SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક | વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૫૧ ચડાઈ કરી. નિસીહ્ન (ઉ. ૧૦) ની સુણિમાં એવા ઉલ્લેખ છે કે એ સાહિએ કાર્ડયાવાડને ૯૬ ભાગમાં વહેંચી લીધે અને આ કાલક જેમની પાસે રહ્યા તે શાહને ત્યાંના રાજાધિરાજ બતાવ્યે. આ પ્રમાણે જે કાલકસૂર વિષે નિર્દેશ કાલકથા વગેરેમાં પશુ જોવાય છે એ કાલકસૂરિ અત્ર પ્રસ્તુત છે, આ સૂરિનાં કેટલાંક કથાનકમાં શાહાશાહિને ઉલ્લેખ છે. સીટના ગુપ્ત શિલાલેખા (C. I. I., III) No. 1 ઉપરથી જણાય છે કે ચંદ્રગુપ્ત બીજાના પિતા શાાનુશાચિ' બિરુદ્ર ધરાવનાર કેટલાક મુખીઓના સંસર્ગમાં ખારવેલ---હાથીશું ફાના શિક્ષાલેખ ઉપરથી જણાય છે કે ખારવેલને મહામેધવાહન'ની ઉપાધિ હતી. મેધવાહનને અર્થ 'ઇન્દ્ર' થાય છે એટલે એની ઉપાધિને અથ ‘મહેન્દ્ર’ થયેા. કાલિદાસે જે મહેતા વિક્રમશિયમાં નિર્દેશ કર્યાં છે, તે કાલિદાસના આશ્રયદાતા છે અથવા એમના પૂર્વજ છે એમ કહેવાય છે. કાલિકામને સમય ઇ. સ. પૂર્વેના છે એમ કેટલાક માને છે અને કેટલાક તે ગુપ્તસમયને ૪૦૦ વર્ષ જેટલા વધારે પ્રાચીન માનવા પણ તૈયાર છે.૭૪ આવ્યા હતા. ખારવેલે મગધ ઉપર એના રાજ્યના આઠમા અને બારમા વર્ષમાં એમ બે વાર ચઢાઈ કરી હતી. આ બીજી વારની ચઢાઈ વખતે, મગધરાજ નંઢ કલિંગમાંથી૫ જે જિનમૂર્તિ ઉડાવી પાટલિપુત્ર લઇ ગયા હતા તે એણે પાછી મેળવી. વિશેષમાં એણે મૌ કાલમાં નષ્ટપ્રાય થયેલા અગપ્તિકતા, ચેથા ભાગને પુનરુદ્ધાર કરાવ્યેા. આ ઉપરથી આ કર્લિંગચક્રવર્તી જૈન ધર્માંતા રાગી હતા એ વાત તરી આવે છે. વિશેષમાં હિંમતથેરાવલીના ગુજરાતી ભાષાંતરમાં સૂચવાયું છે કે ખારવેલની રાજધાની સમુદ્રને કિનારે હાવાથી જેમ ખારવેલને ‘ખારવેલાવિપતિ' કહેવામાં આવે છે તેમ એ નિન્થ ભિક્ષુએની ભક્તિ કરનાર હાવાથી એનું નામ ભિકખુરાય પણ પડયું હતું. એ રાજો ‘ચેટ' વંશને હતા. એને સ્વ`વાસ વીરસંવત ૩૩૦ માં થયેા એટલે એને પુત્ર વક્રરાય કલિંગને અધિ પતિ થયેા. એ વક્રરાય વીરસંવત્ ૩૬૨ માં સ્વવાસી થયા. નિષ્ફ (૧) દાનવીર વિક્રમાદિત્યને નિર્દેશ ગાહાસત્તસ કરતાં કાઇ પ્રાચીન ઉપલબ્ધ થયેલા ગ્રન્થમાં નથી. (૨) શ્રીવિક્રમ એ શબ્દના પ્રાચીતમાં પ્રાચીન ઉલ્લેખ સમુદ્રગુપ્તની મુદ્રામાં છે. (૩) ‘વિક્રમાદિત્ય'ની ઉપાધિ ધારણ કરનાર ચંદ્રગુપ્ત ખીન્ન કરતાં કાઇ એનાથી પ્રાચીન રાજાની એ ઉપાધિ હાય એમ જણાતું નથી. (૪) શ્રીવિક્રમ, વિક્રમાદિત્ય અને મહેન્દ્રાદિત્યની ગુપ્તવંશી રાખ્તએએ ધારણુ કરેલી ઉપાધિ તે તે નામના પૂર્વે થઈ ગયેલા પ્રતાપી રાજાએના જેટલી પેાતાની મરુત્તા દર્શા૭૩ પ્રસ્તુત ઉલ્લેખો નીચે મુજબ છેઃ વિષ્ટા મહેન્દ્રોવારવાતંત વિનફ્રેના યંતે મવાત્ ( અં ૧ ), પ્રમાવશિના મહેન્દ્રા ( અં. ૧ ), લદર્શ પુરાલવિયો મહેન્દ્રસ્ય (અં. ૩), વાની મહેન્દ્રણદોતેનેન મારિતઃ ( અં. ૨), અને સ્વયં મહેન્દ્રામૃતઃ ( અં. ૫). ૭૪ જુમ્મા ફિપ્પણ ૭૮ ગત અંગ્રેજી લેખ. ૭૫ કલિંગ એટલે અત્યારને એરિસા પ્રાન્ત, For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy