________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત
[ ૨૬૯ જે હિન્દભરના શિલાલેખામાં સૌથી પ્રાચીન છે. વીરનિર્વાણુ×વના ગ્રન્થાના ઉલ્લેખ સૌથી પ્રાચીન કલ્પસૂત્રમાં અને ત્યાર પછી ઐતિહાસિક ગાથાઓ, સ્તોત્રા, પરિશિષ્ટા, ચરિત્ર અને વિચારશ્રેણી વગેરેમાં છે.
વિમલવસ્—વીરસંવત્ ૪૭૧ કા॰ શુ॰ ૧૨ તદનુસાર ઇ. સ. પૂર્વે` ૫(૫૬)ના કટાબરથી વિક્રમસંવત્ શરૂ થયા છે. જો કે આ સંવત્ પ્રારંભ હાલ કેટલાએક પ્રદેશેશમાં ચત્ર, અષાડ અને શ્રાવણથી પણ કરાય છે, પણ એ માન્યતા પછીથી શરૂ થએલ છે. આ સંવના જૂનામાં જૂના શિલાલેખે વિ. સં. ૭૯૪,૮૧૧ તથા ૮૯૮ અને પ્રશસ્તિ લેખા વિ. સ. ૯૮૯ ઇત્યાદિ મળે છે. વિદ્વાને માને છે કે ‘કૃત' અને ‘માલવ’ સંવત્ એ
B કચ્છ ભદ્રેશ્વરમાં ભ. મહાવીરસ્વામીનું બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે, જેમાં ભ. પાર્શ્વનાથની પ્રતિમાં છે. આ મંદિરને વિ. સ. ૧૯૩૯માં છÍદ્ધાર થયા ત્યારે એક પ્રાચીન તામ્રપત્ર નીકળ્યું છે,જેમાં લખ્યું છે કે−૧ ચેવચંદ્રીય શ્રી પાર્શ્વનાથઢવશ્વેતો ૨૩ ॥ ૐ. એ. ડબલ્યુ ડેલ્ફ હૅાલ કહે છે કે આ લેખ પ્રાચીન ખરેાષ્ટ્રી લિપિમાં લખાયેલ છે. પૂ. પા. આત્મારામજી મહારાજ લખે છે કે- મદિરના જીરણુ ખરડા—નોંધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગેાળમાં લખ્યું છે કેવીરાલૂ ૨૨ વર્ષે તું ચૈત્ય સંગાતું ।
આ તામ્રપત્ર ભુજપુરના તિ સુંદરલાલજી કે તેમના શિષ્ય પાસે છે એમ સંભળાય છે. એમ પણ કહેવાય છે કે આ લેખતી દેવનાગરી લિપિવાળી નકલ મદિરની દિવાલમાં પણ લાગવેલ છે.—(જૈન સત્ય પ્રકાશ, વ. ૪, અં. ૧–૨)
C (૧) ચૌ[T]યમ[ત].. ........ચતુરક્ષિતિય [સ]...... (૨) જાયે સાહિમાહિનિ.. . रं निविठमा झिमिके
(વડાલી ગામથી પ્રાપ્ત ખરેાષ્ટ્રી લિપિના શિલાલેખ ) —( શ્રી. ગા. હી. એઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાલા )
समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स णववाससयाई वताइ दसमस्स य वाससयस्स अयं असोइमे संवच्छरे काले गच्छइ, वायणंतरं पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ, इति दीसई. - ( कल्पसूत्रना छठ्ठा व्याख्याननो छेल्लो मूलपाठ ).
चउदस सोलस वासा चउदस विसुत्तराय दुन्निसया । अट्ठावीसा य दुवे पंचसया चेव चउयाला || पंचसया चुलसीया छ च्चैव सया नवुत्तरा हुंति । पंचसया चोयाला तइया सिद्धिंगयस्स वीरस्स ॥ पुरिमंतरंजियाए तेरासिया दिठ्ठि उपपन्ना ॥ —( અવશ્ય સૂત્ર); विक्कमर जारंभा परओ सिरि वीर निव्वुई भणिया । सुन्न - मुणि-वेय-जुत्तो विक्रमकालाउ जिणकालो || विक्रमकालाजिनस्य वीरस्य कालो जिनकालः शून्य (०) मुनि (७) वेद ( ४ ) युक्त: चत्वारिशतानि सप्तत्यधिकवर्षाणि(४७०)श्री महावीर विक्रमादित्ययोरन्तरमित्यर्थः । (आ० मेरुतुंग सूरिविरचित विचारश्रेणि) -
શ્—A સુન્ન-મુળિ-ચેર્ ૪૦૭૦ નુત્તો, વિમાહો નિળાજો ।।−( વિચારશ્રેણીપ્રાચીન ગાથા )
B પ્રેા. હન જેકાખી તથા જાલ ચાપેટિયર તે માને છે કે-વીર્ સ'. અને વિક્રમ સ. નું આંતરૂં ૪૭૦ ને બદલે (પાલકના ૬૦ વર્ષ ઘટાડીને) ૪૧૦ વનું છે. –(ઇન્ડિયન એન્ટિકવેરી, જૂન-જુલાઈ-ઓગષ્ટ સને ૧૯૧૪)
For Private And Personal Use Only