SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ર૭૧ લેખમાં સં. ૧૦૩ નો ઉલ્લેખ છે. આ સંવત ખાસ કરીને બૌદ્ધ ગ્રંથમાં વપરાયો છે. ___ कनिष्कसंवत्-नने शानवशी शाही नि २३ ४२५ छे. मथुरानी रेन મૂર્તિઓની ગાદીમાં આ સંવત મળે છે, જેને સમય વિક્રમ પૂર્વેને મનાય છે. शकसंवत्-पी.नि. स. १०५ भने ५ महिना तथा वि. स.१३५ मने पांच महिना જતાં શકસંવત્ શરુ થયો છે. પ્રચલિત પંચાગમાં વિ. સં. અને શક સં. નું અંતર ૧૩૫ વર્ષનું લેવાય છે. ६. पाहि कणिष्कस्य सं. ७ -(मथुराना शिक्षासमा ). अ. वि. स. शाल क्षराट स. ८. स. पू. १५८ म अने अनि स.न. स. ७८ (वि. स. १३५)मां भू . -(प्रा. म. प. मा. ४ पृ. १०६) એક વિદ્વાન કનિષ્કથી શાકનો અને રમેશચંદ્ર મજુમદાર કનિષ્કથી સૈકુટક સં. ને आर भान छ. -(लारतीय प्रायीन सिपिभात। ५. १७२-१७३) ७. सेसं पुण पणतीससयं विक्कमकालम्मि पविट्ठ टीका-शेषं पंचत्रिशदधिकं शतं १३५ विक्रमकाले प्रविष्टम् । विक्रमादित्यांङ्गिकृतसंवत्सरात् शाकसंवत्सरं यावद्ः कालः स विक्रमकालः । स च पूर्वोक्तयुक्त्या १३५ वर्षमानः । श्री वीरनिवृतेवर्षेः षड्भिः पंचोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा प्रवृतिर्भरतेऽभवत् ॥ इत्थय पणहिय छसएसु ६०५ सागसंवच्छ रुपत्ति। टीका-अत्र च ६०५ वर्षेषु शाकसंवत्सरोत्पत्तिः ॥ -( मा. भेत्तुंगभूरिकृत, पियारपि) छहिं वास सएहिं पंचहिं वासेहिं पंचममासेहिं । मम निव्वाणंगयस्स उ उप्पज्जिस्सइ सगो राया। -(महावीरचरियं ) पणछस्सय ६०५ वरिसं पणमासजुदं गमइ वीरनिव्वुइदो संगराजो। टीका-श्रीवीरनाथनिवृत्तेः सकाशात् पञ्चोत्तरषट्छतवर्षाणि पंचमासयुतानि गत्वा पश्चात् विक्रमाङ्कशकराजोऽजायत-(त्रिलोकसार श्लोक-८४८). દિગમ્બર ગ્રંથમાં બીજા પણ ૩ શક રાજાઓને પરિચય મળે છે– वीरजिणं सिद्धिगदे चउसदइगिसट्ठि ४६१ वासपरिमाणे । कालम्मि अदिक्ते उप्पण्णो एत्थ सगराओ ॥ अहवा वीरे सिद्धे सहस्स णवंकम्मि सतसयब्भहिए । पणसीदिम्मि ९७८५ अतीदे पणमासे सगणिओ जादो ॥ चोइस सहस्स सतसय तिणवदि १४७९३ वासकालविच्छेदे । वीरेसरसिद्धिदो उप्पण्णो सगणिओ अहवा ॥ (दि.आ.यतिवृषभकृत-तिलोयपनत्ति) અહીં જે ૪૬૧ વર્ષે શક બતાવ્યો છે તે ગર્દભીલ-દર્પણને ઉશ્કેદ કરવા માટે આવેલ શાહિ રાજા છે. તેણે આ સાલમાં સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો હશે અને પ્રથમ શક રાજ્યની સ્થાપના કરી હશે. વી. સં. ૯૭૮૫ અને ૧૪૭૯૩ માં શક બતાવ્યા છે જે ભવિષ્યમાં થનાર શક રાજાઓનું સૂચન છે એમ સમજવું. ૮ શકસંવમાં એક વર્ષને ફેરફાર પણ જોવાય છે – ____ ज्या शकवर्षास शकाचे १८१८ वर्ष म्हंटले आहे त्यास तामील तेलंनी आणि म्हैसुरांतील कानडी लिपीत छापलेल्या काही पंचांगांत १८१९ वे वर्ष म्हंटले आहे ।-( भारतीय ज्योतिषशास्त्रचा इतिहास, पृ. ३७२). For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy