SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ “ હું પ્રિયે ! આ ફળ ખાવાથી જરા તે મરણુ દૂર થશે. ' “આપણે એ શા કામનું છે? એ કુલ લઈને રાજા આપે. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સાંભળી પડિત એ ફળ લઇ રાજસભામાં ગયા અને રાજાને આ ફલનું માહાત્મ્ય કહી સંભળાવી એ અમરફલ ભતૃહિર રાજાને આપ્યું. રાજાએ પ્રસન્ન થઇ બ્રાહ્મણને કાટી સુવણુ મ્હારા ભેટ આપી અને બ્રાહ્મણનું દારિઘ્ર દૂર કર્યું. રાજાએ એ ફલ પોતે ન ખાતાં પોતાની પ્રિય રાણીને આપ્યું. રાણીએ એ ફલ પોતે ન ખાતાં પાંડવ નામના પેાતાના એક ધાડેસવાર ચારને આપ્યું. પાંડવે પોતાની પ્રિયતમા શૃંગારમજરી નામની વેશ્યાને આપ્યું. વેશ્યાએ પણ પોતાના અધમાધમ જીવનને ઉપયુક્ત આ ફળ ન માન્યું અને પરમ ઉપકારી પરદુઃખભંજન રાજા ભર્તૃહિરને આ કુલ કામનું છે, એમ માની એ ફલ રાજાને ભેટ ધર્યું. રાન્ત આ ફળ જોતાં જ ચમકયા. અરે! આ તા અમરફલ મેં મ્હારી પ્રાણુવલ્લભાને આપેલું તે અહીં કયાંથી? રાજાએ વેશ્યાને પૂછ્યુંતું આ ફલ કયાંથી લાવી ? તેણે કહ્યું-પાંડવ નામના આપના ઘેાડેસ્વારે આપ્યું. આખરે રાજાએ સત્ય વસ્તુ જાણી, એટલે તેને ખૂબ જ વૈરાગ્ય ઉત્પન્ન થયા. અને સંસારની અસારતા સબધી ખૂબખૂબ વિચાર કરી, છેવટે રાજપાટ ત્યાગી, સંસાર છે।ડી વનવાસી બન્યા. [ ક્રમાંક ૧૦૦–૧–૨ એવું સાંભળતાં તેણે કહ્યું ભર્તૃહરિના ચાલ્યા જવાથી અવન્તીની રાજગાદી ખાલી પડે છે; ‘એટલે અવન્તીમાં એક અગ્નિ નામના મહાક્રૂર વેતાલ રાજભવનમાં આવી ભરાયેા.' મંત્રી જેને નવા રાજા બનાવી બેસાડે તેને તે સત્રિએ જ એ રાક્ષસ યમસદન પહેાંડતા. ઘણાં ઘણાં બલિદાને પૂજા—દાન કરવા છતાં આ રાક્ષસરાજ શાન્ત ન થયા વિક્રમ રાજા અને છે. એકવાર વિક્રમ સાધારણ વેષે ફરતા ફરતા અવન્તીમાં આવી પહેાંચ્યા. ત્યાં તેણે અવન્તીમાં એક ઢંઢેરા પિટાતા સાંભળ્યા. વિક્રમે પૂછ્યું--આ શાને ઢંઢેરા પિટાય છે? એક મનુષ્યે કહ્યું–રાજ્ય મલે છે, પરન્તુ રાજા થનારને એક રાક્ષસ મારી નાંખે છે એટલે ક્રાઇ રાજા થતું નથી. રાજ્ય મલવા માટે આ ઢંઢેરા છે. વિક્રમ પેાતાના સાહસથી ઢંઢેરાનેા સ્પર્શ કરે છે. અને બધી વિગત પૂર્ણ રૂપે જાણી પોતે જ રાજા બનવાનું સ્વીકારે છે. મંત્રીએ પણ એને રાજ્યયેાગ્ય પુરુષ સમજે છે, અને તેને રાજ્યાભિષેક થાય છે. જગત્ જોઇએ. દાનનું ફળ : રાક્ષશનું વશીકરણ વિક્રમ વિચારે છે કે દાનથી આખુ` કરવા માટે મ્હારે ઉત્તમેાત્તમ નૈવદ્ય ધરવું સ્વાદુ ફલા, તાજા' પુષ્પા, ચંદન, કસ્તૂરી બધી સામગ્રી ઉત્તમ રીતે ગાઢવી પાતે શય્યા આગળ તલવાર લઈ ઉભો રહ્યો. વશ થાય છે. માટે આ રાક્ષસને વશ તરત જ ઉત્તમ પ્રકારની મીડાઇએ, આદિ વસ્તુએ તૈયાર કરાવી સબ્યા સમયે For Private And Personal Use Only 66 • રાત્રિના સમયે બધા કાલાહલ શાંત થયા ત્યારે ધુધરીએના ધમકાર થવા લાગ્યા, ડમરૂના મહાનાદ સંભળાવા માંડયા, તે હા હા હા, હા હા હા એમ કિલકિલાટ તથા ક્રૂત્કાર થૂત્કાર સમેત વીણાનાદ તથા નુપૂરનાદ, વાદ્ય, ગીત, નૃત્ય, ઇત્યાદિ રાજાને સભળાવા લાગ્યું. ' ચેાસદ યાગીનીએ, બાવન ક્ષેત્રપાલ, ડાકીની, શાકિની, સિદ્ધા, કાકિની, સિંહા રિકા, ભૂત, પ્રેત, યક્ષ, વેતાલ, વ્યતર, ભેંસાસુર, કિંનર, રાક્ષસ, તે સર્વ કાલાહલ કરતાં >> 66
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy