SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ્ વિક્રમાદિત્ય [ ૧૨૭ પુનઃ મૃતયુગ પ્રવર્તાવ્યા છે, એવા અર્થ અહીં લઈએ તે તે પણ સર્વાંથા બધબેસતા જ છે. ખાસ ધ્યાન ખેંચે એવીખીના તે એ છે કે આ સંવત્ સ્વતંત્ર લખાયેલ મળે છે તેમ માલવર્સવત્ની સાથે જોડાયેલા પણ મળે છે; જેમકે (૧) તેવુ અતુનું પર્વ તેવgાવિસેપુ ૪૦૦, ૨૦, ૮ હ્રાનુનવત્તુજસ્ય પંચશ્યામતસ્યાં પૂર્વાચાં -—(ધલીટ ગુ. ઇ. પૃ.૨૫૩; વિજયમદિરગઢના શિલાલેખ કૃ. સં.૪૨૮) (२) यातेषु चतुर्षु क्रीतेषु शतेषु सौस्ये( समे ) ष्वष्टाशीत- सोत्तरपदेष्विह वत्सरेषु ~(ફ્લીટ ગુ. ઇ. પૃ. ૭૪; ગંગધારના શિલાલેખ રૃ. સ. ૪૮૮ ) (3) श्रीमालवगणाम्नाते प्रशस्ते कृतसंज्ञिते । एकषष्ट्यधिके प्राप्ते समाशतचतुष्टये || --( મંદસૌરને શિલાલેખ, માલવ સ. ૪૬૧) (૪) સેવુ ચતુર્વર્વતેવેન્દ્રાસીત્યુત્તરવયાં મવપૂર્વાચાં ૪૦૦, ૮૦, ૧ (૪૮૧) તિા વક્ષ્યાં —( મધ્યમિકાને શિલાલેખ માલવસંવત્ ૪૮૧–ભારતીય પ્રાચીન લિપિમાલા છું. ૧૬૬-૧૬૭ ) . શ્રી ભગવતીસૂત્રમાં યુગપ્રમાણ એ રીતે પણ બતાવ્યું છે કે—સવના આંકડાને ચારે ભાંગતા શેષમાં ૧ વધે તેા કલિયુગ, ૨ વધે તે દ્વાપર, ૩ વધે તે! ત્રેતા અને ૪ યાને વધે તે। કૃત કહેવાય છે. સભવ છે કે ઉપરના માલવસવતાને ગત અને વમાનના ભેદથી કૃત તરીકે ઓળખાવ્યા હશે.૨૩ ફલીટે આપેલ ગંગધારવાળા શિલાલેખમાં એક વિશેષતા છે કે તેમાં નૃત ના બદલે કીત શબ્દ છે. જો આ પાઠ અશુદ્ધ ન હોય તે। આ શ્રીત શબ્દથી ખીજી અનેક વસ્તુએ ઉપર પ્રકાશ પડે છે. શીતસંવત્ એટલે ખરીદેલા સવત્. આમાં વિક્રમાદિત્યે દાનવડે પૃથ્વીને અનૃણુ કરી અને દેશને પેાતાને જ બનાવ્યે-એવું સૂચન છે. માલવાતિના સિક્કાએ માં જે કલ્પવૃક્ષ ( જેને વિદ્રાના એધિવૃક્ષ માને છે) અને કામઘટનું ચિહ્ન છે તે તેના દાનનું સૂચક છે. ૐ. ત્રિભુવનદાસ લ. શાહ જણાવે છે કે–તત્કાલીન સિક્કામાં એક બાજુ ગધેડાનું અને બીજી બાજુ ઉજ્જૈનનું ચિહ્ન દેખાય છે, તે ઉજ્જૈન નહીં પણ ઉજ્જૈનની વેધશાળાનું ચિહ્ન છે. —( પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૩૮ થી ૪૦) પણ જો ૐા. શાહે વિક્રમની કીર્તિ તેના દાનને લીધે ફેલાએલી હતી એ વસ્તુ વિચારી હાત તે તેઓ આ ચિહ્નને દાનશાળાનું ચિહ્ન કહેત. કલ્પવૃકૢ કે કામચટની સાથે દાનશાળા એ બંધોસતી વસ્તુ છે. અને આ ત્રણે ચિહ્નો તત્કાલીન સિક્કામાં અંકિત (ર) માલવસંવત્ થએલ છે, માલવસંવત્ આને અ` ' માલવગણુ સાથે સબંધ રાખનારા સંવત્ ' એવેશ થાય ૨૩ યજદીવદે ચલાવેલ પારસીસવમાં અને ઇસ્વીસનમાં પણ દર ચોથું વ એક દિવસની વૃદ્ધિવાળુ હાય છે રામન સવમાં પણ ચાર-ચાર વર્ષના · એલિપિડ ' મનાય છે. પ્રેા. ટીમેÉઅસે ૧૯૪ એલિપિડના ૭૭૬ વર્ષી ગણી શ્રીસમાં કાળગણનાં કરી હતી. ~~ ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૧૯૪) ‘કૃત' એ પણ આવા જ પ્રકારના કાઈ સંકેત-શબ્દ છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy