ધસેન જંગલમાં દિવસો વ્યતીત કરી રહ્યા છે. આજકાલ જતાં સાત યા બાર વર્ષનાં વહાણું વાઈ ગયાં. જગત તો સિદ્ધસેન દિવાકર છે કે નહીં એ જ જાણે ભૂલી ગયું છે. સિદ્ધસેન દિવાકર હવે વિક્રમાદિત્યને પ્રતિબંધિવા એક દિવસ અવધૂતના વેશમાં ઉજયિનીના મહાકાળેશ્વર મંદિરમાં આવી મહાદેવની સન્મુખ પગ કરી પોતાના અડ્ડો જમાવી બેઠા છે. પ્રભાતને સમય એટલે કે મહાકાળેશ્વરના દર્શનાર્થે આવી રહ્યાં છે. મંદિરમાં એક અવધૂતને આ રીતે જોઈને જાણે હાહાકાર મચી રહ્યો. મંદિરના પૂજારીઓ જાણે ન્હાવરા જ બની ગયા. આખી ઉજજયિનીમાં વાત પ્રસરી ગઈ કે કેાઈ અવધૂત મહાકાળેશ્વરના મંદિરમાં આવી મહાદેવના સન્મુખ પગ કરી બેઠે છે; નથી તેને મહાદેવને ભય કે નથી તેને વિક્રમ રાજાને ભય. પૂજારીએ આવીને કહ્યુંઃ અલ્યા જોગીડ! ઊઠ, આમ સામા પગ કરીને કેમ સૂતો છે? આ મહાદેવ કે પશે તે જેમ કામદેવને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો તેમ તને પણ બાળીને ભસ્મીભૂત કરી નાખશે. પણ સાંભળે છે જ કેણિ? એ તે ધ્યાનમાં મગ્ન હોય તેમ સ્થિર જ રહ્યા. એટલે નિરુપાય પૂજારીએ રાજદ્વારે જઈને ખબર આપી. રાજસેવકે ત્યાં આવી પહોંચ્યા. તેમણે બાવાને ઉઠાડવા માટે ઘણું ઘણું મહેનત કરી. પણ તેમાં તે ફાવ્યા નહીં. ત્યારે રાજસેવકે ચાબુકનો માર મારવા માંડ્યા. અહીં જ્યાં ચાબક મારે છે કે તે વિક્રમરાજાના અંતાપુરમાં રાણુઓને લાગે છે. રાણીવાસમાં કેળાહળ મચી રહે છે. અંત:પુરના રક્ષકે આવીને ચારે તરફ તપાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી. છેવટે ખુદ વિક્રમ રાજા ત્યાં આવ્યા. તપાસ કરતાં માલુમ પડ્યું કે મહાકાળેશ્વરના મંદિરમાં કોઈ જટાધારી બાવાને સેવકે ચાબુકના માર મારે છે તે અહીં રાણીઓના બરડામાં વાગે છે. એટલે વિક્રમાદિત્ય મંત્રીમંડલ સહિત મહાકાળેશ્વરના મંદિરે આવી પહોંચ્યો, અને અવધૂતને કહેવા લાગ્યોઃ ગિરાજ ! આ સર્વસંકટહારી મહાદેવનાં દર્શન કરવાને બદલે આપ ઉલટા સામા પગ કરીને આવું અનુચિત કાર્ય કેમ કરે છે ? ઊઠે, આપ મહાદેવને નમસ્કાર કરે અને ક્ષમા પ્રાર્થો. ત્યારે સિદ્ધસેને કહ્યું: રાજન ! આ મહાદેવ મારે નમસ્કાર સહન નહીં કરી શકે. રાજાએ કહ્યું: ભલે ગમે તે થાય. એટલે રાજાની આગ્રહભરી વિનંતીથી સિદ્ધસેને સંસ્કૃત શ્લેકથી સ્તુતિ કરવા માંડી. સ્તુતિની શરૂઆત કરી કે તેમાંથી ધુમાડાના ગેટેગોટ નીકળવા લાગ્યા. સૌના મનને એમ થયું કે મહાદેવજી ખૂબકેપ્યા છે. હમણાં જ આ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ બાવાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. સિદ્ધસેન વસંતતિલકા છંદમાં કલ્યાણુમંદિરસ્તોત્ર રચતા ગયા અને બોલતા ગયા. અને જ્યાં અગિયારમા લેક'यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन ॥ विध्यापिता हुतभुजः पयसाथ येन पीतं न किं तदपि दुर्धरवाडवेन ?॥११॥ નું ઉચ્ચારણ કરવા લાગ્યા કે એકદમ મહાદેવનું લિંગ ફાટયું, મોટો ગગનભેદી અવાજ થશે અને ઝગઝગાયમાન કરતી અવંતી પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત મૂર્તિ પ્રગટ થઈ. પછી કલ્યાણમંદિર સ્તોત્રની પૂર્ણાહુતિ કરી અને અવંતીપાર્શ્વનાથની મૂર્તિને ટૂંક હેવાલ સર્વ સમક્ષ કહી સંભળાવ્યું, જે સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. વિક્રમાદિત્ય રાજા પણ પ્રતિબંધ પામ્યો. આ રીતે જેનશાસનની મહાન પ્રભાવના સિદ્ધસેન દિવાકરે કરી. બાદ સંઘને ખબર પડતાં, તેમને સંધમાં લઈ લીધા. અને સ્વસ્થાને સ્થાપન કર્યા. સિદ્ધસેને આ રીતે પારસંચિક પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ કરી. વિક્રમાદિત્ય સાથે પુનઃ સમાગમ–એક દિવસ દિવાકરછ વિક્રમાદિત્ય રાજાના દરબારે પધાર્યા અને દ્વાર પાસે ઊભા રહી દ્વારપાળને કહ્યું: હે ભદ્ર! તું અંદર જઈ વિક્રમાદિત્ય રાજાને નિવેદન કર કે-હાથમાં ચાર શ્લોક લઈને આવેલ એક ભિક્ષુક આપને મળવા ચાહે છે. તે દ્વાર પાસે આવીને ઊભા છે. તે અંદર આવે કે પાછો ચાલ્યા જાય ? જવાબમાં ભૂપતિએ અંદર આવવાનું કહેવરાવ્યું એટલે સિદ્ધસેન દિવાકરે રાજસભામાં પ્રવેશ કર્યો, અને રાજાએ દર્શાવેલ આસને બેસી વિક્રમાદિત્યની સ્તુતિ કરતાં બેલ્યા કે "अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः ॥ मार्गणौधः समभ्येति गुणो याति दिगन्तरम् ॥ १॥" " अमि पानकुरंकामाः सप्तापि जलराशयः ॥ यद्यशोराजहंसस्य पंजरं भुवनत्रयम् ॥ २॥" "सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः ॥ નાથ મિરે પુષ્ય ન વક્ષ: gયોજિતઃ | ૩ || ” “મમેચઃ રાત્રુભ્યો વિધિવત્સરા || ददासि तच्च ते नास्ति राजंश्चित्रमिदं महत् ॥ ४ ॥". “હે રાજન! આ અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાંથી શીખ્યો? જે ધનુર્વિદ્યાના બળથી માર્ગધ એટલે બાણને સમૂહ સામે ન જતાં તારી તરફ આવે છે અને ખેંચવાની ગુણ (પણુછ-ધનુષ્યની દેરી) દૂર દિગંતસુધી જાય છે. અથવા માર્ગણી એટલે યાચક દાનની આશાએ તારી પાસે આવે છે. અને તારે યશ દૂર દિગન્ત સુધી પહોંચી જાય છે.” (૧) આ સાતે સમુદ્ર જળપાન કરવામાં કરંક જેવા છે, તેથી જેના યશરૂ૫ રાજહંસને ત્રણે ભુવન પાંજરા તુલ્ય છે, અર્થાત ત્રણે ભુવનમાં જેને યશ ગાવાઈ રહ્યો છે.” (૨) હે રાજન ! તું સર્વદા સર્વ ઈચ્છિતને આપનાર છે, એમ સાસરજને જે તારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે, કારણ કે તે કોઈ પણ દિવસ શત્રુઓને પીઠ નથી આપી (પૂંઠ નથી બતાવી) અને પરરમણુઓને (સ્ત્રીઓને) વક્ષસ્થળ (હૃદય) સોંપ્યું નથી.” (૩) - “હે રાજન! અનેક શત્રુઓને સદા કાયદા પ્રમાણે તું એક ભય જ આપે છે, છતાં તે તારી પાસે ઉપસ્થિત નથી આ મેટા આશ્ચર્યની વાત છે. અર્થાત સર્વદા નિર્ભય છે. (૪) For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1 મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૫ - વિક્રમાદિત્ય જેમ જેમ દિવાકરના મુખમાંથી નીકળતા આ કામૃતનું પાન કરતે ગયો તેમ તેમ એકેક દિશામાંથી પિતાનું મુખ ફેરવતો ગયે, અર્થાત લેકના ગંભીર ભાવથી પ્રસન્ન થઈ વિક્રમ એકેક દિશાનું રાજ્ય સૂરિજીને સમર્પિત કરતે ગયો. આ રીતે ચારે દિશાનું રાજ્ય સૂરિજીને બક્ષિસ કરી દીધું.બાદ દિવાકરજી પાંચમે બ્લેક બોલતાં રાજા પાસે આપવાનું કંઈ પણ રહ્યું નહીં એટલે હાથ જોડી લાંબો થઈ ગુરુના ચરણકમળમાં ઢળી પડે. અર્થાત પિતાને દેહ પણ ગુરુને સમર્પણ કરી દીધું. આથી દિવાકરજીએ તુષ્ટમાન થઈ વિક્રમાદિત્યને ધર્મોપદેશ આપી સપરિવાર જેનધમાં બનાવ્યું અને તેનું તમામ રાજ્ય પાછું આપ્યું. આ રીતે સિદ્ધસેન અને વિક્રમાદિત્યને પ્રેમ ગુરુ-શિષ્ય જેવો બની ગયો. તીર્થાધિરાજ શત્રુંજયને સંઘ–એક સમયે વિક્રમાદિત્ય સિદ્ધસેનજીને પૂછ્યું ગુરુવર્ય! મારા જેવો ભવિષ્યમાં કાઈ ન રાજા થશે કે કેમ? ગુરુમહારાજે પ્રત્યુત્તરમાં જણાવ્યું હે રાજન ! તારા સંવત્સરથી ૧૧૯૯ વર્ષે કુમારપાલ નામે રાજા તારા જેવો થશે. આ રીતે ગુરુજીના મુખથી ભવિષ્યકથન સાંભળી વિક્રમાદિત્યને ખૂબ આનંદ થયો, એટલું જ નહીં પણ મહાકાલના પ્રાસાદમાં ગુરુમહારાજે કહેલા શબ્દો કોતરાવી કુમારપાલનું નામ અમર કર્યું. એકદા દિવાકરજીએ વિક્રમાદિત્ય આગળ શત્રુંજય મહાતીર્થનું માહાત્મ વર્ણવ્યું. આ સાંભળી મહારાજાને તીર્થાધિરાજ શત્રુંજયને સંઘ કાઢવાના કેડ જાગ્યા. ગુરુભગવંતને પોતાની ભાવને જણાવી શુભ મુહૂને સંધ સાથે વિક્રમાદિત્ય યાત્રાર્થે પ્રયાણ કર્યું. સંધમાં ચૌદ મુકુટબંધી રાજાઓ, સીતેર લાખ શ્રાવકનાં કુટુંબ, સિદ્ધસેનદિવાકર આદિ પાંચસે આચાર્ય ભગવંતે, ૧૬૯ સુવર્ણનાં જિનમંદિરો, ૩૦૦ ચાંદોનાં જિનમંદિરે, ૫૦૦ હાથિદાંતનાં દેવાલયો, અઢારસ સુગંધમય કાષ્ઠનાં પ્રભુમંદિરે, એક કેડ રથે, છ હજાર હાથીઓ અને અઢાર લાખથી વધારે અશ્વો હતા. આ સિવાય બીજાં અનેક પુરો અને સ્ત્રીઓની સંખ્યાને તેમજ ગાડાંઓનો પાર જ નહતો. આવી વિશાળ સંપત્તિથી શેલતો વિક્રમાદિત્યને સંધ શત્રુંજય આવી પહોંચ્યો અને યુગાદિદેવનાં દર્શન કર્યા. પરમ ભકિતભાવથી યાત્રા કરી, અને સૂરીશ્વરજીના સદુપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. બાદ સંધે ગિરનાર જઈ નેમિનાથ પ્રભુનાં દર્શનાદિ કર્યા, અને છેવટે સંઘપતિ વિક્રમાદિત્યને આ સંધ જૈન ધર્મની પ્રભાવને કરો ઉજજયિની પાછે આવી પહોંચ્યો. સિદ્ધસેન દિવાકરે રચેલા નૂતન થે (૧) ચાવાવતાર––શ્રી સિદ્ધસેન દિવાકરે સૌથી પ્રથમ આ “ન્યાયાવતાર' નામના સંસ્કૃત ગ્રન્થની રચના કરી, જેના પ્રમાણનો પાયે સ્થિર કર્યો, અર્થાત્ ન્યાયાવતાર એ સંરકૃત સાહિત્યમાં પદ્યબદ્ધ આદિ તર્કગ્રન્થ હોઈ સમસ્ત જૈન તર્કસાહિત્યને પ્રથમ પાયો છે. તેમણે જેન તર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અદ્યાવધિ અખંડિત અને સુરક્ષિત છે. તેથી જ એ ગ્રન્થના પ્રણેતા સિદ્ધસેન જેનતકશાસ્ત્રતા પ્રસ્થાપક ગણાય છે. સિદ્ધસેન દિવાકરસૂરિના પહેલા જમાન ૧ તકપ્રધાન ન હતો, કિન્તુ આગમ પ્રધાન હતો. મહર્ષિ ગામના “ન્યાયસૂત્ર'ની સંકલના બાદ ધીમે ધીમે જગતમાં તર્કવાદનું જોર વધવા લાગ્યું. જૈન સાહિત્યમાં સૌથી પ્રથમ ઉમાસ્વાતિવાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી, સમગ્ર જૈન તને ૧ વધુ વિગત માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૧૧૦ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સંગ્રહીત કર્યા. ત્યાર બાદ પાછળના વિદ્વદ્દવએ તે કાર્ય હાથમાં ધર્યું. તેમાં પ્રથમ અગ્રણી આ ન્યાયાવતારના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકર હતા. આના કુલ ૩૨ લેકે છે. તેના પર ૨૦૭૩ કપ્રમાણુ શ્રી સિદ્ધર્ષિગણિની ટીકા અને ૧૦૫૩ કપ્રમાણુ શ્રી ભદ્રસૂરિકૃત ટિપન છે. આ ગ્રંથ ટીકા અને ટિપ્પણુ સહિત મુંબઈની શ્રી ભવેતામ્બર જૈન મહાસભાએ વિક્રમસંવત્ ૧૯૮૫ માં પ્રકાશિત કરેલ છે. આ ગ્રન્થની ભૂમિકા અંગ્રેજીમાં ડોકટર પી. એલ. વૈદ્ય પુનાવાળાએ લખેલી છે. આ ન્યાયાવતારનું ગુજરાતી વિવેચન પંડિત સુખલાલજીએ કરેલું છે, અને તે છપાઈને બહાર પણ પડેલું છે. (૨) સરિત–આ ગ્રંથ પણ સિદ્ધસેન દિવાકરસરિએ રચેલે છે. તેનું પરિમાણુ પ્રાકૃત આર્યાછંદમાં ૧૬૭ ગાથાઓનું છે. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથાઓ છે. દ્વિતીય કાંડમાં ૪૩ ગાથાઓ છે, અને તૃતીય કારમાં ૭૦ ગાથાઓ છે. પ્રથમ કાંડમાં માત્ર “નય સમ્બન્ધી ખૂબ વિશદ ચર્ચા કરીને નયવાદનું નિરૂપણ કર્યું છે. દ્વિતીય કાંડમાં પાંચ (મતિ-સુત-અવધિ-મનપર્યવ-કેવલ ) જ્ઞાનને લગતી ચર્ચા કરી છે. અને તૃતીય કાંડમાં સેય તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 3યતત્ત્વની સામાન્ય ચર્ચા સાથે એમાં પદે પદે અનેકાંતવાદનું ખૂબ જ સૂક્ષ્મદષ્ટિએ ઝીણવટથી વર્ણન કરેલ છે. આ ગ્રન્થ ઉપર ભિન્ન ભિન્ન વિદ્વાનોએ અનેક ટીકાઓ રચેલી છે. વેતામ્બરાચાર્ય શ્રી મલવાદિએ આના ઉપર ટીકા બનાવેલી છે, પરંતુ તે ઉપલબ્ધ નથી. દિગમ્બરાચાર્ય શ્રી સુમતિએ આ ગ્રન્થ પર ટીક રચેલી છે. તે પણ હાલમાં ઉપલબ્ધ નથી. માત્ર આના ઉપર હવેતામ્બરાચાર્ય રાજગછીય પ્રદ્યુમ્નસૂરિશિષ્ય તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિકત “તત્ત્વબોધવિધાયિની' નામની ટીકા હાલ ઉપલબ્ધ છે. આ ટીકા સહિત સંમતિતર્ક ગુજરાત પુરાતત્વમન્દિર (અમદાવાદ) તરફથી પં. સુખલાલજી તથા પં. બેચરદાસજીના નિવેદનપાઠાન્તર-ટિપ્પણદિ સહિત વિક્રમ સંવત ૧૯૮૦ માં પુસ્તકાકારે બહાર પાડેલ છે, જેના પાંચ વિભાગ પાડેલા છે. ત્યાર પછી પરમપૂજ્ય આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંસ્થાપિત શ્રી જૈન ગ્રન્ય પ્રકાશક સભા તરફથી પ્રતાકારે આ સમ્મતિતકને પ્રથમ ભાગ ટીકા સહિત બહાર પડેલ છે. બીજો ભાગ પ્રેસમાં છપાય છે. પ્રાયઃ ચાર વિભાગમાં સપૂર્ણ થશે. આનું સંપાદનકાર્ય પૂજ્યપાદ આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી શિવાનંદવિજયજીએ કરેલું છે. આ ટીકાનું પ્રમાણલગભગ પચીસ હજાર શ્લેક જેટલું છે. આ ટીકાનું બીજું નામ “વાદમહાર્ણવ હશે એમ કેટલાક કલ્પના કરે છે. (૩) દ્વાત્રિશત્ કાત્રિશિકાએ–શ્રી સિદ્ધસેન દિવાકરે બત્રીશ બત્રીશીઓ સંસ્કૃતમાં બનાવેલી છે. એકેક બત્રીશીમાં બત્રીશ કનું પ્રમાણ હેવાથી તે બત્રીશી તરીકે સંધાય છે. ન્યાયાવતારના બત્રીશ શ્લોકનો પણ એક બત્રીશીમાં સમાવેશ કરેલ છે. હાલ ન્યાયાવતાર સહિત માત્ર એકવીશ બત્રીશી ઉપલબ્ધ છે, જે છપાઈને બહાર પડી ચૂકી છે. ગૂઢ ગંભીરાર્થવાળી આ બત્રીશીઓની રચના ધણી મનહર છે. અનુષ્કુY, ઉપજાતિ, ૧ વધુ માટે જુઓ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પૃ. ૧૧૨–૧૧૩ ૨. વિશેષ માટે જુઓ “સમ્મતિતર્કપ્રકરણ”નું ૫. સુખલાલજી તથા પથા પ. બેચરદાસજીનું સંપાદકીય નિવેદન. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મહાન્ જ઼્યાતિર સિદ્ધસેન દિવાકર T [ ૩૦૭ વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મન્દાક્રાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આ અને શાલિની વગેરે વિવિધ છન્દોમાં આ રચવામાં આવી છે. આ બત્રીશીએ સ્તુતિરૂપ હેાવા છતાં તેમાં દા`નિક વિષય ખૂબ છે. વૈદિક ઔદ્ધિ અતે જૈન એ સમકાલીન ત્રણે ભારતીય દ'નાનું સ્વરૂપ આ બત્રીશીએમાં છે. આ બત્રીશી જ હરિભદ્રસૂરિષ્કૃત ષડ્ઝ'ન– સમુચ્ચય અને માધવાચાર્ય કૃત સદનસ ગ્રહની પ્રાથમિક ભૂમિકા છે. આ બત્રીશીએમાં સિદ્ધસેન દિવાકરે ખૂબ અપૂર્વ વિચારા ગોઠવ્યા છે. આવી અદ્ભુત કૃતિએ સમસ્ત જૈન સાહિત્યમાં મળવી બહુ જ મુશ્કેલ છે. કલિકાલસર્વનુ શ્રી હેમચન્દ્રાચાર્યું પણ તેનું મહત્ત્વ પેાતાની અયેાગવ્યવĂદ ત્રિાશકામાં ગાય છે. क्व सिध्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा ' અર્થાત્—સિદ્ધસેનસૂરિની રચેલી મહાન અર્થવાળી સ્તુત કર્યાં તે અશિક્ષિત માનવના આલાપ જેવી મારી આ રચના કયાં ? આ ઉપરથી વાચક સહેજે સમજી શકે તેમ છે કે સિદ્ધસેન દિવાકરની સ્તુતિએ કેટલી બધી મહત્ત્વની છે? આમાંની શરૂઆતની ઘણી ખરી ત્રિશીઓમાં તે આપણા આસન્ન ઉપકારી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની વિવિધ રીતે સ્તવના કરવામાં આવી છે. ત્યાર પછી કેટલીકમાં દાર્શનિક વિષયેાને ચતી સ્તુતિ છે, જેમકે ૭ મી યાદોપનિષદ્ાત્રિંશિકામાં વાદકળાનેા મ` છે. ૮ મી વાદ્ાત્રિંશિકામાં વિવાદની દુર્દશાનું ચિત્ર આળેખેલ છે. હું મીમાં વેદવાદ છે. ૧૨ મીમાં ન્યાય છે. ૧૩ મીમાંસાંખ્યપ્રાધ છે. ૧૪ મીમાં વૈશિષક છે. ૧૫ મી ઐદ્ધ સતાન દ્વાત્રિશિકામાં જૈનેતર તેનું વર્ચુન છે. આ બત્રીશીઓ પર કાઈ પણ વિદ્વાને વ્યાખ્યા ટીકા વિવરણ વગેરે કઈ પણુ લખેલ હોય તેમ લાગતું નથી. ન્યાયાવતાર પર ટીકા-ટિપ્પણુ આદિ થયેલ છે. આ બત્રોશીએ તરફ વિગ જો ધ્યાન આપી સ્વતંત્ર વ્યાખ્યા ટીકા વિવિરણુ આદિ કરે તે તેનું રહસ્ય ખૂબ જ ખીલી નીકળે. આ માટે મારી વિદ્વષઁને ખાસ ભલામણુ છે. આ સ્તુતિઓનાં અવતંર્ગા લેતાં શ્રી હિરભદ્રસૂરીશ્વરજી તથા શ્રી હેમચંદ્રાચાર્યાદિ તે સૂરિના ‘સ્તુતિકાર’ તરીકે ઉલ્લેખ કરે છે, (૪) યાનમંત્રિસ્તોત્ર- —આ તેંત્ર સિદ્ધસેનેદિવાકરે સંસ્કૃતમાં વસતતિલકા ૧ આ લભ્ય બત્રીશી ‘સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાલા” નામથી ભાવનગરની જૈનધમ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ૨- સ્તોત્રનું નામાભિધાન પણ તેના આદ્ય પદ ઉપરથી પડેલું છે. પ્રસ્તુત તેાત્રમાં પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથની સ્તુતિ છે, અને તે સ્તુતિ કલ્યાણનાં મંદિરરૂપ જ છે, તે બાબતમાં કાઈ જાતતી શકા નથી. વળી આ તેંત્રના પદ્યોતી સંખ્યા પશુ ભકતામર સ્તેાત્રના પદ્યોની સંખ્યા બરાબર ૪૪ છે. તેમાં શરૂઆતના ૪૩ ક્ષેાકા વસતતિલકા છંદમાં અને છેવટના એક શ્લોક આ વૃત્તમાં રચાયેલા છે. શ્રી ભકતામરસ્તોત્ર તથા પ્રસ્તુત કલ્યાણમ'દિસ્તાત્રયુગલનું તુલનાત્મક પર્યાલાચન દે. લા. પુ. ફંડના ગ્રન્યાંક ૭૧ ની પ્રસ્તાવના પાના ૧૯ થી ૩૧ સુધી વિસ્તારથી કરેલું હોઇ તે ચા અહીં ઉપસ્થિત કરવી અસ્થાને છે. પ્રસ્તુત સ્તંત્રના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકર છે, ઇત્યાદિ. -(મહાપ્રભાવિક નવસ્મરણુની પ્રસ્તાવના પૃ. ૧૬ માંથી) For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ છંદમાં રચેલ છે. આના કુલ ૪૪ શ્લોક છે. આના પહેલા બે શ્લોકમાં મંગલ અને અભિધેય સૂચન છે. અને છેવટના બે લેકમાં ગ્રંથકર્તાએ દીક્ષા સમયે ગુરુએ આપેલું કુમુદચન્દ્ર નામ સૂચવેલ છે આ સ્ત્રોત્ર સિદ્ધસેન દિવાકરે શાથી રચ્યું તેનું વર્ણન પૂર્વે આવી ગયું હોવાથી અહીં આલેખ્યું નથી. આ સ્તોત્રની નવમરણમાં આઠમા સ્મરણ તરીકે ગણત્રી કરેલી છે. આ સ્તોત્રના મન્નાસ્નાયો પણ છે, જે “મહાપ્રાભાવિક નવસ્મરણ” નામના શ્રી સારાભાઈ નવાબે બહાર પાડેલ ગ્રંથમાં જણાવ્યા છે. આ સ્તોત્રને ગુર્જર ભાષામાં છોબદ્ધ અનુવાદ બહાર પડેલ છે. (૫) રાજતિરિવાજા--આના કર્તા પણ સિદ્ધસેન દિવાકર હોવાનું સંભળાય છે. બાર અંગ પૈકી પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્ર છે. તેનું પ્રથમ અધ્યયન “શસ્ત્રપરિણા” છે. તેના પર આ ગન્ધહસ્તિવિવરણ બનાવ્યું હતું, તે હાલમાં ઉપલબ્ધ નથી. સિદ્ધસેન દિવાકરનું દ્વિતીય નામ ગબ્ધહસ્તિ હશે તેથી આનું નામ ગધવસ્તિવિવરણ રાખ્યું હોવું જોઈએ. (આ સંબધમાં પ્રાચીન પુરા જોવામાં આવ્યો નથી. સત્ય શું છે તે તે જ્ઞાનીએ જ જાણે). સિદ્ધસેન દિવાકરેની ઉપયોગ સંબંધી માન્યતા પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સમ્મતિતક ગ્રંથમાં કેવલીને એક સમયમાં બે ઉપયોગ (કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપયોગ) એક રૂપ જ હોવાની, તથા જ્ઞાન દર્શનની અભિન્નતાની અનેકશઃ યુક્તિઓ દ્વારા પુષ્ટિ કરી છે. પૂજ્યશ્રી જિનભદ્રગણી ક્ષમાશમણે શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં સમયાન્તર ઉપયોગનું સ્વરૂપ અનેક યુક્તિઓથી સિદ્ધ કર્યું છે. અને પૂજ્યશ્રી મલ્યવાદીજીએ એક સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનોપયોગ બન્નેનું પણ પદ્ય પ્રદર્શિત કર્યું છે. મહાસમર્થ એવા આ ત્રણે ગીતાર્થ મુનિવરોએ પિતા પોતાના વિચારોનું સમર્થન ઘણું જ યુક્તિઓ પૂર્વક કરેલું છે, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે પૃથક પૃથક્ નયવિચારની અપેક્ષાએ ત્રણે વિચારેનું અવિસંવાદ સ્વરૂપ શ્રી જ્ઞાનબિન્દુ પ્રકરણની પ્રશસ્તિમાં વર્ણવેલું છે. જૈનધર્મ પ્રત્યેના હાર્દિક ઉદ્દગારો—જન્મથી જેન નહિ છતાં વૃદ્ધવાદી ગુરુના સમાગમથી મિથ્યાત્વને વમી સમ્યકત્વ પામી સંયમમાં રહી શાસનની અનુપમ પ્રભાવના કરનાર સિદ્ધસેન દિવાકર પિતાના હૃદયના હાર્દિક ઉદ્દગારો જણાવે છે કે (૧) હે જિનેશ્વર દેવ ! અમને નિશ્ચય થયો છે કે વિશ્વને પ્રમાણભૂત જે કાંઈ શ્રેષ્ઠ વચનો અન્ય મતના શાસ્ત્રોમાં જોવામાં આવે છે તે સર્વે તમારા ચૌદ પૂર્વ નામના જ્ઞાનરૂપ સમુદ્રમાંથી ઊડી ઊડીને બહાર પડેલાં વચનબિંદુઓ જ છે. (૨) હે નાથ ! ચારે તરફથી વિચાર કરીને દૃષ્ટિપાત કરીએ છીએ તો સર્વે નદીઓ જેમ સમુદ્રમાં પ્રવેશ કરી જાય છે તેમ આપના જ્ઞાનરૂપ સમુદ્રમાં સર્વ દષ્ટિવાળાએને સમાસ થઈ જાય છે, કિન્તુ ભિન્નખિન્ન નદીઓમાં જેમ સમુદ્ર જોવામાં આવે નથી તેમ તમારું જ્ઞાન તે મતવદીઓને ગ્રંથમાં અમે દેખી શકતા નથી. (૩) જે શબ્દ નથી, રૂપ નથી, રસ નથી, તેમ ગબ્ધ પણ નથી, વળી જે સ્પર્શ ૧–નનન નવમુદ્ર ! મારા લંડ્યો મુવë ते विगलितमलनिचया, अचिरान् मोक्षं प्रपद्यन्ते ॥ ४४ ॥ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મડાનું જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૯ નથી, વર્ણ નથી, લિંગ-ચિત નથી, જેને નથી પૂર્વત્વ કે નથી પરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવા એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે. (૪) જેના વિના લોકોને વ્યવહાર પણ સર્વથા નિવડતાં-ચાલી શકતો નથી, તે ભુવનના એક ગુરુ સમાન સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)ને નમસ્કાર. (૫) શ્રી જિનવચનરૂપ ભગવાન સદા જયવંત રહો, કે જે અન્ય દર્શનેના સમૂહરૂપ છે, સુધાસદશ સ્વાદવાળું છે, તથા તેને મર્મ સમજવાને સંવેગસુખની પ્રાપ્તિ આવશ્યક છે. સિદ્ધસેન દિવાકરનું સ્વર્ગગમન-દક્ષિણદેશમાં જેનશાસનની અનુપમ પ્રભાવના કરતા, કવિઓમાં અગ્રપદને પામતા, તેઓ પ્રતિષ્ઠાન પુરમાં પધાર્યા. આ તેમને ચરમ વિહાર હતો. પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણે. યોગ્ય શિષ્યને સ્વપદે સ્થાપન કરી, સર્વ જીવને ખમાવી, ચારે આહારના ત્યાગરૂપ અનશન કરી, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ સંઘને અનાથપણાનું દુઃખ પમાડતાં, મનુષ્યદેહનો ત્યાગ કરી, સ્વર્ગલોકમાં સીધાવી ગયા. સિદ્ધશ્રીને થયેલું દુ:ખ તેમનું સ્વર્ગગમન - સિદ્ધસેન દિવાકર પરલોકમાં સિધાવી ગયાના સમાચાર તેમની સંસારી અવસ્થાની ભગિની અને હાલમાં સાધ્વીપણે વિશાલા નગરમાં વિચરતી સિદ્ધથી સાધ્વીને પ્રતિષ્ઠાનપુરમાંથી આવેલ વૈતાલિક-ચારણ પાસેથી મળ્યા. આ ચારણે ગુરુસ્મરણ આવવાથી નિરાનંદ પૂર્વક શ્લેકને પૂર્વાર્ધ કહ્યો. “તિ વારિતા અને રક્ષિru અત્યારે દક્ષિણદેશમાં વાદીરૂપ આગિયાછો ફુરાયમાન થઈ રહ્યા છે. આ સાંભળતાં જ સિદ્ધથી સાધ્વીજી સ્વમતિથી અનુમાન કરી ઉત્તરાર્ધ બેલ્યાં કે-- નૂનમતા ઘાવી, તેનો વિવાદ ” ખરેખર! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે, બાદમાં સિદ્ધથી સાધ્વીએ પણ અનશન કર્યું, અને સદ્ગતિનાં ભાગી થયાં. સિદ્ધસેન દિવાકર સંબંધી ગ્રંથસ્થ ઉલ્લેખ--શ્રી જૈન શ્વેતામ્બરાચાર્યોમાં તેમની પછીના થયેલા આચાર્યો પૈકી ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થના પ્રણેતા યાકિનીમહારાસુનુ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ સિદ્ધસેન દિવાકરને શ્રુતકેવલીની કટિમાં મૂક્યા છે. તપંચાનન શ્રી અભયદેવસૂરિજીએ સમ્મતિતર્કપ્રકરણ પર ટીકા રચીને સિદ્ધસેન દિવાકરસૂરિ જૈનતર્ક શાસ્ત્ર વિષયમાં સૂત્રધાર હતા, તેનું ગૌરવ સમર્થન કર્યું છે. સિદ્ધસેન બીજાએ ન્યાયાવતાર પર ટીકા રચીને અભયદેવસૂરિની માફક સિદ્ધસેન દિવાકરનું સગૌરવ સમર્થન કર્યું છે. પ્રચંડ તાર્કિક શ્રી વાદિદેવસૂરિઓ સિદ્ધસેન દિવાકરને પિતાના માર્ગદર્શક જણાવ્યા ૧++ સુવા નો મળિય आयरियसिद्धसेणेण सम्मईए पईट्ठिअजसेण । दूसम-णिसा-दिवागर कप्पतणओ तदक्खेण ॥ – હરિભદ્રસૂરિકૃત પંચવસ્તુક, ગા. ૧૦૪૮ ) २.-श्रीसिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धा -स्ते सूरयो मयि भवन्तु कृतप्रसादा: ॥ येषां विमृश्य सततं विविधान् निबन्धान , शास्त्रं चिकीर्षति तनुप्रातभोऽपि मादृक् ॥ -ભ્યાદ્વાદરત્નાકર For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧-૨ છે. શ્રીમુનિરત્નસૂરિજીએ અમમ ચરિત્રમાં સિદ્ધસેન દિવાકરની સ્તુતિ કરી છે. શ્રી પ્રદ્યુમ્નસુરિજીએ સમરાદિત્ય સંક્ષેપમાં અને પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવચરિત્રમાં સિદ્ધસેનની સ્તુતિ કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સિદ્ધસેન દિવાકરની કૃતિઓ સામે પિતાની વિન્મનોરંજક કૃતિઓને પણ “અશિક્ષિત મનુષ્યના આલાપવાળી' જણાવી છે, અને સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણમાં આવતા બીજા અધ્યાયના “ s s = (૨–૨–૩૧) ” એ સૂત્રના ઉદાહરણમાં “ મનુસિંદિરે સવ: ” એ પ્રયોગ વડે સિદ્ધસેનને સર્વોત્કૃષ્ટ કવિ તરીકે સ્વીકારેલ છે. વાચકવર્ય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધસેન દિવાકરના સમ્મતિતકને ઉલ્લાસપૂર્વક ઉલ્લેખ કર્યો છે, અને ઉપયોગ બાબતમાં ત્રણે આચાર્યોને નિર્દોષ ઠરાવ્યા છે. તદુપરાંત સ્વરચિત આઠ પ્રભાવકની સઝાયમાં આઠમાં કવિપ્રભાવક તરીકે તેમને ઉલ્લેખ કર્યો છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ પ્રત્યેનો આદરભાવ દિગમ્બર જૈન પંડિતોમાં પણ દેખાય છે. તેઓએ પણ તેમના પ્રત્યેનો ભક્તિભાવથી પિતાના ગ્રન્થમાં ઉલ્લેખ કર્યો છે હરિવંશપુરાણ'ના પ્રણેતા શ્રી જિનસેનસૂરીશ્વર, તત્ત્વાર્થસૂત્ર પર “રાજવાર્તિક નામની ટીકા રચનાર અકલંકદેવે, “પાર્શ્વનાથચરિત્ર'ના કર્તા શ્રી વાદિરાજસૂરિજીએ, ભગવતી આરાધનાના રચનાર શ્રી શિવકેટિએ, રત્નમાલામાં “અનેકાંતમંડન” ના કર્તા શ્રોલમીભકે, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર શ્રી અનંતવીયે –આ દિગમ્બર આચાર્યોએ શ્રી સિદ્ધસેન દિવાકર સમ્બન્ધી અને તેમના સમ્મતિતર્ક ગ્રન્થ સધી સ્વગ્રન્થમાં ભક્તિભાવથી ઉલેખ કરેલે જણાય છે. વળી સિદ્ધસેન દિવાકરજીના ગ્રન્થો પર દિગંબર પંડિતેએ ટીકાઓ પણ રચેલી છે. આથી સ્પષ્ટ સમજાય છે કે સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર પ્રત્યે દિગમ્બરને પણ ઘણે સદ્દભાવ હતો. સિદ્ધસેન સંબંધી પ્રાચીન એતિહાસિક સાધને–શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના સમ્બન્ધમાં અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રન્થ લખ્યા છે, તેમાંના જે જાણવામાં આવ્યાં તેની નોંધ નીચે પ્રમાણે છે (૧) પ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવચરિત્રમાં શ્રી વૃદ્ધવાદિપ્રબન્ધ. પૃ. ૯૧ થી ૧૩. (૨) શ્રી રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબન્ધમાં શ્રી વૃદ્ધવાદિ-સિદ્ધસેનપ્રબન્ધ. પૃ. ૨૦ (૩) પંડિત શ્રી શુભલગણિકૃત વિક્રમાદિત્યચરિત્ર. (૪) પૌ. રામચંદ્રસૂરિકૃત વિક્રમચરિત્ર. १-उदितोहन्मतन्योम्नि सिद्धसेनदिवाकरः ॥ चित्रं गोमिः क्षितौ जहे कविराजबुधप्रभाः ।। --મુનિરત્નસૂરિકૃત અમચરિત્ર. २-तमःस्तोमं स हन्तु श्रीसिद्धसेनदिवाकरः ॥ यस्योदये स्थितं मूकैः रुलूकैरिव वादिभिः ॥ --(પ્રદ્યુમ્નસૂરિકૃત સમરાદિત્યસંક્ષેપ.) (સં. ૧૩૨૪) 3-स्कूरन्ति वादिखद्योताः साम्प्रते दक्षिणापथे ॥ नूनमस्तंगतो वादी सिद्धसेनो दिवाकरः ॥ –પ્રભાચંદસૂરિકૃત પ્રભાવચરિત્ર For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૧૧ (૫) શ્રી ભદ્રેશ્વરસૂરિકૃત પ્રાકૃતિકથાવલી. (૬) શ્રી મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધચિતામણિમાં વિક્રમાકે રાજાને પ્રબન્ધ. (૭) મહેપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિરચિત શ્રી તપાગચ્છ પટ્ટાવલી (પઝવૃત્તિ). આ સિવાય બીજા પણ અનેક ગ્રન્થોમાં વર્ણન હોવું જોઈએ. સિદ્ધસેન દિવાકર સંબંધી લખાયેલા લખે– [૧] “સમ્મતિતર્ક અને તેનું મહત્ત્વ' (લે. પં. સુખલાલજી અને પં. બેચરદાસજી) [૨] છપાયેલ શ્રી સમ્મતિતર્કના પ્રથમ ભાગમાં “સંપાદકીય નિવેદન સંસ્કૃત તથા ગુજરાતી. (લે. સુખલાલજી અને બેચરદાસજી) [3] “ સિદ્ધસેન ઔર સમન્તભદ્ર” હિંદીમાં ( લે. જિનવિજયજી.) પ્રકાશિત-જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૧. [૪] જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના પ્રકરણ ત્રીજામાં “સિદ્ધસેન-યુગ” (લે. મેહનલાલ દલીચંદ દેશાઈ) પૃ. ૧૦૭ થી ૧૨૨. [૫] છપાવેલ ન્યાયાવતારની ભૂમિકામાં “Jain Logic before Siddhasena Divakara” (લે. પી. એલ. વૈદ્ય પુનાવાળા ) “ [૬] મહોપાધ્યાય શ્રી ધર્મસાગરવિરચિત શ્રી તપાગચ્છ પટ્ટાવલીમાં “શ્રી વૃદ્ધવાદિસૂરિ તથા સિદ્ધસેન દિવાકરસૂરિ' (પંન્યાસ શ્રી કલ્યાણવિજય હાલ આચાર્ય શ્રી વિજય કલ્યાણસુરીશ્વરજી.) પૃ. ૫૭ થી ૬૧ સુધી. [] પંડિત શ્રો શુભશીલગણિત વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજયના પ્રકરણ ૨૧ માં “સિદ્ધસેન દિવાકરસૂરિ' (લે. મણિલાલ ન્યાલચંદ શાહ.) [૮] પ્રભાવક ચરિત્રને ભાષાન્તરના પ્રબન્ધપર્યાલચનમાં “૮ વૃદ્ધિવાદીસરિ’ (લે. ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી હાલ પં. શ્રી કલ્યાણવિજયજી) પૃ. ૪૫થી ૪૯ સુધી. ]િ મહાકાભાવિક નવસ્મરણની પ્રસ્તાવનામાં “કલ્યાણુમંદિરતેત્ર” (લે. સારા- . ભાઈ મણિલાલ નવાબ ) પૃ. ૧૬ થી ૧૯. [૧૦] જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ પ્રકરણ પહેલામાં “સિદ્ધસેન દિવાકર” (લે. હીરાલાલ હંસરાજ જામનગરવાળા) પૃ. ૧૨૭ થી ૧૩૧. , [૧૧] પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો (“સિદ્ધસેન દિવાકર ') (લે. પંડિત શ્રી લાલચંદ ભ. ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા.) [૨] જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ (સિદ્ધસેન દિવાકર”) (લે. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ત્રીપુટીવાળા.) [૧૩] “શ્રી સિદ્ધસેન દિવાકર” બાળ ગ્રંથાવળી શ્રેણિ ત્રીજી. પુસ્તિકા ૪ (લે. નાગકુમાર મકાતી, સંપાદક-ધીરજલાલ કે. શાહ. આવૃત્તિ પહેલી.) [૧૪] “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ' નામના પુસ્તકમાં “વિક્રમસંવત અને સિદ્ધસેન દિવાકર' (પૃ. ૧૭૦ ) “સિદ્ધસેન દિવાકર અને તેમને સમય” (પૃ. ૧૭૨) (લે. ચીમનલાલ જેચંદ શાહ એમ. એ. ભાષાન્તરકર્તા ફુલચંદ હરિચંદ તથા ચીમનલાલ દલસુખભાઈ શાહ.) For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ ]. શ્રી જેને સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ [૧૫] “સિદ્ધસેન દિવાકરાચાર્ય ગચ્છ સંબંધી એક ઉલ્લેખ” (લે. સારાભાઈ મણિલાલ નવાબ) શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૮૦ માં છે. આ સિવાય બીજા પણ અનેક લેખો લખાયેલા હોવા જોઈએ, અને હજુ પણ નવા નવા લખાતા જાય છે. આ ઉપરથી જૈન-જૈનેતર આલમમાં શ્રી સિદ્ધસેન દિવાકર પ્રત્યે કેટલું બધું બહુમાન હતું, તે દેખાઈ આવે છે. ઉપસંહાર–આચાર્ય સિદ્ધસેન દિવાકરજી એટલા બધા પ્રખર વિદ્વાન અને મહાન તિર્ધર રિપુંગવ હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ ન કહેવાય. એ મહાપુરુષ-જૈનશાસનની ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી, આદર્શ જીવન જીવી, શાસનની અનુપમ પ્રભાવના કરી, સાહિત્ય ક્ષેત્રમાં પિતાનો ફાળે સમર્પણ કરી, વિક્રમાદિત્ય અને દેવપાલ જેવા રાજવીઓને પ્રતિબંધ કરી, દિવાકર પદવીને યથાર્થ દીપાવી, કરેલ પ્રતિજ્ઞાનું દઢ રીતે પરિપાલન કરી, તર્કશાસ્ત્રને જાગતું જીવતું કરી, ભાવી પ્રજાને પિતાનો વારસો અર્પણ કરી, “ રોત્' એ પૂર્વોતર ગત પદને જાહેરમાં મૂકી, સંસ્કૃતને ખૂબ પ્રચાર કરી, પ્રાકૃત-સંસ્કૃતમાં અનેક ગ્રંથો રચી, હજારો જીવોને ધર્મમાર્ગમાં જોડી, જૈન શાસનને વિજયવાવટો દશે દિશામાં ફરકાવી, પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય-ગિરનાર આદિ મહાતીર્થોના સંઘો કઢાવી, પ્રૌઢ ગ્રન્થને ગુથી–પિતાનું કલ્યાણ કરી ગયા.. સર્વ પ્રાણુઓ તેમના આ આદર્શ જીવનને સન્મુખ રાખી પિતાના આત્માનું કલ્યાણ સાધે એ જ અંતિમ અભ્યર્થના ! = == == = 0 = = === = = = – તૈયાર છે શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા અને આઠમા વર્ષની છૂટી તથા બાંધેલી ફાઈલ તૈયાર છે. મૂલ્યછૂટી દરેકના બે રૂપિયા; બાંધેલી દરેકના અઢી રૂપિયા. વર્ષ પહેલાંના છૂટક આઠ અંક મૂલ્ય ૧–-૦ ) વર્ષ બીજાનાં છૂટક દસ અંક મૂલ્ય ૧–૧૦–૦ $ મળી શકશે. વર્ષ છઠ્ઠાનાં છૂટક દસ અંકે મૂલ્ય ૧-૧૦-૦ ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. B રા = = = = For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાકારિ સમ્રાટ્વિક્રમના સદ્ગુણો લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધવિજયજી कीर्तिस्ते जातजाडयेव, चतुरम्भोधिमजनात् ॥ आतपाय धरानाथ ! गता मार्तण्डमण्डलम् ॥ १ ॥ “ચારે દિશાના સમુદ્રમાં પ્રવેશવાથી આવેલી તારી કીર્તિ હું રાજન્ સૂર્યબિમ્બ પાસે ગઈ છે.’ આ પ્રમાણે કવિએ જેની પ્રશંસા કરતા હતા તે સમ્રાટ્ વિક્રમ આજથી બે હજાર વર્ષો પૂર્વે આ ભારતવમાં માલવદેશમાં થયે. લૌકિક છતાં તેનું જીવન અદ્દભુત હતું. કાળજૂનું પણ તેનું ચરિત્ર સુવર્ણ જેવું છે. કાળના ઘણા પડેલ ચડવા છતાં તે સુવણૅ આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેને ભલે ભિન્ન ભિન્ન જનતા જુદી જુદી દૃષ્ટિએ જુએ, પણ તે સુવર્ણ છે તેમ સૌ કાઇ કબૂલે છે, તે માટે જ તેની પૂર્ણ શાધ માટે પ્રયત્ન કરે છે. જડતા દૂર કરવાને; તાપ માટે જાણે વીર વિક્રમાદિત્ય માટે જુદી જુદી સેંકડા વાતા તે હકીકતા ઐતિહાસિક, ઔપદેશિક, અને વાર્તાનાં પુસ્તકામાં તે જનતાના મુખમાં પ્રચલિત છે, તેમાંની કેટલીક સત્ય હો તે કેટલીક કલ્પિત હશે. અથવા કઈ અન્યની વાત તેના નામ પર ચડી હશે ! ગમે તેમ હા, પણ્ સ વાતની પાછળ તેની કારકીર્દીનું બળ અને તેમાં રહેલ સદ્ગુણોની છાયા જરૂર છે.’અપૂર્ણામાએનું વન પણ અમુક અમુક ગુણાના વિકાસને કારણે કેટલીક વખતે પૂર્ણ જેવું ભાસે છે. કેટલાએક ગુણા એવા છે કે તે ગુણ્ણા વિકસ્યા હોય તે ખીજા અવગુણુ પણ તેથી ઢંકાઇ ાય છે. વીરવિક્રમાદિત્યે તેવા અનેક સગુણેને વિકાસ કર્યાં હતા જેથી આજ પણ પ્રશ્ન તેને પૂજે છે. તે ગુણા યા અને તેને વિકાસ કૅવા તેના જીવનમાં હતા, તે સંક્ષેપમાં આપણે જોઇએ. (1) સાત્ત્વિકતા-હિંમત સૌથી શ્રેષ્ઠ એવા સત્ત્વગુણુ વીર વિક્રમે સારી રીતે કેળવ્યેા હતા. કાઈ પણ પ્રસંગે તેણે કંગાળતા નથી અનુભવી તે નીચેની હકીકતાથી સમજી શકાશે—— ૧. વિક્રમ રત્નપ્રાપ્તિ માટે રાહુણાચલ પાસે ગયા છે. બ્રાહ્મણુ કપટથી વિક્રમ પાસે “હા દેવ” એવા શબ્દો ખેાલાવે છે. રાજાને રત્ન મળે છે. પાછળથી ગરીબાઈનું પ્રદર્શન કરી રત્ન મળ્યું છે તેની ખબર પડતાં રત્ન ખાણુમાં ફેંકી દઇ કહે છે धिग रोहणं गिरिं दीन- दारिद्यव्रणरोहणम् । ત્તે ‘હા ફેવ’ મિત્યુત્તે, રત્નાથિંગનાથ થી ગરીબાના ગરીબાઇરૂપી ગુમડાને રુઝવનાર રાહુણાચલને ધિક્કાર હા, કે જે ‘ા દૈવ’ એમ કહુયે છતે યાચકને રતા આપે છે! ૨. પેાતાની સાત્ત્વિકતાથી અગ્નિવેતાલને વશ કર્યાંની હકીકત પ્રસિદ્ધ છે. ૩. કાઈ બ્રાહ્મણુના ઘરમાં ‘મિ (પડું છું) પામ એવા રાતે અવાજે થાય છે, For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમ તે ઘર ત્રણ લાખ સોના મહોરે ખરીદી લે છે. રાતે ત્યાં શયન કર્યું તે અવાજ આવે છે. પોતે હિંમતથી કહે છે “ઉત-પત' (પાપડ) અને સુવર્ણ પુરુષ પડે છે. ૪. એક દરિદ્ર માણસ લેહનું પુતળું બનાવી તેનું દારિદ્ઘપુત્ર” “એવું નામ રાખી વિક્રમના રાજ્યમાં વેચવા માટે આવ્યું હતું. તેને કેણુ ખરીદે? રાજા પાસે કહેવા લાગે. “આપની નગરીમાં સર્વ વસ્તુને વિજ્ય થાય છે એવું સાંભળી આ વેચવા હું અહીં આવ્યો છું પણ આને કઈ ખરીદતું નથી. રાજાએ એક લાખ દીનાર આપી તે ખરીશું. દારિદ્મના વાસથી અધિષ્ઠાત્રી, દેવતા ને લક્ષ્મી એક એક પ્રહર રાતે ચાલ્યા ગયાં. ચોથે પ્રહરે સત્ત્વ પણ જવા લાગ્યું ત્યારે રાજાએ તેને રોકીને કહ્યું કયાં જાય છે? ઊભું રહે. અને તે તરવાર કાઢી આત્મઘાત કરવા તૈયાર થયો ને બે – अर्थास्तावद् गुणास्तावात्, तावत्कीर्तिः समुज्ज्वला । यावत् खेलसि सत्त्व ! त्वं, वित्तपत्तनमध्यगः ॥ राज्यं यातु श्रियो यान्तु, यातु प्रलोकोऽपि लोकतः । न ते गमनमाजीव-मनुमन्यामहे वयम् ॥ આથી સર્વ રેકાઈ ગયું અને પૂર્વે ગયેલાં ત્રણે પાછા વળ્યાં. ૫. એકદા કાઈ સામુદ્રિક આબે, રાજાનાં લક્ષણ જોઈ માથું ધુણવવા લાગ્યો. રાજાએ પૂછ્યું માથું કેમ ધૂણવે છે? તેણે કહ્યું કે સર્વ અપલક્ષણોથી યુક્ત એવા આપને ૯૬ દેશનું રાજ્ય ભોગવતા જોઈ આશ્ચર્ય થાય છે, ને સામુદ્રિક શાસ્ત્ર પર અશ્રદ્ધા થાય છે. રાજાએ તરવાર કાઢી ને પેટ પર મારવા તૈયાર થયો. પેલે પૂછવા લાગેઃ આ કરો છે? રાજાએ કહ્યું મારા ઉદરને ચીરી અન્દર સત્ત્વ ભરેલ છે એ બતાવું છું. તે ખુશ થયો ને ઈનામ મેળવ્યું. (૨) દાનશીલતા-ઉદારતા વિક્રમાદિત્ય એક જમ્બર દાનેશ્વરી હતા તેની હકીકતે આ પ્રમાણે છે ૧. તેણે પિતાના ભંડારીને કઈ શિષ્ટપુરુષે મળવા આવે ત્યારે નીચે પ્રમાણે પારિ. તેષિક આપવું તેની વ્યવસ્થા કરી હતી કે જેથી કેઈ ખાલી હાથે ન જાય. आप्ते दर्शनमागते दशदशती, संभाषिते चायुतं, यद्वाचा च हसेयमाशु भवता, लक्षोऽस्य विश्राण्यताम् । निष्काणां परितोषके मम सदा, कोटिर्मदाज्ञा परा, कोशाधीश ! सदेति विक्रमनृपश्चक्रे वदान्यस्थितिम् ॥ “હે કેશરક્ષક! મારા દર્શન કરવા કોઈ આવે તેને એક હજાર ના મહેર આપવી. મને બોલાવે તે દશ હજાર, તેની વાણીથી હું હસું તે એક લાખ, અને હું ખુશી થાઉં તે એક કરોડ સોના મહેરે આપવી.” ૨. પિતાને સંવત્સર પ્રવર્તાવવા માટે બધા લેકેનું દેવું રાજાએ ચૂકવી આપી પૃથ્વીને અનુણી કરી હતી, આ વાત સુપ્રસિદ્ધ છે. ૩. એકદા રાજા રાત્રિએ નગર ચર્ચા જોવા નીકળ્યો છે, એક દરિદ્ર બ્રાહ્મણની ઝૂંપડીની એથે છુપાવે છે. બ્રાહ્મણ વિદ્વાન હતો. આકાશમાં શુક્ર તથા ગુરુવડે પકડાતું ચન્દ્રમંડલ જોયું ને તેનું ફલ વિચાર્યું– . For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] શકારિ સમ્રાટ્ વિક્રમના સદ્ગુણા यदा जीवश्च शुक्रश्च परितश्चन्द्रमण्डलम् । परिवेष्टयतस्तद्वै राजा कष्टेन जीवति ॥ પેાતાની સ્ત્રીને ઉડાડી બ્રાહ્મણે વાત કરીને રાજા ઉપર કષ્ટ આવશે માટે આપણે શાન્તિ કરીએ, એમ કહ્યું. સ્ત્રીએ કહ્યું: રાજા આખી દુનિયાને અટ્ટણી કરે છે, પણ આપણી સાત પુત્રીએ મોટી થવા આવી છે તેને પરણાવવા માટે આપણી પાસે કંઈ સાધન નથી તેનું તે કંઈ કરતા નથી તેા આપણે શું? સવારે રાજા તે બન્નેને ખેાલાવી ખૂબ દાન આપે છે. ૪. એક વખત નદીતટ પર એક ધેાણુ કપડાં ધાતી હતી. રાજાએ તેને પૂછ્યું. કપડાં ઊજળાં કેમ નથી થતાં. તેણીએ કહ્યું: यासौ दक्षिणदक्षिणार्णववधू रेवाप्रतिस्पर्धिनी गोविन्द प्रियगोकुलाकुलतटी गोदावरी विश्रुता । तस्यां देव ! गतेऽपि मेघसमये स्वच्छं न जातं जलं त्वद्दण्डद्विरदेन्द्रदन्तमुशल- प्रक्षोभितैः पांशुभिः ॥ પેાતાની પ્રશ`સા સાંભળી રાજાએ ધાબણુને ખૂબ દાન આપ્યું. પ. એકદા પેાતાને સ્તુતિપૂર્વક જગાડનાર બન્દીને રાજાએ ખૂબ દાન આપ્યું. આ સર્વ વાતેથી રાજા મહાદાનેશ્વરી હતા તે સિદ્ધ થાય છે. [ ૩૧૫ (૩) પરોપકાર : પરદુઃખભંજનપણું રાજામાં પેાતે સહન કરીને પણ બીજાનું કાર્ય કરી દેવાની વૃત્તિ હતી. તે સમ્બન્ધમાં તેની બે ત્રણ પ્રચલિત વાતા અહીં જોઇ એ. ૧ એક બ્રાહ્મણ ભરવાનન્દ યાગી પાસે પરકાયપ્રવેશિની વિદ્યા શીખવા રહ્યો હતા. તેની અયેાગ્યતાને કારણે ચે!ગી તેને શીખડાવતા નહિ. વિક્રમ પણ ત્યાં શીખવા ગયા. યેાગી તેના પર પ્રસન્ન થયા. રાજાએ કહ્યું, પહેલાં આ બ્રાહ્મણને શીખડાવા. યેગીએ કહ્યું અન થશે. પાપકારી રાજાએ આગ્રહ જારી રાખ્યા, યાગીએ બન્નેને વિદ્યા શિખડાવી. પછી આમ બન્યું विप्रे प्राहरिके नृपो निजगजस्याङ्गेऽविशद्विद्यया, विप्रो भूपवपुर्विवेश नृपतिः क्रीडाशुकोऽभूत्ततः । पल्लीगात्रनिवेशितात्मनि नृपे व्यामृश्य देव्यामृर्ति, विप्रः क्रीरमजीवयन् निजतनुं श्रीविक्रमो लब्धवान् ॥ વિદ્યાની પરીક્ષા માટે પેાતાનું શરીર બ્રાહ્મણને ભળાવી, રાજા મરી ગયેલ પાતાના પટ્ટ હસ્તીમાં પ્રવેશ્યા. લુચ્ચા બ્રાહ્મણે રાજાના શરીરમાં પ્રવેશ કરી રાજ્ય પચાવ્યું. એકદા ક્રીડા માટેને પોપટ મરી ગયા તેના શરીરમાં રાજાએ પ્રવેશ કર્યાં, કાલાન્તરે એક ગિરેાલીમાં પ્રવેશ કર્યાં. રાણીએ પાપટ માટે કલ્પાન્ત ર્યાં. બ્રાહ્મણ રાજા રાણીને મનાવવા માટે પોપટના શરીરમાં પેઠા, તે સમયે રાજા પેાતાના મૂળ શરીરમાં આવી ગયા. For Private And Personal Use Only ૨. વિક્રમ નવી વાત કહેનારને ૫૦૦ મહાર આપતા. ખાપરા ચારે આવી વાત કરી– ગન્ધવહ શ્મશાનમાં એક પાતાલરૂપ છે. ત્યાં એક દ્વિશ્ય મહેલ છે. ત્યાં એક તેલની કડાઇ ખળે છે. એક માશુસ તેની પાસે ઊભા છે. મેં પૂછ્યુંઃ શા માટે અહીં ઊભા છે ? તેણે કહ્યું Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ કે આ મહેલમાં એક શાપથી ભ્રષ્ટ થયેલ દેવકન્યા છે. સાહસ કરી આ કડાઈમાં જે ઝંપલાવે તેને તે પરણે ને તેની સાથે સે વર્ષ સુધી રહે. તેને મેળવવા હું અહીં ઊભો છું, પણ હિંમત ચાલતી નથી. રાજાએ ચોરને ૫૦૦ મહાર આપી ને તે સ્થાન બતાવવા કહ્યુંચાર સાથે ત્યાં બળતી કડાઈમાં ઝંપલાવ્યું. દેવકન્યા અમૃતથી રાજાને સજીવન કર્યો ને વિવાહ કરવા જણાવ્યું. રાજાએ ત્યાં ઘણા સમયથી ઊભા રહેલા માણસ સાથે વિવાહ કરવાનું કહી વિદાય માંગી. ૩. એકદા કાશીથી બે બ્રાહ્મણ આવ્યા હતા. તેને દેશનું રાજાએ સ્વરૂપ પૂછ્યું. તેઓએ કહ્યું કે સર્વ રીતે અમારે દેશ સારે છે છતાં એક દુઃખની વાત છે. અમારા દેશમાં એક આંધળો રાક્ષસ આવ્યો છે. તેને સંતોષવા માટે અમારા રાજા રોજ તેલની બળતી કડાઈમાં પડે છે, ને રાક્ષસને પારણું કરાવે છે. રાક્ષસ પછીથી તેને સજીવન કરે છે. જ્યાં સુધી પોતાનું પારણું ન થાય ત્યાં સુધી રાજાના સોનાથી ભરેલા સાત ઓરડા ખાલી કરી દે છે, ને પારણું થયા પછી ભરી આપે છે. બ્રાહ્મણે સાથે વિક્રમ ત્યાં ગયો. રાજાને બદલે પોતે કડાઈમાં પડે. રાક્ષસે પારણું કર્યું. તે શ્રાપથી આંધળે થયો હતો તે શ્રાપ આજ પૂર્ણ થયો ને દેખતે થયો. તેણે વિક્રમને પૂછ્યું તું કોણ છે ? વિક્રમે પિતાની ઓળખ આપી. તેણે કહ્યુંઃ માંગ. વિક્રમે કહ્યું કે આ રાજાને હવે કડાઈમાં ન પડવું પડે અને તેના સેનાના એારડા ભર્યા રહે તેમ કર ! તે વધારે ખુશી થયે ને વિક્રમની પ્રશંસા કરવા લાગ્યો. " (૪) પાત્ર પરીક્ષા : વ્યવહારનિપુણતા વિક્રમાદિત્યમાં પાત્રની પરીક્ષા કરવાની સારી શક્તિ હતી. તે કોઈ પણ મનુષ્યને પગ પરથી પિછાણી શકતા, અને તેની કદર કરો. ૧ રાજાએ એક દાનશાળા કરાવી હતી. તેમાં પરદેશથી આવતા મુસાફરોને જમાડવામાં આવતા, અને રહેવાની સગવડ અપાતી. આશ્ચર્યની વાત તો એ હતી કે કેટલાક વખતથી ત્યાં જે જે મુસાફરો રાતે સૂતા તે સર્વ મરણને શરણ થતા. આ વાતની રાજાને ખબર પડી. તેની તપાસ માટે પોતે ત્યાં આવ્યો અને ખુલ્લી તરવારે છૂપાઈ રહ્યો. તેટલામાં ત્યાં એક ખૂણુમાં પ્રથમ ધૂમાડો, પછી અગ્નિની વાળા ને પછી જાજવલ્યમાન રત્નની પ્રભાથી શોભિત હજાર ફણાવાળો નાગ નીકળ્યો. સાશ્ચર્ય રાજા જઈ રહ્યો. નાગ સર્વને પૂછવા લાગ્યો કે પાત્ર કેશુ? કોઈ કહે ધમાં તે કઈ કહે ગુણી, કોઈ તપસ્વીને પાત્ર કહે છે કોઈ કીર્તિવાળાને પાત્ર કહે. કોઈના ઉત્તરથી તે નાગને સંતોષ ન થાય ને તે નાગ શાપ દઈ સર્વને મારી નાખે. તે જોઈ વિક્રમ અટક થયો ને કહેવા લાગ્યો. भोगीन्द्र ! बहुधा पात्रं, गुणयोगाद्भवेद् भुवि । मनःपात्रं तु परमं, शुद्धश्रद्धापवित्रितम् ॥ નાગે વરદાન માગવા કહ્યું. રાજાએ સર્વને જીવાડવા વિનવ્યું. ૨ એક વિધવા બ્રાહ્મણીને જારથી કન્યા થઈ. બાઈ તેને ફેંકવા ચાલી, માર્ગમાં એક દુઃખી માણસ પડયો હતો તેની સાથે અથડાયું. તે બોલ્યોઃ દુઃખીને શા માટે દુઃખ દે છે? તે બેલી, શું દુઃખ છે ? તેણે કહ્યું કે વાંઝીયાપણાનું દુખ છે, તારી પુત્રી મને પરણાવ, For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક] શકારિ સમ્રાટ વિક્રમના સદગુણે { ૩૧૭ અને ચોરી કરી મેળવેલું ને અહીં દાટેલું સેનું લે. બાઈ બોલી: તું મરવા પડે છે, છોકરીને પરણું શું કરીશ? તેણે કહ્યું આ સેનું લઈજા. કન્યા મેટી થાય ત્યારે કોઈને આપી, આ કન્યાથી બાળક થાય તેને મારા પુત્ર તરીકે ઓળખાવજે. એ પ્રમાણે કર્યું. અપકીર્તિની ભીતિથી તેણે બાળક રાજ્યારે ફેંકી દીધું. રાજાએ કોઈની પાસે બાળકને મોટો કરાવ્યો. અપુત્રીયા રાજાનું તેને રાજ્ય મળ્યું. એક વખત શ્રાદ્ધ કરતાં નદીમાં પિંડદાન દેવા તે ગયો ત્યારે નદીમાંથી ત્રણ હાથ બહાર આવ્યા ૧-ચારને, ૨ જારને, ને ૩ રાજાને વિક્રમને પૂછવામાં આવ્યું કે તે બાળક ને પિંડદાન કરે? વિક્રમે કહ્યું ચેરને પિંડ આપે. ૩ એક કુલપુત્ર કોઈ એક ગામમાં પરણ્યો હતો. તેની સ્ત્રી પિતાને ત્યાં આવતી નહીં એટલે બધા તેને નિગુણુ કહી હસતા. એક વખત તે પિતાના મિત્ર સાથે સાસરે ગયો. માર્ગમાં યક્ષનું મન્દિર આવ્યું. યક્ષના પ્રભાવથી સ્ત્રી વશ થઈ. સ્ત્રીને લઈ પિતાને ઘેર આવતો હતો. સ્ત્રીને મૂકી એકલે યક્ષને નમવા ગયે. યક્ષે સ્ત્રીની લાલસાથી તેનું માથું કાપી નાખ્યું. બહુ વખત થયો એટલે તેને મિત્ર તેની તપાસ માટે ત્યાં ગયો. તેનું પણ માથું કપાઈ ગયું. સ્ત્રી આવી. તેણીએ વિચાર્યું મારા ઉપર અપવાદ આવશે, એટલે છરે લઈ આપઘાત કરવા લાગી. યક્ષ પ્રસન્ન થયા અને કહ્યું સાહસ ન કર. સ્ત્રીએ કહ્યુંઃ આ બન્નેને છવાડ. યક્ષે કહ્યું જેની જેની પાઘડી હોય તેના તેના માથા ઉપર મૂક. તેમાં થયો ફેરફાર બને જીવતા થયાં પણ ધડ અને માથા જુદાં જુદાં. બન્ને વિવાદ કરવા લાગ્યા કે આ મારી સ્ત્રી આ મારી સ્ત્રી. વિક્રમને પૂછવામાં આવ્યું, સ્ત્રી કોની ? વિક્રમે કહ્યું, જે ધડ ઉપર તેના પતિનું માથું છે તેની. સર્વ અંગમાં પ્રધાન મસ્તક છે, (૫) મનઃ શુદ્ધિ માટે પ્રયત્નશીલતા અને નિરભિમાનતા રાજા પિતાના મનમાં ખોટા વિચારો ન આવે, કોઇના પ્રત્યે અન્યાય ન થાય તે માટે હંમેશ સચેત રહેતે ને ગર્વથી દૂર રહેતો. ૧શેરડીના રસની પ્રસિદ્ધ વાત વિક્રમ માટે પણ સંભળાય છે. કોઈ વખત પિતાની સમૃદ્ધિ, શક્તિને, ઉદારતાને તેને ગર્વ થઈ આવત તો વિદ્વાનોના વચનથી તે તરત અભિમાન તજી દેતે. (૬) ધાર્મિકતા વિક્રમને કયો ધર્મ શ્રદ્ધાનો વિષય હતું તે ચર્ચાસ્પદ રહેશે. છતાં ઐતિહાસિક દષ્ટિએ તે વાત વિચારતાં એટલું નક્કી જણાઈ આવશે કે જેનધર્મ પ્રત્યે તેને આદર વિશેષ હતો. તેનાં અનેક કારણે છે; વિક્રમના વખત સુધી આર્યાવર્ત માં જૈન ધર્મને અવિચ્છિન્ન પ્રભાવ ચાલુ રહ્યો હતો. અન્ય ધર્મનું જેર જાણ્યું ન હતું. વિક્રમ જે પરમ્પરામાં થયે તેમાં જેનધર્મ પ્રચલિત હતો. વિક્રમના પૂર્વજો ચુસ્ત જૈન હતા. વિક્રમને જૈન મુનિઓને વિશેષ પરિચય હતો. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ તેના હદય ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું, ને તેમના ઉપદેશથી જૈનધર્મનાં અનેક કાર્યો કર્યાં હતાં. તે સર્વ હકીકતો ઘણેભાગે પ્રસિદ્ધ છે. તે ટૂંકમાં આ પ્રમાણે છે શ્રી સિદ્ધસેનસૂરિજીને વિક્રમે પૂછ્યું હતું કે મારા જેવો કઈ જેન રાજા થશે કે નહીં? મહારાજે ઉત્તર આપ્યો હત For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ पुण्णे वाससहस्से सयम्मि वरिसाण नवनवइ अहिए । होही कुमरनरिन्दो तुह विकमराय सारिच्छो ॥ છે વિક્રમાદિત્ય ! ૧૧૯૯ વર્ષ બાદ કુમારપાલ નામે રાજા તારા જેવો થશે. વિક્રમરાજાએ વાયડમાં પ્રભુશ્રી મહાવીરસ્વામીનું મન્દિર બન્યાવ્યું હતું ને વિક્રમસંવત્ સાતમાં તેની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી સિદ્ધસેનસૂરિજીના ઉપદેશથી ભરૂચમાં શકુનિકા તીર્થને ઉદ્ધાર કરાવ્યો હતો. श्रीसिद्धसेनसूरेर्दिवाकराद् बोधमाप्य तीर्थेऽस्मिन् । उद्धारं ननु विदधे, राजा श्री विक्रमादित्यः ॥ તેમના જ ઉપદેશથી કારપુરમાં મહાન જૈન પ્રાસાદ કરાવ્યો હતો, શ્રી શત્રુંજયનો સંધ કાઢયે હતા ને તે મહાન તીર્થને ઉદ્ધાર પણ કરાવ્યો હતો, જે માટે શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ શ્રી શત્રુંજય માહામ્યમાં જણાવે છે संपइ-विक्कम-बाहङ-शालपल्लितामदत्तरायाइ । उहरिहंति तपं सिरि सत्तुंजय महातिथ्थं ॥ આ સિવાય અન્ય ધર્મ પ્રત્યે પણ તેની અરુચિ કે વિરોધ ન હતો. સારા રાજાની પરિસ્થિતિ જ એવી હોય છે. આ સિવાયના વિક્રમને પિતા કેણ, તેની ઉત્પત્તિ કેવી સ્થિતિમાં થઈ, તેને રાજ્યવિસ્તાર કેટલે, કેવી પરિસ્થિતિમાં તેને રાજ્ય મળ્યું વગેરે ઐતિહાસિક વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચા અહીં નહિ ઉલ્લેખતાં અન્ય સ્થળે જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. આ લેખમાં આલેખવામાં આવેલ હકીકત–૧૩૬૧ માં વૈ. શુ. ૧૫ ને રવિવારે પૂર્ણ થયેલ શ્રી મેરૂતુંગાચાર્યવિરચિત પ્રબન્ધચિન્તામણિ અને શ્રી રાજશેખરસૂરિ રચિત ૧૪૦૫ જેઠ સુદિ ૭ને દિવસે સમાપ્ત થયેલ પ્રબન્ધોષ વગેરે ગ્રન્થમાંથી મોટે ભાગે લીધેલ છે. છેવટે-કઈ પણ ઐતિહાસિક વાત જાણવાનું મુખ્ય પ્રયોજન એ જ હોઈ શકે કે ભૂતકાળમાં બનેલ સારા પ્રસંગે વર્તમાનમાં ઉતારવામાં આવે અને ભૂતકાળ જ્યાં જ્યાં ભૂલ્યો હોય ત્યાં વર્તમાન કાળ ન ભૂલે. આપણે પણ વિક્રમાદિત્યના સદ્દગુણો સમજી વર્તમાનમાં તેવા ગુણે કેળવવા પ્રયત્નશીલ થઈએ. વિક્રમાદિત્યના ચરિત્રમાંથી ખાસ સમજવા જેવું તે વર્તમાન કાળના ભૂપતિઓને છે. કયાં આર્યાવર્તન તે રાજાઓ ને કયાં આ રાજાઓ છે? વીર વિક્રમાદિત્યના જેવા સદ્દગુણના સર્વ ઉપાસક બને એ જ ભાવના. વઢવાણ કેમ્પ, મહા શુદિ ૧: વિ. સ. ૨૦૦૦ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહારુ સંવતનો પ્રવર્તક રાજા વિક્રમ લેખક-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિજી મહારાજ [કેવળ વિજેતા કે સંવતપ્રવર્તક તરીકે જ જો રાજા વિક્રમે પિતાની કારકીર્દી વીતાવી હેત તો મારા જેવા એક જૈન મુનિને તેના વિષે કાંઈ પણ આલેખન કરવાની આવશ્યક્તા રહેત નહિ. પણ તેણે સન્માર્ગનુસારી જે કાંઈ નિતિક અને ધાર્મિક જીવન વીતાવ્યું છે તેથી તેના આજે પૂર્ણ થતા બે હજારના સંવત પ્રસંગે અતીવ સંક્ષિપ્ત એવું કાંઈક હું તેના વિષે લખવા પ્રેરાયો છું. આજે સં. ૨૦૦૦ ચાલે છે, પણ તેને પ્રવર્તક આજથી બે હજાર વર્ષ પૂર્વે કોઈ વિક્રમ નામનો રાજા થયો હતો કે કેમ એ શંકાસ્પદ છે એવી ચર્ચા કરનારા સંખ્યાબંધ લેખકે આપણને આ ચાલુ સૈકામાં જણાય છે. છતાં હજુ સુધી સર્વસંમત નિશ્ચય કરી શકાય નથી કે, બે હજાર વર્ષ પૂર્વે વિક્રમ ન હતું કે તેણે સંવત ચલાવ્યું ન હતા. આવી સ્થિતિમાં વિક્રમને ૨૦૦૦ સંવત એ જ સૌથી બલવત્તર પ્રમાણુ પર આધાર રાખવો સર્વથા યુક્તિયુક્ત છે. સંવતપ્રવર્તક તરીકે તેનું નૈતિક, રાજનૈતિક તથા ધાર્મિક જીવન સુંદર હોવું જ જોઈએ એ માન્યતા પણ અવિવાદાસ્પદ જ છે. આ સિવાયની અન્ય બાબતોમાં મારું આલેખન સર્વથા નિશ્ચિત જ છે એમ ન માની લેવા આ લેખના વાચકેને હું સૂચન કરું છું, એટલું જ નહિ બલકે આગ્રહ કરું છું. કારણ કે જે આધારે પર મદાર બાંધી મેં લખ્યું છે તેમાંના કેટલા વિશ્વસનીય છે અને કેટલા અવિશ્વસનીય છે એ હું નક્કી કરી શક્યો નથી. લેખમાં “સંવતપ્રવર્તક” શબ્દ વાપર્યો છે તેનો અર્થ તેના નામે સંવત્ પ્રવર્તમાન થયા છે એવા જ ભાવાર્થમાં વાચકોને સમજવાનો છે.- લેખક.] જૈનધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૭૦ અને શાલિવાહનના શકની પૂર્વે ૧૩૫ વર્ષે વિક્રમસંવત પ્રવર્તમાન થયો છે, એમ બહેળાં સાધનોથી સિદ્ધ થઈ શકે છે અને કેટલાક લેખકેએ સિદ્ધ પણ કર્યું છે. વિક્રમના રાજ્યાભિષેકકાલમાં જેને માન્યતામાં અંદર અંદર મતભેદ છે, તેમજ જૈન અને જૈનેતર ઉભય દ્રષ્ટિમાં પણ પરસ્પર મતભેદ વિદ્યમાન છે. પરંતુ તેને ગૌણ રાખી સંવતપ્રવૃત્તિમાં બહુધા સિદ્ધ થયેલા મહાવીરનિર્વાણ અને સંવત પ્રવૃત્તિના ૪૭૦ ના અંતરને મુખ્યતયા સ્વીકારી એ વચગાળાને સમય અવંતી નગરીના રાજઅમલને આશ્રયે આવી રીતે ગોઠવી શકાય , આજથી ૨૪૭૦ વર્ષ પૂર્વે મધ્યમા પાવા (હાલના બીહારમાં આવેલી જૈનોના તીર્થ તરીકે પ્રસિદ્ધ પાવાપુરી)માં શ્રી મહાવીર સ્વામીનું નિર્વાણ થયું. તે વખતે પ્રદોતવંશી રાજા ચંડઅદ્યતનનું અવંતીમાં મૃત્યુ થતાં તેની ગાદી પર પાલકને રાજ્યાભિષેક થયો. તેણે અને તેની પાછળ આવનારાઓએ ૬૦ વર્ષ ત્યાં રાજ્ય કર્યું. તે પછી પાટલીપુરના નવ નંદોને અમલ ત્યાં ૯૪ વર્ષ ચાલ્યો. બાદ આ નગરીમાં ૧૫૬ વર્ષ મૌર્યવંશીઓની રાજસત્તા હતી. નંદેએ પાટલીપુરથી ત્યાં અમલ ચલાવ્યો હતો, જ્યારે મોંમાં ચંદ્રગુપ્ત અવંતીને પણ રાજધાનીની માફક સ્થાન આપ્યું હતું અને પોતે વખતો વખત ત્યાં રહેતો પણ હતો. તેના વંશજ પ્રિયદર્શિન સંપ્રતિ મહારાજાએ તે વી. નિ. સં. ૨૪૪ થી ૨૪૬ સુધી બે વર્ષ પાટલીપુરથી રાજ્ય કારભાર ચલાવ્યા બાદ ૨૪૬ થી ૨૯૩ સુધી પિતાની રાજધાનીનું For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર સ્થળ અવંતીમાં જ રાખી ત્યાં રહીને જ રાજ્ય કર્યું હતું. એ રાજાનું ૨૯૩ માં મૃત્યુ થતાં એક વર્ષે અરાજક સ્થિતિ રહી. ખાદ ત્યાં દશ વષઁ સુધી રાજગૃહીથી મૌર્ય શાસન પ્રવત્યું. અને પછી વર્ષાં અરાજકતા (૪ વ મૌય સૂબાગીરી અને ૨ વર્ષ અસ્તવ્યસ્તતા ) રહ્યા બાદ ત્યાં શુંગવંશીય પુમિત્રને રાજઅમલ શરૂ થયા. મગધ અને અવંતીના પ્રદેશ પર આ વૈદિક રાજાના જીલમેા એટલા બધા વધી પડયા કે કલિંગાધિપતિ મહારાજા ખારવેલને તેને સામનેા કરવાની ફરજ પડી. પુષ્પમિત્ર નમી પડયો. અવતી પરના જુલમા ઓછા થયા, પણ ત્યાં રાજસત્તા ધ્રુમિત્રની જ કાયમ રહી હતી. મહારાજા ખારવેલ વી. નિ. સં. ૩૩૦ માં મૃત્યુ પામ્યા. તેના વારસ અલ્પબળી દેખાતાં ૩૪૦ સુધી પુષ્યમિત્રના અમલમાં અગ્નિમિત્રના હાથ નીચે તથા ૩૪૦ પછી તેના વારસ અગ્નિમિત્રના રાજઅમલમાં અવ'તીને ધર્માંધતાના બહુ બહુ કડવા અનુભવ અનુભવવા પડયા. આ પછી પણ શુંગવશીઓના રાજઅમલ મગધ વગેરેમાં ચાલુ જ રહ્યો હતા, પણુ તે નબળા પડતાં ભૃગુકચ્છ (ભચ)ના મૌ`વશા ખમિત્ર અને ભાનુમિત્રે અવંતીમાં આવી પેાતાનું શાસન શરૂ કર્યું. ભૃગુકચ્છ અને અવતામાં મળી તેમણે ૬૦ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું છે. આ બન્નેમાં બલમિત્ર એ શક્તિશાળી રાજા હતા પણ ભાનુમિત્ર એ નબળા હાવાથી નામનેા જ રાજકર્તા રહ્યો હતા. રાજસત્તા ા તેના વૈદિક પ્રધાનેાના જ હાથમાં હતી. તે વી. નિ. સ. ૪૦૦ સુધી નામનું જ રાજ્ય ભોગવતા રહ્યો, તેના હાથમાંથી ક્ષરાટાએ ભૃગુકચ્છ ખુચવી લીધું. આંધ્રનૃપતિ સાતવાહને ભ્રમક અને નહપાણુ ક્ષહરાટાનો મજબૂત સામના કરી તથા ભૃગુકચ્છ પર બે વખત ભારે આક્રમણુ કરી પેાતાના તરફ તેમનું વધતું જતું બળ અજમાવતા અટકાવ્યા હતા. અને તેમાં તેને અમુક અંશે સફળતા પણ મળી હતી. પરિણામે વધતું જતું એ ખળ અવંતીના પ્રદેશ તરફ વળ્યું, ધસ્યું અને છેવટે ક્ષહરાટ નહપાણુ ઉર્ફે નરવાહન કે નભાવાહને વી. નિ. સ. ૪૦૦ માં અવતી સર કરી ત્યાં રાજ કરવા માંડયું. તેની સંસ્કૃતિ, ધર્મ વગેરેમાં વિદેશી જેવું પ્રાયઃ કાંઇ ન હતુ, તથા વધારે ઊંડા મૂળમાં તે વિદેહના ગણુવંશીયમાંથી ઊતરી આવેલા હોઇ તેના તરફ અવંતીની બહેાળી પ્રજાનું સન્માન હતું. રાજા નહપાણુના સમયમાં અવંતીમાં શાંતિ હતી. તેણે ૪૦ વર્ષાં રાજ્ય ભાગવ્યું અને તે વી. નિ. સ. ૪૪૦ માં મરણ પામ્યા. એટલે અવંતી દણુ નામના રાજાના હાથમાં ગઇ. ગભી વિદ્યાના કારણે પાછળથી ગભીલ નામે ઓળખાયલા આ રાન્ત તુવર વંશને હતા. (તુવર એ મૌર્ય વંશના સંપ્રતિ સમકાલીન રાજકુમાર હતા.) તેનું રાજ્ય આન પ્રદેશમાં હતુ. ગભી વિદ્યાના બળે બળવાન બનેલા એ રાજાએ અપુત્રીંયા નહષાણુના રાજ્યને લઈ લીધું હતું. તેનામાં નિર્ભેળ ક્ષત્રિયત્વ હતુ, પણ તે તાંત્રિક વિદ્યાના ઉપાસક હેઇ વ્યભિચાર તરફ ધસડાઇ ગયા હતા. તેના આ દુષ્ટ વતન માઝા મૂકી અને મહાન કાલકાચા યુગપ્રધાનની બહેન સરસ્વતી સાધવી પર તેણે અત્યાચાર આદર્યું. આ અત્યાચારથી નિવવા આચાર્યે વિવિધ પ્રયેાગે કર્યા પણ તે એ મા`થી પાછો ન ફર્યાં, ત્યારે છેવઢે અંતિમ ઉપાય તરીકે આમત્રાયલા શક જાતિના લેકાએ તેને તેના અવતીના રાજ અમલના તેરમા વર્ષે` એટલે વી. નિ. સ. ૪૫૩ માં પરાસ્ત કર્યાં અને તેએએ અવંતીના પ્રદેશના કબજો લીધા. કાલકાંચાની સલાહથી શકાએ તેને જીવતા જવા દીધે હતા. સભવ છે કે તે પછી તે ‘શૂળ ’ના ચેાગથી મૃત્યુ પામ્યા હતા. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ–વિશેષાંક ] વ્યવહાર સંવનો પ્રવર્તક રાજા વિક્રમ [ ૩૨૧ ઉપરોક્ત શક જાતિના સરદારોએ ફક્ત ૪ વર્ષ એટલે વી. નિ. સં. ૪૫૭ સુધી અવંતીના ભિન્ન ભિન્ન વિભાગો પર અસંકલિત, અવ્યવસ્થિત અને અમુક અંશે જુલમી અધિકાર ચલાવ્યું. તેઓએ જેનધર્મ અપનાવ્યો હતો પણ તેમની સંસ્કૃતિમાં વિદેશીયતાના અંશો વિદ્યમાન હતા તથા તેમનું રાજતંત્ર એકસત્તાક જેવું ન બન્યાથી અસમાન રાજનીતિના કારણે અવંતી પ્રદેશની કેટલીક પ્રજા તેમનાથી ત્રાસી ઊઠી હતી. તેને જેવાં ન્યાય અને શાસન જોઈતાં હતાં તેવાં ન મળવાથી તે અસંતોષી બની હતી. બીજી તરફ આવતીથી ગર્દભીલના નિર્વાસન થયા બાદ તેને પુત્ર વિક્રમ, કે જેના નામથી આજે ૨૦૦૦ ને સંવત પ્રવતી રહેલો છે અને જેના વિષે આ આલેખન થઈ રહ્યું છે, તે બળ, સાધન અને સમયની અનુકૂલતા મેળવી રહ્યો હતો. આંધનૃપતિની મદદથી તથા માલવગણના સંગઠનબળથી તેણે પિતાના અતુલ બલ બુદ્ધિને પરચો બતાવી શક જાતિને જીતી લીધી અને અવંતીને કબજો મેળવ્યો. અવંતી, વિશાલા, વિદિશા વગેરે નામોથી ઓળખાતી અવંતીને “ઉજયિની” એવું એક વધુ નામ સમપ માલવ પ્રજાએ ત્યાં આ જ સાલમાં એટલે વી. નિ. સં. ૪૫૭ માં પ્રતાપી વિજેતા શ્રીવિક્રમને રાજ્યાભિષેક ઉજવ્યો. રાજ્યાભિષેક સમયે વિક્રમનું વય ૪૦ ની લગભગ હતું. તે એક મહાભાગ્યશાળી બત્રીસ લક્ષણો પુરુષ હતો. કોની સાથેના યુદ્ધથી વર્ષો પહેલાં ઔદાર્યના મહાન ગુણના કારણે તેણે સ્વૈચ્છિક દેશવટ વહેરી લીધે હતો. એ દેશવટામાં છુપું કારણ તેના પિતા દર્પણ, કે જેને પાછળથી લોકોએ ગંધર્વસેન તરીકે ઓળખાવ્યા હતા, તેનું અનૈતિક આચરણ પણ ખાસ હોવા સંભવ છે. ગમે તેમ પણ એ પર્યટન તેને આશિર્વાદ રૂપે નિવડયું હતું. આ દેશાટન દરમિયાન તેણે વિવિધ અનુકૂલતાઓ અને પ્રતિકૂળતાઓ ભોગવતાં બહુ બહુ અનુભવ લીધા હતા. આથી તેનામાં રહેલી સ્વભાવસિદ્ધ શ્રેષ્ઠતા સંપૂર્ણતયા ખીલી ઊઠી હતી. તેનામાં નતી રહી ધનલેલુપતા કે રાજસત્તાની લાલસા. વાસ્તવિક રીતે રાજ્યાને હક ન પહોંચી શકે એવા ભર્તુહરિ પર રાજ્યને ભાર ધકેલવા તેણે શુભેચ્છા સેવી હતી. તેને તેણે અમલ પણ કર્યો, પણ સંસારની વિષમતા અને નારી જીવનની વિચિત્ર અસ્થિરતાનું સ્પષ્ટ દર્શન થતાં ભતૃહરિ એ ભારને ફગાવી દઈ વનવાસ સેવવા નાશી છૂટે ત્યારે ન છૂટકે જ તે રાજ્યને ધુરંધર બન્યા. રાજા વિક્રમ “ શકારિ ” કહેવાય છે પણ એ અરિતા-શત્રુતા શકના અન્યાયને દૂર કરવા પુરતી જ હતી, નહિ કે જુલ્મ ચલાવી તેઓનું સમૂળ નિકંદન કાઢવા. મનુષ્યત્વની ઉચ્ચ કક્ષામાં રહેલા એવા તે રાજવીની અંદર કેઈનું સર્વસ્વ નાશ કરવા જેટલી પાશવવૃત્તિને લેશ પણ ન હતા. આ રાજા ગમે તેના આર્ત સ્વરને સાંભળી તેના દુઃખને દૂર કરવા સદાય દો જતો હતો. ત્યારે તે નતો ગણુતો રાત્રિ, જંગલ, સ્મશાન કે એકાકિતા અને એવા દયા અંતઃકરણને પુણ્યબળે જ તેની તરફ “સિદ્ધ પુરુષ’-સેનાને અખૂટ પુરુષખજાનો ઘસડાઈ આવ્યો હતો. તેને તેની જરૂરિયાત ન હતી. પ્રજાનાં દુઃખ કાપવામાં જ તે તેનો ઉપયોગ કરતો. આ અખૂટ સેનાથી તથા પુણ્યબળે પ્રાપ્ત નિધાનેથી તેણે પ્રજાહિતનાં કાર્યો કરવામાં નિરવધિ કરી, પૃથ્વીને અનુણ-કરજ વગરની કરી, દીન અનાથ વગેરેનો ઉદ્ધાર કર્યો. રાજ્યની સુવ્યવસ્થા સાથે વિદ્યા તથા સૌંદર્ય વિકસાવવા બહુ બહુ પ્રયત્નો કર્યા. ધનપ્રાપ્તિનું ધ્યેય તેણે પરમાર્થ જ બનાવ્યું. ' For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ રાતના રાજા વિક્રમે પેાતાના બલ-પરાક્રમનેા ઉપયાગ રાજ્યનેા વિસ્તાર કરવામાં કે અન્ય પ્રજાના દમનમાં ન વાપરતાં પ્રજાનાં સુખ અને જગતની શાંતિ વધારવામાં જ કર્યાં હતા. તેને રાજઅમલ પ્રતાપી હતા, પણ તે પ્રજાનું રક્ષણ કરવાં જ, નહિ કે ખાલી ધાક બેસાડી પ્રજાના માનસને ધ્રુજાવવામાં. તે પોતે પરિશ્રમી જીવન જીવતા. તેનું ગૃહસ્થ જીવન ઘણું જ સુ ંદર હતું, તે વિલાસી કે એશઆરામી ન હતેા. પ્રજાના કલ્યાણમાં તે આખી સતત ઉજાગરા વેઠતા. અંધેર પહેડી એાઢી તે નગરચર્ચાએ નિહાળતા, શૂન્ય સ્થાનમાં રખડતા અને જુગારખાનાં વગેરે અનીતિનાં પાષક સ્થાનામાં ટેલ મારી આવતા. વખતે વેશપલટા કરી જ્યાં ત્યાં ભળ જઇ સત્ય હીકત મેળવવા પણ તે પુષ્કળ મથતા. પરિણામે તેના રાજ્યમાંથી ચેરી, વ્યભિચાર, જુગાર વગેરે અનીતિ પ્રાયઃ ઉખડી જવા પામી હતી. તેનામાં રહેલા અપૂર્વ સત્ત્વના બળે અગ્નિવૈતાલ વગેરેની દિવ્ય શક્તિએ પણ તેને સતત મદદ કરી રહી હતી. રાન્ત વિક્રમે ક્ષહરાટ, શક વગેરેને પરાસ્ત, શાંત કે અનુકૂલ કરી દીધા હતા. આ ક્ષત્રિય શ્રૃતિઓ, કે જે પશ્ચિમ ભારતમાં વસતી હતી, તે સ્વેચ્છા પૂર્વક તેના રાજ્યને અને રાજવને વધાવી રહો હતી, વખાણી રહી હતી. આમ તે પશ્ચિમ ભારતનેા રાજકર્તા બન્યાં હતા. ખીજી તરફ તે આંધ્રનૃપતિને જામાતા (જમાઇ) હાવાથી તેની સાથેને સહકાર આજે ઘણા જ વધી પડયેા હતેા. તેને પુત્ર વિક્રમચરિત્ર પણ સૌરાષ્ટ્રના રાજાની કુંવરીતે પરણ્યા હતા અને તેથી ત્યાં પણ સત્ર સમાધાન હતું. તેના રાજત્વકાલમાં યુદ્ધ કે ઉપદ્રવ જેવું નહિવત્ જ હતું. તે પ્રજાને ચાહતા હતા; તેની વત્સલતા અપાર હતી. પ્રજા પણ તેને ચાહતી હતી; તેની છત્ર છાયા નીચે પ્રજા પેાતાને નિર્ભય માનતી. તેના રાજ્યનાં તેર વર્ષ વીત્યાં એટલામાં તે તે દેવાંશી અને પ્રજાના પ્રાણ રૂપ ગણાવા લાગ્યા. અને તેથી જ તેની પ્રજાએ તેના નામથી ‘સંવત્ ' પ્રવર્તમાન કરી દીધા હતા. આ સમયથી એટલે વી. નિ. સં. ૪૭૦ થી તેના નામે ભારતની કાલગણનામાંની એક સુપ્રસિદ્ધ ચિરસ્થાયી કાલગણુના શરૂ થઈ. શ્રી મહાવીરનિર્વાણુથી ચાલતો કાલગણના કરતાં આ વિક્રમના નામે શરૂ થયેલી કાલગણનાનું ક્ષેત્ર વધારે વિશાલ હતું. જીવનના બધા ય વ્યવહારમાં તેને સ્થાન હતું, જ્યારે મહાવીરની નિર્વાણુ ગણનાને પ્રાયઃ ધામિક ક્ષેત્રમાં જ ગણવામાં આવતી હતી. આ નવા સંવત્ માલવગણના નામે ચઢાવવા તેણે પ્રયત્ન કર્યાં, પણ તેના રાજ્યની પ્રજા તેના વ્યક્તિત્વ પર એટલી બધી મુગ્ધ હતી કે તેણે એ સવા ‘વિક્રમ'ના નામથી જ વ્યવહાર કર્યાં. ચૠણ વગેરે અન્યવંશી રાજાઓએ ભલેને એ સંવત્ પર આચ્છાદન નાખવા કે તેને સાવ ભૂČસવા પ્રયત્ન કર્યો . હાય, પણ છેવટે તા આ સંવત્ આજ સુધી અમર જ રહ્યો અને તેણે વિક્રમના ઉપરોક્ત વ્યક્તિત્વને અનુપમતાની મ્હાર છાપ મારી. એ વ્યક્તિત્વ વિષે કાંઇક આલેખન આ સ્થળે પ્રાસંગિક જ નહિ પણ મહત્ત્વનું છે; કયા કારણે આ સંવત્ આટલે અધેા ચિરસ્થાયી અને વ્યાસ છે તે તેથી સમજાશે. રાજા વિક્રમ એ પરદુઃખભજક વીર પુરુષ હતા. પરોપકાર કરવામાં તે પેાતાની જાતને નિર્ભયપણે સમર્પવામાં સદા તત્પર રહેતા. પેાતાની પ્રજાને ન્યાય આપવામાં તેની ચીવટ અપૂર્વ હતી. ગમે તેવા પ્રસંગેામાં તે સમતાલપણું સાચવી રાખતા. સૌ કાઇ સુખેથી For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨૩ વિકમ-વિશેષાંક ] વ્યવહાર સંવને પ્રવર્તક રાજા વિક્રમ ન્યાય મેળવવા તેની મુલાકાત લઈ શકતાં હતાં. તે સંયમી હોવાથી કોઈપણ સ્ત્રી સુદ્ધાં તેની પાસે જવામાં સંકોચ ન પામતી. આનર્તમાં અને આંધ્રપ્રદેશમાં તે જૈનધર્મના ઉમદા સિદ્ધાંતોના સહવાસમાં આવ્યો હતો, પણ અવંતીના રાજ્યાસન પર આવી ગયા બાદ તેને ધર્મ અનિશ્ચિત બની ગયા હતા. તેના હૃદયમાં જૈનધર્મના સિદ્ધાંતની અસર વિશેષ હતી, પણ સાથે સાથે વૈદિક ધર્મની અસર પણ તેને થવા લાગી હોય એ સંભવિત છે. પ્રજાના પ્રાણરૂપ એવા તે રાજાની આ નીતિ રીતિ તેના ઉદાત્ત મહાનુભાવ માનસને આભારી હતી. આથી જ રાજા વિક્રમ “મહાકાલ” શિવ મંદિરનું દેખાતું અપમાન સહન કરી શક્યો નહિ. પણ એ ઉદાત્ત માનસે તેને આચાર્ય સિદ્ધસેન તરફ આકર્થો ત્યારે તેને સ્પષ્ટ સમજાયું કે એ મહાકાલનું મંદિર અવંતીસુકુમાલના “મહાકાલ –મૃત્યુના સ્થાનમાં તેના વડીલ તરફથી બંધાયું હતું, અને તેમાં શ્રી “અવંતી પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, કે જેના પર પાછળથી ધર્માધતાએ “લિગ’નું આચ્છાદાન કર્યું છે. આ પછી તો તે તરત જ સત્યને સમજવા આચાર્યશ્રીના ચરણમાં આવી પડે. આચાર્યું તેનામાં જૂના છુપા રહેલા જૈન સંસ્કાર જગાવ્યા અને તે સાચો તથા સંપૂર્ણ જૈન ઉપાસક બની ગયો. તેણે જેનધર્મના એક મુખ્ય અને મહાન ધામ સમા શ્રી શત્રુંજય તીર્થની એક મેટા સંધ સાથે તીર્થયાત્રા કરી અને ત્યાં જીર્ણોદ્ધારાદિ અનેક ધાર્મિક કાર્યો કર્યા. આ પછી ઉત્તરોત્તર તે જૈનધર્મમાં ચુસ્ત થતો ગયો, પણ તેણે સ્વપ્નમાં ય ધમધતા તો સેવી જ નહિ. વૈદિક જનતા તરફથી કરાતાં વૈદિક ધાર્મિક કાર્યોમાં પણ તેની સહાનુભૂતિ રહેતી. કોઈપણ જાતના ભિન્નભાવ વગર સર્વને સરખા જ રાજ્યાશ્રય આપવો એ તેની ઉદાર ભાવના કયારે ય અપવાદને ધારણ કરતી ન હતી. એને વિવેક કદી પણ નિન્દા કે પરાભવમાં પલટાય તેવો ન હતો. અને તેથી તેની પ્રજા પણ ધાર્મિક વિવાદકે ધર્માધતાથી બહુધા બચી ગઈ હતી, તથા સુખ શાંતિ અને આનંદ ઓચ્છવને ભોગવવા ભાગ્યશાળી બની હતી. તેની પ્રજાના પ્રેમ અને આશિર્વાદથી તે અમર થયો છે, એટલું જ નહિ બલકે તેની પછી થયેલા અન્યાન્ય સંખ્યાબંધ મહાન સમ્રાટોએ તેના નામને પોતાની સાથે જોડી લેવામાં ગૌરવ માન્યું છે. આમ છતાં વિક્રમ તે તે “વિક્રમ 'જ રહ્યો છે. ઈ-કાબધારીઓથી જુદો પાડવા ભલેને કેાઈ વિક્રમને “શકાર” કે “વીર” જેવાં વિશેષણોથી નવાજે, પણ સામાન્ય રીતે તો તે વિકમ જ છે. તે પોતે ચંદ્રવંશીય હોવાથી તેના નામની સાથે “આદિત્ય” સૂર્ય શબ્દનું જોડાણ પણ અવાસ્તવિક હેવાથી અયોગ્ય જ છે. તેમજ તેને સંવત્ ચિત્ર સુદિ ૧ થી જ શરૂ થાય છે, પણ કારતક સુદિ ૧ થી નહિ જ. તેને કારતક સુદિ ૧ થી શરૂ કરવાની પ્રથા કેટલેક સ્થળે દેખાય છે તેનું મૂળ, વીરનિર્વાણુસંવતની સાથે મેળ સાધવા આખા ભારતની વ્યવહારી પ્રજાએ અને સર્વ વર્ણમાં મુખ્યતયા વ્યાપ્ત એવી જેન જનતાએ જે તેને આદર આપે છે તેમાં જ રહેલું છે. આજ સુધી જેનાચાર્યોએ અને જેન પ્રજાએ તેના સૈતિક અને ધાર્મિક ઉચ્ચ જીવનને લઈ તેને પ્રબંધ, ચરિત્ર વગેરેમાં આદર પૂર્વક આલેખવા પ્રયત્ન કર્યો છે, અને આજે પણ તે તેને તેવી જ રીતે આદર આપી રહી છે. તેના સંવતના ૨૦૦૦ વર્ષની સમાપ્તિમાં જૈન અને અન્ય આર્ય પ્રજા તેનાં નૈતિક તથા ધામિક જીવનને યાદ કરી સર્વ રીતે પિતાને ઉત્કર્ષ–આત્મકલ્યાણ સાધે એટલું ઈચ્છી, આ લઘુ આલેખન હું સમાપ્ત કરું છું. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલવપતિ વિક્રમાદિત્ય લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી નિરંજનવિજયજી [[ પ્રસ્તુત જીવનરેખા, અધ્યાત્મકલ્પદ્રુમ અને સંતિક તેત્ર આદિના પ્રણેતા “કૃષ્ણસરસ્વતી’ બિરુદ ધારક પૂ. આ. મુનિસુંદરસૂરીશ્વરના શિષ્ય પંડિત શ્રી શુભાશીલ ગણિએ ખંભાતતીર્થમાં વીર નિ. સંવત ૧૯૬૦ (વિક્રમ સં. ૧૪૯૦)ના માહ સુદી ૧૪ને રવિવારે રચેલા વિક્રમચરિત્ર”ના આધારે બે-ચાર પ્રસંગોને અનુલક્ષીને દરેલ છે. ] કેવી રમણીય આ નગરી છે ! એક બાજુ ક્ષિપ્રા નદી મંદ ગતિએ વહી રહી છે. નગરીમાં પ્રવેશ કરવાના રસ્તાઓની બન્ને બાજુનાં એઝ અશોક વગેરે વૃક્ષે જાણે અતિથિઓનું સ્વાગત કરી શીતલ વાયુ વડે પથિકનો શ્રમ દૂર કરે છે. આ નગરી અવંતીસુકુમારના નામથી પ્રસિદ્ધિ પામી છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના સમયે ત્યાં ચંડપ્રદ્યોત રાજાનું શાસન ચાલતું હતું. ચંડપ્રદ્યોત પછી અનુક્રમે નવનદે, ચન્દ્રગુપ્ત, અશોક તથા જૈનધર્મને આરાધકે સંપ્રતિ મહારાજા વગેરે શાસનપતિઓ થયા. ક્રમે કરીને ગન્ધર્વસેન રાજા ત્યાં થયો. તેને એક ભતૃહરિ અને બીજે વિક્રમાદિત્ય એમ બે પુત્રો હતા. એકદા ફૂલરોગથી રાજાનું મરણ થવાથી મન્ત્રીઓએ પાટવી કુમાર ભર્તુહરીને રાજ્યાભિષેક કર્યો અને વિક્રમાદિત્યને યુવરાજપદે સ્થાપ્યો. ભર્તુહરી રાજ્યગાદીએ આવ્યા પછી ન્યાયનીતિ પૂર્વક પ્રજાનું પાલન કરવા લાગે. એકદા પટરાણી અનંગસેનાએ વિક્રમની અવજ્ઞા કરવાથી તે એકાકી તરવાર લઈ અવંતીમાંથી ચાલી નીકળ્યો. આ તરફ ભર્તુહરિને સ્ત્રીઓના માયા પ્રપંચને અનુભવ થવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉદ્દભવ્યો એટલે અમાત્યો તથા મુખ્ય પૌરજનોએ ઘણું વિનવ્યા છતાં એ રાજવૈભવનો ત્યાગ કરી અરણ્યમાં એકાકી ચાલ્યા ગયા. ત્યાર પછી મંત્રીઓએ રાજાના સંબંધીઓમાંથી કોઈને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો. પરંતુ રાજગાદી થોડો વખત રાજા વગરની રહેવાથી અમિવૈતાળ નામને અસુર તેના ઉપર અધિષ્ઠિત થઈ ગયો. મન્ની વગે શ્રીપતિ નામના પુરુષને ગાદીનશીન . પણ રાત્રીના સમયે અગ્નિવૈતાળે તેને મારી નાખ્યો.આ રીતે જે કઈને ગાદીએ બેસાડવામાં આવે તેને તે રાત્રીએ મારી નાખત. પ્રધાનવર્ગે એની શાતિ માટે વિવિધ અનુષ્ઠાને કર્યા પણ તે બધાં નિષ્ફળ નિવડ્યાં. આ બાજુ રાજવૈભવ છોડીને ચાલી નીકળેલે વિક્રમ એકદા એક ગામમાં ગયો. ત્યાં એક ઓટલા ઉપર કેટલાક માણસો સાથે એક ભમહારાજ બેઠા હતા અને લેકેના પ્રશ્નોના પ્રત્યુત્તર આપી મનોરંજન કરાવતા હતા. તેને જોઈને વિક્રમને થયું, આ કેાઈ જ્ઞાની પુરુષ લાગે છે. એટલામાં ભટ્ટમહારાજની દૃષ્ટિ પણ અવધૂત વિક્રમ ઉપર પડી અને તે વિચારવા લાગ્યો કે આ કોઈ અવધૂત નથી પણ કોઈ રાજકુમાર લાગે છે. ભાવિમાં આનાથી મને જરૂર લાભ થશે. આમ વિચારી ભટ્ટમાત્ર તેને પોતાને ત્યાં લઈ ગયો અને પ્રાતઃકાળે દ્રવ્યને અથ ભટ્ટમાત્ર પણ અવધૂતની સાથે મુસાફરીમાં નીકળે. અનુક્રમે ફરતા ફરતા બને For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ—વિશેષાંક ] માલવપતિ વિક્રમાદિત્ય [ ૩૨૫ જણા શહાચલ પર્વત પાસે પહોંચ્યા. ત્યાં ભટ્ટમાત્રે કાઇને પૂછ્યું કે ભાઈ, આ રાહણુગિરિ રત્ન આપે છે તે વાત સાચી છે? તે મનુષ્ય ખેલ્યા; જે મનુષ્ય લમણે હાથ દઇને હા દૈવ ! હા દૈવ ! એમ ખેલે તેને જ તે રત્ન આપે છે. પછી બન્ને જણુ રાણાચલ તરફ ગયા અને ભટ્ઠમાત્રની પ્રેરણાથી અવધૂતે ખાણમાં ઊતરી કુહાડાવેા ધા કર્યાં પણ રત્ન પ્રાપ્ત થયું નહીં. ભટ્ટમાત્રે વિક્રમ પાસે હા દૈવ ! એ શબ્દો ખેલાવવા એક યુક્તિ શોધી કાઢીને કહ્યું “ હે વિક્રમ ! અવંતીથી એક મનુષ્ય આવ્યા છે તે કહે છે કે તારી માતા એકાએક મરણુ પામી છે. આ સાંભળી વિક્રમના મુખમાંથી હા દૈવ ! હા દૈવ ! આ તેં શું કર્યું? એવા શબ્દો નીકળી પડયા. પછી જ્યાં કુહાડાને બ્રા કર્યા કે સવાલાખની કિંમતનું એક રત્ન તેની પાસે આવી પડયું. પછી ભટ્ટમાત્ર ખેલ્યા હું મિત્ર! શેશક શા માટે કરે છે? તારી માતા સર્વ પ્રકારે કુશળ છે. ફક્ત તારી પાસેથી હા દૈવ ! હા દૈવ શબ્દો મેલાવવા માટે જ મેં આ યુક્તિ રચી હતી. આ સાંભળી અવધૂત ખુશ થયા, અને પેાતાની પાસે દીન વચન ખાલાવનાર રત્ન તેણે પાયું પાણીમાં ફેંકી દીધું. " પછી બન્ને જણ ભ્રમણુ કરતા એકદા ગુજરાતમાં તાપી નદોના કિનારે આવ્યા. ત્યાં રાત્રિના સમયે એક શિયાળને શબ્દ સાંભળી ભટ્ટમાત્રે કહ્યું: આ શિયાળ કહે છે કે નદી તીરે અલંકારાયુક્ત એક સ્ત્રીનું શબ પડયું છે. આ શબ્દોની પ્રામાણિકતા જોવા શિયાળના શબ્દ અનુસાર ત્યાં જઈ અવધૂતે તપાસ કરી તે તે વાત સાચો લાગી. આથી અવધૂતે આશ્ચર્ય ચક્તિ થઈ કહ્યું: હું મિત્ર! તારું વચન સત્ય છે. પણ આ આભૂષામાંથી એક પણ હું લેવા ઈચ્છતા નથી. મારી ઇચ્છા તે નથી. તારી ઇચ્છા હોય તે તું સુખેથી લે. ત્યારે ભમાત્રે કહ્યું ‘હું મિત્ર ! ચાંડાલને યોગ્ય કાર્ય કરીને હું પણ આ અલ કાર લેવા ઇચ્છતા નથી.’ કેટલાક સમય ગયા પછી ફરીવાર શિયાળના શબ્દો સાંભળી ભટ્ટમાત્રે કહ્યું: હું મિત્ર ! અવંતીનું રાજ્ય તને એક મહિનામાં મલશે, એમ આ શિયાળ કહે છે. ત્યારે અવધૂત ખોલ્યાઃ એ કેમ થઇ શકે? કારણ વડીલ ભ્રાતા ભર્તૃહરિ ન્યાયપૂર્વક રાજ્ય કરે છે. ત્યારે ભટ્ટમાત્રે કહ્યું; સમય આવ્યે સત્ય વાત તરી આવશે. આ સાંભળી વિક્રમે કહ્યું: જો તારું કથન સાચું થશે તે હું તને મારા મત્રી બનાવી જરૂર તેનેા બદલા વાલી આપીશ.પછી બન્ને જણાએ અવંતી પાસેના એક ગામમાં જઇ ધર્મશાળામાં મુકામ કર્યાં. ત્યાં તેમણે ભર્તુહરિ રાજ્ય છોડીને અરણ્યમાં ચાલ્યા ગયાની, રાજ્યગાદી ખાલી પડયાની તથા અધમ અસુરના ઉપદ્રવે સબધી અનેક વાતા લેાકેાના મુખે સાંભળી. આ પછો બન્ને મિત્રોએ ફરિવાર મલવાને સંકેત કરી ભટ્ટમાત્રે પેાતાના વતન ભણી અને અવધૂત વિક્રમે આવતી ભણી પ્રયાણ કર્યું. અવતીમાં આવી અવધૂતે ધીમે ધીમે લેાકા ઉપર એવેના પ્રભાવ જમાવવા માંડયા અને રાજ સેકડા માણુસે તેનાં દર્શને આવવા લાગ્યા. એક વખત રાજમંત્રી પણ તેમની પાસે આવ્યા અને અવંતીની રાજગાદીની અગ્નિવેતાલ અસુરે કરેલી દુદ શા વવી ખેાલ્યે આપ કાઇ ઉપાય કરી આ અગ્નિવેતાળના ઉપદ્રવથી અવંતીનું રક્ષણ કરે એવી અમારી પ્રાર્થના છે. આ સાંભળી અવધૂતને ભટ્ટમાત્રે કહેલ શબ્દો યાદ આવ્યા એટલે તેણે જવાબ આપ્યા કે “તે આ રાજ્ય મને આપે તે હું દુષ્ટ અગ્નિવૈતાળને ગમે તે રીતે નાશ કરી ન્યાય નીતિપૂર્વક પ્રજાનું રક્ષણ કરીશ. મત્રીએ આ વાતને સ્વીકાર કર્યાં અને તે પેાતાના સ્થાને ગયા. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ આજે અવંતી નગરીમાં જાણે કાઈ અનેરી જાતિ આવી છે. દરબારગઢ અનેક ધજાપતાકા અને તેારણેાથી શણગારાયેલે છે અને ચારેકાર આનંદનું વાતાવરણુ જામ્યું છે. પેલા અવધૂતની સવારી નગરમાં ફરતી ફરતી રાજમહેલે આવી પહોંચી. એટલે શુભ મુક્તે તેને રાજસિંહાસને બેસાડી અવંતીતિ તરીકે જાહેર કર્યાં. અને પ્રજાએ આખા દિવસ આનંદ ઉત્સાહ પૂર્વક પસાર કર્યાં. હવે પછી રાત્રિના સમય થતાં અવધૂત રાજવીના કહેવા પ્રમાણે મન્ત્રીઓએ રાજ મહેલમાં ઠેકાણે ઠેકાણે મેવા-મિઠાઈઓ વગેરેના થાળા ગોઠવીને અને સર્વાંત્ર ખુશોદાર ફૂલો પાથરીને સ` રાજમહેલને દીપકાની શ્રેણીથી શુશાભિત કરી દીધા. અને એ અવધૂતને પોતાના ભાગ્ય ઉપર મૂકી મંત્રીએ પેાતાતાને સ્થાને ચાલ્યા ગયા. રાજવી પણ આજુબાજુના સૈનિકાને સાવધાન રહેવાની આજ્ઞા ફરમાવી પેાતાના પલૉંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂઇ રહ્યો. બરાબર મધ્ય રાત્રિના સમયે ભયકર ગર્જના કરતા અગ્નિવેતાલ રાજમહેલમાં નવા રાજવીને મારવા રાજમહેલમાં આવી પહોંચ્યા અને ચારે તરફ સ્વાદિષ્ટ મેવા મીઠાઇઓના થાળા વગેરે જોઇ તેને એરાગી શાન્ત થઇ ગયા. જાણે ખાધેલ અન્ન કામ કરતું હોય તેમ તેને થયુંઃ ખરેખર, આ કાઇ મહાપરાક્રમી સત્ત્વશાલી પુરુષ લાગે છે. પછી તે ખાલ્યા હે વીર! તુષ્ટોતૢ (હું તારા ઉપર પ્રસન્ન યે। છું. ) તું આ અવંતીનું સાાજ્ય સુખેથી ભગવ અને નીતિપૂર્વક પ્રજાનું પાલન કર! આ પ્રકારે હંમેશાં મારા માટે બલિની ગાઠવણ કરી રાખજે એમ કહી રાક્ષસ અદૃશ્ય થયા. પ્રભાતકાળે મન્ત્રીએ તથા પ્રજાજને રાત્રીસંબંધી વૃત્તાન્ત જાણુવા રાજસભામાં આવી બેઠા હતા. તેટલામાં રાજવી રાજસમામાં આવી રાસિંહાસન ઉપર બિરાજમાન થયા અને સર્વ ઘટના કહી બતાવી. મન્ત્રીવર્ગ અને સમગ્ર પ્રજાજનાએ ભૂપતિના પૂનર્જન્મ માની આજને આખા દિવસ મહોત્સવ પૂર્વક પસાર કર્યાં. આ પછી રાજાએ બેત્રણ દિવસ અગ્નિવેતાલ માટે અલિની વ્યવસ્થા રાખી અને છેવટે યુક્તિ અને બળથી તેને વશ કરી પ્રસન્ન કરી લીધા. એટલે અગ્નિવેતાળ કહે રાજા! હું તારા ઉપર પ્રસન્ન થયા છું એટલે ઇચ્છિત વરદાન માગી લે. ભૂપતિ ખેલ્યા, હું વેતાળ ! જો તું સાચે જ પ્રસન્ન થયેા હૈ। તે જ્યારે હું સંભારું ત્યારે તારે પ્રત્યક્ષ થવું એવું વચન આપ. વેતાલ રાજાએ માંગ્યું એ પ્રમાણે વચન આપી અદૃશ્ય થઈ સ્વસ્થાને ગયે. એક વખતે અવંતીપતિ રાજસભામાં બેઠા હતા. તેટલામાં દ્વારપાલની રજા મેળવી ભટ્ટમાત્ર અંદર આવી નમસ્કાર કરી મેક્લ્યાઃ હૈ મહારાજ વિક્રમાદિત્ય ! તમારા ગુણાને સંભારતા હું આજે તમને મલવા આવ્યા છું. ભટ્ટમાત્રના મુખેથી એકાએક વિક્રમાદિત્યનું નામ સાંભળી મન્ત્રી વગેરે અજાયબ થયા. પછી ભટ્ટમાત્રે વિક્રમાદિત્ય અવતીથી અવધૂતનેા વેશ ધારણુ કરી ગયેલ ત્યારથી પાછા અવતી આવ્યા ત્યાં સુધી ઇતિયાસ સભા સમક્ષ કહી બતાવ્યા. રાજમાતા શ્રીમતી પેાતાને પુત્ર આવ્યાની વાત સાંભળી હવેલી થઇ ગઈ. પછી વિક્રમે પોતાના ચિરપરિચત બુદ્ધિનિધાન મિત્ર ભટ્ટમાત્રને પૂવચનાનુસાર અમાત્ય પદ ઉપર સ્થાપ્યા. મહારાજા વિક્રમાદિત્યના પુણ્યથી અનેક નાના નાના રાજાએ તથા સામતા તેની આજ્ઞા કબુલ કરવા લાગ્યા અને જે જે રાજાએ કે સામતે આનાના અસ્વીકાર કરતા તેઓને શામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિથી વશ કર્યાં. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] માલવપતિ વિક્રમાદિત્ય [ ૩૨૭ પ્રબલ પુણ્યોદયે જેમને સુવર્ણપુરુષ પ્રાપ્ત થયો છે એવા મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાના બહુ શોખીન હોવાથી હમેશાં નવાં નવાં કાવ્યો સાંભળીને, જેવી વિદ્વતા હોય તે પ્રમાણે દાન આપી અને કેની દરિદ્રતા દૂર કરતા. એક દિવસ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરના વિદ્વાન શિષ્ય સર્વજ્ઞપુત્ર બિરુદ ધારક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ગ્રામાનુગ્રામ વિચરતા અવંતીના ઉદ્યાનમાં આવ્યા. એવામાં અવંતીપતિ વિક્રમાદિત્ય ક્રીડા કરવા અર્થે ફરવા બહાર જતા હતા. તેટલામાં સિદ્ધસેનસૂરિશ્વરજીને જોઈ તેમની પરીક્ષા માટે વિક્રમાદિત્યે તેમને મનમાં જ નમસ્કાર કર્યા. સૂરીશ્વરે પણ મનના ભાવે જાણી તરત જ હાથ ઊંચો કરી નૃપતિને ધર્મલાભ આપે. આથી મહારાજાએ સૂરીશ્વરજીને પૂછ્યું કે આપે મને ધર્મલાભ શા માટે આપો? સૂરીશ્વરજી બોલ્યા “હે ભૂપાલ, તમે મને મનથી વંદના કરી તેથીજ ધર્મલાભ આપ્યો છે.' સૂરીશ્વરજીનું આવું અલૌકિક જ્ઞાન જોઈ મહારાજા વિક્રમાદિત્યે ગજ ઉપરથી નીચે ઉતરીને બહુમાન પૂર્વક વંદન કરી તેમને એક કોડ સોનામહોર આપવા હુકમ કર્યો. પણ કંચન અને કામિનીના ત્યાગી ગુરુદેવે તે સોનામહોર ગ્રહણ કરી નહીં વિક્રમાદિત્યે પણ તે સોનામહોરો પાછી ગ્રહણ ન કરી એટલે ગુરુદેવની આજ્ઞાથી તે સર્વે સોનામહોર જીર્ણોદ્વારના કાર્યમાં વપરાઈ. - શ્રી સિદ્ધસેન દિવાકર ત્યાંથી વિહાર કરી અનુક્રમે વિચરતા ઉશ્કારપુર નગરમાં પધાર્યા. અને જનતાને ધર્મોપદેશ આપવા લાગ્યા. એકદા કારપુરના શ્રાવકોએ વિનંતી કરી કે ગુરુદેવ! અહીં મહાદેવ આદિના મદિરેથી મોટું જિનમન્દિર બંધાવવા દેતા નથી, તે જે આપ મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરી આ કાર્ય કરાવી આપો તે જૈનશાસનની પ્રભાવના થાય. ગુરુ મહારાજે કહ્યું : તમારી શોભા વધવા પામે એવું તમારા ગામને યોગ્ય જિનચૈત્ય હું મહારાજા પાસે જરૂર કરાવી આપીશ. પછી સૂરીશ્વજીએ અવંતી તરફ વિહાર કર્યો, અને અવંતીમાં આવીને વિક્રમાદિત્યને પ્રસન્ન કરવા માટે અપૂર્વ ચાર શ્લોકોની રચના કરી રાજમહેલના દ્વાર પાસે આવીને દ્વારપાળને કહ્યું કે હું મહારાજાને મળવા આવ્યો છું. એમ કહીને પત્ર ઉપર એક શ્લેક લખીને મહારાજા પાસે દ્વારપાળને મોકલ્યો. "भिक्षदिंदक्षुरायाततिष्ठस्ति द्वारि वारितः। हस्तन्यस्तचतुःश्लोकः किं वाऽऽगच्छतु गच्छतु ॥" આ શ્લોક વાંચીને વિક્રમાદિત્યે દશ લાખ સોનામહોરો વગેરે મોકલાનીને દ્વારપાળ પાસે કહેવરાવ્યું કે ચાર શ્લેક લઈને ઊભા રહેલા સાધુને રાજસભામાં આવવાની ઈચ્છા હોય તો ભલે આવે અથવા જવું હોય તે ભલે જાય. દ્વારપાળના કહેલા સમાચાર સાંભળીને સેનામહોર લીધા સિવાય સિદ્ધસેનજી રાજસભામાં ગયા અને તેમની સામે ઊભા રહી ગંભીર અર્થ વાળા ચાર શ્લેક બેલ્યા. આ ચાર શ્લેકે સાંભળી બહુ જ પ્રસન્ન થયેલ રાજા વિક્રમાદિત્યે એકક શ્લેકે એક એક દિશાનું રાજ્ય આપી સૂરીશ્વરજીને પિતાનું સર્વસ્વ રાજ્ય આપવાનો નિશ્ચય કર્યો. ત્યાં વળી સૂરીશ્વરજી પાંચમે શ્લોક બોલ્યા. પણ હવે વિક્રમાદિત્ય પાસે અન્ય કંઈ જ આપવાનું ન રહ્યું એટલે સિંહાસનથી તરત ઊતરીને સૂરીશ્વરને નમીને બોલ્યાઃ આ ચારે દિશાનું મારું રાજય હું આપને અર્પણ કરું છું, તે મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ કરે ! ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર બોલ્યાઃ હે વિક્રમાદિત્ય, માતા, પિતા અને લક્ષ્મી આદિનો ત્યાગ કરીને ચાલી નીકળેલ અમારા મને સોનું અને માટી સમાન છે. અમે ભિક્ષા કરીને લાવેલા અન્નથી નિર્વાહ કરી સંતોષ માનીએ છીએ, અને જીર્ણ વસ્ત્રથી દેહને ઢાંકીએ છીએ. તેથી હે રાજન ! તારા રાજ્યને લઈ શું કરીએ ? સૂરીશ્વરજીની આ ત્યાગભાવના જોઈ વિક્રમાદિત્યે સર્વાના ધર્મની વારંવાર પ્રશંસા કરી કહ્યું: હે પૂજ્ય ગુરુદેવ ! મારા યોગ્ય કાર્ય હોય તે ફરમાવો. ત્યારે સૂરીશ્વરજીની આજ્ઞાથી કારપુરમાં એક ભવ્ય મનહર મોટું મન્દિર શ્રાવકોના કહેવા પ્રમાણે ભૂપતિએ બંધાવી આપ્યું. એક વખતે શ્રી સિદ્ધસેન દિવાકર સવારમાં ઋષભદેવ ભગવાનના મંદિરે ગયા ત્યારે ત્યાં ઘણું ગૃહ, દર્શનાર્થે આવેલા સૂરીશ્વરજીને આનંદપૂર્વક ચૈત્યવંદન કરી નમુત્થણું આદિ પ્રાકૃત સૂત્રોથી વંદન કરતા જોઈ હસવા લાગ્યા અને બોલ્યા કે આટલાં વર્ષો સુધી આ સૂરિજી ઘણું શાસ્ત્રને ભણ્યાં છતાં કેમ આ પ્રકારે પ્રાકૃત ભાષાનાં સૂત્રથી અરિહંત ભગવંતની રસ્તુતિ કરે છે. ગૃહનાં આ વચન સાંભળીને સૂરીશ્વરજી લજજા પામ્યા. અને તેમના મનમાં વિચાર આવ્યો કે શ્રી તીર્થંકરદેએ કહેલાં અને ગણધરદેવેએ રચેલાં સર્વ શાસ્ત્રો અર્ધમાગધી=પ્રાકૃત ભાષામાં છે તે સુત્રોને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ઉતાર્યો હોય તો તેનું કેટલું ગૌરવ વધે? આમ વિચારી તેમણે નવકાર મન્ત્રનું “નમોડરિદ્વાજાપાશ્ચરર્વત્તાપુખ્ય ” એ પ્રમાણે સંસ્કૃત રૂપાંતર કર્યું. આમ શરૂઆત તો કરી, પરંતુ તેમને વિચાર આવ્યો કે પૂજ્ય ગુરુદેવને પૂછીને આ કામ કરવું વધારે ઈષ્ટ છે. તેની પોતાના ગુરુ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી પ્રતિષ્ઠાનપુરે બિરાજતા હતા ત્યાં આવીને પિતાને વિચાર નિવેદિત કર્યો. સિદ્ધસેન દિવાકરના આ વિચારો જાણી વૃદ્ધવાદિસૂરીશ્વરજી ખેદયુક્ત બોલ્યા કે હે આર્ય ! ચૌદ પૂર્વ આદિ અનેક શાસ્ત્રોના પારગામી ગૌતમસ્વામી આદિ ગણધરભગવોએ બાળ, સ્ત્રી, અલ્પબુદ્ધિવાલાઓના ઉપકારાર્થે પ્રાકૃત– અર્ધમાગધી ભાષામાં જ સર્વ સિદ્ધાત-શાસ્ત્રો રચેલાં છે. જે સંસ્કૃત ભાષામાં સૂત્રો રચ્યાં હોય તો સામાન્ય જનતાને સમજવાં કઠિન થઈ પડે અને તેથી સમાજ અજ્ઞાન રહી જાય. શ્રી તીર્થકરે તથા ગણધરભગવોએ જે કર્યું છે તે લાભાલાભની દષ્ટીએ ઉચિત જ કર્યું છે. આ પ્રકારે વિચાર કરવાથી તમે શ્રી તીર્થકરોની અને આગમોની આશાતના કરી અત્યંત પાપ ઉપાર્જન કર્યું છે તેથી તમારે સંસાર સમુદ્રમાં ભ્રમણ કરવું પડશે. પૂ. ગુરુમહારાજનાં આ વચન સાંભળીને ભવભીરુ શ્રી સિદ્ધસેન દિવાકરજી બેલ્યા: હે ગુરુમહારાજ! મેં અજ્ઞાનપણે આ પ્રમાણે આચરણ કર્યું છે. તે આ પાપથી છૂટવા મને એગ્ય પ્રાયશ્ચિત્ત આપે. શિષ્યની આવી નમ્રતાપૂર્વકની પ્રાર્થના સાંભળીને શ્રી વૃદ્ધવાદિજી બોલ્યાઃ હે આર્ય ! તારા જેવાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. તેથી જે તે બાર વર્ષ સુધી ગુપ્ત-અવધૂત ૧. ૧ આલોચન, ૨ પ્રતિક્રમણ, ૩ ઉભય, ૪, વિવેક, ૫ કાર્યોત્સર્ગ, ૬ તપ, ૭ છે. ૮ મૂલ, ૯ અનવસ્થાપ, અને ૧૦ પારાંચિત-આ પ્રકારનાં પ્રાયશ્ચિત્તમાંથી દશમું છેટલું પારાશ્રિત નામનું પ્રાયશ્ચિત્ત કરવા ગુરુમહારાજે આજ્ઞા ફરમાવી. આ પ્રાયશ્ચિત્તની એવી આમન્યા છે કે બાર વર્ષ સુધી ગ૭ સમુદાય બહાર ગુપ્ત રહી દુષ્કર તપશ્ચર્યા કરી અરણ્યમાં વિચરવું અને અતમાં એક પૌઢ પ્રતાપી ભૂપતિને પ્રતિબોધ. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1 માલવપતિ વિક્રમાદિત્ય [ ૩૨૯ વેશે રહીને અને એક પ્રૌઢ પ્રતાપી રાજાને પ્રતિબોધીને જૈનધમ કરે તે આ ઘોર પાપથી તારો છૂટકારો થાય. પૂ. ગુરુમહારાજની આજ્ઞા સાંભળીને સિદ્ધસેન સાધુવેશ ગેપવો અવધૂતના વેશમાં અનેક સ્થાને ધર્મોપદેશ આપતા પૃથ્વી ઉપર ભમ્રણ કરવા લાગ્યા. જોતજોતામાં બાર વર્ષો વીતાવી, મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબોધવા અવંતીમાં આવ્યા, અને મહાકાળ મહાદેવના મંદિરમાં જઈને શંકરના લિંગની સામે પગ કરીને સૂતા. જ્યારે પૂજારીએ આ જોયું ત્યારે એણે અવધૂતને ઉઠાડવા માટે અનેક બૂમ પાડી.પણ જાણે બહેરો હોય તેમ સાંભળે છે જ કોણ? છેવટે પૂજારીએ વિક્રમાદિત્ય પાસે જઈ આ બધા સમાચાર આપ્યા. આ વૃત્તાન્ત સાંભળી મહારાજાએ કહ્યું: જે કોઈપણ પ્રકારે ન ઊઠે તે તેને મારીને પણ ત્યાંથી દૂર કરો ! આથી રાજસેવકએ આવીને તેને ઉઠાડવા પ્રયત્નો કર્યા, પણ જ્યારે અવધૂત ન ઊડ્યો ત્યારે રાજસેવકે ચાબુક લઈ તેને મારવા લાગ્યા. પરંતુ એ અવધૂતને મરાતે માર અન્તઃપુરમાં રાજરાણીઓને પડવા લાગ્યો. અન્તઃપુરમાંથી દાસીઓએ આવી આ સમાચાર મહારાજા વિક્રમાદિત્યને આપ્યા એટલે તે પણ આશ્ચર્યચકિત થયા, અને તરત જ મહાકાળના મન્દિરે આવી અવધૂત કહેવા લાગ્યાઃ હે મહાત્મન, તમે આ કલ્યાણકારક મહાદેવની સ્તુતિ કરો; દેવતાઓની સ્તુતિ કરવી જોઈએ; તેમની અવજ્ઞા-આશાતના કરવી તે યોગ્ય નથી. અવધૂતે કહ્યું: “હે માલવાધીશ ! મારી કરેલી સ્તુતિ આ દેવ સહન નહીં કરી શકે ! ભૂપતિએ કહ્યું, ભલે ગમે તે થાય, તમે સ્તુતિ કરો. આથી અવધૂત તરત જ ઊભા થઈ સ્તુતિ કરવા લાગ્યા.. પહેલાં જ્ઞાત્રિાતાં ટ્રાફિશરિમિઃ બત્રીશ શ્લેક વાળાં બત્રીશ સ્તોત્રોથી મહાવીર ભગવતની સ્તુતિ કરી. પણ મહાવીર ભગવંત પ્રગટ ન થયા, ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, અને જ્યારે કલ્યાણમન્દિર સ્તોત્રનો ૧૩ મ ક “ઘરથા ચરિ વિમો પ્રથમ નિસ્ત” આદિ બોલ્યા ત્યારે શિવલિંગ ફાટયું અને તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં મનહર પ્રતિમાજી પ્રગટ થયાં. પછી અવધૂતે કહ્યુંઃ આ વીતરાગ દેવ જ મારી અદ્દભુત સ્તુતિ સહન કરી શકે ! આ પછી રાજા વિક્રમાદિત્યને સિદ્ધસેન દિવાકરની ઓળખાણ થઈ અને તેને જેનધર્મ પ્રતિ વિશેષ શ્રદ્ધા પ્રગટ થઈ. પછી રાજાની વિનંતીથી સૂરિજીએ અવંતી પાર્શ્વનાથનો ઈતિહાસ સવિસ્તર કહી સંભળાવ્યો અને દેવ ગુરુ ધર્મરૂપ તત્ત્વત્રયનું સ્વરૂપ સમજાવી બાર વ્રતો ઉચ્ચરાવી શ્રાવક બનાવ્યો, અને મહાકાલ મન્દિરને જીર્ણોદ્ધાર કરાવી પુનઃ શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવન્તના બિમ્બને મન્દિરમાં સ્થાપન કરાવ્યું. આ મન્દિરના નિભાવ માટે મહારાજા વિક્રમાદિત્યે એક હજાર ગામ સંધને સોપ્યાં. એક સમયે રાજા વિક્રમાદિત્યે સૂરિજીના મુખથી પરમ પાવન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનું વર્ણન સાંભળી એ તીર્થાધિરાજને ભેટવાની ઉત્કંઠા જાગૃત થઈ. તેથી પિતાની આ ભાવના રાજાજીએ સિદ્ધસેન દિવાકરજીને જણાવી. એટલે ગુરુજીએ તેની ખૂબ અનુમોદના કરીને સંધ સહિત યાત્રા કરવાનું કહ્યું. એટલે મહારાજા વિક્રમાદિત્યે શુભ દિવસે અને શુભ મુહૂર્ત ચતુર્વિધ સંઘસહિત તીર્થાધિરાજને ભેટવા માટે પ્રયાણ કર્યું. સંધપતિ મહારાજા For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમાદિત્યના આ સંઘમાં મુકુટબંધી ચૌદ ભૂપતિઓ, શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી આદિ પાંચસે આચાર્ય ભગવતે, સિત્તેર લાખ શ્રાવકનાં કુટુંબે, એક ઓગણસિત્તેર સુવર્ણનાં જિનચૈત્યો, ત્રણસો ચાંદીના જિનમન્દિર, પાંચસો હાથીદાંતનાં જિનમન્દિરે અને અઢારસો કાષ્ઠનાં મન્દિરે હતાં. વળી એક કોડી (કેટી) બે લાખ અને નવસો સુંદર રશે, અઢાર લાખ જાતીવંત અશ્વો, છ હજાર હાથીઓ તથા સામાન ઉપાડવા માટે ખચ્ચરો, ઊંટ અને બળદ પુષ્કલ સંખ્યામાં રાખેલા હતા. યાત્રાળુ સ્ત્રી પુરુષો અનેક હતાં કે જેની સંખ્યાનો પાર નહે. ગામોગામ અને દેશદેશ જેનશાસનની પ્રભાવના કરતો આ સંધ અનુક્રમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજમાં આવી પહોંચ્યો. અને એક સુવર્ણમય પ્રભાતે મહારાજા વિક્રમાદિત્યે સકલસંધ સહિત ગિરિરાજ ઉપર ચઢી શ્રી યુગાધીશ ઝાષભદેવપ્રભુની પરમ ઉલ્લાસ પૂર્વક પૂજા યાત્રા કરી અને છેવટે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજના શુભ હસ્તે સંધ-તીર્થમાળ પરિધાન કરી જીવન સફળ કર્યું અને ત્યાંનાં જીણું જિનમંદિરનો જીર્ણોદ્ધારની આજ્ઞા કરી ત્યાંથી નીકળી શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરી, સંધ અનુક્રમે પાછો સુખપૂર્વક ઉજજયિની આવી પહોંચ્યા. ઉપસંહાર–મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાપ્રેમી અને ગુણવાનમાં શિરોમણિ હતા. તેમણે માનવકલ્યાણનાં અનેક કર્યો કરી જગતમાં કીર્તિ મેળવી હતી અને ઘણું પંડિતને આશ્રય આપી નવ નરરત્નથી રાજસભાને સુશોભિત કરી હતી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના ઓજસપૂર્ણ જીવન અને અપૂર્વ પાંડિત્યના ફલ સ્વરૂપે તેમના રચેલા અનેક ગ્રંથરત્નો મોજુદ છે. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જેવાએ પણ તે સૂરીશ્વરજીને મહાકવિ તરીકે વર્ણવેલ છે જેમકે કાવ્ય સુધારસ મધુર અર્થ ભય, ધર્મ હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. એમણે મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબધ્ધા અને સર્વજ્ઞપુત્ર બિરુદની સાર્થકતા કરી. એ બને ઉત્તમ પુરુષોના જીવનવૃતાન્ત દષ્ટિ સન્મુખ રાખી શાસનની પ્રભાવના કરવા સાથે સૌ આત્મસાધના કરે, એ જ શુભેચ્છા. - ડાં, રમતા For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - श्रीविक्रमनराधीशाष्टकम् रचयिता--पूज्य मुनिमहाराज श्री भद्रंकरविजयजी सर्वोपतिचक्रचुम्विचरणो यः सार्वभौमो नृपः, नित्यं सन्नतिमातनोति सुमुदा श्रीसर्वसार्वे सदा । दानेनैव वदान्यमान्यरविसूः सदूधन्यभूर्धन्यको, जीयाद्विक्रमराट् स जैनसुमतं सम्मानयन्मानसे ॥१॥ आचार्य गुरुसिद्धसेनमुनिपं वाचा सुराचार्यकम् , सत्सधं च पथि स्थितं गुरुगुणं सर्वशपुत्रेति वै । श्रीमद्वन्दिजनैः सुधासुवचसा संस्तूयमानं पथि, गच्छन् हस्तिवरे स्थितो मदभृतोऽद्राक्षीन्नृपो विक्रमः ॥२॥ तत्साश्यपरीक्षणाय कुरुते तेभ्यो नति मानसे, श्रीपूर्वश्रुतविद्यया गुरुवरा ज्ञात्वा तदीयां नतिम् । तस्मै विक्रमभूमते स्म ददते श्रीधर्मलाभाशिषम्, सर्वज्ञा इति निश्चिकाय मनसा तेऽतो नृपो विक्रमः ॥३॥ आचार्याधिपसिद्धसेनमुनिभिः सत्स्वर्णकोटिं तदाऽऽकायैतान नृपविक्रमेण सदसि प्रोद्दीयमानां न ताम् । गृह्णानेरुपदिश्यते स्म नृपतिः पृथ्वीं कुरुष्वानृणा,.... यः श्रुत्वेति सुदेशनामृणभरान्मुक्तं जगत् सोऽकरोत् ॥४॥ श्रीसिद्धसेनविबुधेन्द्रवरोपदेशात्, श्रीजैनधर्ममुररीकृतवान् वरेण्यम् । । चिन्तामणिं सुरकरादिव पुण्यलभ्यम् , तं स्फारितं प्रकृतवान् भुवि विक्रमार्कः ॥५॥ यशश्चन्द्र द्वेष्टि प्रतिहसति धैर्य शिखरिणम्, प्रतापो मुष्णाति ग्रहपतिविभूर्षा खरतरः । क्षमा साधोस्तुल्या प्रतिजयति रामं नयविधिः, गुणा यस्यासंख्या भुवि स जयताद्विक्रमनृपः ॥६॥ सुपर्वमालाकमनीयवासकः सुधर्मशाली रमणीयरूपकः । सन्नन्दनो यो जयवाहिनीयुतो हरिय॑था विक्रमराट् स्म राजते ॥७॥ दासरामारमादीप्र! प्रदीप! स्वरुचा सदा। चारुस्वप ! मारमाराऽर्हद्भक्त ! जय विक्रम ! ॥८॥ [આ અષ્ટકમાં આ છેલ્લો-આઠમે લોક કલશબંધમાં રચવામાં આવ્યું છે. આની સમજૂતી માટે આ પૃષ્ઠની પાછળનું કલશબંધનું ચિત્ર જુઓ.] For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ प्रत આગળના પૃષ્ટ ઉપર આપવામાં આવેલ શ્રીવિત્ર મનવીરમ્ માંના છેલ્લા આઠમા શ્લેકના કલશબંધની સમજૂતી આપતું ચિત્ર. આ આઠમો ગ્લૅક આ પ્રમાણે છેदासरामारमादीप्र! प्रदीप! स्वमचा सदा । चारुस्वप ! मारमाराऽर्हद्भक्त ! जय विक्रम ! ॥८॥ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગત્યના સુધારા-વધારા પૃ. ૧૦૩ ત્રીજા પેરેગ્રાફના છેડે બંધબેસતાં છે' ના બદલે ‘બંધબેસતાં નથી' એક વાંચવું. પૃ. ,, સંરકૃત માં વિર્દ ના બદલે હિંદું વાચવું. પૃ. ૧૦૪ પેરેગ્રાફ પાંચમાંની શરૂઆતમાં “આ પાઠના આધારે ના બદલે “આ પાઠમાંથી વાંચવું. પૃ. ૧૦૪ છેલ્લા પેરેગ્રાફમાં મરાઠી ઉલલેખમાં “રૂ૦૩૮' ને બદલે “રૂ૦૬૮' વાંચવું. પૃ. ૧૦૭ ત્રીજી લીંટીમાં ગોત્રકાત્યાપન ના બદલે “ગાત્ર કાત્યાયન” વાંચવું. પૃ., સાતમા નંબરની ફૂટનોટ એક જ લીટીની સમજવી, અને તેની નીચેનું વધારાનું લખાણ બીજા પેરેગ્રાફના છેડે અનુસંધાનમાં વાંચવું. પૃ. ૧૦૯ લીંટી ૨૬માં સિદ્ધનાવાનgr ના બદલે સિનારિપ વાંચવું. પૃ. , લીંટી ૩૧માં ૧૧૫૫ ના બદલે ૧૧'૧૫ વાંચવું. પૃ. ૧૧૭ લીંટી ૧૨માં “સુમિત્ર' ના બદલે “વસુમિત્ર' વાંચવું. પૃ. , લીંટી ૧૬માં “સંસ્કૃતિ નાટક ના બદલે “સંસ્કૃત નાટક વાંચવું. પૃ. ૧૧૮ છેલ્લી લીટીમાં “અવનીષેણું ના બદલે “અવન્તીષેણુ વાંચવું. પૃ. ૧૧૯ ત્રીજા પેરેગ્રાફના છેડે “ભારતીય પ્રાચીન લિપિમાલા” ના બદલે “પ્રાચીન મુદ્રા” વાંચવું. પૃ. ૧૨૪ લીંટી ૭માં રાત્યા ના બદલે વિંરા વાંચવું. . પૃ. , લીંટી ૧૦માં “નર્મદા કાંઠે” ના બદલે નર્મદા કાંઠે વાંચવું. પૃ. ૧૨૫ (૧૧)માં ઉલ્લેખના અંતે વિતા ને બદલે પવહી વાંચવું. પૃ. ૧૨૭ લીંટી ૪માં ધંપુ ના બદલે વંશપુ વાંચવું.' પૃ. ૧૨૮ લીંટી ૨૧માં ધાલપુર ના બદલે “ધોલપુર’ વાંચવું. પૃ. , ૨૫ મી કુટનોટમાં અન્નનાથનાનાં ને બદલે એના નાનાં વાંચવું. પૃ. ૧૩૦ લીંટી ૧૨માં “કલયુગ” ને બદલે “કલિયુગ” વાચવું. પૃ. , લીંટી ૩૧માં “જન રાજા ના બદલે જેન રાજા વાંચવું. પૃ. ૧૩૦ ૫ લીંટી ૩૨માં “શાગકણું ના બદલે “શાતકણું વાંચવું. પૃ. ૧૩૦ ૩ લીટી ૨૦ની શરૂઆતમાં તેના’ શબ્દ વધારીને તેના વારસદારે વાંચવું. પૂ. ૨૩૫ લીટી ૮મીમાં અને તદ્દન ના બદલે “તે તદ્દન” વાંચવું. પૃ. ૨૪૦ લીંટી ૨૪માં “હહસા” ને બદલે હસવા” વાંચવું. પૃ. ૨૪૩ લીટી ૧૨માં દેવાધિદેવમુક્ત' ને બદલે દેવાધિદેવ, મુક્ત વાંચવું. પૃ. ૨૪૫ લીંટી ૧૦માં વીસ' ને બદલે ‘વ’ વાંચવું. પૃ. ૨૫૧ લીંટી ૧માં “દુધા' ના બદલે “ તુથ' વાંચવું. પૃ. , લીંટી ૧૨માં ‘દશનોપયોગ” ને બદલે દર્શને પગ” વાંચવું. પૃ. ૨પર લીટી ૩માં “પિત્તો ના બદલે “પવત્તી’ વાંચવું. પૃ. ,, લીંટી ૧૭માં ૧૪૫ ના બદલે “૧૩૫” વાંચવું. પૃ. ૨૫૫ લીંટી ૨૬માં “રિમ' ના બદલે “હરિમ' વાંચવું. પૃ. ,, લીંટી ર૭માં “૮” ના બદલે પ૮પ વાંચવું. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૩૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ૫. ૨૬૭ લીંટી ૨૮માં બાર રાશિ ના બદલે એક રાશિ વાંચવું. પૃ. ૨૬૮ કુટનોટ 4ની ત્રીજી લીંટીમાં “જાં ' ને બદલે “વોટ્ટર' વાંચવું. પૃ. ૨૬૮ લીટી માં “ચત્ર' ના બદલે ચિત્ર' વાંચવું. પૃ. , લીંટી ૨૩માં વાવેતર' ના બદલે વાગત' વાંચવું. પૃ. ૨૭૧ લીટી ૨૦માં નિવાઈ' ના બદલે “નિરવા” વાંચવું. પૃ. ૨૭૨ લીંટો ૨૦માં “અસલી સન' ના બદલે “અમલી સન વાંચવું. પૃ. ,, ૧૧મી કુટનાટના છેડે “ો ના બદલે “ઘ' વાંચવું. પૃ. ૨૭૩ લીટી ૧માં તથા લીંટી ૯માં મોરમ” ના બદલે ‘મારામ” વાંચવું. પૃ. , મારિસંવત્ ના લખાણ પછી નીચે મુજબ એક પેરેગ્રાફ વધારવો– - મટિશવંત આ સંવત્ જેસલમેરના ભાટી રાજાઓએ વિ.સં.૧૮૦ થી શરૂ કર્યો. પૃ. ૨૭૩ લીંટી ૨૪માં “ઐ. શુ. માં ના બદલે “ચ. શુ. ૧ થી” વાંચવું. પૃ. ૨૭૪ લીટી ૧૧માં “મીનમ ના બદલે “મીનમ ૧૪' વાંચવું. 9. , લીંટી ૨૮માં “૧૯૬૮ ના ભાદરવા” ના બદલે “૧૯૭૮ ને ભાદરવા” વાંચવું. પૃ. ૨૭૯ લીંટી ૩૦ માં “અશોકના” ના બદલે “આ શકોના વાંચવું. પૃ. ૨૮૧ લીંટી ૨માં “ચંદ્રપ્રભાવિજ્યજી' ના બદલે “ચંદ્રપ્રભસાગરજી વાંચવું. ب - t - - - - ક્ષમા–પ્રાર્થના અને વિનંતી “શ્રી જૈન સત્ય પ્રકાશ અને આ વિશેષાંક, લેખ મેળવવામાં થયેલ વિલંબના કારણે તેમજ ધારી ઝડપથી તેનું મુદ્રણકામ કરી શકવાની મુશ્કેલીના કારણે, વધુ પડતા વિલંબથી બહાર પડે છે તે માટે, તથા આ વિશેષાંકના કામમાં રોકાયેલ હોવાથી પત્રાદિનો વખતસર ઉત્તર ન આપી શકાયું હોય તો તે માટે તેમજ આ વિશેષાંકના મુદ્રમાં સરતચૂકથી જે કંઈ ભૂલ રહી જવા પામી હોય તે માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ. અને આ વિશેષાંક વાંચીને પિતાનો અભિપ્રાય લખી મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. તા. ૧-૪-૪૪ –-વ્યવસ્થાપક, મુદ્રક-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ કોસડ, પિ. બે. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:–ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટારોડ-અમદાવાદ. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश क्रमांक १० विक्रम-विशेषांक For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અમદાવાદ - - d>kશાડ, ચીમનલાલગાડLIEારા શ્રી જૈન સત્ય પ્રકાશ 8 ક્રમાંક ૧૦૦ કિમ-વિશેષાંક For Private And Personal use only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No.B.3801 श्री सत्य . जैनं जयति शासनम् // JSUIS •अभा . For Private And Personal Use Only