________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–ર
પ્રવર્તાબ્યા છે.૨ ૨
(૪) કારીપ્રસાદ જયસ્વાલને ૩૩મત એ છે કેઆન્ધ્રના રાજા ગૌતમીપુત્ર ૩૪સાતણિ એ શક નહપાનને ઈ. સ. પૂર્વે ૫૮ માં હરાવી મારી નાખ્યા અને એ પ્રમાણે એણે વીરતા બતાવી તેની યાદગીરી તરીકે માલવાના ગણે ત્યારથી વિક્રમસંવત્ પ્રવર્તાવ્યેા.૩૫ તેમણે આવે! મત આવસયસુત્તની ટીકામાં અવતરણુરૂપે અપાયેલી એક ગાથા ઉપરથી તેમજ એ ઉપરની કથા ઉપરથી આંધ્યેા છે.
રાજધાની ઉપર વારંવાર
આ ગાથાના ભાવાર્થ એ છે કે શાલવાહુને નરવાનની હુમલા કરી ૬ એ લીધી.
જયસ્વાલે એમ પણ પ્રતિપાદન કર્યું છે કે લાગે છે કે ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં માલવાના સિક્કાએ પાડવા છે.૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવાના સિક્કાએ જોતાં એમ ગણે કાઈ વિજયના સ્મરણ રૂપે
(૫) પન્યાસ કલ્યાણવિજયનું માનવું એ છે કે અલિઅત્રે શકાને હરાવી ગભિલ્લુને મારી નાખ્યા અને વીસંવત્ ૪૫૩ માં ઉજ્જયની નગરીની ગાદી લીધી અને ત્યાર બાદ ૧૭ વર્ષે એટલે કે વીર્સવત્ ૪૭૦ માં એણે વિક્રમસંવત્ પ્રવર્તાયે. જુએ એમની પૂક્ત કૃતિ (પૃ. ૫૮ તથા ૧૪૧–૧૪૨ ).
(૬) સર જાન માલ અને પ્રે. રૅપ્સનના મત મુજબ વિક્રમસંવત્તા પ્રવક ther-in-law કહ્યા છે, જ્યારે પ્રેા, પી. ટી. શ્રીનિવાસ આયન્ગરે Advanced History of India (પૃ. ૨૧૪)માં જમાઈ કહ્યા છે. ભૂમક નહુપાના પુરગામી છે.
૩૨. બલમિત્ર-ભામિત્ર પછી નભઃસેન ઉજ્જિયનીના રાજા થયા. એના પાંચમા વર્ષોમાં શકાએ માળવા પર ચઢાઇ કરી અને માળવાની પ્રજાએ એમને હરાવ્યા. આ વિજયની યાદગીરી તરીકે માલવ પ્રજાએ માલવસંવત્ ચલાવ્યે જે પાછળથી વિક્રમસંવત્ તરીકે પ્રસિદ્ધ થયા. જુએ વીનિર્વાસ વત્ ઔર જૈન કાલગણના (પૃ. ૫૮).
૩૩ જુએ એમને લેખ નામે Problems of Saka-Satavahana History.
The Journal of the Bihar and Orissa Research Society. ના ઇ. સ. ૧૯૩૦ ના Vol. XVI., pts. 3-4 માં છપાયેલા છે.
૩૪ એમણે ઇ. સ. પૂર્વે ૧૧૬ થી ઈ. સ. પૂર્વ` ૪૪ સુધી રાજ્ય કર્યું. જુએ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા (પૃ. ૩૨ ).
૩૫ હરિકૃષ્ણદા મત પણુ એ છે કે
સાતણિ એ વિક્રમસવત્ ચલાવ્યે.
જુઓ કિશોર વિક્રમાંક (ભા. ૬. કિરણ ૧)
૩૬ તિત્થાગાલીમાં ખમિત્ર-ભામિત્ર પછી ઉજ્જિયનીના રાજા તરીકે નભઃસેનને ઉલ્લેખ છે. નહુવાહનનાં નરવાહન અને ધવાહન એવાં નામાંતર મળે છે. આ નહુવાહન ભરુચને રાજા હતા અને સિક્કામાં એનું નામ નહુપાન પણ મળે છે, પ્રતિષ્ઠાનના સાતવાહને એના ઉપર અનેક વાર ચડાઈ કરી હતી. જુઓ વીનિર્વાણસંવત્ ઔર જૈન કાલગણના (પૃ. ૫૮ ).
૩૭ જુએ જયસ્વાલને લેખ તેમજ ભારતીય પ્રાચીન લિપિમાલા (પૃ. ૧૬૭ ).
For Private And Personal Use Only