SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विभ-विशेषis ] સમ્રાઃ વિક્રમાદિત્ય । १२५ (५) यो रूमदेशाधिपति शकेश्वरं, जित्वा गृहीत्वोजयिनी महाहवे । आनीय सम्भ्राम्य मुमोचयत्यहो स विक्रमार्को समसह्यविक्रमः ॥ ___ -(ज्योतिविकास२९५ प्रशस्ति यो. १७) (6) अतीते विक्रमादित्ये गतेऽस्तं सातवाहने । --(नवसारसार ४०५, स. ११ ३.८४) (૭) અદ્ધાના કનકભુવન મંદિરમાં એક પ્રાચીન શિલાલેખ હતો, જે ચાર સ્થાને તૂટી ગયો તેથી ૫. ઉમાપતિ ત્રિપાડીએ તેની નકલ કરી અને પછી તે જ પ્રમાણે ત્યાં નો શિલાલેખ કોતરાવેલ છે, જેમાં છેલ્લે લેક નીચે પ્રમાણે છે – चन्द्राग्निवेदपक्षः परिमितशरदि श्रीमतो धर्ममूर्तेः पौषे कृष्णे द्वितीया महिसुतदिवसे जीर्णमुध्धृत्य भूयः । श्रीमद्गन्धर्वसेनात्मजनृपतिलको विक्रमादित्यनामा श्री सीताराममूर्ति कनकभवनगां स्थापयामास नूत्नाम् ॥ इति विक्रमशिलालेखांशः श्रीमन्नृपति विक्रमादित्य द्वारा २४३१ युधिष्ठिराब्दे प्रतिष्ठितः इति ।-(ता. २०-८-४३ अने ता. 3-८-४३ नुं 'संस्कृतम्' पत्र) (૮) આચાર્યા મેરૂતુંગસૂરિ પ્રબંધચિંતામણિમાં લખે છે કે – - पुन्ने वास सहस्से, सयम्मि वरिसाण नवनवई अहिए होही कुमरनरिंदो, तुह विक्कमराय ! सारिच्छो ॥ (e) मे प्रायोन गाथा विक्कमरजाणंतर तेरसवासेसु वच्छरपवत्ती । सुन्नमुणिवेयजुत्तो विकमकालाओ जिणकालो ॥ (१०) २. भेर्तुंग (मीन) विया२श्रेणीमा छ : विकमरजारंभा परओ सिरिवीरनिव्वुइ भणिया । सुन्नमुणिवेयजुत्तो विक्कमकालाओ जिणकालो ॥ विक्रमकालात् जिनस्य वीरस्य कालो जिनकालो शून्य-मुनि-वेदयुक्तः चत्वारि शतानि सप्तत्यधिकवर्षाणि श्रीमहावीरविक्रमादित्ययोरन्तरमित्यर्थः । (११) मह मुक्खगमणाओ पालय-नंद-चंदगुत्ताइराइसु वोलीणेसु चउसयसत्तरेहिं विक्कमाइच्चो राया होही। सो साहिअसुवण्णपुरिलो पुहवीं अ-रिणं काउं नियं संवच्छरं पवत्तेती। -( 21. निभरित पापाम४५८५, वि. स. १३८७) (૧૨) દિગંબર ભટ્ટારક ઇનન્તિ નીતિસારમાં લખે છે કે–વિક્રમનું ઈ. સ. ૫૪ માં સમુદ્રપાલના હાથથી ૧૧૧ વર્ષની ઉમ્મરે મૃત્યુ થયું. (૧૩) રાજતરંગિણીમાં લખ્યું છે કે-રાજા વિક્રમાદિત્યે કાશમીર છતી ત્યાં પિતાના સૂબા તરીકે મંત્રી ગુરૂને નીમ્યો હતો. -(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૧) (૧૪) ધી રીવાઈઝડ ક્રોનોલોજી ઍફ કાશ્મીર કીંઝ, જર્નલ ઓફ ઈન્ડિયન હિસ્ટરી પુ. ૧૮ પૃ. ૫૮ એટલે કાશ્મીર રાજ્યની સંશોધિત રાજવંશાવલી અને પ્રયાગથી નીકળતા વિ. સં. ૧૯૯૪ ના એપ્રીલના વિજ્ઞાન માસિકમાં વૃતાન્ત છે કે ८. स. पूर्व भां शहीये मारतना सयाने तथा प्रयत्न साक्ष्यो. . स. ५ ૫૯માં ગર્દભિલ્લ રાજા શકેથી હાર પામે, અને રેમમાં નાસી ગયો. ઇ. સ. પૂર્વે ૫૭ For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy