Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/011555/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી લધિ-વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર C/o. સંસ્કૃતિ ભવન ચંદ્રકાન્ત એ. દલાલ T|7|A શાંતિનગર, વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩. પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન ધર્મ ફી પેઢી શ્રીમાળી પિળ, શ્રી મુનિસુવ્રત માર્ગ, ભરૂચ-૩૯૨૦૦૧ વિ. સં. ૨૦૪૪ આસે વદ ૦)) બુધવાર તા. ૯-૧૧-૮૮ પ્રત – ૩ હ - 2006 મૂલ્ય વેચાણ માટે નથી. ધરણીધર પ્રીન્ટર્સ – ૪૨, ભદ્રેશ્વર સેસાયટી, દીલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન Resi. – ૭૮૯૭૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ ce Phone: 87.26877 AATILAL CHIMANLAL SHAH 6-48/172-A, Moricha Lane, *A, 1 -: [1780 ) || શિષદાતા - પેકરી પૂરૂદેવ આપણું એટલે સંયમીના દિવસે આરાધનાના દિવસે છે. આરાધનાનું સાધન અંતઃકરણ છે. એ સાધન જેટલું નિર્મળ અને વિશુદ્ધ રહે તેટલી આરાધના ઉજજવલ બને. મનને શુદ્ધ રાખવા તનું ચિંતન લેવું જોઈએ. એ તત્વોનું ચિંતન બાહ્યસંબધ સાથેનું ગાઢ મમત્વ ન રહે તે જબને. બાહ્યસંબધનું મમત્વ આપણું આરાધનામાં અવરોધક છે.એ સમજાય..ને પછી તે માટે પ્રયત્ન સજાગ રહેવાય ત્યારે આરાધના સુંદર થાય. બસ. આ ત્રીજા નજર જાજમ . મનઃ (લાગુ બહાદુર બનીને ચિંતન કર. (સંતના ૫૭માંથી સાભાર) શ્રી તીર્થાધિરાજ ભરૂચમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ વિ. સં. ૨૦૪પ મહા સુદ ૧૩ શનિવાર તા. ૧૮-૨-૧૯૮૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ પુસ્તકનો લાભ લેનાર મહાનુભાવે પુસ્તક લાભ લેનાર ૧૦૦૦ શ્રી સિકંદ્રાબાદ ગુજરાતી જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘના જ્ઞાનખાતામાંથી ૧૦૦ શ્રી નંદલાલભાઈ તારાચંદ વેરા મુંબઈ ૧૦૦ શ્રી ભાનુભાઈ કે. ભણસાણી મુંબઈ ૧૦૦ શ્રી જય જીનેન્દ્ર હ. શ્રી જસવંતલાલ મગનલાલ વોરા ૧૦૦ શ્રી જસવંતલાલ શાંતીલાલ શાહ માટુંગા, મુબંઈ. ૫૦ શ્રી ચંદ્રકાંતભાઈ રતીલાલ બેકર સિકંદ્રાબાદ ' ૨૫ શ્રી હરખચંદભાઈ છેડા, વાલકેશ્વર ૨૫ શ્રી સુશ્રાવક તરફથી પ૦૦ કચ્છના સંઘ તરફથી ૨૦૦ શ્રી સવીતાબેન મહેતા મદ્રાસ ૨૦૦ શ્રી નવનીતભાઈ પટેલ પાશ્વનાથ કોર્પોરેશન અમદાવાદ , ૧૦૦ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ અમદાવાદ ૫. શ્રી ધીરજલાલ વૃજલાલ શાહ અમદાવાદ ૧૦૦ પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી શ્રી મણુબેન કાંતીલાલ ઝવેરી પાલનપુરવાળા ૩૫. શ્રી લબ્ધિ, વિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ - - - 3 Dem o crammar Ansar • Part KantingulaLizarmathemaintainleonimamsionasanseminatmahamanimandarmenimamalnistamendmentaliactinentaminine Asheelkantusineshmandamad JMLund -- .. . -the-k mamalmemadamadnaa i E- SERarsi - m anandimamanalaansaademandinbaabedkan HAawaiiamule SM EmaiCinedaaman meanewdesilameenetmakmandacocommissionaDramananews a SECRDal | ক্ষ্মী খুঁজুলাঙ্খ ভাল भी कुंथुनाथ जैन मंदिर सिकन्द्राबाद Drainrn PATEL.' . . : SALE YLE RAJ Sad Subunakabaanandad imandauliwomsneededalendsexdawunism - mleone to.doasadda mbaramamalanket ' ANA-4.. . La . .. State k Man - SAND Page #6 -------------------------------------------------------------------------- ________________ આનંદપૂર્વક અનુમાદના શ્રી સિકદ્રાખાદ કુંથુનાથ જૈન સઘ” પૂ. પા. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકારથી વિકસિત થયેલ આ સઘ છે. પૂ. ગુરુદેવની કૃપા સતત્ આ સ`ઘ ઉપર વી છે. . પૂ. ગુરુદેવે ત્રણ ચાતુર્માસ દ્વારા સિકંદ્રાખાદ કુંથુનાથ જૈન સંઘના ધકા નું નિર્માણ કર્યાં છે. પૂ. આચાર્ય ભગવંત. રાજયરાસૂરીશ્વરજી મ. સા. ની પ્રવચનેાની અખ ધારાએ જિન માના પરમ રહસ્યા આ સ'ધને પ્રાપ્ત થયા છે. પૂ. સાધ્વીવર્યા સવેદિયાશ્રીજી મ. સા. તથા તેમના વિશાળ સાધ્વી સમુદાયે આ સઘની ઉગતી દશામાં શ્રાવિકાએને જૈન આચાર સહિતાના પથ દર્શાવ્યા છે. તે શ્રી સિકદ્રાખાદ ગુજરાતી જૈન વે. મૂ. સ'ઘે ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલની પ્રેરણાથી શ્રી સઘના જ્ઞાન ખાતામાંથી શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકાની ૧૦૦૦ નકલના પ્રકાશનના લાભ લીધા છે. અમે સસ્કૃતિ કેન્દ્રના ટ્રસ્ટીગણે ભાવપૂર્ણ અનુમેાદના કરીએ છીએ. દેવ-ગુરુ પ્રત્યેની સહજ ભકિત યુકત આ શ્રી સ`ઘની સદા અભિવૃદ્ધિ થાય તેમ શાનદેવને પ્રાથના. કરીએ છીએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના ગુણનુરાગની-શાસનભાવની.... પ્રભુના શાસનમાં ગુણ આત્માઓ છે. ગુણાનુરાગી. આત્માઓ છે. મારા–તારા પરિચય–અપરિચય ગૌણ બને છે. સદા સ્મૃતિમાં રહે છે-શાસનભાવ-શાસન રાગ-શાસન પ્રેમ. શાસન ભાવમાં નિષ્પક્ષપાત દષ્ટિ પેદા થાય છે. મુંબઈ વાલકેશ્વરમાં નિવાસ કરતાં વાવૃદ્ધ સુશ્રાવક નંદલાલ તારાચંદ વેરા ખરેખર પ્રભુના શાસનના રાગી, આગમ સૂત્રના અનુરાગી સુશ્રાવક છે. વર્ષો પહેલાં શ્રી દશૌકાલિક સૂત્ર ચિતનિકા પ્રગટ થઈ અને તેમના હાથમાં આવી વાંચી–વંચાવી અનેક વ્યકિતને પ્રેરક બનાવ્યા. બાદમાં શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકે તેમની પ્રેરણા દ્વારા અનેક ભાવિકે દ્વારા પ્રગટ થઈ અને આજે શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા પણ સતત તેમની માંગણું અને લાગણીના કારણે પ્રગટ થઈ છે. તેમના દ્વારા પ્રકાશનમાં લાભ લેનાર મહાનુભાવોની યાદી સાથે સહર્ષ અનુદના કરીએ છીએ-માધ્યસ્થ મજુરભકત શ્રી બળદેવભાઈ ડેસાભાઈ પટેલની, નવનીતભાઈ પટેલ તેમજ શાસન અનુરાગી જયંતિકાસિંધવીની. આ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ પુસ્તકનો લાભ લેનાર મહાનુભાવે પુસ્તક લાભ લેનાર ૧૦૦૦ શ્રી સિકંદ્રાબાદ ગુજરાતી જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના જ્ઞાનખાતામાંથી ૧૦૦ શ્રી નંદલાલભાઈ તારાચંદ વેરા મુંબઈ ૧૦૦ શ્રી ભાનુભાઈ કે. ભણસાણું મુંબઈ ૧૦૦ શ્રી જય જીનેન્દ્ર હ. શ્રી જસવંતલાલ મગનલાલ વેરા ૧૦૦ શ્રી જસવંતલાલ શાંતીલાલ શાહ માટુંગા, મુબંઈ. ૫૦ શ્રી ચંદ્રકાંતભાઈ રતીલાલ બેકર સિકંદ્રાબાદ ૨૫ શ્રી હરખચંદભાઈ છેડા. વાકેશ્વર ૨૫ શ્રીસુશ્રાવક તરફથી ૫૦૦ કચ્છના સંઘ તરફથી ૨૦૦ શ્રી સવીતાબેન મહેતા મદ્રાસ ૨૦૦ શ્રી નવનીતભાઈ પટેલ પાશ્વનાથ કોર્પોરેશન અમદાવાદ : * ૧૦૦ શ્રી બળદેવભાઈ ડેસાભાઈ પટેલ અમદાવાદ ૫૦ શ્રી ધીરજલાલ વૃજલાલ શાહ અમદાવાદ ૧૦૦ ૫. સા. સદિયાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી શ્રી મણીબેન કાંતીલાલ ઝવેરી પાલનપુરવાળા ૩૫. શ્રી લબ્ધિ વિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર Page #9 -------------------------------------------------------------------------- ________________ -: , mamtaminimummmmmmmmmmmmmmmmmmmmmmshinatha Radima n sankramammilaristmiummer --45 maamarpa V क .. PREM bhe-a Patna . - - - meani Twfonnamratanakartamilanantrwardominamaintamamakalamuhuriyarminationsansamundernationalitiemam PAN. N Mantrasounismaratsmeariner' । : .. m mmmm imamtnamdheraimamaARAMAdrenameaparmnimalanileonistaminamailosbalantindiatrian n Martmemummmmmmmmmmmmmmmmmmmmmmm ania MMENamana + . . . - " . ne OFUKia MC-STA PM COM N The RYANA ... miremendmamremiemamakosmatamasinindmmsdemamalendana sometimamtarka. inrintinerar i a - .. . , Twseriment म - COM শ্রী খৃঙ্খ ভাল श्री कुंथुनाथ जैन मंदिर सिकन्दाबाद - - Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી પૂ.પા. દાદાગુરુદેવ * ત' ૧ , 1 41 - - - ? : ૪ : છે " ' આના ક '' ન કે . . . કઇ છે * * * * . * Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી વાત્સલ્યવારિધિ પૂ. ગુરુદેવ ક TEE : - આપના શુભાશિષથી આપની શુભનિશ્રામાં આલેખાયેલ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા આપના દિવ્ય કરકમલેમાં..આપનું આપને... " આપની શિષ્યા વાચયમાં... Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ્ લેખક શ્રી, લધિવિકમ ગુરુકપા પ્રાપ્ત પૂ. આ. દેવ રાજયશ સૂ. મ. સા. વીતરાગપદની પ્રાપ્તિ બાદ જ સર્વજ્ઞતા-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે સર્વશતા પ્રાપ્ત થાય ત્યારે જ જગતના પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન થાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું જ્ઞાન ભલે સમ્યગૂ જ્ઞાન હોય છતાં પણ તે જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. આ સિદ્ધાંતને વાગોળતા સમજાય છે કે સર્વજ્ઞતા મેળવવા માટે કેવીવવા જેવી વીતરાગીતા જ છે. ' શાસ્ત્રમાં ચર્ચા કરી છે કે વીતરાગીતા પ્રાપ્ત થયા વગર સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી અને વીતરાગીતા પ્રાપ્ત થાય તે સર્વજ્ઞતા અવશ્ય પ્રાપ્ત થાય જ છે તો પછી શા માટે મેહનીય કમને જ્ઞાનનું-કેવલજ્ઞાનેનું આવારક કર્મ ન માનવું? • શાસકારેએ જવાબ આપે છે કે મેહનીય કર્મનું કાર્ય માત્ર મેહ પેદા કરવાનું હોવાથી તેને મેહનીય કર્મ જ કહેવાશે. પણ જ્યાં સુધી મોહ નહીં હટે ત્યાં સુધી કેવલજ્ઞાનાવરણુંય કમ નહી જ હટે. આ વાત નિર્વિવાદ છે: આમ.મોહનીય ભલે કેવલજ્ઞાનનું આવારકે ન હોય પણ મેહ તે કેવલજ્ઞાનને આવારક છે જ. આ વાત નિ સંશય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આવબળવાન પ્રબળ મેહનું ભેદન કેવી રીતે કરવું ? એ પ્રશ્ન છે. વીતરાગી દશાને કેવી રીતે પ્રગટ કરવી એ મેક્ષાભિલાષકની મુંઝવણ છે. પણ તેને સાદે સીધે રસ્તે એક જ છે કે. વીતરાગી દશાને જીવનમાં અભ્યાસ કરો. આવા અભ્યાસ માટે અગાધ શ્રુતજ્ઞાનની જરૂર છે જ. શ્રુતજ્ઞાનમાં શિરમણ છે “અંગસૂ.પ્રભુ મહાવીર સ્વામીના ઉપદેશને ગણધર ભગવતેએ સૂત્રરૂપે ગુંચ્યા છે. તે છે દ્વાદશાંગી...બાર અંગો. આ દ્વાદશાંગી એ આપણું વીતરાગીદશાની સાધનાનો મૂળ આધાર છે. માટે જ સફળ. સાધુજીવન માટે, સંપૂર્ણ સાધક જીવન માટે આ દ્વાદશાંગીનું જ્ઞાન અનિવાર્ય છે. જે મહાત્માઓ આ જ્ઞાનને પામ્યા છે તેઓ ધન્ય છે. વર્તમાન કાળમાં તે બાર અંગોમાંથી એક અંગને વિછેર થતાં માત્ર અગીયાર જ અંગ રહ્યા છે અને તેમાં ય તે અંગોના વિસ્તાર અને જે ઉલેખે મળે છે તે કરતાં ઘણું ઓછું પ્રમાણ ઉપલબ્ધ થાય છે. છતાંય આગમ વાણું એ આગમવાણું જ છે. વીતરાગી દશાને પ્રાપ્ત કરાવવા માટે અત્યારે પ્રાપ્ત થતાં આગમો પણ સમર્થ છે. તેમાં ઉલ્લેખાયેલા આચારોનું પાલન અવશ્ય વીતરાગી દશાને બક્ષે છે. પણું.આ આગમ જ્ઞાનનું વિવિધ અપેક્ષાઓથી ચિંતન કરી તેના અર્થને પામીને તેનું મનન કરવું જરૂરી છે. લેખિકા સાથ્વીવર્યા રાયમાશ્રીજીએ ચિંતન-મનનની દિશામાં એક સરસ પરિપાટીને પ્રારંભ તીર્થપ્રભાવક પૂ. પાદ ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં જ કરેલ છે. તેમની આવા પ્રકારની બે ચિંતિનિકાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી. છે જેનાનામ છે... “શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા તથા “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતિનિક.' Page #17 -------------------------------------------------------------------------- ________________ હવે તેઓએ પિતાની ચિંતનયાત્રા ચલાવી છે. પ્રથમ. અંગસૂત્ર “શ્રી આચારાંગ સૂત્ર પર. શ્રી આચારાંગ સૂત્ર જેવા અંગસૂત્ર પર ચિતન કરવું અને તેમાંથી વીતરાગીદશાને ચોક્કસ ખેંચી લાવે તેવી વિરાગીતાની વાતને સાધકના હૈયામાં સ્થાપિત કરવી તે સહેલું કામ નથી. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મહારાજ સાહેબ કહેતા કે શ્રી દશવૈકાલિક સૂત્ર ચિતનિકા તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકાના પ્રકરણ મેં વાંચ્યા છે. તેમાં સુંદર ભાવાની ભવ્ય દુનિયા ખડી કરી દે તેવું તેનું સુંદર આલેખન છે. આગમના સૂત્રો પર જ્યારે ચિંતન થાય છે. ત્યારે તે સૂત્ર એક અનોખો રસથાળ બની જાય છે. આવા રસાસ્વાદની અંદર વિભોર બનેલો આત્મા પોકારી ઉઠે છે. હે પ્રભુ ! અલ્પજ્ઞ આત્માઓ પણ આ વિષય પર આવા ચિંતન પ્રવાહ રેલાવી શકે છે. તે વિશેષજ્ઞ આત્માઓ આગમના અર્થ સમુદ્રમાં મગ્ન થઈ જાય તેમાં આશ્ચર્ય શુ? આ જગતમાં ભવ્યજી તરીકે કેઈનું દીઘમાં દીર્ઘ આયુષ્ય કહેવાતું હોય તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા અનુત્તર દેવાનું છે અને તે આત્માઓ આવા શાસ્ત્રના ચિંતનમાં જ પેતાને સમય પસાર કરે છે. જે શાસ્ત્રચિંતન તેત્રીસ સાગરોપમ જેવા દીર્ઘકાળને પણ ઝડપભેર પસાર કરી શકે તેમ હોય તે શાસ્ત્ર અને શાસચિંતન માટે આપણું વર્તમાન જીવનની–સાધુપણુની જીદગી કેટલી? અલ્પ છે? આ નાની જીદગીમાં પણ આવું ચિંતન કરવાનો અભ્યાસ ચાલુ રહે તે જીદગી એ સુખની લ્હાણી બની જાય. છે અને અનંત અર્થના ખજાના જેવા શ્રુતજ્ઞાન પર એક– અતિશાયી શ્રદ્ધા પેદા થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આવા ચિંતન બીજે સહુ સાધકના ચિત્તતંત્ર પણ અનંત -રૌતન્યને ઝબકાવે એ જ ભાવના છે. લેખિકાએ આવા ચિંતન બીજે મારા નિરીક્ષણ પ્રમાણે નિમૂળ રીતે વિકસાવેલા નથી પણું...ચૂણિ–ટીકા-ભાષ્ય કે નિયુકિત ગ્રંથના આધાર પ્રમાણે વિકસાવેલા છે. આથી આ ચિંતિનિકા વીતરાગી દશાના માર્ગદર્શનની સાથે કૃતવિસ્તાર પણ છે. સાધુ-સાધ્વીજી વર્ગમાં આગળની બંનેય ચિંતનિકાએ જે રસ જગાડયો હતો તેથી મને હતું કે આ દિશામાં હવે ઘણું ઘણું સાધુ-સાધ્વીજીઓ ચિંતન પ્રવાહ ફેલાવશે. પણ મને હજુ એ દિશામાં ખાસ પ્રગતિ થયેલી જણાઈ નથી. આશા છે કે આ “આચારાંગ સૂત્ર ચિતનિકા? હજી પણ ઘણાને ચિંતનની દિશામાં પ્રેરિકા બને. લેખિકાને પૂ. દાદા ગુરુદેવ લધિસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષ મળ્યા છે. જે શ્રુત વાંચના અને શ્રવણની પ્રાપ્તિ થઈ છે તે જોતાં આ ચિંતનિકાની એક હારમાળા તૈયાર કરવામાં તેઓને અવશ્ય સફળતા મળશે. અને અંતે પ્રભુ પાસે એજ પ્રાર્થના કે લેખક–ચંતક, વિચારક સહુ વીતરાગ દશાને પામી અનાદિ અનંત કાળથી ચાલતા કલેશ પ્રવાહનો અંત લાવે અને સમર્થ જિનશાસનને -સમર્થ નાદ “જૈન જ્યતિ શાસનમ ” જગતમાં સિદ્ધિ પામે. આચાય રાજયશસૂરિ શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ વિ. સં. ૨૦૪૪ સુપાર્શ્વનાથ જૈન ઉપાશ્રય. ભા. વ. ૧૩ ૧૦૧ ઈન્દ્રભવન. તા. ૮-૧૦-૮૮ વાલકેશ્વર રેડે. મુંબઈ-૪૦૦૦૦૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ કંઈક વાત..... શ્રી સિદ્ધાચલ ગિરિરાજની શીતલ છાયા હતી. જગતના . કાઇ ખારા મીઠાં અનુભવા હજી સ્પર્ષ્યા ન હતા. એવી . આલ્યાવસ્થામાં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષથી અનંત ઉપકારી પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની પુનિત કૃપાએ પૂ. તારક સાધ્વી સુવ્રતાશ્રીજી મ. સા. ની નિશ્રામાં વડીલ ભગિની પૂ. રત્નચૂલાશ્રી મ. સા. સાથે વિ. સ. ૨૦૦૬ માં પ્રવજ્યા થઈ. કયાં પૂ. રત્નસૂલાશ્રી . મ.ના સ્વાધ્યાય પ્રેમ અને જ્ઞાનરૂચિ અને કયાં મારી કુતુહલ વૃત્તિ અને નાદાનિયત ! ! ! પણ ધન્ય ભાગ્ય મારા ચાતુર્માસ ઉતરે, ઝઘડીયા તી'માં . આવ્યા. પૂ. દાદા ગુરુદેવ લ િધસૂરીશ્વરજી મ. સા. સપરિવાર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પધારી રહ્યા હતા. સાધુ જીવનમાં પ્રથમવાર જ તારકશ્રીના દર્શન કરવાના હતા. મનમાં એકજ પ્રશ્ન થતા હતા પૂજ્યશ્રી પ્રથમ પ્રશ્ન શુ' પૂછશે ? તેઓશ્રી પ્રશ્ન. પૂછશે તેા શુ જવાખ આપીશ? પૂજ્યશ્રીની તેજ કિરણ વિસ્તારતી એક દિવ્ય પ્રતિભા આંખ સામે ખડી થતી મનેામન અનેક વાર્તાલાપ થઈ જતા, કોઇકવાર એ કલ્પના સૃષ્ટિમાં ભાવ વિભાર મની પૂછી લેતી પૂજ્ય ગુરુદેવેશ ! વાચ'યશામાંથી મને વાચયમા તરીકે કેમ સમાધી ? આપ મને વાચયમા મનાવશે ને ? આમ.... સત્ય સાકાર મન્યુ'. નેત્રંગથી વિહાર કરી પૂજ્યશ્રી ઝઘડીયા પધાર્યાં. અમારૂં. સાધ્વી મડળ દન કરી ધન્ય બન્યું. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યા. સાધુ આચારને અનુરૂપ ગોચરી-પાણી સુલભ મળે છે ને ? અમારા વડીલ ગુરુષીજીએ જવાબ આપ્યા. માદ્યમાં અમને એ મેનાને Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પછી સમર અંગે ઈણિ જ્યા હોય ત્યાં જ પૂછયું.સંસ્કૃતમાં વાત કરશોને? આંખો સજળ બની નીચી - નમી ગઈ.પૂ. ગુરુદેવેશની મારાઅમારા માટેની ભાવના શું અને હું–અમે કયાં? રૂદન ભરી આંખે કહ્યું. આપની શુભ• ભાવના સાકાર કરીશું. સમસ્વએ અપરાધં... જ્ઞાનાભ્યાસની લગન લાગી પણ મનમાં થયું પૂજ્યશ્રીએ ગૌચરી માટે કેમ પ્રશ્ન કર્યો...દિવસે વીતતાં વર્ષો વીત્યા......દશકે વીત્યા બાદ સમજાયું... પૂજ્યશ્રીએ ગૌચરી માટે પ્રશ્ન પૂછી સમસ્ત સાધુ જીવનની આચાર સંહિતા અંગે ઈગિત કર્યું. સાધ્વાચાર મુજબ જ્યાં હોય ત્યાં જ નિવાસ થાય. સાધ્વાચાર સૂક્ષ્મતાથી સમજવાની ભાવના જાગી. વિ.સં. ૨૦૦૯માં સિદ્ધાચલ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગના ગદ્દવહન કરાવ્યા, વર્ષો વીતતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ થયું. હવે શ્રી આચારાંગ સૂત્રો ક્રમ આવ્યા. વિ.સં. ૨૦૧૪માં પૂ.પા. દાદા ગુરુદેવે શ્રી આચારાંગ સૂત્રને પ્રારંભ કરાવ્યા. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. અભ્યાસ પૂર્ણ કરાવ્યો. વિ. સં. ૨૦૨૦ માં અહમદનગર ચાતુર્માસમાં શ્રી આચારાંગ સૂત્રની વાંચના આપી. શ્રી આચારાંગ સૂત્ર ઉપર ચિંતનના દ્વાર ખોલ્યા. પૂજ્યશ્રીની અનુપમ કૃપાએ.પૂ. ગુરુબંધુની પ્રેરણુએ... અમારા પૂ. મેટા મ. સા. ના ગક્ષેમે, ૫. વડીલ ભગિનીના સહકારે, લઘુભગિનીના આનંદે, અમારા સાધ્વી મંડળના પુણ્ય શ્રી પુડલતીર્થમાં જાપ સાથે શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા પૂ. ગુરુદેવના સમયમ પર્યાયના ૫૦ માં વર્ષ નિમિત્તે આલેખાઈ. કુલ્પાકતીર્થમાં પ્રભુ માણિજ્ય સ્વામીની આરાધના સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતિનિકા આલેખાઈ. પૂ. ગુરુદેવે શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકાની કાચી પ્રેસ કેપી વાંચતાં જ આજ્ઞા કરી હવે શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા લેખન પ્રારંભ કરો. ગુર્વાણા અલંધનીયા, પણ હું પ્રમાદી અનિયમિત વર્ષે . Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વીત્યા. પૂ. ગુરુદેવની આજ્ઞાથી ઈડરથી છ સાધ્વીજી સાથે ભરૂચ તીના કા. અંગે ભરૂચ જવાનું નક્કી થયું. પૂ. ગુરુદેવ તથા પૂ. ગુરુબ' તેમજ અનેક હિતેચ્છુઓએ કહ્યું, “ભરૂચમાં શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા લખવાનુ શરૂ કરો.” ' પ્રભુ મુનિસુવ્રત સ્વામીના સાંનિધ્યમાં જાપ ખાદ્ય શ્રી આચારાંગ સૂત્રનું ચિ‘તન ચાલ્યુ’. જાણે લાગ્યું. પૂ. ગુરુદેવ મારા જેવી 'અષુષને સધ આપી રહ્યા છે. અને ૧૫ 'દિવસમાં પૂ. ગુરુદેવના ૫૫ માં દીક્ષા વર્ષોંના આલંબને શ્રી આચારાંગ સૂત્ર ચિ ંતનિકા આલેખાઇ. ચાણસ્મામાં પૂ. ગુરુદેવના ચરણમાં રજુ કરી. પૂ. ગુરુષ' નવીનસૂરીશ્વરજી મ. સા. પૂ. ગુર્વાજ્ઞાથી અમદાવાદ-શાંતિનગરમાં ખૂખ શ્રમ લઇ સપાદન કરી આપ્યું. પરમાત્મા મહાવીર સ્વામીના આગમ ઉપર ચિંતન કરવાની શક્તિ નહિ પણ ગુરુકૃપાના આલખને એક નાના શા પ્રયત્ન કર્યાં. આ ચિંતનમાં જે ભૂલ–ત્રુટી અપરાધ હાય તે મારે છે. જે કઈ પણ સારૂં શ્રેષ્ઠ હોય તે ગુરુકૃપાનું ફળ છે. જ્ઞાની હિતેચ્છુ મારી ભૂલે અગે મને માદન આપે. જિનાજ્ઞા એ જ આરાધ્ય છે, સાધ્ય છે, ગુર્વાના સદા અલ ધનીયા છે. સત્ત કથિત આચારા જ વિરાગી અને વીતરાગી મનાવે છે. વીતરાગી મનવાની ઝંખના છે. પણ કમ અને આત્માના જગ ચાલે છે. કયારેક ક વિજયી અને છે-કયારેક ધર્મ વિજયી બને છે અસ....લેખનનુ આ પુણ્યકા મારા આત્માના અનંત દેષ દૂર કરે-પૂજ્યેની કૃપા સદા મને પાવન કરે. આ ચિ’તનિકા પ્રકાશન સમયે દિલમાં એક હૃદ અવશ્ય છે. મારા પ્રમાદના કારણે પૂ. ગુરુદેવની પ્રકાશનની શુભ ભાવના પૂર્ણ ન કરી શકી. લેખન બાદ પાંચ વષૅ પ્રકાશન Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થાય છે. પણ દેવલાકમાં રહેલ પૂ. ગુરુદેવ મને ક્ષમા કરે... કૃપા વરસાવે.... આજે પૂ. શાંતમૂર્તિ આચાર્ય દેવ નવીનસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષ, પૂ. આચાર્ય દેવ રાજયશસૂરીશ્ર્વરજી મ. સા. ના શુભ નિર્દેશ મુજખ ચિંતનિકાનુ' પ્રકાશન થઈ રહ્યું છે. આ શુભ પ્રસંગે શાસન-દેવને પ્રાથના કરૂ છું. આ મારા શિરછત્ર પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા. નું સાનિધ્ય રહે, ભૂલી કેમ શકું'. અમારા–જ્ઞાનપ્રિય વિનયી—વિવેકી સાધ્વી મડળને....સૌજન્ય ભાવે યાદ કરૂ છું આ ચિતનિકાની પ્રથમ કાપી કરનાર વિનયી સાધ્વી તીથ યશાશ્રી તથા વિનયી. સાધ્વી અહ ત્યજ્ઞાશ્રી, પ્રજ્ઞપ્તિયશાસ્ત્ર, અને દિવ્યયશાશ્રીને.... પ્રાંતે પુનઃ એક જ પ્રાર્થીના ગુરુકૃપા સદા મારૂ' મ ગલ કરે. હુતુ-માર્”—તારૂં' ખધુ વિસ્મરણ થાય અને આત્મા પરમાત્મભાવમાં લીન અને એ જ શુભ આશીર્વાદની અખનાએ વિરમું છું. ગુરૂચરણ રેણુ વાચયમાંના વૃદ્મન 5 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય : શ્રી લબ્ધિ-વિક્રમ-સુરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર તરફથી પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષથી અનેક ગ્રંથ રત્નો બહાર પડયા છે. પ્રસ્તુત “શ્રી આચારાંગ સૂત્ર ચિતાનકા પાંચ વર્ષ પૂર્વે લખાઈ ચૂકી હતી. પણ અમારા કેન્દ્ર ઉપર અનેક વિધ જવાબદારી હતી. શ્રી તત્વાર્થસૂત્ર વિવેચન, પત્ર પાથેય, શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ, પાથેય કેઈનું શ્રેય સર્વનું, અભિનવ મહાભારત, સંતના પ૭, વિકમ ગુરુની અમર કહાની, વિકમ ભક્તિ સુધા, વિક્રમ રાજસુધા, શ્રી મુનિસુવ્રત જિન પંચકલ્યાણક પૂજા વગેરે અનેક પુસ્તક પ્રકાશન થયા. શ્રી મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર ચિત્ર આલબમ પુસ્તક પ્રકાશનના જગતનું નવું નજરાણું હશે તે પુસ્તક પ્રકાશનની ગતિવિધિ ચાલુ છે. તે વચ્ચે અનેક શાસન પ્રભાવનામાં રત પૂ. આચાર્યદેવ રાજયસૂરીશ્વરજી મ. સા. સંસ્થા ઉપર ખૂબ ઉપકાર કરી પ્રસ્તાવના લખી આપી છે. તથા સંપાદન કાર્ય કરી આપ્યું છે. આ શુભ પ્રસંગે પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ છીએ તથા વર્તમાન પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. ને વિનયપૂર્વક વંદન કરીએ છીએ. અમારી સંસ્થાને પ્રકાશન કાર્યમાં પૂ. સાધ્વી જ્યાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી ઉદાર દાનવીરને સહકાર મળે તે કારણે જ અમે શ્રી રાઠૌકાલિક સૂત્ર ચિંતિનિકા બે આવૃત્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા Page #24 -------------------------------------------------------------------------- ________________ તથા અત્યારે શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા પ્રગટ કરી શકીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન વે. મૂ. સંઘ તથા શ્રી નંદલાલ તારાચંદ રાની પ્રેરણાએ અનેક સદ્દગૃહસ્થોએ લાભ લીધો છે. અમારી સંસ્થા આ કૃતપ્રેમીની હાદિક અનુમોદના કરે છે. શ્રી “આચારાંગ સૂત્ર ચિતનિકા” ચતુર્વિધ સંઘમાં આગમજ્ઞાનાભ્યાસની પ્રેરક બને એ જ શુભાશા. શ્રી લબ્ધિ વિકમ સંસ્કૃતિ કેન્દ્ર મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ (સિકન્દ્રાબાદ) પ્રકાશનમંત્રી શ્રી દીનેશભાઈ એસ. શાહ (કોઈમ્બતુર) Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાકીય નામ :- શ્રી લધિ વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર ઉષ્ણ – પુસ્તક પ્રકાશન–શિબિર–આજન–તેમજ સભ્ય જ્ઞાન પ્રચાર. સ્થાપના :- બિજાપુર આ સુદ ૧૦ વિ. સં. ૨૦૩૩ આશીર્વાદ દાતા - શાંતમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નવીનસૂરીશ્વરજી મ. સા. પ્રેરક :- પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રી રાજયશવિજયજી મેસા હાલ. પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. ટ્રસ્ટીગણું શ્રીમાન માણેકચંદજી એ. બેતાલા મદ્રાસ શ્રી રાજેન્દ્ર એ. દલાલ (મેનેજીગ ટ્રસ્ટી) સિંકદ્રાબાદ (૩) શ્રીમાન તારાચંદજી ચેરડીયા. હૈદ્રાબાદ શ્રી દિનેશભાઈ શાંતિલાલ શાહ પ્રકાશન મંત્રી : કેઈમ્બતુર શ્રી ચંદ્રકાન્ત એ. દલાલ. અમદાવાદ માનદ કાર્યકર : શ્રી મહેન્દ્રકુમાર તુલસીદાસ કેન્દ્રાકટર. પાલડી, અમદાવાદ-૭. સંસ્થાના પેટ્રનો : (યાદી આગળના પૃષ્ઠ પર આપેલ છે.) સ : અનેક વિશેષ દાતાઓ સહિત ભારતભરમાં આ સંસ્થાના ૪૭૫ લગભગ દાતા છે. સંપર્ક સ્થળ : શ્રી રાજેન્દ્ર એ. દલાલ ૫૧, જવાહર કેલેની પી. જી. રેડ સિકંદ્રાબાદ (એ. પી.) નં. ૩. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિ-વિકમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર. અમદાવાદ-૧૩. સંસ્થાના દાનવીર ટ્રિની શુભ નામાવલિ (૧) શ્રી. એસ. કપુરચંદ (હસ્તે શ્રીમાન ડુંગરમલજી) બેંગલોર (૨) શ્રી ખીમચંદજી • (૩) શ્રી મીશ્રીમલજી નવાજી (હ. લાલચંદજી) મદ્રાસ (૪) શ્રીમતી જયાબેન કપુરચંદ સુતરીયા (હ. રમેશભાઈ) ,, (૫) શ્રીમાન દુર્લભજીભાઈ રણછોડદાસ ટકારાવાળા , શ્રીમાન કાંતિલાલ જે. શેઠ (૭) શ્રીમાન શેઠશ્રી માણેકચંદજી અમરચંદજી બેતાલા ,, (૮) શ્રીદ્રા એન્ડ કુ. (હ. મેહનચંદજી) (૯) શ્રી મંગલદાસજી ચૌધરી (હ. સૂરજમલજી) કલકત્તા (૧૦) શ્રીમાન વછરાજજી મેઘરાજજી (કવરાડાવાળા) મદ્રાસ (૧૧) શ્રી વિનોદકુમાર બાબુલાલ શાહ. (હ. સુંદરબેન) , (૧૨) શ્રીમાન મિલાપચંદજી જેતમલજી જૈન (દિલ્હી) (૧૩) શ્રીમાન રૂપચંદજી મરડીયા (હ. લતાબેન) મદ્રાસ સંસ્થાના અન્ય દાનવીરોની નામાવલિ (૧) શ્રી બેઓ સ્ટીલ હાઉસ. મદ્રાસ, (૨) શ્રી હીરાચંદ રતનચંદ નાહર. (૩) શ્રી જતનચંદજી ડાગા. (આ સિવાયના આ સંસ્થાના લગભગ ૪૫૦ સભ્ય છે.) અમારા આ દાતાઓને શતશઃ ધન્યવાદ! ” ! ' , Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પેજ નઃ (૧) સુર્ય મે આઉસ તેણે ભગવયા એવ મફખાય- ૧ સૂત્ર-૧ (૨) જાએ સદ્ધાએ નિખતે તમેવ આશુપાલિત્તા. ૭ સૂત્ર–૧૦ આતરા અસ્સેિ પરિતાતિ. સૂત્ર–૧૪ (૪) પુણે પુણે ગુણસાએ વંક સમાયારે. સૂત્ર-૪૪ ૧૯ જે અજઝત્ય જાણઈ સે બહિયા જાણઈ જે બહિયા જાણઈ સે અજઝસ્થ જાણઈ. સૂત્ર–પ૭ આરંભ સત્તા પકતિ સંગ. સૂત્ર-૬૧ ૩૦ પણું જાણુદિ પંડિએ. સૂત્ર-૭૧ ૩૬ અરઈ આઉટ્ટે સે મેહાવી. સૂત્ર-૭૩ ૯) મંદા મહેણ પાઉડા. સૂત્ર-૭૪ ૪૬ (૧૦) વિમુત્તા હતે જણા જે જણ પારગામિણે સૂત્ર-૭૫ ૫૧ (૧૧) કે ગાયાવાઈ કે માણવાઈ સૂત્ર-૭૮ (૧૨) ન મે દેઈન કુખ્રિજા. સૂત્ર-૮૫ (૧૩) કાલાણુઠાયી. સૂત્ર-૮૯ (A) (૧૪) અપડિ. સૂત્ર-૮૯ (B) ૭૧ (૧૫) કાસ કાસે ખલું અયં પુરિસે. સૂત્ર-૯૪ (૧૬) અલં બાલસ સંગેણું. સૂત્ર-૯૬ (૧૭) વીરા સખ્ખત દરિણે. સૂત્ર-૯૯ (૧૮) નિરિવંદ નાદિ ઈહ જીવિયર્સ. સૂત્ર-૧૦૦ (A) ૯૮ (૧૯) મુણી મણું સમાયાય ધુણે કમ્મુ સરીરનં. ૧૦૦ સૂત્ર–૧૦૦ (B). ૪૦ ૫૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ A ૨૦ (૨૦) જહા પુણ્સ્સ કત્થઈ તહા તુચ્છસ કત્થઈ. ૧૧૬ (૨૧) એસ વીરે પંસસિએ જે યુધ્ધે ડિમેાયએ. સૂત્ર-૧૦૨ સૂત્ર-૧૦૩ (૨૨) સે જ ચ આરણે જ ચ નારશે. સૂત્ર-૧૦૪ (૨૩) સુન્તા અમુણી સયા મુણ્િણા જાગર’તિ, સૂત્ર-૧૦૬ ૧૨૩ (૨૪) જાગરવેરેવરએ. સૂત્ર-૧૦૯ (૨૫) ઉવેહમાણા સર્વેસુ ઉજજી. સૂત્ર–૧૧૦ (૨૬) અષ્ણ ચ મૂલ ચ વિગિચ ધીરે. સૂત્ર-૧૧૧ (૨૭) સચ્ચમિ ધિઇ” કુવ્વહા. સૂત્ર-૧૧૩ (૨૮) અણુગ ચિત્તે ખલુ અય. પુરિસે, સે કેયણુ અહિએ પૂરિત્તએ. સૂત્ર-૧૧૪ ૧૨૯ ૧૩૩ ૧૪૦ ૧૪૬ ૧૫૨ (૨૯) અરએ પયાસુ, સૂત્ર-૧૧૫ (૩૦) સમય' તત્ક્ષવહાએ, અપાણુ વિસાયએ. -- ૧૦ હ ૧૧૧ સૂત્ર-૧૧૭ (૩૧) પુરિસા તુમમેવ તુમ મિત્ત, કિ મહિયા મિત્ત ૧૦૦ મિચ્છસિ. સૂત્ર-૧૧૮ (૩૨) સહિએ દુખમત્તાએ પુટ્ટુ ના ઝઝાએ. ૧૭૪ સૂત્ર–૧૨૧ (૩૩) સએ પમત્તસ ભય, સવ્વએ અપમત્તસ્સ ૧૮૨ નદ્ઘિ ભય. સૂત્ર–૧૨૪ ca ૧૯૩ (૩૪) અસ્થિ સત્ય’ પરેણુ પર. સૂત્ર-૧૨૫ (૩૫) કિમસ્થિ આવાહી પાસગસ. સૂત્ર–૧૨૬ - (૩૬) અપમત્તે સયા પરિકમિનાસિ. સૂત્ર-૧૩૦ (૩૭) અતિવિજજો ન પડિસજલિજજાસિ. સુત્ર-૧૩૭ ૨૦૩ (૩૮) ના નિહણિજ વીરિય. સૂત્ર–૧૫૨ (૩૯) ઈહં આણામી પતિ ઋષિ ૧૯૮ ૨૦૮ ૧૫૮ ૧૬૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૨૩ ૨૧ (૪૦) જુધ્ધારિતું બહુ દુલ્હહ. સૂત્ર-૧૫૫ (૪૧) જય વિહારી. સૂત્ર–૧૫૮ (A) (૪૨) ચિત્ત નિવાઈ. સૂત્ર-૧૫૮ (B). ૨૨૯ (૪૩) ઉન્નયમાણે નરે મહયા મહેણ મુક્ઝઈ. ૨૩૫ સૂત્ર-૧૫૮ (૪૪) અજઝપે સંવડે પરિવજઈ સયા પાર્વ. ૨૪૧ સૂત્ર-૧૬૦ (૪૫) વિતિગચ્છા સમાવનેણુંને લહઈ સમાહિ- ૨૪૭ સૂત્ર-૧૬૨ (૪૬) સે ઉડ્ડિયસ ગઈ સમણુપાસહ. સૂત્ર–૧૬૪ ૨પર (૪૭) અંજુ ચેવ ડિબુદ્ધિજીવી. સૂત્ર-૧૬૫ ૨૫૮ (૪૮) જે મણું અહિમણે, સૂત્ર-૧૬૮ (A) ૨૬૩ (૪) પવાઓણ પવાય જાણિજજા. સૂત્ર–૧૬૮ (B) ૨૬૯ (૫૦) અપયશ્મ પયં નOિ. સૂત્ર-૧૭૨ ૨૭૬ (૫૧) જહા સે દિયા પિએ એવું તે સિરસા, ૨૮૨ દિઆ ય રા ય અણુપુણ વાઈયા. સૂત્ર-૧૮૪ (૫૨) જહા સે દીવ અસંદીણે એવું સ ભવઈ સરણું ૨૮૮ (૫) ઉમુ સૂત્ર-૧ વિઅતિ કરિએ. ૨૯૫ (૫૩) કાલ પરિયોઓં સે તત્થ વિઅતિ કારિએ. સૂત્ર-૨૧૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ * જૈન જયતિ શાસનમ ; જેને જયતિ શાસનમ્ જૈન જયતિ શાસનમ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ “સુર” એ આઉસ” તેણુ ભગવયા એ એવમકખાય ” • પરમાત્મા મહાવીર સ્વામીએ દ્વાદશાંગી નિરૂપી તેમાં સૌથી પ્રથમ આગમસૂત્ર શ્રી આચારાંગ સૂત્રનુ પ્રથમ સૂત્ર પ્રથમ પુરુષ એકવચન હું ને વિસ્મરણ કરવાની અદ્ભુત કળા શીખવે છે અને હું કાણુ તે જાણવાની અદ્ભુત પ્રક્રિયા બતાવે છે. વ્યક્તિત્વના વિશિષ્ટ મૂલ્યાંકન ઈચ્છતા યુગમાં પ્રતિક્ષણ પ્રતિપળ આપણે મારા અભિપ્રાય આ પ્રમાણે છે એમ કહીએ છીએ. પણ ‘હું’ ભૂલાતા નથી... હુ'ની શોધ થતી નથી ‘હું” ભૂલાઈ જાય અને ‘હુ''ની શેાધથઈ જાય તે આપણા ઇતિહાસ અનેાખા લખાય. . આધ્યાત્મિક જ્ઞાનના પ્રારભ · હુ''ના વિસ્મરણુથી થાય અને આત્માના સ’સ્મરણુથી થાય. શ્રી આચારાંગ સૂત્ર, કહે છે. અહંકારનું વિસર્જન કર... આત્મદર્શનના પ્રારભ થઈ જશે. જ્યાં મમત્વ રહે ત્યાં અહંકાર આવે.... જ્યાં અહંકાર રહે ત્યાં પ્રભુ ન આવે.... પ્રભુ ન આવે તે પ્રભુનુ' સમક્તિ કયાંથી આવે ? જ્યાં પ્રભુ આવે ત્યાં અહંકાર-મમકાર જાય અને શ્રદ્ધાની સ્થાપના થાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ ] મોક્ષને અધિકારી વેશ માત્ર નહિ પણ સમભાવી આત્મા. પ્રભુ આવે ત્યાં સદાગ્રહ આવે...જ્યાં અહંકાર આવે ત્યાં કાગ્રહ આવે, હું કહું છું–મારો અભિપ્રાય આ પ્રમાણે છે. મારી વાત સાંભળે મને સાંભળે–મારી વાત માન–મને સન્માન આપે. આવું જેના મુખેથી વારંવાર સંભળાય તે ગમે તેટલી નમ્રતાની વાત કરતે હેય, અંજલિ કરીને પ્રણામ કરતે હોય કે પંચાંગ પ્રણામ કરીને વાત કરતો હોય પણ તે અહંકારને વારસદાર છે. વીતરાગ પરમાત્માને વારસદાર નથી. વીતરાગ પરમાત્માના વારસદાર શ્રી સુધર્માસ્વામીના શ્રીમુખે પ્રગટ થયેલું પ્રથમસૂત્ર સાધકને એક અનોખા માર્ગનું દર્શન કરાવે છે. સુર્ય મે..એવમખાય.” “હે આયુષ્યમાન્ ! ભગવંતે આ પ્રમાણે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. શ્રી સુધર્મા– સ્વામી આગમસૂત્રના પ્રારંભમાં સ્વની વાત કરતા નથી. સર્વસની વાત કરે છે. આજ સાધકને માર્ગ બતાવે છે. સર્વજ્ઞની વાત વિના આત્મદર્શન થાય નહિ. સર્વજ્ઞની વાત વિના અહંકારનું વિસર્જન થાય નહિ. અહં ભૂલવું હેય અને આત્મદર્શન કરવું હોય તેણે સર્વજ્ઞ ચરણે સમર્પિત થવું જ જોઈએ. સુય એ મંગલકારી શબ્દ કહી રહ્યો છે જેણે ઉપદેશ સાંભળે છે તે જ ઉપદેશ આપવાને ગ્ય બની શકે છે. “સુય' મે” કલ્યાણકારી શદ આપણને સમજાવે છે. જેણે સદ્ગુરુના ચરણે સાચી શિષ્યવૃત્તિ સ્વીકારી છે તે જ આત્મા સદ્ગુરુ બનવાને ચગ્ય છે. શ્રી સુધર્માસ્વામીના સુખને મંગલકારી શબ્દ “સુય Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [૩ મે” કહે છે. ગુરુના ચરણકમલમાં અમનચમન કરવા નહિ રહેવાનુ, દીક્ષા ખાદ શિક્ષા અવશ્ય લેવાની, શિક્ષા દ્વારા અનાદિના અભિમાનને ત્યાગ કરવાને....નમ્રતાની અભિવૃદ્ધિ કરવાની પેાતાની શિષ્ય પરપરાને તે જ ગુરુવર જ્ઞાની ધ્યાની અનાવી શકે જે ગુરુદેવે પેાતાના ગુરુના ચરણકમલની સેવા કરતાં શાસ્ત્રજ્ઞાન મેળવ્યુ હેય. “ સુયં મે ” શ્રી સુધાં— સ્વામીને શબ્દ આપણને કઈ ભાવનાતીત સૃષ્ટિમાં લઈ જાય છે. સદ્ગુરુના ચરણુકમલમાં નિવાસ કરતાં ‘હુ—અહ· · વિસરાઈ ગયા. તે કારણે ગુરુવર સાથે શિષ્યના અભેદ સબધ સ્થપાઈ ગયા છે. એટલે કોઈપણ વાત કાઈપણ વિચાર કેઈપણ ગ્રંથના પ્રાર’ભમાં ગુરુદેવની સ્મૃતિ થાય છે, અને મારા ગુરુદેવે મને કેટલુ શાસ્ત્રશ્રવણ કરાવ્યું હતું તેની મધુરી ચાદ મારું હૃદય ભીંજવી દે છે એટલે મારા મુખમાંથી પ્રથમ શબ્દ નીકળે છે સુય મે ’, ' પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માંસ્વામીના શબ્દ સુય... મે’કહે છે. ઉપકારી નિષ્કારણ વાત્સલ્યમૂર્તિ ગુરુવર દીક્ષા જ આપતાં નથી પણ શિક્ષા સાથે આપે છે. ગુરુવર શાસ્ત્રાભ્યાસી પણ મારા જેવા અલ્પજ્ઞ શિષ્યને પણ શાસ્ત્ર રહસ્ય પ્રાપ્ત કરાવવા રાજ શાસ્ત્રશ્રવણ કરાવ્યું. શાસ્ત્રશ્રવણુ કરાવી હિતને માગે મને પ્રેર્યાં. મુખ્ય સે” શબ્દ ખેલતાં યાદ આવે છે. મારા ગુરુદેવની મારા પ્રત્યેની ભાવકરુણા. કાન હેાવા માત્રથી કલ્યાણુ નહિ, શાસ્ત્રશ્રવણુ દ્વારા જ તેની સાકતા “ શિષ્ય ! તું પણ શાસ્ત્રશ્રવણુ દ્વારા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪ ] કથાનુગ એ મેક્ષનો Long way તારા કાનની શેભા પ્રાપ્ત કરજે.” સુર્ય એ શબ્દ કહે છે-ગુરુનું વચન સાંભળવા માટે સહનશીલતા જોઈએ. ગુરુ હમેશા મીઠું ના કહે.. ગુરુ હંમેશા કડવું ના કહે.ગુરુ હંમેશા હિતકર કહે.. શિષ્યને અજ્ઞાનના કારણે ગુરુની વાત સારી પણ લાગે અને ખરાબ પણ લાગે...પણ મેં ગુરુવચન સાંભળ્યું છે એટલે ક્રોધ ઉપર ગુરુ કૃપાએ વિજય મેળવ્યા છે. ગુરુવચન શ્રવણ કરતાં મારી સહનશીલતા વધી છે ગુરુવચન શ્રવણ કરતા મારી સમતા વધી છે. સમતા દ્વારા હું શિષ્ય જ રહ્યો નથી પણ ગુરુવારના હૃદયમાં નિવાસ કરી શકું તે સુગ્ય શિષ્ય બન્યો છું. ગુરુવારે તેમના હૈયાની અદ્દભુત વાત મને શાસ્ત્રશ્રવણ દ્વારા કરાવી છે. સુય એ શબ્દ કહે છે ગુરુવર સાથે શિષ્યની વાત ના હોય....વિચાર વિનિમય ના હોય પણ ગુરુવર પાસે શિષ્યને મૌન હાય. ગુરુવર પાસે તેમનું વચન શ્રવણું કરવાનું હેય.બાદમાં ગુરુવચનનું અનુસરણ કરવાનું સુયમે શબ્દ કહે છે–ગુરુ ચરણમાં મૌનમાં મહાલવાની જ અનુપમ મઝા આવે છે. ગુરુકુલવાસમાં અજ્ઞાનીઓને મૌનનું શરણ... જ્ઞાનીઓ માટે ગુરુ પૂછારૂપ સ્વાધ્યાય-ભૂમિ, જ્ઞાની પાસે શાસ્ત્રશ્રવણ કરવાનું આપણું ડફાસે ત્યાગવાની.શ્રી સુધર્માસ્વામી જેવા મહાન ગણધર પણ ભગવતની દેશના શ્રવણ કરે, તે આપણે જેવા શિષ્યએ હાય, Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ કરવા કેટલે પ્રયત્ન કરે જોઈએ? સુય એ શબ્દ કહે છે–શાસ્ત્ર અભ્યાસની જેમ શાસનનો શેલી, અનુપમ વાંચનથી જ્ઞાન પ્રાપ્ત નહિ કરવાનું પણ શાસ્ત્ર શ્રવણથી-એટલે ગુરુકુલમાં નિવાસ, ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ થાય તે શાસ્ત્ર પરંપરા જીવંત રહે. શિષ્ય પરંપરામાં શાસ્ત્ર પરિકમિત બુદ્ધિ પ્રગટ થાય. સુર્ય મે શદ કહે છે—ગુરુવર મારા પર સદા પ્રસન્ન હતા. ગુરુવરની કૃપાને પાત્ર હું બન્યું હતું એટલે તેઓ પિતાની આરાધના–સાધનામાંથી પણું સમય કાઢીને મારા જેવા શિષ્યના ઘડતર માટે શાસ્ત્ર શીખવતા હતા. સુય મે’ શબ્દ કહે છે–શબ્દચ્ચાર કરનાર આ મારું મુખ છે, પણ મને રહસ્ય તે પ્રાપ્ત થયું છે. ગુરુદેવની કૃપાએ સુય એ શબ્દ કહે છે–ગુરુવર સાથે મારી એટલી નિકટતા હતી કે ગુરુવારે તેમના હૈયામાં રહેલ શાસ્ત્ર જ્ઞાનનો શાશ્વત ખજાને મને આપે. સુય એ શબ્દ કહે છે–સુશિષ્યની ગુરુ પાસે એક “ જ અપેક્ષા–આશા–ચાહના હેય. આપ શાસ્ત્રજ્ઞ છે....મને તમારા જ્ઞાનને પૂજારી બનવા દે. ગુરુના વચનનું શ્રવણ કરવા દ્વારા ગુરુપૂજાને હું અધિકારી બન્યો છું. ગુરુ અને શિષ્યને પવિત્ર સંબંધ વસ્ત્ર–પાત્ર–આહારના આદાન પ્રદાન માત્રથી નભતે નથી. ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરા શાસ્ત્રશ્રવણથી સદા સફળ બને છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬] દુર્ગુણ પ્રત્યે કરુણા અને સગુણી પ્રત્યે બહુમાન રાખે તેને “અય મે’ શબ્દ કહે છે–સાચું કહું મારા ગુરુદેવ મને શાસ્ત્ર શ્રવણ કરાવવા દ્વારા તેમના શાસ્ત્રજ્ઞાનને મારામાં શકિતપાત કર્યો છે. એટલે હું ગુરુવારના જ્ઞાનને ઉત્તરાધિકારી બન્યા. જ્ઞાની હતો નહિ, પણ જ્ઞાની બની ગયા. એજ પરંપરાને જીવંત રાખવા તમને પણ શાસ્ત્રશ્રવણ કરાવું છું. શ્રી આચારાંગસૂત્રનું પ્રથમ સૂત્ર અને પ્રથમ શબ્દ કહે છે-શિષ્ય જીવનના મંગલ પ્રારંભ થયા ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ દ્વારા. નવજાત શિશુને માતા હાલરડાનાં ગીત દ્વારા મહાન બનવા પ્રેરણું આપે છે તેમ સુશિષ્યને પણ સદ્ગુરુ શાસ્ત્રશ્રવણ દ્વારા મુકિતને મંગલ પથિક બનવા ઉદ્બોધન કરે છે. સુશિષ્ય ! ગુરુકૃપા દ્વારા ધન્ય બન* શ્રી આચારાંગસૂત્રને પ્રથમ શદ યાદ રાખી લેજે– કયારે પણ વિસ્મૃતિ ના કરતે... શિષ્યની સફળતા ગુરુવરની હિતશિક્ષા શ્રવણ દ્વારા ગુરુકૃપા મેળવવાને રાજમાર્ગ પણ શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રશ્રવણ દ્વારા તું ધન્ય બન! અને તારી ગુરુ પરંપરાને અને શિષ્ય પરંપરાને પણ ધન્ય બનાવીએ અંતરના તને શુભાશિષ છે. ગુરુદેવ! કૃપા કરો..મને મંગલ વરદાન આપો.. શાસ્ત્રશ્રવણને એગ્ય બનું એટલે સદા ગુરુનિશ્રામાં મારા જીવનના ગક્ષેમ થાય એજ મને સિદ્ધિ-પ્રસિદ્ધિ અને મહાસિદ્ધિ જોઈએ. નહિ માંગું આપની પાસે મંત્ર...નહી માંગું વિદ્યા માંગુ એક સદા આપના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ, આપની લાગણી છે.મારી આપ ચરણમાં નમ્ર માંગણી છે. સ્વીકારજે મારી વિનતિ Page #37 -------------------------------------------------------------------------- ________________ *** * ** જાએ સધાએ નિ ખાતે તમેવ અશુપાલિજજા” વિકી વ્યક્તિ કેઈપણ કાર્ય પ્રારંભ કરે ત્યારે તેની પાછળ તેનું કઈ પ્રેરક બળ અવશ્ય હેાય છે અને પ્રારંભ કરેલ કાર્ચની પૂર્ણાહુતિ પણ સુંદર ત્યારે જ થાય, જ્યારે તે પ્રેરક બળ પરની તેની શ્રદ્ધા અખૂટ–અતૂટ રહે. શ્રદ્ધાનું શબલ ખૂટે એટલે શંકા થાય. શક સમસ્યા પેદા કરે અને જ્યાં સમસ્યા પેદા થઈ ત્યાં ઉત્સાહ ઓસરી જાય અને કાર્ય ખેરભે પડી જાય–કાઈ જાય. કાર્ય–પ્રગતિ રંભે પડી એટલે વ્યક્તિ પ્રારંભ કર્યો હતો ત્યાં પુનઃ આવી જાય, અને ખૂબ નિરાશ બની કર્તવ્ય શૂન્ય બની જાય છે. સહજ માનવ સ્વભાવની પરિસ્થિતિ આવી હોય છે. માનવ સ્વભાવની વિશિષ્ટતા અને ત્રુટિના અભ્યાસી હિતસ્વીઓ હોય છે. હિતસ્વીઓ હિતભર્યા માર્ગનું સૂચન પહેલાં કરી દે છે. માનવીના પતન બાદ કુશલ પૂછનારને કયારેય તોટો હોતું નથી. પણ માનવીને પતન સ્થાન બતાવી તેના સરક્ષણ કરનાર હિતસ્વીઓ સર્વ કાળે અલ્પ જ હોય છે. તેથી જ હિતસ્વીના માર્ગદર્શન પર વિચાર કરે તે વ્યક્તિનું જરૂરી ર્તવ્ય છે. - વત્સ! તે સંયમ જીવનને પ્રારંભ કર્યો તે કેઈનાની સૂની વાત નથી. તારી સંયમની શરૂઆત એ પણું એક પરાક્રમની–ઉત્સાહની મંગલગાવ્યા છે. પરમાત્માની દેશના સારી–સાચી તથા સ્વીકારવા જેવી કહેનાર અસંખ્ય છે. પણ અસંખ્ય દેવે ત્યાગ માટે અલ્પ પણ પુરુષાર્થ કરી શક્તા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮ : આત્માની નિંદા + પરની પ્રશસા = જ્ઞાનને પ્રકાશ. - નથી. કોઠા સમ્યગ્ દૃષ્ટિ માનવ પ્રભુ વાણી ઉપર ફીદા ફીદા થઈ જાય છે, વાહ...વાહ....તેઆ પેાકારી ઊઠે છે, પણ જ્યાં ત્યાગવૈરાગ્યના જીવનમાં પાલન કરવાના વિચાર આવે છે ત્યાં પાણી-પાણી થઈ જાય છે અને ખેલી ઊઠે છે, આપણી તાકાત નહિ. આપણું કામ નહિ” ત્યારે કેટલાક પુણ્યાત્માને પરમાત્માનું તત્ત્વજ્ઞાન પ્રિય લાગે છે. ત્યાગમાગ આચરણીય—આદરણીય–અનુકરણીય–અનુસરણીય લાગે છે. પણ મનમાં ત્યાગ મા અંગે વિચાર કરવા જાય છે ત્યાં ઉત્સાહ પ્રગટતા નથી અને ત્યાગ માગ સામે એક હાઉ પેદા થાય છે...શું હું. આ માગે... ચાલવા સમ અની શકુ? અને છેવટે મન પાસેથી વામ ન મળવાથી માનવ ત્યાં જ રોકાઈ જાય છે. જો માનવને ત્યાગ માગ પ્રત્યે આંતરિક પ્રેમ અને રુચિ હેાય, ત્યાગની જીવનમાં ઝંખના તીવ્ર અને એટલે અપૂર્વ ઉત્સાહ પ્રગટ થાય. જેના હૈયામાં ઉત્સાહના પૂર ઉમટયા હોય તેને કોઈ રેકી ના શકે....કાઈ આંધી ના શકે....ઉત્સાહ વ્યક્તિને પુરુષાર્થ કરવા પ્રયત્નશીલ અનાવે. અતે સામાન્ય માનવ મહામાનવ બની જાય. અહિંસા–સયમ અને તપ તેના જીવનવ્રત મની જાય. આ અદ્ભુત વ્રતાથી જેનુ જીવન ઝળકી ઊઠે, પ્રકાશી ઊઠે તેના ચરણામાં દેવે આવીને પણ ઝૂકી પડે અને કહે, “ સાથે તમે મહાત્મા અમે પામર આત્મા, ઃઃ 27 પ્રવ્રજ્યાના પર પુરુષાથ વીતરાગ પ્રત્યેની વીતરાગ મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી થાય. પ્રવ્રજ્યા ગ્રહણનુ પ્રેરક બળ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી સાધુ ખનેલ સ ંત બનેલ આ મહાત્મન્! તમારા લક્ષ્યને તમે પ્રાપ્ત કરે. પણ.... “ આ મહામાર્ગ શૂરાના છે, કાયરનુ નહિ ''....મઠ્ઠાન મા કઠીન હેાય-અઘરા હાય, અસાધ્ય આ કામ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા અને દુ:સાધ્ય જેવું લાગે તે હોય, તેમાં ક્યારેય પુષ ન બિછાવેલ હેય. મહામાર્ગ હમેશા કંટકથી છવાયેલ હેય. મહામાર્ગના પથિકે જ કેઈક કળા સિદ્ધ કરવી જોઈએ. કટક લાગે નહિ અને પથ પસાર કરી શકાય. સાધના માર્ગના બધા વિનસ્થાને તે તારક તીર્થંકર પરમાત્મા જ પ્રગટ કરી શકે. હું કે તું આપણું અનુભવની બહુ તે એકાદ વાત રજુ કરી શકીએ. પણ સાધના માર્ગના સમસ્ત ભય-વિન–અંતરાયને કેમ સમજી શકીએ? આપણી અપગ્રતા અને કાયરતા તે સર્વજ્ઞ અને વીતરાગ જ પીછાણે અને તે દઈ નાશની ઔષધિ પણ તેઓ જ આપે. પરમાત્મા મહાવીર પ્રભુની પ્રથમ દેશનાનું પ્રથમ આગમ આચારાંગ સૂત્ર તેનુ ૧૦મું સૂત્ર એટલે ત્યાગી જીવનની નૈયા માટે દીવાદાંડી જાએ સદાએ નિકખતે તમેવ અશુપાલિજજા? જે શ્રધાએ તે પ્રવજ્યા ગ્રહણ કરી જે મહાન લક્ષ્યથી તે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે જ શ્રધા–તે જ ઉત્સાહથી સંયમનું પાલન કરજે. સંયમ જીવનમાં કયારેય પ્રધાનું બળ–ઉત્સાહનું બળ ઓસરવા નહિ તે... પ્રભુની હિતશિક્ષા હમેશા હિતચિંતા પૂર્ણ હેય. આપણે સૌએ અનુભવેલી વાત છે. આપણે મુસાફરી કરીએ ત્યારે ટિકીટ રાખીએ. ટિકીટને સંભાળીએ પણ–પેલી ઘરડી મા આપણને ભાથાને ડઓ આપે છે–એ સગાં વહાલાનાં નામ અને સરનામાં આપે છે ત્યારે આપણું મેંઢ જરા કટાણું થઈ જાય છે. આવા ચીકણુડાં અને તે ના ગમે. છેવટે ભાથાંના ડબ્બા સાથે પ્રયાણ પ્રારંભીએ. ઘડી ઘડી તે ભાથાંના ડબ્બા સામે જોઈએ અને મનમાં થાય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] તપ-જપ સાધના એ પતગ છે, અનુમોદના એ દેરી છે. નકામો બાજ ઊચકવાને...પણ ગાડી અધવચ્ચે શેકાઈ જાય ત્યારે પેલો નકામે લાગતે ભાથાને ડબ્બા અને નિરુપાગી લાગતા સરનામાની સહારે જ આપણું યાત્રા આગળ વધી શકે, હિતશિક્ષાનું પણ આવું જ છે. કયારેક ઉપચાગમાં આવશે પણ એવા સમયે પ્રભુની હિતશિક્ષા ઉપયોગમાં આવશે કે તમને સદા ઊર્ધ્વપંથને આરેહક બનાવી દેશે. પ્રભુની હિતશિક્ષા જ એક સૂચિત કરે છે. દીક્ષા સ્વીકારતા. તારે ઉત્સાહ અનુપમ હશે. પણ સંયમ એ યાત્રા છે. યાત્રામાં મોટે ભાગે ચડવાનું હેય-આહણ કરવાનાં હેય. એટલે સંયમ યાત્રા પ્રારંભ કર્યા બાદ અધવચ્ચે હાંફી જઈશ, થાકી જઈશ, થાક તારામાં નિરાશા અને નિશારા પેદા કરશે. જ્યાં નિરાશા પેદા થાય ત્યાં શંકા પેદા થાય–સાચા મા આવ્યું કે બેટા માગે? શંકા થતાં જ પગ ઢીલાં પડી જાય. આ આપણી મનોવૃત્તિના જ્ઞાતા પરમાત્મા છે. તેથી જ ફરમાવે છે–“વિયહિના વિમોતિય” શંકાને ત્યાગ. કરી જે શ્રદ્ધાએ સન્માગે સંચર્યો તેજ શ્રદ્ધાથી સન્માર્ગનું પાલન કર. સન્માર્ગની યાત્રા તારી આગળ વધાર, Red light ક્યારેય માત્ર ગતિ રેકી દેવા માટે હોતી નથી. સાવધાનીથી પ્રગતિ કરવા સૂચન કરે છે. ઊભા રહે નહિ પણ આગળ વધવા માટે નમ્ર સૂચન કરે છે. પ્રભુ ફરમાવે છે સંયમ યાત્રાના સુંદર પાલન શ્રદ્ધાથી થાય, શ્રદ્ધા વગર સંયમના જતન ના થાય, ઉત્સાહ વગર તે એક પગલું પણ એક માઈલ જેટલું લાંબું લાગે. સંયમસ્થાનોની વૃદ્ધિ-હાનિ તે થવાની શપશમ ભાવથી. આત્મ-પરિણામ કંઈ સદા સમાન ન રહે. વૃદ્ધિ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૧ હાનિ, હાનિ–વૃદ્ધિ થવાની એ હકીકત છે, પણ આત્મપરિ. ણામની સદા વૃદ્ધિ થાય શ્રદ્ધાથી. શ્રધા મજબૂત અને ગુરુના આલંબનથી, શાસ્ત્રાભ્યાસથી, સદ્ગવિના શ્રધા બળનો સહારે કેઈ ના બને, શાસ્ત્રાભ્યાસ વગર શ્રદ્ધા શુદ્ધ ના બને, મજબૂત ના બને, શાસ્ત્ર અધ્યયન–શાસ શ્રવણ વિના વર્ષોલ્લાસ પ્રગટ ના થાય, એટલે જ મારા સુશિષ્ય તને પુનઃ પુનઃ પ્રભુની હિતશિક્ષા યાદ કરાવું છું.' શાસ્ત્રાભ્યાસ અને સદ્ગુરુની આજ્ઞાથી તારી સયમ યાત્રા સફળ બને. પ્રારંભને ઉત્સાહ પૂર્ણાહુતિ સુધી તે. | મુક્તિપંથના મહાયાત્રી ! તારા ત્યાગની પ્રશંસા ત્રણ લેકમાં થાય છે, પણ ત્યાગ જીવનમાં સિદ્ધ થઈ જાય છે ત્યારે ત્રણ લેકનું સામ્રાજ્ય મળી જાય છે. બસ, જદી બન “ત્રિજગતઃ પરમેશ્વર છે? ઓ! ગુરૂદેવ ! અંજલિબદ્ધ પ્રણામ જ નહિ, પણ પંચાંગ પ્રણામ કરી સ્વીકાર કરું છું–વીતરાગ–પરમાત્મા અને આપ સમાન ગુરુ સિવાય કે મારા સંયમના યોગ–ક્ષેમ કરે! સાચે આપ મારા નાથ છે, મારા જ નહિ, તરવાની ઝંખના કરતાં સમગ્ર આત્માના. ઇંદ્ર મહારાજાની પરિભાષામાં જ સ્તુતિ કરું છું. નમુકુણું અરિહંતાણુ ભગવંતાણું લાગનાહાણું? વિનતિ કરૂં છું–મારા યોગક્ષેમ કરવાની. અવશ્ય કૃપા કરજે, ઉપેક્ષા ના કરતા, રખે મને વિસારી ના દેતા, ભૂલી ના જતા. ઇ.* અરિહંતાણસ કરવાની. અને Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ “આઉરા અસ્સેિ પરિતાતિ” વૃદ્ધો મોટે ભાગે કચકચ અધિક કરે. નિશાસા વધારે નાંખે. દરેક બાબતમાં ખૂબ લાંબો વિચાર કરે. વધુ ચિડાય. વધુ રીસાય. વધારે ખોટું લાગે અને વધારે દીનના બતાવે. આમ કેમ? ઉમરથી વૃદ્ધ થયેલા વૃદ્ધોને આ સ્વભાવ હેય પણ ખરે અને ન પણ હોય. વય વધવા સાથે તેમનામાં પરિપકવતા આવે, અનુભવથી ઘડાયેલ પણ હોય, પણ જે વ્યક્તિ આશા. ઝંખના, ચાહનાથી વૃદ્ધ થયા હોય તેના જેવા કેઈનેય ચિડિયે સ્વભાવ ન હોય. આશા, ઝખના, લાલચ વ્યક્તિને વૃદ્ધ બનાવે છે. પુણય અલ્પ હોય અને તૃષ્ણા સમુદ્ર જેટલી વિશાળ હાય, આશા ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે માણસની શાંતિ નટ થઈ જાય અને માનસિક શાંતિ હણાય, એટલે માનવ દુઃખી પાગલ થાય તેની પ્રવૃત્તિ પણ પાગલ જેવી. પાગલ માનવ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં કઈ ને કઈ ભાંગડકંઈક ટાળે તે કરે જ. ' હે શ્રમણ ! - શ્રી આચારાંગસૂત્ર તને ખૂબ મજાની હિતશિક્ષા આપે છે. “આઉરા અલ્સિ પરિતાતિ દુઃખી સૌને પીડા કરે છે, સંતાપે છે, બાળે છે અને છેવટે પોતે જ જગાવેલ “મહાજવાળામાં ભસ્મીભૂત થઈ જાય છે. તું શ્રમણ છે કે, સુમન છે તારું મન પુષ્પ સમાન, પુષ્પ પમરાટ ફેલાવે, તેમ નું સાધુ પણ શુભ ભાવનાને પમરાટ ફેલાવ. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૧૩ ભાવનાને પમરાટ ત્યારે જ ફેલાયઃ વિષયની ગંદી ગટર તરફ મન ન ખેંચાય તે. વિષયની ગંદકી જેના મનમાં ફેલાય તેના મનમાં ભાવનાને પમરાટ વિષયની આકાંક્ષા સ્ત્રીમાં જન્મે કે પુરુષમાં જન્મે પણ તે કતવ્યથી ભ્રષ્ટ થઈ જાય. બ્રહ્મદત્ત ચક્રવતી ની માતા ચુલનીમાં વિષયની ભાવના પેદા થઈ તે પિતાના સગા પુત્રના નાશ માટે માતા જ ખૂની બની. માતાએ જ પુત્રના નાશનું કાવત્રુ રચ્યું. પ્રદેશ રાજા અને સૂર્યકાંતા રાણી દંપતી હતા. સુખ અને દુઃખ બંનેમાં સરખા ભાગ પાડે તે પતો. પણ સૂર્યકાંતાની વિષયની ઝંખના એ માઝા મૂકી ત્યારે સૂર્યકાંતા પતિને વિષપાન કરાવીને પણ થાકી નહીં. અને ગળાને ટોટે ક્ષણવારમાં નખ મારી પીસી નાંખે. આમ કેમ? જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે વ્યક્તિને ગૌણ ગણવી જોઈએ. પણ વ્યક્તિ આવું હીણપતભર્યું–હલકી નીચ વૃતિનું કાર્ય કેમ કરી શકે તેને વિચાર કરે જોઈએ. મહાકાળના ખપ્પરમાં સંશોધન કરીએ તો આવા એક નહિ અનેક પાત્ર મળે. અંધ બ્રહ્મદત્ત ચક્રવતીને શું નિયમ હતો? રેજ એક થાળભરી માનવની આંખોને બે હાથથી દબાવવી– મસળવી અને બેલવું, બસ, હું એકલે અંધ નહિ, કેટલા બધા અધ. આમ જગતને પીડવાનું મન કેમ થયું? આંખે ગઈ છે પણ વાસના ગઈ નથી, એટલે વાસના ગઈ નથી એટલે પિતે વાસનાથી સંતપ્ત છે, દુઃખી છે–પીડાયેલ છે. દુઃખી છે એટલે ભયંકર આતંક ફેલાવે છે. મંત્રીઓને હુકમ ક છે – પ્રાતઃકાળ થતાં મારી પાસે થાળ ભરી માનવીના. આંખના ડોળા લાવે. હું અધ અને દુનિયા દેખતી કેમ? - દુનિયાને અંધ કરવાથી પોતે દેખતે થઈ જશે? ના... Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪] હૃદયમાં મૂછ હેય તે ફાટેલું વસ્ત્ર પણ પરિગ્રહ બને. ના... દુઃખી અવસ્થાએ વિવેક ભ્રષ્ટ કર્યો છે. પ્રશ્ન મારી સામે નહિ કરવાને. મારી આજ્ઞાને અમલ કરે. ડાહા મંત્રીઓ વિચારે-રાજા-માલિકને હુકમ શિરસાવદ્ય કરવાને. રાજાના સુખ માટે બધું જ કરવું પડે, કરવું જોઈએ પણ જનતાનેનિર્દોષ જનતાને દુઃખી કરીને શું કરવાનું ! આ માલિકનો હુકમ કે ખૂનીનો હુકમ? વિષયાધીન વ્યક્તિ માત્ર ખૂની છે. રૂપ–રસ–ગધ-શબ્દ–સ્પર્શની ચાહના થાય એટલે તેની પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરવા માનવ ઉધામા કરે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભ જ, સંમૂર્ણિમ, વૃદ્ધ નવજાતશિશુ નિરવદ્ય સુંદરી બધું જ વિસરી જાય. કેઈનેય વિવેક ન રાખે. મારી ઇચ્છા તૃપ્તિનું સાધન મારી પાસે જ જોઈએ. મને જ મળવું જોઈએ. હું જ તેને ઉપગ કરી શકું. મારી ચીજ મારી પાસે જ રહેવી જોઈએ. આ ભાવના છેવટે ઘેલછામાં પરિણમે છે. ચંદર્ય પ્રેમી પ્રકૃતિના બાલસમા પુપાને પ્રકૃતિ માતાની ગંદ છોડાવી ક્યાંક પુષ્પથી બાલ શણગારે છે. કયાંક કઠશે ભાવે છે. કયાંક સભાખંડ ભાવે છે. અંતે પ્રેમીના હાથે તેના પ્રેમપત્રનું ખૂન થાય છે. આ છે પ્રેમી દુનિયાની રીત રસમ. પ્રેમી પ્રેમપાત્ર ઉપર માલિકી સ્થાપે કે પ્રેમી પાત્રના ચરણે પોતાના જીવનનું સુમન સમર્પિત પ્રેમી પ્રેમ પાત્ર ઉપર માલિકી હક્ક સ્થાપવાના બહાને તેને ખૂની બની જાય છે. પુષ્ય–જલ-અગ્નિ-પવન આ બધાના પ્રેમીને પૂછજો, તમે શું કરે છે? પ્રેમના નામે પાગલતા કરી તે પદાર્થનો નાશ. બાદશાહો રૂપના–સૌદયના પ્રેમમાં ઘેલા બની તપુરમાં શું કરતા હતા? રૂપ સુંદરી Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૫ એને કેદી બનાવતા અને છેવટે અંતઃપુર એજ તેમના કબ્રસ્તાન બન્યા. આ તે પ્રેમી કે ખૂની? વિશ્વને સનાતન કાયદો છે સંયમ વગરને પ્રેમ–પ્રેમપાત્રને નાશ-વિનાશ કર્યા વિના રહે નહીં!! સમસ્ત વિશ્વના ઈતિહાસના પાનાં ઉથલાવી દે, જ્યાં ચુદ્ધો થયાં, લૂંટફાટ થઈ તેના મૂળ તપાસે, કારણ એક જ મળશે. સત્તાની ભૂખ, સામ્રાજ્યની ભૂખ, રૂપની ભૂખ, પ્રત્યેક બહારવટિયા, લૂંટારા, ડાકુ, ખૂનખાર ખૂનીઓને ઈતિહાસ વાંચે. કેઈપણ ખૂની કે બહારવટીઓ બાળપણમાં ખૂની ન હતે, બહારવટીયે ન હતા, ગુંડો ન હતો પણ સમય જતાં તેના હૈયામાં ઝખના જાગી, મેળવવા પ્રયત્ન કર્યો, ઈચ્છિત વ્યક્તિ ના મળી, ઇચ્છિત પદાર્થ ના મળ્યો, ઈચ્છિત રૂપ ના મળ્યું. દુઃખી દુઃખી થઈ ગયે. અને સૃષ્ટિમાં કેઈને સુખી ન સાંખી શકો. સહુને દુઃખી કરવાની જાણે પ્રતિજ્ઞા કરી. આત્મામાં મેહને શેતાન જાગી ઊઠો. મેહના શેતાને પ્રથમ કામ કર્યું માનવને વિવેક દિીપક નષ્ટ કરવાનું, પછી ચાલી તેની ભયંકર કારમી લીલા. ડાકુને–ગુડાને પૂછ–“તમારા હૈયામાં કરુણ જન્મતી નથી?” “કરુણું પેદા થતી નથી? ગુંડો કહેશે, “અરે તમે શું વાત કરે છે? અમારા હૈયામાં પણ કયારેક કરુણું જન્મે છે તેથી જ અમે સારા વાતાવરણથી દૂર ભાગી જઈએ છીએ. અમારાં હદય ઘવાયેલાં હોય છે એટલે સતેની ઉપદેશવાણુને ચેપ અમને જલદી લાગી જવાને એટલે અમને તેની બીક લાગે છે, સસાહિત્યને ડર લાગે છે, સજજનને ભય લાગે છે, એટલે અમે તે બધાથી દૂર ભાગીએ છીએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] જાત પ્રત્યે કઠોર બને અને જગત પ્રત્યે કેમળ બને. ઈતિહાસ પ્રસિદ્ધ રોહિણીયા ચેરના પિતાએ રેણિયા ચાર પાસેથી શું વચન લીધાં હતાં બેટા! હિણીયા ! મારા આ ચેરીના ધંધાને તારે વફાદાર રહેવું હોય તે કયારેય વીર વર્ધમાનની વાણું ના સાંભળતે, વચન આપ, લેહખુર જે રીઢા ગુન્હેગાર સમજે છે, સંતની વાણુની તાકાત હોય છે શેતાન સંત બને છે. અને લેહખુર જેવા અનુભવીની વાત પણ સાચી જ થઈને! હિણયાએ વીર વમાનની વાણી સાંભળી તે ચારમાંથી વીર પરમાત્માને ચરણેયાસક બની ગયે. ગુરુદેવ! આપના ચરણમાં આવ્યા પછી હું ક્યાં આવે શેતાન બનવાને છું? મારા માટે શું આપને ભય લાગે છે? એ શિષ્ય! મને કયારેક ભય મારા માટે પણ લાગે અને તારા માટે પણ લાગે. માનવની હત્યા કરે તે જ ખૂની, આવી બધી વાતે પ્રભુ વીતરાગના શાસનમાં ન હેય. અહીં તે પૃથ્વી–જલ––અગ્નિ–વાયુ-વનસ્પતિ-ત્રસ કાઈપણું જીવની હિંસા કરે તે ખૂની, તેમ કર્કશ વચન મર્મભેદી વચન એ પણ ખૂન, અબેલા એ પણ ખૂન, અપ્રસન્ન મુખ એ પણું ખૂન. કોઈપણ જીવને દુઃખ થાય, સંતાપ થાય, પીડા થાય તે બધાં ઠડા ખૂનના પ્રકાર. પરમાત્માએ ત્રસ અને સ્થાવર અને પ્રકારના જીવમાં જીવ તત્વ સમાન ફરમાવ્યું છે. આ બધા જીવોને સુખી કરવાની પ્રકિયા તે સંયમ. અહિંસાનું પૂણ પાલન સંચમ વગર થાય જ નહિ. સંચમનું શુદ્ધ પાલન વિષયની ભાવના દૂર ન થાય તે જ થાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકો : * [ ૧૭ સંયમનું શુદ્ધ પાલન પ્રમાદ દૂર થાય તે જ થાય, શાસ્ત્ર કહે છે–વિષય–કષાયપ્રસાદની ભાવના તે આર્તતા. વિષયી, કષાયી, પ્રમાદી પિતાની ભાવના પૂર્ણ કરવા છએ જવનિકાયને નાશ કરે. પ્રમાદને પરાધીન બની સાધુ પુજ્યા–પ્રમજ્યા વગર બેસવા જેવી ભૂલ કરી દે તે શું થાય? દ્રવ્ય હિંસા થાય પણે ખરી અને ન પણ થાય પણ ભાવહિંસા તો થાય જ. ભાવહિંસામાં દયાને પરિણામ જ ન હેાય. શ્રી આચારાંગ સૂત્ર તે સાધુ ભગવતેની માતા કરતાં પણ અધિક કાળજી લે છે. છકાયનો હિંસક સતાપક-દુઃખદાયક કેણ બને ? આતધ્યાની. - સાધુ એટલે છકાયને રક્ષક, પાલક, વાત્સલ્યવાહક છકાયની રક્ષાના વ્રતન, પાલન કરવા હશે, જતન કરવાં હશે તે આતધ્યાનના નિમિત્તને દૂરથી જ ત્યજવા પડશે. આર્તધ્યાનની આ ભયંકરતા. તે પછી રૌદ્રધ્યાનની ભયંકરતાને વિચાર આવતાં કરુણશીલ હૈયું કંપી ઊઠે જ ને ! તું પણ કરુણશીલ છે. દયાતા સહજ સ્વભાવ છે, તને વધુ શુ કહું? સાધ્વાચારના પાલન માટે જરૂરી દયાગુણને ટકાવવા આdરૌદ્રધ્યાનના નિમિત્તને દૂરથી જ ગચ્છત્તિ કરવાને વટહુકમ બહાર પાડી દેજે. નહિતર વયથી વૃદ્ધ થયેલ જેમ કચકચ કરે છે તેમ આશા, લાલસાથી ઘેરાયેલ તારું મન પણ ભયંકર ધમાલ મચાવી દેશે. વત્સ! ! ! Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮] જગતને જ્ઞાનના દાન કરે તે સાધુ તું શાંતિ સામ્રાજ્યનો સમ્રાટ બન. એ જ મારી મહેચ્છા છે. એ ગુરૂદેવ ! આપ વિના કેણું મને જ્ઞાનચક્ષુના દાન કરે? શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા આપી મને સમજાવ્યું, દીક્ષા બાદ શિક્ષા અવશ્ય લેવી જોઈએ. આપની શિક્ષા મને ન મળી હેત તે પ્રમાદને પરાધીન બની કયારેક હું પણ છકાયજીવને ખૂની બની જાત, એ શબ્દ બોલતાં પણ શરમ આવે છે પણ આપની કૃપાએ પકાયની વિરાધનાના ભયંકર અકસ્માતમાંથી બચી ગયે છું. - હવે એક ધન્ય દિવસે આપ કૃપાએ ધર્મધ્યાનના સહારે શુકલધ્યાનને ધ્યાતા બનીશ. બસ, ગુરુદેવ ! એ મંગલદિનના શુભાશિષ મને અર્પો એજ વિનતિ, ( Page #49 -------------------------------------------------------------------------- ________________ પુણો પુણો ગુણસાએ વંકસમાયારે જીવનયાત્રાની ગતિ અવિરત રાખવા ખાવું-પીવું–સૂવું –ઊઠવું –બાલવું–બેસવું–લેવું–મૂકવું, આવી બધી પ્રક્રિયા સૌને કરવી પડે છે, સંતને પણ જીવનયાત્રા માટે પ્રવૃત્તિ જરૂરી છે. શેતાનને પણ જીવનયાત્રા માટે અમુક પ્રવૃત્તિ જરૂરી છે. વર્તન સમાન હોય પણ વિચારનું ક્ષેત્ર વિભિન્ન હોય એટલે પરિણામમાં બહુ ફરક આવે. ડેકટર પણ છરીનો ઉપગ કરે અને ગુડો પણ છરીનો ઉપયોગ કરે. ડોકટર આરોગ્ય પ્રદાન કરવા છરીને ઉપયોગ કરે અને ગુડે પ્રાણ નાશ કરવા છરીનો ઉપયોગ કરે. ઓકટર પેટ ચીરે તેય દયાળુ કહેવાય. ડો છરી પાસે રાખે તે પણ ખૂની કહેવાય. પ્રવૃત્તિ સમાન છતાં પદવી કેમ અલગ ? બનેના વિચારમાં આસમાન-જમીનનું અંતર છે. સમાન પ્રવૃત્તિ હોવા છતાં વિચારના ફરકના કારણે એકને સમાજ ગૌરવથી નિહાળે અને એકને સમાજ ધિકારની નજરે નિહાળે. માત્ર પ્રવૃત્તિથી વ્યક્તિની મહત્તા સિદ્ધ થતી નથી. પણ જેવા વિચાર હોય તેવા વિશુદ્ધ વર્તનથી વ્યક્તિ વિશ્વ વંદનીય-પૂજનીય અને અનુસરણય બને છે. સુંદર વન– સુંદર વિચારથી જ અભિવૃદ્ધિ પામે એને ટકે. વિચાર શુન્ય પણ સુદર વર્તન કયારેક મહામાયાજાળ હોય છે. ... શિષ્ય તું સાધક!તારે તે મન-વચન અને કાયા ત્રણેને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ગુરુની હિતશિક્ષા સાંભળે તે શિષ્ય. સમ્યગ બનાવવાના. દંડ બનતા વતન–વાણુ-વિચારને તારે મોક્ષમાર્ગના સંરક્ષક (ગુપ્તિ) બનાવવાના. વતન–વિચારવાણીને સમ્યગ ચેગ બનાવવાના. તેના દ્વારા જ તારે અગી બનવાનું છે. જીવનયાત્રાનો પથિક અસાવધ બને ખલના પામે-ઠાકર ખાય તો વિશ્વના સમસ્ત જીવોને નુકશાન થાય, જેને પદ મહાન જેની સત્તા વિશાળ તેનું તય પણ મહાન, પણ તે વ્યક્તિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય તો? નુકશાન પણ અપરંપાર, સાધક! તું ચૌદરાજને પ્રતિનિધિ. ચૌદરાજ લેકના જીવોનું સંરક્ષણ કરવાનું તારું કપરૂં કર્તવ્ય, તું કર્તવ્ય ભ્રષ્ટ થાય ત્યારે ચૌદરાજ લેકના અનંત જીવે ભયમાં મૂકાઈ જાય. તેથી સાધક! તારું વતન પણ પવિત્ર હોવું જરૂરી અને વિચાર પણ અત્યંત પવિત્ર હોવા જરૂરી. વિચારનું પતન ખૂબ જલ્દી થાય છે, તેથી શ્રી આચારાંગસૂત્ર એક ખલના પદ બતાવે છે. “પુણે પુણે ગુણસાએ વક સમાયારે ? વારંવાર જે વિષયમાં લુબ્ધ બને છે તે અસયાનું આચરણ કરે છે. શાસકારે માનવ સહજ નબળાઈને ક્ષમા કરે છે. પણ વિષયની લાલચ-લાલસાને અસંયમ અનુષ્ઠાન કહે છે સંયમની ભયંકર ભૂલ કહે છે. અક્ષમ્ય અપરાધ લેખે છે. ' વિષયની લાલસા પછી ચાહે એ શબ્દની ભૂખ, રૂપની ભૂખ યા સ્વાદની ભૂખ લઈને આવી હોય પણ તે પાપમાં જ પ્રેરે. આશ્રવને આમંત્રણ આપે. સંવરને નાશ કરાવે. લાલચ-લાલસા–તીવ્ર અભિલાષ એ કષાય મેહનીયનાં ઉદયે- અત્યંત કષાય મેહનીયના ઉદયે ચારિત્ર જ ભયમાં નહિ પણ ' મકિતે ય ભયમાં મૂકાય. * * Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | ૨૧ અગ્નિને કણ એ ક્યારે પણ ઉપેક્ષાને પાત્ર નહિ. અગ્નિ વૃદ્ધિ પામે તે એક દિવસ સવનાશ થાય તેમ વિષયની વૃદ્ધિ ક્યારે અને ઉપેક્ષાને પાત્ર નહિ તે પછી વિષયની લાલસા અગે પૂછવાનું જ શું ? વિષયની લાલસા સંચમીના તપધન–ત્યાગધન–આરાધના ધન, સવિચાર ધનને સર્વનાશ કરીને જ રહે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું ચિત્તસંભૂઈ જજ” અધ્યયન કયારે પણ વિસ્મરણ ના કરતે. મહામુનિ સંભૂતિ અણુસણ સ્વીકારી આરાધનામાં લયલીન બન્યા છે. દેહમાં પણ અદેહી ભાવના ભાવી રહ્યા છે. સારું યે નગર ચક્રવતીનું અંતઃપુર મુનિના સંયમ ધર્મની અનુમોદના કરી રહ્યું છે. સ્ત્રીરતન સાથે અંતઃપુરની અનેક રાણીઓ મુનિના દર્શન કરવા આવે છે. ધન્ય ધન્ય તપસ્વી બેલતાં મુનિના ચરણમાં દૂરથી વંદના કરે છે. પણ સ્ત્રીરત્નના શ્યામ-કમળ અને દીર્ઘ કેશપાસને મુનિના ચરણે સ્પર્શ થઈ જાય છે. વાળને સ્પર્શ થયો અરે મહાન આત્મા બાલ જેવા બની ગયા. કેટલો સુંદર સ્પર્શ ? કે મૃદુ સ્પર્શ? કેટલે રોમાંચક સ્પશ? આમ ફરી ફરી એ વાળનું–કેશનું ટર્ણ કરવા લાગી ગયા. જે યુવતીના વાળ આટલા સુકમળ છે તે તે યુવતીના અંગ કેટલા સુકેમી હશે ? આવી કેમલગી મારી પાસે નહિ? મને ના મળે? હું કેમલાંગીનો ચાહક ના સ્પર્શના લાલચું. લાલચ પેદા થઈ એટલે પિતાની પાસે રહેલી ચીજના લેખા-જોખા થવા લાગ્યા. મુનિ અણસણ ભૂલ્યા આરાધના ભૂલ્યા અને છેવટે આરાધનાને દાવ લગાવી તેમણે તીવ્ર સંકલ્પ કર્યો. મારા આ દીર્ઘ ચારિત્રનું જે કઈ ફળ હેય. મારા ભયકર તપ-ત્યાગ અને જે કઈ આરાધનાનું ફળ હોય, તે બીજા જન્મમાં મને આવી જ કેમલાંગી સ્ત્રીરત્ન પ્રાપ્ત થાવ. વર્ષોની સાધના–સંયમ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] આગમનું જ્ઞાન બુદ્ધિની તીવ્રતાથી નહિ પણ વિનયથી પ્રાપ્તિ થાય છે તપ-ત્યાગના મુનિએ સ્પર્શમાં લબ્ધ બની હરરાજી કરી, કંઈ પણ ખચકાટ-અનુભવ કર્યા વગર, સૌએ સમજાવ્યા પણ પાછા ન હટયા. જ્ઞાન-દર્શનચારિત્રરૂપી મહાન રત્નનું લીલામ કર્યું. અને અંતે એક સુંવાળે માટીને પિંડ મા. આ સુંવાળા માટીના પિંડે સ્ત્રીના દેહે મુનિના ચારિત્રને તે નાશ કર્યો અને સમકિત પણ દૂર ભાગ્યું. ' ઉત્સવમાગને અનુસરનાર ચોથા આરાના જુ અને પ્રાણ આત્માની પણ દુર્દશા સ્પર્શની લાલસાએ કરી. જે વિષય લાલસા મહાત્માઓને પણ પામર આત્મા બનાવે તે મારા સાધક શિષ્ય મારું અને તારું શું ગજું ? , આપણે તે વિષયને દૂરથી જ સો ગજના નમસ્કાર. સીધા વિષ..! ! ! તમે કેઈપણ સ્વરૂપે આવે પણ તમારું રોદ્રરૂપ શાસ્ત્રમાં જોઈ લીધું છે. મહાત્માઓની અવદશા કરનાર તમારા સંબંધ અમે રાખીએ ? ના..ના.ના તમે સમસ્ત સાધુ કુળના દુશમને છે, તમારી સાથે સંબંધ નહિ પણ સ્વાનમાં ય તમારું નામોચ્ચારણ નહિ કરું. અબ્રહ્મણ્ય.અબ્રહ્મણ્ય..સીધા... વિષયાં સીધા....ગચ્છન્તિ કરે.... , મારી મિત્રતા–નેહ સંબધ-લાગણી હોય તે સાધુકુળના મિત્ર સાથે. હું પણ એવધ બની વિષયને હટાવવા મેર માંડીશ. કણેન્દ્રિયને શાસ્ત્ર શ્રવણમાં લયલીન બનાવી દઈશ. સર્વજ્ઞના ઉપદેશમાં રંગાયેલ સાધક સ્ત્રીના મેહયુક્ત - વચન સાંભળવા સમય ક્યાંથી કાટે? મારા ચક્ષુને વીતરાગતા કરુણ યુક્ત દર્શનમાં સ્થિર વિષચે સીધા સંબધી વિષય બનાવી Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૨૩ કરી દઈશ. રાગી સામે ચક્ષુ મધ થઇ જસે, આમ એક એક ઇન્દ્રિયને સમજાવી સમજાવી સાધનામાં સહાયક બનાવી દઈશ, વિષયાના વિચાર કરવાના જ મને સમય નહિ રહે, તે તેમની પુનઃ પુનઃ સ્મૃતિ ક્યાં ? પછી વિષય પ્રત્યે આસક્તિના સવાલ જ કાં ? પ્રભુના તત્ત્વજ્ઞાનના સહારે જીવ અને જડના ભેદ સમજી લઈશ. પછી મને પુદ્ગલ પ્રત્યે આસક્તિ ભાવ પેદા નહિ થાય. પણ પુદ્ગલને ય ધમ આરાધનામાં સહાયક મનાવીશ. આ દિવ્ય વિચારશ્રેણીમાં તું લીન મન....તારા સયમની વત્સ ! તને જે ચિતા થાય તેના કરતાં મને અધિક થાય છે. માનવ જન્મ દુર્લભ-શાસ્ત્રશ્રવણ દુભ શ્રદ્ધા દુર્લભ–સયમ પ્રાપ્તિ દુભ–તે ચાર મહાન દુભતાને તે સાધ્ય કરી. સાધના માના મુસાફર મન્યા, મેં તારા સંયમનુ રખવાળુ કરવાના પણ નિયમ લીધે. ગુરુ ખનવું એટલે નૈતિક રીતે-શાસ્ત્ર પદ્ધતિએ શિષ્યના સયમ જીવનના યાગક્ષેમ કરવાની માંહેધરી, ચતુવિધ સઘ વચ્ચે મારા ગુરુદેવે મને તારા સયમ જીવનની જવાબદારી આપી અને મે સ્વીકારી. હવે તે તું સયમ જીવનમાં વિજયી અનેતા જ હું. ગુરુના જીવનમાં વિજયી અનુ. મારે મારી ફરજ બજાવવાની છે તારે તારુ કન્ય કરવાનુ છે. પણ સચમના ચેાગક્ષેમ કરવાના છે. સયમના ચેાગક્ષેમ માટે વિષય ભાવનાને તારા હૃદયરૂપી સામ્રાજ્યમાંથી દેશનિકાલ કર એ જ મારી તારા પ્રત્યેની શુભાભિલાષા છે. ચલ વત્સ....! તારા અને મારા સયુક્ત વિજયના પ્રયત્ન પ્રારભી દઈ એ. શુદેવ ! હું તેા. આપના ચરણમાં અભય છું, નિય છું, આપની શુરુરેખાના રક્ષણે મારામાં વિષય પ્રવેશ કરે તેવુ" ક્યારેય લાગતુ' યથી. જેમ લક્ષ્મણરેખાનુ` રાવણ ઉલ્લ - Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : કેઈના શબ્દોથી હસે અને કોઈના શબ્દોથી રડે તે મૂખ ઘન ના કરી શકે તેમ વિષયે પણ ગુરુરેખાનું ઉલ્લંઘન કરી શકતા નથી. આપના ચરણમાં પંચ મહાવ્રત સમાન એક વ્રત સ્વીકારું છું. કયારેય હું ગુરેખાની બહાર નહિ જાઉં, ગુરુરેખા નહિ ઉલ્લંઘન કરું, મારું આ વ્રત પાલન થશે તે વિષયે કયારે પણ મને બાંધી નહિ શકે. ગુરુદેવ ! -અંતરના આશિષે આજે શિષ્યને નવાજે, આપના અતર વૈભવને વારસદાર બનાવે, આપ વિષયના જગમાં વિજયી બન્યા, આપ મને વિજયી બનાવશે એજ શ્રદ્ધાએ સંચમ સ્વીકાર્યું છે. બસ, મારી શ્રદ્ધાનું રક્ષણ કરવા કૃપા કરો. એજ યુનઃ પુનઃ પ્રાથના Page #55 -------------------------------------------------------------------------- ________________ 88888 * જે અજઝલ્યું જાણુઈ સે બહિયા જાણુઈ જે બહિયા જાણઈ સે અજઝલ્યું જાણુઈ જગતમાં મેટે ભાગે બે પ્રરારને જન સમુદાય મળે છે આસ્તિક અને અને નાસ્તિક આધ્યાત્મિક અને ભૌતિક, જ્ઞાની અને અજ્ઞાની, બૈરાગી અને રાગી. : , ઘણું વ્યક્તિ પોતાની મહત્તા દર્શાવવા ઉચ્ચકેટિની. ગ્યતા બતાવે છે. ઘણી વ્યક્તિ પોતાની બૌદ્ધિકતા દર્શાવવા નીચકેટિ બતાવે છે પણ હકીકતમાં સાચી રેગ્યતા અને સાચી અગ્યતાવાળા ખૂબ જ દુર્લભ હેાય છે. બંને પરિસ્થિતિમાં માનવ કઇક આહનું પિષણ કરતા હોય છે. અથવા માયાનાં કવચ દ્વારા પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કરતે હોય છે. કેટલીક વ્યક્તિ પિતાને આસ્તિક કહેવરાવતા હોય છે, તેની પાછળ એ જ ભાવના છે ભાઈ! હું બધું સમજું છું તમે મારી આગળ એક લાંબુ ભાષણ ના ચલાવે, કેટલીક વ્યક્તિ નાસ્તિક કહેવરાવતી હોય છે પણ હકીક્તમાં નાસ્તિક હેતી નથી. પણ કેઈનું કહેલ નહિ કરવાને સ્વભાવ. આ કારણે ઝટ દઈને કહી દે છે-“હું નાસ્તિક છું. હું માનતે. નથી.” સામા માણસની લપમાંથી છુટવા આ બહાનું છે. કેટલાકને વળી અધ્યામી કહેવરાવનાના અભરખાં થાય છે. એટલે વાત વાતમાં કહે છે હું અધ્યાત્મી છુ. અધ્યાત્મ એલવાથી પ્રગટ થતું નથી પણ આવું બેલીને અભિમાન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] માંગણું જ્ઞાનની નહિ પણ જ્ઞાનીની પ્રસન્નતાની કરે. પ્રગટ થાય છે. આવી વ્યક્તિ પ્રાયઃ અધ્યાત્મી હોતી નથી પણ પોતાને સર્વશ્રેષ્ઠ મનાવવાના સ્વભાવવાળી હેય છે. વત્સ...! યોગ્ય આત્મા પિતાના મુખથી ક્યારેય પિતાની યોગ્યતા જાહેર કરવાનું પસંદ કરતા નથી. તેઓના કર્તવ્ય જ તેમની ચગ્યતાની પ્રશસ્તિ કરી લે છે. તેમ કેઈની પણ અગ્યતા એ જાહેર કરવાની હકીકત નથી. અગ્યતા પિતાની રીતે જ સિદ્ધ થઈ જાય છે. ઉદ્યાન અને ગટર ને સ્વય પોતાની વિશિષ્ટતાથી સિદ્ધ થઈ જાય છે. ઉદ્યાન અને ગટરની ઓળખાણ આપવી પડે છે અને સૂકાઈ ગયેલ હેય તે જ. ઉદ્યાન અને ગટરની કિતિ દૂર-દૂર ફેલાવવા પેલો પવન સદા તૈયાર જ છે. તેમ આધ્યાત્મિક વ્યક્તિ અને ભૌતિક વ્યક્તિ તેની જીવનચર્યાથી ઓળખાઈ જાય છે. એકાંતમાં બેસવાથી મા ભારેખમ રાખવાથી. ટીલા ટપકાં કરવાથી મેલાંઘેલાં કપડાં પહેરવાથી, દષ્ટિ નમાવી દેવાથી કંઈ આધ્યાત્મિકતા આવી જતી નથી, પણ ઢગ તે આવી જાય છે. અધ્યાત્મ કોને કહેવાય ? અધ્યાત્મી કેને કહેવાય? તેની ખૂબ મનનીય ગહન વ્યાખ્યા આચારાંગ સૂત્રમાં પ્રભુ ફરમાવે છે. જે અત્યં જાણઈ સે બહિયા જાણુ-જે અહિયા જાણઈ સે અજwત્ય જાણુઈ.” જે અધ્યાત્મને જાણે છે તે જગતને જાણે છે, જે જગતને જાણે છે તે અધ્યાત્મને જાણે છે, ગુરુદેવ ! આ તે વળી તષ નવી વાત અધ્યાત્મી જગતને જાણે કે ભૂલે? જે જગતને જાણે તે અધ્યાત્મી હોઈ શકે? ગુરુજી ! મને બુધુ માની ઉલટું તે સમજાવતાં નથી ને? Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૨૭ એક સમયે અવશ્ય મુ–મૂ હતા પણ હવે આપની સાથે રહી મારી ઘેાડીક મૂર્ખતા તે દૂર થઇ છે. ગુરુદેવ ! શ્રી આચારાંગસૂત્રની આ હિતશિક્ષા હું સમજી શકતા નથી. આપની હિતશિક્ષા સાંભળી ન હેાત તા એમ જ કહેત કે આ મારા મગજમાં ઉતરતું નથી, પણ આપના સહારે રૂપની કૃપાએ સમજી શકીશ. વત્સ....! ! ! ! અધ્યાત્મ કાઈ મહારની અવસ્થા વિશેષનુ નામ નથી. અધ્યાત્મ જ્ઞાન એટલે આત્માનુ જ્ઞાન, આત્મામાં થતાં સુખ દુઃખના અભિલાષ જાણવા, આત્મામાં પેદા થતાં રાગદ્વેષના પરિણામ જાણવા, આત્માની સાચી સુખ પ્રાપ્તિનેા મા જાણવા. આત્માના દુઃખ નિવારણના પ્રયત્ન કરવા. તનના ગ અલગ, મનના રાગ અલગ અને આત્માના રાગ અલગ. તનમાં રાગ અશાતા વેદનીય કર્મના ઉદયે થાય. આત્મામાં રાગ મેહનીયકમ ના ઉદયે અને જ્ઞાનાવરણીય કના ઉદયે થાય મનમાં રાગ અશાતાવેદનીય કર્માંના ઉચે અને માહનીય કર્મના ઉદયે થાય. ઘાતીકમ સીધા આત્મા ઉપર પ્રહાર કરે છે, અઘાતીક શરીર દ્વારા ઇન્દ્રિઓ દ્વારા જ પેાતાના પ્રભાવ મતાવી શકે છે. અધ્યાત્મ જ્ઞાન એટલે આંતરિક જ્ઞાન. પેાતાના આત્માના પરિણામને જાણે તેમ જીવમાત્રના પઙ્ગિામને જાણે. પેાતાના સુખના મેળવવાને જે પ્રયત્ન કરે તે જ બીજાને સુખ આપવા પ્રયત્ન કરે. આત્માનું જ્ઞાન તને જીવમાત્રનું જ્ઞાન કરાવશે. પછી તુ સહુને આત્માના સુખની લહાણું કરીશ. સાચું અધ્યાત્મ એટલે જગતનું જ્ઞાન, જગતનું જ્ઞાન એટલે બીજા જીવના સુખ-દુઃખ જાણવા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] શાસન રથના બે ચક્ર છે સમર્પણ અને ત્યાગ. જગતના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન એટલે વિશ્વના જીવમાગના જન્મ-મરણ, સુખ-દુઃખ, કર્મના વિપાક જોઈ પિતાને માટે પણ જ્ઞાન કરવું. આ જીવને જન્મ સમયે જે વેદના સહન કરવી પડી હશે તેમ તે વેદના મારે પણ સહન કરવી પડશે. મારી સામે રહેલ બીજી વ્યક્તિ ક્ષણવારમાં હતી ના હતી થઈ ગઈ. દેહ રહ્યો અને દેહીએ વિદાય લીધી, તેમ મારે પણ દેહ રહેશે અને આત્મા વિદાય થઈ જશે. હિંસાજુઠ ચેરી. અબ્રા-પરિગ્રહના કારણે બીજી વ્યક્તિને સજા ભોગવવી પડે છે તો મારે પણ ભેગવવી પડશે. સમ ને ભલા સાધક ! સાચું આત્મજ્ઞાન તે અધ્યાત્મ જ્ઞાન, જે આત્માને જાણે તે જગતને જાણે, અને જે જગતને જાણે તે આત્માને જાણે વીતરાગનું તત્ત્વજ્ઞાન નિરાળું છે. અધ્યાત્મ અવસ્થા આવે એટલે આશા. ઈચ્છા...મેહ ....માયા.... મિથ્યાના બધા દંભે હઠી જાય. સ્વાર્થ દૂર થઈ જાય....પરમાર્થની પરમ પ્રીતિ લાગી જાય. અધ્યાત્મ જ્ઞાન થયું હતું પરમાત્મા ઇષભદેવ પ્રભુના પુત્ર ભરત મહારાજાને. આરીસા ભુવનમાં એક આંગળીએ વીટી ન દેખાઈ જડની વિચિત્રતાનું સાચું જ્ઞાન થયું. જડની વિચિત્રતાના જ્ઞાનના સહારે સાચા આત્મદર્શનની ઝંખના જાગી અને ભરત મહારાજા કેવળજ્ઞાની બન્યા. આજ સાચી આધ્યાત્મિક્તા “રાગના મંદિરમાં પણ વીતરાગીતાનું મંગલ પ્રભાત,” સાચા આધ્યાત્મિક હતા પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. લગ્નના મંડપને શુકલ યાનને મંડપ બનાવ્યું. હસ્ત મેળાપ દ્વારા આત્મ મેળાપ કરાવ્યો. જીવ અને જડ બનેની શક્તિને સમજી આત્મશક્તિને જાગૃત કરી. - - 1 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિત્તનિકા { ૨૯ જડમાં મુંઝવુ” નહિ–સાળુ' નહિ—તે જ સાચુ અધ્યાત્મ જ્ઞાન. વત્સ ! સાચુ' કહું' છું... શાસ્ત્રદ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર. લાકસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કર. ષડૂદ્ભવ્યનું જ્ઞાન પ્રાપ્ત કર, અધ્યાત્મ મેળવવા તારે કોઈ ગિરિ કદરામાં નહિ જવુ પડે, ફાઇ શક્તિપાત ચેાગની પ્રક્રિયામાંથી પસાર નહિ થવુ પડે. ઘાતીકના ક્ષય થાય ત્યારે જ સાચું અધ્યાત્મ પ્રગટ થાય. આત્મજ્ઞાન થાય. આ આત્મજ્ઞાન દ્વારા જગતનું જ્ઞાન થાય છે અને આ જગતના જ્ઞાન દ્વારા જ આત્માનું જ્ઞાન થાય છે. નહિતર આ વિશ્વમાં અધ્યાત્મની વાત કરનારના કયારેય તાટા ન હતા અને આજે પણ તાટા નથી, ખાટી અધ્યાત્મની માયાજાળમાં સાત નહિ. ગુરુદેવ ! હવે હું મારી બુદ્ધિને, હાંશિયારીને, પુણ્યને, પ્રધાને સમજી ગયા છુ. મારી જાતને સમજતા ન હતા ત્યાં સુધી અભિમાન માયાને વશ થઈ તાકાન કરતા હતા. હવે એ અધાથી દૂર રહેવા અહંકાર અને સમકારના વિસર્જન કરતાં આપની શરણાગતિ સ્વીકારી છે. જેમ શિવાજી મહારાજની છાયામાં સ્ત્રીના શીલ સુરક્ષિત, તેમ આપની શરણાગતિમાં મારા આત્મા સુરક્ષિત છે. શરણાગત વત્સલ આપ છે, શરણાશ્રિત હુ છુ”, મારી સુરક્ષા નિશ્ચિત છે તેથી નિર્ભય બની લલકારુ છું' “ અભુટ્ઠિએહ” તવ તેય સિરિએ.....નથરિસ્સામિ” tr નં Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬ આરંભ સત્તા પકતિ સંગ નાગરવેલનું પાન અને સામાન્ય પાન બંને સાથે પડયા હોય ત્યારે બંનેમાં કેઈ ફરક દેખાતું નથી. પણ જ્યારે દાંત નીચે દબાય છે ત્યારે તરત સૌને ફરક દેખાય છે. નાગરવેલના પાન દાંત લાલ કરશે, હઠ લાલ કરશે, જીભ લાલ કરશે અને જ્યાં ભૂકશે ત્યાં પણ લાલ થશે. નાગરવેલનું પાન ખાધા પછી છુપું રહે જ નહિ. તેનો રંગ કયાંક તે લાગી જ જાય ને રંગ પાન ખાનારની ચાડી ખાય. પાપવૃત્તિને પણ આવાં જ સ્વભાવ છે. વ્યક્તિ વિચારે છે–પાપ પ્રવૃત્તિ થઈ તે શું? શાસ્ત્ર તુરંત કહે છે–પાપ પ્રવૃત્તિને અમે સદા માફ કરી શકીએ છીએ. પણ પાપવૃત્તિથી પ્રેરિત પ્રવૃત્તિને અમે માફ કરી શક્તા નથી. તેનું ફળ અવશ્ય મળે છે. ગુરુદેવ ! મને સમજાવે. વૃત્તિ સાથેની પ્રવૃત્તિ એટલે શું ? શિષ્ય ! “હું તને શું સમજાવું ? મારે. અને તારે હજી તે ઘણેય પ્રયત્ન કરવાનો છે. શાસ્ત્રના રહસ્યને પ્રાપ્ત કરવા. યાદ રાખજે–શાસ્ત્રને એકાદ વખત વાંચવાથી તેના રહસ્ય પ્રાપ્ત ન થાય. કેઈપણ ગ્રથ ત્રણ વાર વાંચીએ ત્યારબાદ તેને પરિચય થાય અને વારંવાર વાંચીએ ત્યારે ગ્રંથ આત્મસા થાય પછી તેની પક્તિ મનમાં ધોળાયા કરે. વારંવાર સ્મૃતિ પથમાં શાસપક્તિ આવે ત્યારબાદ તેનું રહસ્ય પ્રગટ થાય. તેથી સ્વાધ્યાયમાં સદા પ્રયત્નશીલ રહેવું. સ્વાધ્યાય આત્માને તીર્થંકર પરમાત્માનીનજદીક લઈ જાય. સ્વાધ્યાય વૈરાગ્યની મસ્તી પેદા કરે અને ઉત્કૃષ્ટ વૈરાગ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ 역 શ્રી આચારગ સૂત્ર ચિંતનિકા | ૩૧ ભાવ જ વીતરાગભાવના જનક મને છે. આપણે સૌ વૈરાગી છીએ, વીતરાગી મનવાની ચાહના છે, તેા વીતરાગની વાણી સમા શાસ્ત્ર આ કલિકાલમાં પણ મળ્યા છે, તેા શાસ્ત્રના નિદ્દિધ્યાસન દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવા આપણે કેમ પુરુષા ન કરીએ ? તું શાસ્ત્ર અધ્યયન માટે પુરુષાર્થાં કર. હું પણુ તને શાસ્ત્ર અધ્યાપન કરાવવા પ્રયત્ન કરીશ. આજે આપણે શ્રી માચારાંગ સૂત્રનું ૬૧મુ. સૂત્ર વિચારવું છે. • આરભ સત્તા પકર'તિ સ'ગ' > આરભમાં આસક્ત પાપના સગ કરે છે-પાપથી લેપાય છે. વત્સ ! શાસ્ત્રના શબ્દો ખૂમ જ મહ્ત્વના હેાય છે. પહેલાં આરસ એટલે શુ' ? તે સમજ. આરભ એટલે પાપ-પ્રવૃત્તિ....સાવઘ પ્રવૃત્તિ.... પાપની ક્રિયા. શ્રી આચારાંગ સૂત્ર આરભને સ`ગનું કારણ નથી કહેતા પણ આરસની આસક્તિને સંગનું કારણ કહે છે. શુ· પાપ પ્રવૃત્તિની સંગનુ કારણ નહિ ?....ના.....!... તી કર પરમાત્મા પણ કેવળજ્ઞાન માદ વિચરે જીવન વ્યવહાર કરે. તેમાં ચાલવા વિગેરેની પ્રવૃત્તિ અવશ્ય પણુ, કર્માં 'ધ ફકત એક સમયના પ્રથમ સમયે શાતા વેદનીય કમ બાંધે ખીજે સમયે વેદે, અને ત્રીજે સમયે કર્યાં નિરા કરે. પ્રવૃત્તિ જ કર્યું મધુનુ કારણ હાય તેા તીર્થંકર પરમાત્માને પણ ક`અંધ થાય એટલે જ શ્રી આચારાંગસૂત્રના માર્મિક શબ્દ પુનઃ પુનઃ વિચારવા જેવા છે. આરભ સત્તા –પાપ પ્રવૃત્તિ કમ અધનુ' નિમિત્ત અને પણ ખરી અને ન પણ બને પણ આરભની આસક્તિ ક་મધનું નિમિત્ત અવશ્ય અને. આરભની આસકિત એટલે શુ? : પાપ પ્રવૃત્તિ સાથે પાપવૃત્તિ, પાપ પ્રવૃત્તિ પાંચ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] માનસિક શ્રેષથી પણ રહિત બને તે જ સાચે અહિંસક. મિનિટ, દશ મિનિટ છેવટે કયારેક પણ રેકાય. ત્યારે પાપવૃત્તિ સાથેની પાપ પ્રવૃત્તિ કયારે પણ રેકાય નહિ, રેકી શકાય નહિ કિ મહારાજે રાજ કેમ મારા બધા પિલા શ્રેણિક મહારાજે વિચાર્યું_“આ બિચારે કાલસેકરિક કસાઈ ૫૦૦ પાડા જ કેમ મારે? તેના હાથ– પગને આદત પડી ગઈ છે. લાવ, તેના હાથ–પગ બંધાવી કુવામાં પૂરી દઉં. બિચારે એક દિવસ તે ૫૦૦ પાડાની હિંસાથી બચશેને! એક દિવસ માટે પણ કાલસૌકારિક કસાઈ નકહેવાય અને કાલસૌકરિક અહિંસક કહેવાય તે માટે પ્રયત્ન કરે. શ્રેણિક મહારાજે ભાવદયાથી પ્રેરિત થઈ પ્રયત્ન કર્યો. શ્રેણિક મહારાજા વિચારે છે-“ચલે, આજે તે શાંતિ કાલસૌકારિક એક દિવસ માટે તે કસાઈ નહીં. કહેવાય ને કેઈ નહિ તે હું કહીશ-કાલસૌકરિક અહિંસક છે. શ્રેણિક મહારાજ સમજ્યા-કાલસૌકરિકે કાલને દિવસ અહિંસા પાળીને ! હિંસાથી દૂર રહ્યો ને! કાલસૌકરિક કસાઈ પિતાના મનમાં સમજે છે, શું હું નમાલું છું, કાયર *, શ મને કઈ બાંધી શકે, મારા મનને બાંધી શકે? શું કાલસૌકરિકના હાથ-પગ એને પાપ કરાવે છે, હાથ–પગ તે કયારેય પાપ કરતાં, ખોટું કરતાં ય થાકે પણ મન હિંસાનું વ્યસની બની ગયા પછી મનને હિંસા વગર ચાલત નથી. શરીર તે સામે હિંસા યેાગ્ય પદાર્થ આવે ત્યારે હિંસા કરે. હિંસાની સામગ્રી પૂર્ણ થાય એટલે શરીર દ્વારા થતી હિંસાની પ્રવૃત્તિ રેકાય, પણ મનને હિંસાની આદત પડયા પછી તેના માટે કઈ પદાર્થની જરૂરત પડતી નથી. આંખે જે દેખાય, સામે આવ્યું, તેમાં ઈચ્છિત પદાર્થની કલ્પના કરી પાપ પ્રવૃત્તિ અવિરત ચાલ્યા જ. કરે. કલ્પનાથી Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૩૩ નિર્માણ કરેલ પદાર્થ ખૂટે નહિ અને હિંસાને પરિણામ ખૂટે નહિ-તૂટે નહિ, સતત અવિરત હિંસાને પરિણામ રહે. કાલસકરિક કસાઈ કહે છે-“કૂવાની બહાર હતા ત્યારે ૫૦૦ પાડા મારવાની મારી નકકી મર્યાદા હતી. પણ અહી મેં એટલા જ પાડા માર્યા આ માટીના કણ જેટલાં, તમે મને જેટલાં સમય કૂવામાં રાખ્યો એટલા સમય તમે મારા શરીરને બાંધી શકયા મનને તો નહિ. મારી માને સૃષ્ટિમાં માટીના પાડા બની ગયા, એ તમામ પાડાનો હું નાશ કરતે રહો. મારા મનમાં હિંસાને પરિણામ એટલે તીવ્ર બની ગયે છે કે હવે હું કયાંય કયારેય હિંસા વગર રહી શક્તો નથી. હિંસા મારે સ્વભાવ બની ગયો છે. રાપાડા બની ગઇ, મનુને તે મહિલા સમય તો, વત્સ! કાલસૌકરિકની પ્રવૃત્તિ હિંસામય હતી તેના કરતાં અધિક કાલસૌકરિકની વૃત્તિ હિંસામય હતી. તેથી તેની હિંસક પ્રવૃત્તિ કયાંય પણ રોકાતી નથી. આનું જ નામ આરંભની આસક્તિ. પાપ પ્રવૃત્તિમાં જ તત્પરતા, પાપ પ્રવૃત્તિ પ્રત્યે અંતરની ભાવના એજ આરંભની આસક્તિ, શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે. પાપની પ્રવૃત્તિ કર્મબંધ નહિ કરાવે પણ પાપની આસક્તિ અવશ્ય કર્મબંધ કરાવે છે. તેથી આપણે સૌએ પાપ પ્રવૃત્તિનું સગપણ તોડતાં પહેલાં પાપની વૃત્તિ દૂર કરવી જોઈએ. પાપવૃત્તિ જતાં પાપ પ્રવૃત્તિ પાંગળી બની જાય છે. અને ક્યારેક તો કર્મ નિજેરામાં પણ સહાયક બની જાય છે. શું યુદ્ધ કરતાં કેવળજ્ઞાન ન થાય? શું યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન ન થાય ? જવાબ જરા શાંતિથી સાંભળ. . યુદ્ધ કરતાં પહેલાં કેવળજ્ઞાન થાય પણ યુદ્ધની ભાવનામાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] સત્સંગ = સદ્ગુણેનું પ્રવેશદ્વાર કેવળજ્ઞાન ન થાય. યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન થાય પણ મનમાં જે કુરુક્ષેત્ર હોય તે કેવળજ્ઞાન પેદા ન થાય. જે ને પેલા મહાત્મા પ્રસન્નચંદ્રનું શરીર તે કાઉસગ્ગ ધ્યાનમાં જ હતું ને? પણ મને વિદ્રોહ કર્યો તે શરીરની અવસ્થા સંતની પણ મનમાં મેહની જાળ બિછાવી, મહાત્મા સાતમી નરકના અતિથિ બની રહ્યા હતા કારણ શું? તનની નિવૃત્તિ, પણ મન જેમાં લાગેલું રહે તેમાં છેવટે વચન સહકાર આપે જ. આરંભ–પાપ થોડા કલાક, થોડા દિવસ થાય પણ આરંભની આસક્તિ, આરંભની અભિલાષાનું પાપ સદાકાળ–સર્વદા, સર્વત્ર રહે. તેથી જ્યાં આરંભની આસક્તિ ત્યાં પાપને સંગ કર્મનો સંગ, કમ ત્યાં ધર્મ નહિ. શિષ્ય! તારે ધર્મ આરાધના કરવી છે તે તારે કર્મઅંધનું કારણ શું? તે ખાસ સમજવું જ જોઈએ. અઢાર પાપસ્થાનક માત્ર ત્યાગ કરીશ તે નહિ ચાલે. હિસાના સાધને છોડીશ એટલે જ નહિ ચાલે, તારે હજી ખૂબ ત્યાગ કરવા પડશે. આરંભમાં–પાપમાં તત્પર મનને ત્યાગ કર અને કર્મબંધથી દૂર જા. વ્હાલા વત્સ! કર્મ સામે કેશરીયા કર્યા છે તે હવે ધર્મરાજાને વિજયના મંગલગીત સંભળાવ, હું એ સાંભળવા આતુર છું રસાથે મારા પ્રિય શિષ્યની યશગાથા સાંભળવા-ગાવા તત્પર છું. વત્સ, વિજયને વર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરજન થા. ગુરુદેવ! સાચે આપ મારા પર કૃપા કરતા રહે. મને શાસ્ત્રાર્થ સમજાવતા રહો–શાસ્ત્ર નહિ સમજુ તો મારા સંગ્રામની કથા પરાજયનો દર્દભરી કથા બની જશે. આજે આપે મારા Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૩૫ પર કેટલે ઉપકાર કર્યો? કેટલું સુંદર સમજાવ્યું? પ્રવૃત્તિ દ્વારા કર્મબંધ કદાચ ન પણ થાય પણ વૃત્તિપૂર્વકની પ્રવૃત્તિ થાય તે દારૂણ કમબંધ થાય. ગુરૂદેવ ! હું તો મારી વૃત્તિમારું મન આપણુ ચરણમાં જ સમર્પણ કરી દઉં છું, પછી મને ભય શાને? - ઓ નાથ ! નિર્ભય બન્ય, અભયના મંગલતૂર બજાવતા ગીત ગાઉં છું. “સાહ૮ નિત્યરિસ્સામ” મારી મંગલ ભાવના. Page #66 -------------------------------------------------------------------------- ________________ ખણું જાણહિ પંડિએ , શ્રી આચારાંગસૂત્રનું સિરમું સૂત્ર એટલે પંડિતને આહૂવાહન. મહાપુરુષનું–વીતરાગનું આહ્વાહન. ઉધન એટલે અંતરના ઊંડાણમાં પડેલી અનંતશક્તિનું પ્રગટીકરણ વીતરાગના આગમની તે વાત જ ન્યારી–અનેખી અદ્વિતીય, પણ વીતરાગ પ્રભુનું એક વચન, એક સાધન, એક વાકય, એક સૂત્ર એટલે પણ અનંત આત્માની ઉદ્ધાર કામનાએ નાભિમાંથી પ્રગટેલે બ્રહ્મનાદ જેની ધીર ગંભીરતા વાતાવરણમાં જ નહિ પણ પ્રત્યેક ભવ્ય વ્યક્તિમાં જ્ઞાનના દિવ્ય તેજની શક્તિને જાગ્રત કરનાર, શ્રી આચારાંગ સૂત્રનું મહર રમણીય સૂત્ર. ખણ જાણહિ પડિએ.’ પંડિત ક્ષણને જાણ, પંડિત ક્ષણને સાર્થક કર. પંડિત શાગ દ્વારા શાશ્વત કાર્ય ને સિદ્ધ કર ગુરુદેવ! શ્રણને શું જાણવાની? કાલનું ગણિત એ તે મને આવડે છે? દિવસે અને મહિનાનું જ નહિ, યુગનું, પ– પમનું. સાગરોપમનું, કાલચક્કાનું અરે! સમસ્ત પુદ્ગલ પરાવતનું મને જ્ઞાન છે. અને તે આનંદ થાય. તું કાલ જાણ એમ કહે તે અથવા કાળનું જ્ઞાન પ્રાપ્ત કરે એમ કહો તે પ્રજનનતા થાય. પ્રભુ! આશીર્વાદ આપ કે ત્રિકાળ જ્ઞાની થાઉં? ક્ષણને જાણું? ક્ષણને હું શું સાર્થક કરું? ક્ષાનું મૂલ્ય શુ? કણ તે વિચારમાં વિતી જાય. સમયની મર્યાદા વધારો. મારા Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ’તનિકા [ ૩૭ જેવા પ્રારભિક ચિતકને આટલી નાની ચીજનુ મૂલ્ય કેમ સાંધા છે ! પ્રભુ મારું અવમૂલ્યાંકન ના કરે! હું મહાન અને મારૂં કા પણ મહાન મને કોઈક સહાન કાય ઈંગિત કરી, ફરમાવે, મને અ૫થી થાડાથી સતાષ ના થાય. મારૂ" જેવુ વ્યક્તિત્વ છે તેવુ કાય પ્રભુ મને ચીધા. પ્રત્યેક વ્યક્તિના અતલ ઊ’ડાણમાં એક વાત ઘર કરીને બેઠી છે. મારા સામ ને યાગ્ય કાર્યો હાય તે હું કરૂ? મારે ચેાગ્ય કાર્ય જ મને કઈ ચીંધતુ' નથી. માનવમાત્રની ફરિયાદ સામે ત્રણ જગતના ગુરુ, પ્રભુ વીતરાગ ફરમાવે છે - ખણુ' જાણુાહિ પડિએ ’’ પડિતે ક્ષણને જાણવી જોઇએ, સમજવી જોઈ એ, ક્ષણને સફળ કરવાની શક્તિ વિકસિત કરવી જોઇએ. પ્રભુનુ વચન એક ઘટસ્ફોટ કરે છે. પડિતા, વિદ્વાન, આત્મજ્ઞા, સાધકો જ ક્ષણને સફળ કરી શકે, ભૂખ ક્ષણ નહિ, વર્ષોં નહિ, યુગા નહિ, જન્મે નહિ, જન્મ જન્મની રાશિને પણ સફળ સાથ ક કરી શકતા નથી, કારણ તે મૂ છે. અવિચારક છે, તેની ચેતના મૂતિ છે, ક્ષણને કયાંથી સમજે કે સાક કરે ? પતિ કાણુ ? જે જન્મને જ નહિ યુગને જ નહિ, વર્ષને જ નહિ, માસને જ નહિ, દિવસને જ નહિ. મુહૂર્તને જ નહિ, પણ ક્ષણને ય સફળ કરે તે પતિ. પતિ છે એટલે ચિતક છે, વિચારક છે, વિવેચક છે. પ્રત્યેક પ્રસ`ગના પ્રત્યેક પરિસ્થિતિના પ્રત્યેક પદાર્થોના મૂલ્યાંકન કરવામાં કયાંય ચૂકે નહિ, ભૂલે નહિ. હીરા નીલમ અને પન્નાનું મૂલ્ય કરનાર ઝવેરી તા પૃથ્વીયના કલેવરના ટુકડાની જ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૮] દરેક નિષ્ફળતા સફળતાના પંથને નજીક કરે છે કિમત કરી શકે ત્યારે પતિ તે વિશ્વના તમામ પરિબળોને સમજી તેને સાર્થક કરનારે બને. જે વ્યક્તિ અણુની શકિત ના સમજી શકે તે પુદગલ વિજ્ઞાનને પારંગત કેવી રીતે બની શકે ? જે વ્યકિત આત્માનું મૂલ્યાંકન ન કરી શકે તે વ્યક્તિ પરમાત્માનું મૂલ્યાંકન કયાંથી કરી શકે? આત્મામાંથી પરમાત્મા બનવા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે તે પ્રશ્ન તેના મનમાં પ્રગટે જ શાને! - શ્રી આચારાંગ સૂત્ર એટલે જેનાગમના પ્રારંભના મૂળાક્ષર અને પ્રારંભની એબીસીડી. શ્રી આચારાંગ સૂત્ર એટલે સાધુના. બાળમંદિરનો પાઠ. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની સુષુપ્ત શક્તિને નવ ચૈતન્ય અપે છે. ક્ષણને જાણે તે પડિત તું પડિત, “શું હું પતિ? જવાબ મેળવ તારા પિતાના આત્મા પાસેથી. શાસ્ત્રાએ પંડિતની પરિભાષા તારી સમક્ષ રજુ કરી છે. આ પરિભાષાને પારંગત હોય તે અવશ્ય પંડિત. પ્રભુ! પ્રભુ! મારી મતિ મુંઝાઈ જાય છે, સાધુપણાને સવીકાર્યું છે અને શું હું કંઈ સમજતો નથી ? કઈક તે અવશ્ય સમજું છું, જાણું છું તે મને થોડુ પણ કાળનું જ્ઞાન ન હોય, પ્રભુ મને તમારી વાતે વિહ્વળ કરી દીધો છે. શું હું ક્ષણને ન જાણું? મહાત્મા : તું બધું સમજી શકે, સફળ કરી શકે, તારી અનંત શકિત, તારી શક્તિને સ્વીકાર કરું છું ત્યારે જ કહું છું. - ક્ષણને જાણ તારા આ સાધુજીવનની ક્ષણને વિચાર, દ્રવ્ય ક્ષેત્ર , કાળ અને ભાવથી સમજ. આ ક્ષણ મનુષ્ય જીવનની, આ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૩૯ ક્ષણ આર્યક્ષેત્રની. આ ક્ષણ પ્રભુના સાંનિધ્ય કાળની (આગમની) આ ક્ષણ ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમને પેદા કરવાની. વિશ્વના અનંત અનંત જીવને આવી દિવ્ય ક્ષણ ના મળે. તને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે પ્રકારે ઉચ્ચ ક્ષણ મળી છે. વિશ્વના અનંત જી આલંબન પામે એવી સેનેરી ક્ષણ, જે ક્ષણ તને સિદ્ધની દુનિયામાં સફર કરાવે તેવી. જે ક્ષણ તને અનંતજ્ઞાનના મહાપંથે લઈ જાય તેવી. મહાત્મા! તારી ડાયરીમાં વર્ષની–મહિનાની નહિ પણ ક્ષણની સફળતાની પણ નેંધ હેય. તારી ક્ષણની સફળતા જોઈ પેલા અનુત્તરવાસી દેવે પણ સ્વાધ્યાયના રસમાં લાગી જાય. સાગરેપમ સુધી સ્વાધ્યાયમાં લીન રહે, પણ કેવલજ્ઞાન ના પ્રાપ્ત થાય. અનુત્તરવિમાનની થડે દૂર રહેલ મેક્ષમાં ના પહોંચી શકે. તારી ક્ષણથી સાત રજજુ દૂર રહેલ મેક્ષની મુસાફરી થઈ શકે. તું પંડિત છે, એટલે તને ક્ષણ જાણવાનું કહેવા દ્વારા તને મળેલી અમૂલ્ય ક્ષણને સફળ કરવાના આશીર્વાદ આપ્યા છે, સમજે ને ? - “પ્રભુ! પ્રભુ! હું બુદ્ધિને વામન! એકજ ધૂનમાં રહો-હું જાણું છું” પણ આપે મારા અજ્ઞાનના પડલને દૂર કર્યો જાણે તેનું નામ જ સાર્થક કરવું. પ્રભુ! પ્રભુ! મને આશીર્વાદ આપે, પ્રત્યેક વસ્તુના જ્ઞાન દ્વારા, ચારિત્રની આરાધના દ્વારા ક્ષણને સફળ કરે. હું તો આશીર્વાદને ઈચ્છુક છું. પ્રભુ મને ધન્ય બનાવે ? * માનવ જન્મની ક્ષણને સાર્થક કરવાનું ઇગિત કર્યું , મારા ઉપર અદ્દભુત ઉપકાર કર્યો. ક Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮ “અરઈ આઉટ્ટ સે મેહાવી” જગત વિવિધ ગ્રંથના અભ્યાસીને–અનેક શાસ્ત્રના જાણકારને બુદ્ધિમાન કહે છે, ત્યારે મહાજ્ઞાનીની દૃષ્ટિએ મેધાવીતી બુદ્ધિમાનની અને હોંશિયારની વ્યાપયા અલગ છે. ઔષધ આરોગીએ અને રોગ ન જાય તે ઔષધમાં ગોટાળે, ગારૂડી મંત્ર ભણે અને સાપનું ઝેર ન ઉતરે તે ગારૂડીમાં ગોટાળે, તેમ બુદ્ધિમાન મોહથી પાછો ન હટે તે કેમ બને? શ્રી આચારાંગ સૂગની પરિભાષા અલૌકિક છે. “અરતિથી પીછેહઠ કરે તે મેધાવી.” ભલા, સાધક! સંસારના ચક્રમાં અને જીવનના પ્રવાહમાં તે કેટલીવાર પીછેહઠ કરી છે. ગાજી–બજાવી મગલરના નાદ સાથે આગેકૂચના શપથ લીધા, છતાં કેટલીય વાર માનસિક રીતે હારી થાકી પરાજય પામીને તે આગેકૂચ છોડી દીધી છે. પીછેહઠ એ તો તારે જુગ જૂને ઈતિહાસ છે; હારી–થાકી પરાજિત બની પીછેહઠ કરનાર ભલા સાધક! હવે શાસ્ત્ર ઉપદેશેલ રીતે એકવાર પીન્ડઠ કરતા એક ન ઈતિહાસ લખાશે. મૂર્ખ બનીને. અસ્થિર બનીને, કરેલી પીડંડ તારા વિજયનું નિમિત્ત બની નથી, પણ બુદ્ધિમાન, જ્ઞાની અને તત્વના રહસ્યને સમજનાર બની એકવાર તું પીછેહઠ કર. આ પીછેહઠમાં જ તારા વિજયની ઘોષણું છે. આ વિજય પણ મેહના ભયંકર ઘાટમાં તને નહિ સંભળાય. પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા ૪૨. સાધક! તારા કલ્યાણ માટે તારે આ નવી વાત સાંભળવી પડશે. તારૂ તક ઘેલું મન પૂછી ઊઠશે. અરે પીછેહઠ કે આગેકૂચ ?” તમે મને શું ભણાવવા માંડયું-“ મારી બુદ્ધિમાં બેસે નહિ અને હું હા કહું? મારાથી નહિ બને.” તારા મનની વાત હું સમજુ છું–સમજુ છું એમ નહિ તારા કરતા પણ હું તને અધિક ઓળખું છું, પણ મારે તેને સમજાવવું છે કે “તું બુદ્ધિમાન બન, તર્કવાદી ના બન. કુતર્કના ઈદે ના ચઢ.” બુદ્ધિમાન તત્વને જાણકાર હેય... બુદ્ધિમાનની દષ્ટિ હંસ જેવી વિવેકપૂર્ણ હેય... બુદ્ધિમાન વિશ્વ તત્વને દર્શક હેય... બુદ્ધિમાન વિશ્વ તત્વને વિવેચક હાયબુદ્ધિમાન વિશ્વ સૌંદર્યને નાશક ન હોય બુદ્ધિમાન કયારેય વિશ્વદર્શનથી પથભ્રષ્ટ ન થાય બુદ્ધિમાન ! તે અનતકાળથી એક વણથંભી કૂચ પ્રારંભી છે તે મેહનીયકર્મની છે. જ્યાં વ્યક્તિ દેખાઈ જ્યાં પદાર્થ દેખાય, જ્યાં સારો ઉત્પન્ન થાય ત્યાં તરત જ ગમતાં અને અણગમતાંના ચક્કરમાં ફસાઈ ગયે. સારું-ટુ-પસંદ-નાપસંદ ઈષ્ટ–અનિષ્ટ–સુંદર–ખરાબ વિગેરેની વિવેચનામાં એ ઘેરાઈ જાય છે કે તારા અશરીરી–અરૂપી અસંગી સ્વભાવને ભૂલી જાય છે. શરીર, રૂપ અને સગની દુમિમાં ભૂલે ભટકે છે. શાહ વિકી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] અખડતા અને વ્યાપકતા ત્યાગના નિયમમાં હોય છે. શુકલ લેશ્યાના અધિકારી.... શુકલ ધ્યાનના સ્વામી....! ! ! તુ કૃષ્ણુ લેશ્યા અને આ ધ્યાન-રૌદ્રધ્યાનની ગર્તામાં ધકેલાઈ જાય છે. તેમાં પણ કદાચ ઈષ્ટ પ્રાપ્તિ માટે તુ· જેટલા પ્રયત્ન નથી કરતેા તેનાથી અનંતગુણા અધિક અનિષ્ટ નિવૃત્તિ માટે કરે છે. આકાશ-પાતાળ એક કરીને પણ તુ અનિષ્ટને દૂર કરે છે ત્યારે તને હાશ !!! થાય છે. પણ તારી હાશ ક્ષણજીવી નીકળે છે. સાચે એ હાશનું મહેારું લઈ ને આવેલી હાય હતી. જ્યાં સુધી અતિ મેાહનીય ક છૂટે નહિ ત્યાં સુધી સાચી શાંતિ મળે નહિ. ૮ અરિત છે માટે રિત છે. અતિ અને રિતના તફાન છે તેથી માહ છે અને માહ છે તેથી જન્મ-મરણના દુ:ખ છે.” તારા જેવા વિચારકને શુ' ફરી સમજાવવુ પડે ??? “ અરતિથી નિવૃત્ત થા, અરતિથી વિરમ, અતિથી પીછેહઠ કર, '' સાચે મારે તે તને એ સમજાવવુ' છે કે મે' તને અરતિથી નિવૃત્ત થવા દ્વારા કહ્યુ– પુદ્ગલની મૈત્રી છેડે. ” અશાશ્વત સાથે તારી દાસ્તી ના હાય. તુ શાશ્વત પંથને ઉપાસક... શાશ્વતની પ્રાપ્તિ એ તારા જીવન મંત્ર..... પછી અરિત તને શોભે ??? વિષય અને કષાયની દુનિયામાં જ અતિના વાસ— મેાહના નિવાસ. '' જ્યાં મેહના નિવાસ ત્યાં સત્યને કયાંથી સ્થાન હાય? જ્યાં માહને નિવાસ ત્યાં આત્માના ઉત્થાન કયાંથી ? Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [૪૩ જ્યાં મેહને નિવાસ ત્યાં વિવેક દષ્ટિને ક્યાંથી સ્થાન હેય? તું બુદ્ધિમાન છે-હિત અને અહિતને સમજનાર છે. એટલે જ તને કહું છું કે “અરતિથી થાકવિરમ” અરતિ અટકશે એટલે વિષય–કષાયને પલાયન થવું જ પડશે. વિષય-કષાય જશે એટલે તે પોતે બહિરાત્મ દશા વટાવી અંતરાત્મદશા દ્વારા સ્થિર–વિચારક બની મહાત્મદશામાં સાધના-આરાધનાનું અનોખું પાથેય મેળવી પરમાત્મદશાના પવિત્ર પંથને પ્રવાસી બની જઈશ. અરતિથી નિવૃત્ત થયે એટલે તારી દુનિયા બદલાઈ જશે. અસ્થિરતાનો વાવટેળ તારા સાધના મંદિરને ભ. નહી કરી શકે. સ્થિરતા તારી સહચરી બનશે. જ્ઞાન તારે બંધુ બની જશે. વૃતિ તારી સહધમિણું બની જશે” જીવનમાં ધૃતિનો સહારે કયારેય તુ છોડીશ નહિ. મૃતિ તારા મેક્ષ પ્રવાસમાં ભેમિયાની જેમ પથપ્રદર્શિકા બનશે–તને આશ્વાસન આપશે... પ્રેરણું આપશે અને સાધના માગનો કેઈ શીધ્ર અને લઘુ રસ્તે બતાવશે. હિતી !” આપની વાત તો મધુરી છે. આપની હિતશિક્ષા સ્વીકારવા જેવી છે, પણ “શું અરતિથી નિવૃત્ત થવાય?” આંખ સામે પદાર્થ આવે–પરિસ્થિતિ આવે અને હું જોયા કરું? શું હું મૂર્ખ છું? વિવેચના તે કયારેય કરતે નથી પણ થઈ જાય છે. મનમાં જ ગમે-અણગમે થઈ જાય. અને પછી તે મારી શું ભાંગફેડ? શું ઉધામા ? સાચે જ કહું છું તમે કહો તે તપ કરી લઉં Page #74 -------------------------------------------------------------------------- ________________ =૪ ] પ્રતિજ્ઞા = આત્મામાં રહેલી અનત શક્તિના પપ તમે મને કહેા તા ૬ મહિનાના ઉપવાસના પ્રયત્ન .... તમે મને આજ્ઞા કરા તા જીવનભર ૬ વિગઈ ને ત્યાગ કરી લઉં. પણ, અતિથી કેસ અટકાય ?,... અઘરૂ છે...કઠીન છે...મારાથી.... સાધક ! ખસ—આગળ ન ખેલતારી વાત હું સમજી ગયા '' કહે છે કે અતિથી અટકવું અશકય પણ, મૂળ માટે—તારા જેવા મેધાવી માટે નહિ. તુ મેઘાવી એટલે તે’ તત્ત્વના રહસ્યને પ્રાપ્ત કર્યાં છે. આત્મામાંથી પરમાત્મા અનવાની પ્રક્રિયા સમજે છે અને પુટ્ટુગલ તત્ત્વનો શુ અજીવ તત્ત્વની દૃષ્ટા ન બની શકે! પુદ્ગલને સમજવા સહજ શક્તિનો સદુપયેાગ કર, પણ તેના કારણે વિષય-કષાયની વણઝારી ી નીતર....આમત્રણ ન આપ.... તારામાં જેમ મમત્ત્વના કારણે ખરાખને સારૂ કહેવાની અને સારાંને ખરામ કહેવાની એક શક્તિ વિકાસ પામે છે તેમ નિહિ–નિ`મ દશાથી પણ એક શક્તિ પેટ્ઠા થશે- પુર્ણગલની સહાયક શક્તિના સદુપયેાગ કરવાની. ” - નિવિષ સાપ જેમ કશુ ન કરે, મારેલા પા! કશુ ના કરે તેમ મેાહ વગર, ભાવનગર પટ્ટા તારી સાધનામાં ક્યારેય વિક્ષેપ નહિ કરે. સાચે તને અતિથી પીછેહઠ કરવા દ્વારા એક આશીવાદ આપ્યા છે. “ તું વીતરાગ અન, તું કષાયનેા પક્ષપાતી છે, હવે સમતાના પક્ષકાર ખન. જરૂર આ સાધના સહેલી નથી, કઠીન જરૂર છે, પણ અશક્ય તા નથી જ. મારા શિષ્યને અશય માર્ગે દેરી જ એવા Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૪૫ અચૈાગ્ય ગુરુ નથી. મારા હૈયામાં પણ તારા હિતના અનેક કોઢ છે. સાધક ! “ તૈયાર થઈ જા, 'અતિ સાથે તારા સંબધ તેડી ચિત્તપ્રસન્નતાની મ’ગલલેરીથી તારા આત્માને ગજવી દે. ” ગુરુદેવ ! હું તે આપના ચરણ સેવક આપે મને બુદ્ધિમાન કહ્યા તા હવે મારે બુદ્ધિમાનને ઉચિત-સુયેાગ્ય જ કા કરવા જોઇએ. આપની હૈયાની હિતશિક્ષા છે તે મારી પણ માપના હૈયાની હિતશિક્ષાને અનુસરવાની મનેાભાવના છે. “ પ્રયત્ન કરીશ ”એ મારા નિર્ણય છે. સિદ્ધિ તા આપની કૃપાને આભારી છે. આપના શિષ્ય માહુના જ*ગમાં વિજયી અને તેવા શુભાશિષ વર્ણવા, એજ પુનઃ પુનઃ પ્રાથના.... 5 Page #76 -------------------------------------------------------------------------- ________________ ક ****** ૯ મંદા મહેણ પાઉડા” સારા એ વિશ્વને પ્રકાશને પથ દર્શાવનાર વિશ્વચક્ષુ સમો સૂર્ય વાદળાંથી કઈ જાય ત્યારે એક ક્ષણે માટે પ્રશ્ન થાય કે વાદળાં શકિતમાન કે સૂર્ય?” પણ જ્યાં જોરદાર પવન આવે કે હજારે કિરણથી સૂર્ય પ્રકાશી ઊઠે ત્યારે ઘડી પહેલાંની સમસ્યાનું સમાધાન થઈ જાય. સૂર્ય તે તેજસ્વી જ છે. પ્રકાશક જ છે પણ તેના તેજને ય હણનાર કેઈ આસુરીબળ વિશ્વમાં વિલસી રહ્યું છે. જગત્ એટલે જ જ્યાં આસુરી રાજસૂ અને સાત્વિક ભાવને ત્રિભેટે. ત્રિભેટામાં ન ભટકે એવું કયારેય ન બને. કેક ભૂમિ જ સીધા માગે જાય. દુનિયા ભાવને ત્રિભેટે છે, રાગ-દ્વેષનું દ્રઢ છે. આ વિશ્વમાં કેટલીયવાર અને કેટલાંય મહારથી સામે રાગ–ષના દ્વ ખેલાયા. રાગ-દ્વેષના સાથી બન્યા અને આત્મરાજના દુશ્મન બન્યા. હાર અને જીતને ઇતિહાસ અનાદિને છે. પણ, વિશ્વની કેઈપણ વ્યકિતથી હારવામાં માનવને નાનપ લાગતી નથી. મહારથી જાણે છે ચુદ્ધ એટલે એમાં એકની હાર અને એકની છત હેય. પણ, માનવ જ્યારે સ્વથી હારે છે ત્યારે મૂંઝાય છે. ગભરાય છે. અકળાય છે, અને રઘવાયે થાય છે. રઘવાયે થઈને દોડતાં માર્ગમાં અટવાઈ જાય છે. અટવાયેલા ન સર્વને ઉદ્ધારક બની શકે ન પર ઉદ્ધારક બની શકે. અંતે “ તિના તારયાણ પદને માલિક આત્મા પતનની ઊંડી ખીણમાં જાય છે અને અનેકને પતનની ઊંડી ખીણ તરફ ખેંચી જાય છે. આ છે ઊર્ધ્વગામી આત્માની દર્દભરી કહાની. વિકાસશીલ આત્માની દર્દભરી કહાની કેને ન રડાવે? હિતેચ્છુને તે અવશ્ય રડાવે પણ... . પ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ૪૭. એકલું રડી જાણે તે હિતેચ્છુ નહિ; આંસુને-દઈને દબાવીને પણ કર્તવ્ય પંથે કપરા ચઢાણ ચઢાવે તે હિતેચ્છુ.” ગણધર ભગવંત સુધર્મા સ્વામી આજે આપણે જેવા આત્માના હિતેચ્છુ બનીને આવ્યા છે, આપણું કહાની અવશ્ય સાંભળે છે અને આશ્વાસન આપે છે પણ હાજીને સૂર પૂરાવતા નથી. સુધર્માસ્વામી પરમાત્મા મહાવીરની રણહાક મારે છે મદા મેહેણું પાઉડા”. અજ્ઞાની મેહથી ઢંકાયેલ છે. મહે તારા આત્મા ઉપર અધારપટ છાયો છે પણ, મોહ તારા ઉપર કેમ રાજ્ય કરી શકે? શુ જડ જીતે અને ચેતન હારે? તને કેમ પ્રશ્ન થત નથી? એ ચેતન ! તું કેમ અચેતન ચુદ્ધનો મૂક સાક્ષી બને છે? ના. શું તું અચૈતન્ય પુદ્ગલભાવની શેહમાં આવે? ચૌતન્યના પરાજયને કેમ સહજ ગણી લે છે? જ્ઞાનીઓ તારી આ લાચારવૃત્તિ પર આંસુ સારે છે. તને તારી પરાજય કથા શરમાવતી નથી. રૂદન કરાવતી નથી પણ, મહાત્માઓને સંતપ્ત કરી મૂકે છે. પરમાત્મા આ તારી દઈ ભરી કથા ઉપર કરુણાને સ્ત્રોત વહાવે છે અને કહે છે-“દષ આત્માને નથી, આત્મા અજ્ઞાનથી–મેહ વડે ઢંકાયેલ છે.” સિંહશિશ બકરાના ટોળામાં પેસી ગયું. સિંહની ગજના ભૂલી ગયું. બકરાની જેમ બે બે કરવા લાગ્યું. કારણ, રાત દિવસ તેણે બકરાની બે બે જ સાંભળી છે. સિંહની ત્રાડ સાંભળી નથી તે ક્યાંથી કરે? અજ્ઞાની આત્મા મેહ વડે રાઈ ગયે છે. સ્વના તેજ વિસ્મરણ થઈ ગયા છે તેના આંખે પાટા બાંધ્યાં. સત્યને અસત્ય સમજાવ્યું, અસત્યને સત્યને બુરખે પહેરાવ્યું. ખાટાને સાચું અને સાચાને છે, માનવું તે મુદ્રાલેખ થયે. આગને જલ માની લઈએ એટલે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] મમત્વ એ સાધનાનું મોટામાં મોટું વિન છે. શુ? આગ જ્યારે રૌદ્ર રૂપ પકડે ત્યારે બાળે જ, તેમ મિથ્યાને સાચું માની લઈએ એટલે શું? મિચ્યા એક દિવસ માર્ગથી ભ્રષ્ટ કરે જ એ મુક્તિ પિપાસુ! મારું કામ તો તને અકસ્માતમાંથી બચાવવાનું છે. લાલબત્તી ( Red light) થાય એટલે સમજવું જોઈએ સાવધ થઈ જાવ, માગ વિષમ છે. ખાડા-ટેકરા-કંટક ઘેરાયેલા માર્ગથી આગળ વધી શકાય પણ, મિથ્યા માર્ગમાંથી નીકળી ના શકાય. મિથ્યામાર્ગને તે છોડ જ પડે. મિથ્યા છૂટે ને જ સમ્યગ્ર પેદા થાય. અને સમ્યગૂ ઉત્પન્ન થતાં આત્મ સૂર્ય અનંત શક્તિથી વિકસિત બની જાય. તને ફરી ફરીને વૃદ્ધોની જેમ એક જ વાત કહું છું “મોહને હટાવ.” વારંવાર અપાતી શિખામણ અકારી લાગે છે પણ યાદ રાખજે હિતશિક્ષા પરિણામમાં તે ઈષ્ફરસ જેવી જ છે. તારા કલ્યાણની જ કામના છે. પ્રભુ! આપની વાત સાચી. આપ મારા એકવાર નહિ પણ એક વાર મારા હિતાચંતક. મારા કરતાં ય આપને મારા --, હિતની ચિંતા અધિક... પણ પ્રભુ! હું અજ્ઞાની... મેહથી રાલે. મને માર્ગ ના મળે. શું આપ મને ઉગારે નહિ, તારે નહિ, મારી રીતે મેહને જેટલા દૂર કરવાના મેં પ્રયત્ન કર્યા તેમાં મને તો લાગે છે મેહનું એક ભૂત દૂર થાય છે અને બીજ ૧૦-૧૨ ભૂત મને વળગે છે. આ મેહની બહ' રૂપી વિદ્યાથી કંટાળે છું, પણ માર્ગ જ મને મળતા નથી, ઘાકી ગયે, હારી ગયે, પ્રભુ! હું શું કરું? Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૪૯. આ દ્ધારક ! તારી કથની સત્યથી દૂર નથી પણ, સાચું કહું તે સાધન બદલવાનો પ્રયત્ન કર્યો છે પણ સાધ્યને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. શુ વેશ બદલાય એટલે વ્યક્તિ બદલાય ? મૃગસિંહચર્મ પહેરી લે એટલે વનરાજ બની જાય? તું દુઃખથી કંટાળે છે પણ દુઃખના કારણથી કંટાળતું નથી? તું વ્યક્તિને તિરસ્કારે છે પણ વ્યક્તિમાં રહેલી અધમવૃત્તિને તિરસ્કાર કરી શકતું નથી. આ સમજાવવા દ્વારા મારે તને મેહને-મિથ્યાને–અજ્ઞાનને દૂર કરવાનો માર્ગ બતાવે છે. મોહ દૂર રહે વીતરાગના સાંનિધ્યમાં... મેહ ભાગે ગુરુની કડક ચેકીમાં.... મેહની નઝદશાના સાચા દર્શન થાય શાસ્ત્રચક્ષુ દ્વારા મેહ પલાયન થઈ જાય સમ્યગૂ ધર્મના સહવાસમાં... મારે તને સમજાવવું છે કે તારે મેહને મિથ્યાને દૂર કર હાય શરણાગતિ સ્વીકારી લે “અરિહંતની મેહને વિદાય કરે છે તે ગુરુ સેવાનું કઠીન વ્રત આદરી લે હ સામે તારે લાલ આંખ રાખવી હોય તે સ્વાધ્યાયની ધૂણી ધખાવીને બેસી જામહ તારી સામે આંખ પણ ઊંચી નહીં કરે. મેહને ઉદય જ નહિ જાય પણ, મેહનીય કર્મના બંધ–હેતુઓને પણ ગચ્છાન્તિ કરવી પડશે. પછી તે મેહનીય કર્મની અઠ્ઠાવીસે અઠ્ઠાવીસ પ્રકૃતિ બંધઉદય–ઉપશમ સત્તામાંથી ચાલી જશે. મેહને હટાવવા તારે યૂહ રચના કરવી પડશે; અભેદ્ય દુગ” બાંધ પડશે. વિવિધ પ્રકારને તપ માહ સામે યૂહ રચના છે? અનિત્યાદિ ૧૨ ભાવના મેહ સામે અભેદ્ય દુર્ગ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] ત્યાગી = સર્વ ઈચ્છાઓને રોધક શુભ-શુદ્ધ સાત્વિક ભાવનાને કિલ્લે મેહ ભેદી નહીં શકે. ઉદ્યમી બનકાયર ન થા... પ્રભુ ! તમારા ચરણમાં આવ્યો છું...ભક્ત તમારે સેવક ગુરુનેદોસ્ત સાધુજનેને શાસ્ત્રાભ્યાસ મારું વ્યસન હવે તે અજ્ઞાન અને મેહ મને નહિ ઢાંકે ને? મારા કેવલજ્ઞાનનો સૂર્યોદય જેવા હું આતુર છું, શ્રદ્ધારૂપ કૂકડે મારા પ્રાતઃકાળની ટહેલ નથી પાડતે પ્રભુ આપની કૃપાએ મારે શ્રદ્ધારૂપ કૂકડે કૂક રે કૂક કરે છે. મને વિશ્વાસ છે ઘાતિકર્મની રાત્રી દૂર થશે. જાજવલ્યમાન કેવળજ્ઞાનને સૂર્યોદય વિશ્વને તેજથી ભરી દેશે. નત મસ્તકે માંગું છું આપના શુભાશિષ...મારી અજ્ઞાન રાત્રિ દૂર થાય અને જ્ઞાનના તેજથી અનંત આત્મ શક્તિના સાક્ષાત્કાર કરું. મારી આજુ....આપની કરુણાથી એક ધન્ય દિવસે મેહ પલાયન થશે...કેવળજ્ઞાન પ્રગટ થશે. હવે તે આપને સારો શિષ્યને ! ! ! ! Page #81 -------------------------------------------------------------------------- ________________ ###### ૧ ૦ વિમુત્તા હુ તે જણું જે જણું પારગામિણે % નૈયા સમુદ્રમાં તરી જાય છે અને પથ્થર ડૂબી જાય છે, કારણ, નિયા વજનમાં હલકી છે અને પથ્થર વજનદાર છે. અધિક વજનવાળી ચીજ ડેબે અને હલકી ચીજ તરે તે વિશ્વને નિયમ. રોજ-બરોજના નિત્ય-નિયમિત આપણી વચ્ચે જ રહેલાં સાધને હંમેશા આપણને કઈક સંદેશ આપે છે. નિત્યના સાધનમાં સાવધાનીને સૂર હોય તે વીતરાગની વાણીમાં કેવી અદ્ભુત ભાવના હોય ? પરમાત્મા મહાવીરના સંદેશાને પ્રગટ કરતું શ્રીઆચારાંગ સૂત્ર અને એ શ્રીઆચારાંગ સૂત્રનું એક સુંદર સૂત્ર “વિસત્તા હું તે જણ જે જણ પારગામિણે આ સૂત્રતા સહસંપુટ ઔષધ જેવું છે. સામાન્ય એક હજારવાર લસોટાય અને અદ્ભુત રસાયણ બની જાય. તેમ વીતરાગનું વચન સ્વાધ્યાયની ખરલમાં લસોટાય એટલે આત્માને પુષ્ટિ કરનાર અનુપમ અમર ઔષધ સંદેશ બની જાય. કોણ સંસાર સમુદ્રને પાર પામી શકે ? જે બંધનથી મૂકાયેલ હોય, કર્મના વજનથી રહિત હેય, લેહ જેવા નિકાચિત કર્મવાળે સંસાર સમુદ્રમાં ડૂબી જાય. ધૂળ જેવા લાગેલાં પૃષ્ટ કર્મવાળે આત્મા તરી જાય. - મારી વાત સાંભળી તું કહેવાને-કર્મનું તત્વજ્ઞાન ! તેની રૂપરેખા મેળવવામાં બે–ચાર વર્ષ વીતી જાય અને કર્મ સિદ્ધાંતના નિષ્ણાત બનવામાં પાંચ-પચીસ વર્ષ નીકળી જાય. મારી જુવાની એળે જાય. મારથ કલપના બની જાય Page #82 -------------------------------------------------------------------------- ________________ પર ] સ્વાધ્યાય એ સાધુની માતા છે. અને કર્મ મારી મશ્કરી કરતાં થઈ જાય. “તારે મેક્ષે જવું હતું ને ? કેમ કથા માગે ? છેવટે, તું મુંઝાઈ જઈશ. અને કહીશ મારી કલ્પના હતી, સંકલ્પ નહિ. સંકલ્પને સિદ્ધ કરનારે તું સિદ્ધ સાધક નિરાશ બની માથે હાથ દઈ બેસી જઈશ. મારે તને નિરાશાથી ઘેર નથી. મારે તે તારી સજ ન શક્તિનું પ્રગટીકરણ કરવું છે. મારા, તારી સામે થોડા પ્રશ્નો છે. પ્રશ્નોના જવાબ આપ. શું તું શિવેચ્છું ? તું સંસાર સમુદ્રને તરવાની ઝખનાવાશે ? તું યતિ ? તું સંયમી ? તું યેગી ? “મહાત્મા”! તમને શુ શંકા લાગે છે ? મારા કેશ વંચિત છે. મારા હાથમાં પ્રભુને ધર્મદેવજ અને મુખત્રિકા છે. મુખમાં ધર્મલાભ છે. સાધકે ! | મારા પ્રશ્નો તારી પ્રવૃત્તિ માટે નથી. મારા પ્રશ્નો વૃત્તિનું સંશોધન કરનાર છે. અને તારા જવાબ પ્રવૃત્તિનું નિવેદન કરનાર છે. કંઈ નહિ, હું જ વ્યાખ્યા કરું..સાંભળ... શિવેચ્છ” ! મેક્ષ સુખની ચાહના કરનાર, આત્મિક સુખને અભિલાયુક, પૌગલિક જીવનથી પરા મુખ આત્માનું તન સંસારમાં પણ મન મેક્ષમાં સંસાર સમુદ્રને તરવાની ઇચ્છાવાળે ! એટલે સંસારના દુઃખથી જ કંટાળેલ નહિ. સંસારના સુખને સારે માનનાર નહિ પણ રાગદ્વેષના ભયંકર સમુદ્રને પાર થવાની ઝંખનાવાળે... Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૫૩ અંત = મેાક્ષને માટે પ્રયત્ન કરનાર..આત્મ ગુણને માટે અવિરત પ્રયાસ કરનાર...સદ્ પ્રયત્નથી ક્યારે પશુ નહિ થાકનાર....નહિ કટાળનાર....પણ કાળની જેમ સતત પ્રવૃત્તિશીલ-કાળ વણથ ભે વહે જાય, તેમ સદા શુભ-શુદ્ધના ઉદ્યમ કરનાર....તે તિ. સચમી = ઇંદ્રિયને સમ્યગ્ રીતે નિરોધ કરનાર, પાંચે ઇિંદ્રિયાના નાશ ન કરે....પણ....પાંચેકમેઈન્દ્રિયને જ્ઞાનેન્દ્રિય મનાવી દે....સયમ સાધનાની સહાયિકા બનાવી દે....જ્ઞાન દશન ચરિત્ર-તપ-ત્યાગ—વિનય– વૈયાવચ્ચ–સેવા– સુશ્રુષા દ્વારા ઇંન્દ્રિયને શિવમા'ની અનુયાયી બનાવી દે તે સચમી. ચાગી = તન-મન-વચનને મેાક્ષની સાધનામાં જોડી દે તે ચેાગી. કના સાધનને મેાક્ષના સાધન મનાવી દે તે યેગી. આ પરિભાષાને ચેાગ્ય તારૂ જીવન છે તે તું સંસારને તરી શકીશ. સાચી સમજથી કયારેય ડરવુ' ન જોઈ એ, ભાગવુ. ન જોઈ એ. સાચી સમજથી વૃત્તિ બદ્દલાશે, વિચાર બદલાશે અને છેવટે આચાર મદલાશે અને તારી પ્રતિજ્ઞા છે કે-“ સ*સાર સમુદ્રને પાર પામવું”—એ સિદ્ધ થશે. તારા જીવનમાં પ્રેરક બનવા આવ્યા છે. સહાયક બનવા આન્યા છે. પરમાત્મા મહાવીરને શાશ્વત સંદેશ લઈ ને આવ્યા છું. જે મુક્ત છે તે સ‘સાર પારગામી છે.” 6608 મેાક્ષ પ્રાપ્ત કરવા, સંસાર સાગરને પાર પામવા તારે છેડવા પડશે વિવિધ પ્રકારના સાધના અને સાધનાનુ' મમત્વ. સાધન હશે તે મમત્વ આવશે અને મમત્વ હશે તેા સાધુનેાની ભૂતાવળ કરી ઊભી થઈ જશે. એક નિશ્ચિત હકીકત છે. કે નિરક બિનજરૂરી પણ ચીજ રાખી તે તેનું મમત્વ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] વાંચન એ સાધુને પિતા છે. થવાનું અને મમત્વ હશે તો મનથી પણ તારી દુનિયામાં ચૌદ રાજલોકને પરિગ્રહ આવી જશે. આમ બાહ્યા અને અત્યંતર પરિગ્રહમાં મૂઢ બનેલે તું ઈષ્ટ, અનિષ્ટ, સારૂં ખરાબ, મારું, તારું અહંકાર અને મમકારમાં મુગ્ધ બની પુનઃ કષાયાત્મા બની જઈશ. અને દુઃખ નિવારણ માટે ગી થયે તે દુઃખ તે પાછું પડછાયાની જેમ તને લાગી જશે એટલે ફરી ફરી તને કહું છું....પુનઃ પુનઃ યાદ અપાવું છું. ...વિયુક્ત ચા”....“વિમુક્ત થા*... “ વિમુક્ત થા”. બહારથી જગતના સંગને ત્યાગ કર અને અંતરથી જગતના સંગનો ત્યાગ કર.” મમત્વની આછી પાતળી રેખાની એ તાકાત તારી વર્ષોની ચાધનાને નિરર્થક કરી દે છે. રત્નાકર પચીશીના રચયિતા મહાત્માને રને શું કામના હતા ? રને રાખીને મહાત્મા શું કરવાના હતા ? શુ તેઓ રને જોઈને આભૂષણમાં રત્નને ઉપયોગ કરવાના હતા ? ના.અરે ! પ્રસન્ન થવાનું અને એ પ્રસન્નતા દ્વારા નિકાચિત કર્મ બાંધવાના–એ તે મહાત્મા હતા તે પણ તેમને બાહ્યા અને અત્યંતર પરિગ્રહ બને. જકડે... પામર ! આત્માની પરિસ્થિતિ શું ? પામર આત્માએ– સાધક આત્માએ સાધનાથી પ્રાથમિક અવસ્થાની એક આદત બનાવી દેવી જોઈએ. ખૂબજ જરૂરિયાત ઘટાડે, જીવન જરૂરીયાતની ચીજમાં પણ સાદાઈ, જરૂરિયાત અને મર્યાદિતતાને ક્યારેય ન ભૂલે... બાહ્ય અભ્યતર પરિગ્રહના ત્યાગ દ્વારા તું સંસારમાં પણ શિવસુખને આનંદ મેળવી શકીશ. તારી ફકીરીના સુખની રાજા-મહારાજા–સમ્રાટ ચક્રવતી-ઇન્દ્રોને પણ ઈર્ષ્યા આવશે..... Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [પય તું બાહ્યા–અભ્યતર પરિગ્રહથી મુક્ત બનીશ એટલે તને જેમ કંચન અને કામિની પસંદ ન આવે. તેમ તું કીતિને પણ ત્યાગી થઈશ. તું કહીશ “કીતિ એ પણ પૌગલિક છે. કીતિ–ચશ થશનામકમના ઉદયના કારણે પ્રાપ્ત થાય. ઔદયિક ભાવ માત્ર પૌગલને આવિષ્કાર છે. મારે તે ના જોઈએ.” બેપાંચ લેકેએ સારા કહ્યા તેથી શું થયું? પ્રશંસા વેરીને તારી સાધનાને અભડાવી જાય. તારી મસ્ત ફકીરીમાં કીતિને પણ જાકારો મળે છે. આ સાધના માટે મુક્ત નહિ વિમુક્ત બનવું પડે. અને વિમુક્ત બને તે જ કમના ભાર રહિત હોવાથી હલકે બનવાથી સંસાર સમુદ્રને તરી જાય છે. ચલ, ત્યારે સાધક..“તૈયારી કર વિયુક્ત બને વાની?' શ્રેયને માગ કયારેય સુવાળા હેત નથી. કપરા ચઢાણ ચઢ અને અદ્વિતીય ગુણ મેળવ ગુરુદેવ ! ” હું સાધક છું તેમ કહું તે કરતાં મને લાગે છે હું એમ કહું તે બરાબર છે.... “હું શિષ્ય છું.” આપની હિતશિક્ષાને ભિક્ષુક છું. આપની હિતશિક્ષાની ભિક્ષા લેવા આપના દ્વારે યાચક બનીને આવ્યો છું. મારા આત્માનું અક્ષયપાત્ર હિતશિક્ષાના અમૃતથી ભરી દે. આપની હિતશિક્ષાનું અમૃત મને અજર–અમર અને શાશ્વત બનાવે તેવા વરદાન આપે. હું આપને શિષ્ય છું. એ સદા સ્મૃતિમાં રાખજે.... મારા ગુરુદેવ ! એ જ વિનંતિપૂર્વક વિરમું છું. આપની લિ. હિતાનું અક્ષયપાલ હરે યાચક Page #86 -------------------------------------------------------------------------- ________________ છે કે ગાયાવાઈ કે માણાવાઈ” જન્મભૂમિ કદાચ ગૌરવને વિષય હોઈ શકે પણ અભિમાન નને વિષય તે ન જ હોઈ શકે ! કઈ આપણને શું માન આપે છે તે આપણું ગુણવત્તાનો માપદંડ નથી પણ આપણે સૌને કેટલું માન આપીએ છીએ તે આપણું ગુણવત્તાને સાચે માપદંડ છે. પણ માનવને માન કરવા માટે કેટલાં નિમિત્ત મળે છે ! કેટ–કેટલાંય નાના મોટા નિમિત્તો-પ્રસંગે–સ્મરણેની સમૃતિ કરી માનવ માન કરે છે, આભમાન કરે છે અને અભિમાન દ્વારા આત્મિક પ્રગતિનો નાશ કરે છે. વત્સ! શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે કે ગેયાવાઈ કે માણાવાઈ ?” કેણ ગેત્રવાદી કેણુ માનવાદી? ક્યા ગોત્રને ઊંચું કહેવું ? કયા કુળને નીચું કહેવું? મનુષ્યલકમાં કઈ એવી જગ્યા કે એવું કેઈ સ્થાન બતાવે કે જયાંથી કઈ પણ એક આત્મા મેક્ષે ન ગયે હેાય? કઈ એવું સ્થાન બતાવે કે જયાંથી કેઈ આત્મા નરકે ન ગયો હોય? મોક્ષે જવા કે નરકે જવા માટે કેઈ નિશ્ચિત્ત સ્થળ નથી, કેઈ નિશ્ચિત્ત જતિ નથી, નિયત કુળનથી.....પણ, જ્યાં કર્તવ્ય મુખ્ય બને, કીતિ ગૌણ બને ત્યાંથી મેશે જઈ શકાય. શું તું એમ સમજે છે કે તીર્થકરના કુળમાં બધાં તીર્થકર જ પેદા થાય અને તીર્થકરના કુળમાં પેદા થવા માત્રથી તીર્થકર થવાનું હોય તે ૨૪ જ તીર્થકર ના રહે... શું કેવળજ્ઞાન–વીતરાગના શિષ્ય બનવા માત્રથી મેલે Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | પ૭ જઈ શકાય તે પછી જમાલિ નિન્હવ ન બનત. પ્રભુના હસ્તે દીક્ષિત બનેલ અને પ્રભુના શિષ્ય પણ પ્રભુના જ વિરોધી બની દુર્ગતિમાં ગયા.. ઉચ્ચ ગોત્ર, શ્રેષ્ઠ કુળ, સુંદર માતાપિતા એ દ્વારા જ તારી પ્રશંસા હોય તે પણ એટલી જ કે તું ભૂતકાળમાં ઘણે સારો હતો, તે ઘણું સારૂ કરેલ. પણ વર્તમાનમાં કુળ–શેત્રમાતપિતા વિગેરેનું અભિમાન કરે તો? એ બધાં તને તારનારા નહિ ડુબાડનારા - તારી પ્રગતિના નિમિત્ત નહિ..તારા ઉત્કર્ષના સાધન નહિ....પણ અપકર્ષના સાધન... પુંડરિક અને કંડરિક એક જ માતાપિતાના પુત્ર એક જ ગુરુદેવના શિષ્ય...સર્વજ્ઞ ભાષિત સંયમના બને પાલક પણ એકને સંયમની સાધના – આરાધનાથી મેક્ષ .. એકને વિરાધનાથી નરક. અભિમાનથી શું ?? અધઃપતન... “માન ત્યાગથી શું?? ઊઠવગમન... ગોત્ર જ. માતાપિતા જ, તારક બનતાં હોય તે પુંડરીક– કંડરીકની અલગ-અલગ કથા ન બનત... આપણે સ્વાવાદ શાસનના ઉપાસક છીએ. ગોત્ર કમના પણ ઉચ્ચ અને નીચ ભેદ માનીએ છીએ. પુણ્ય અને પાપમાં બંનેમાં ગાત્ર કમ છે. ઉચ્ચ શેત્ર શુભ-શુદ્ધ સંસ્કાર પ્રાપ્ત કરવામાં મદદગાર છે. નીચ ગોત્ર કુસંસ્કાર તરફ પ્રેરનાર છે. તેમ માનીએ, પણ ઉચ્ચ અને નીચગેત્રને આત્માની ઉર્ધ્વગતિ કે અધોગતિનું નિમિત્ત ન માનીએ. પ્રેરક–સહાયક ઉધક માનીએ. ગોત્રનું ગૌરવ સૃતિમાં રાખીને અસત્ માર્ગેથી પીછેહઠ કરવી જોઈએ. ગોત્રનું Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] સંયમીની મહાનમાં મહાન શક્તિ છે ગુરુકૃપા ગરવ સ્મૃતિમાં રાખી સન્માગે આગેકૂચ કરવી જોઈએ. પણ તેનાથી અભિમાનની તે કયારેય વૃદ્ધિના કરવી જોઈએ. કાદવમાં કમળ પણ પિદા થાય છે અને દેડકે પણ પેદા થાય છે. માનવ જ મોક્ષે જઈ શકે છે અને માનવ પણ મરીને સાતમી નરકે જઈ શકે છે. તીથ કમક્ષયનું નિમિત્ત પણ બને છે અને કર્મબંધનું પણ કારણ બને છે. તે ગોત્રકુળની શી વિશાત ? ઉચ્ચ કુળમાં પેદા થવા માત્રથી ઉંચા-નીચા નથી બની શકતું. નીચકુલમાં પેદા થવા માત્રથી નીચ નથી બની જવાતું ગોત્ર અને કુળનું અભિમાન રાખવું તે કર્મ સિદ્ધાંત માનનારને શું યોગ્ય કહેવાય ? - ઉચ્ચ ગોત્ર કે નીચ નેત્ર એ પણ કર્મનો જ ભેદ છે. મેક્ષે જવામાં બંને ન જોઈએ. સંપૂર્ણ શેત્ર કમ ક્ષય થાય ત્યારે જ સિદ્ધાવસ્થાના સુખ મળે. ઉચ્ચ ગેત્રનું અભિમાન સંસારમાં પરિભ્રમણ કરાવે. ન ગાત્રનો તિરસ્કાર પણું સંસારમાં પરિભ્રમણ કરાવે. જગતમાં કયા કુળમાં જન્મ લીધે એ બહુ મહત્વનું નથી. તમે શું કર્તવ્ય કર્યું ? એ ખૂબ મહત્વનું છે... ગુરૂદેવ ! એક પ્રશ્ન કરું ?.......અપરાધ સમજે તે માફ કરોપણ, મારા હૃદયના સમાધાન માટે પ્રશ્ન પૂછું છું. પરમાત્મા મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાંથી ગર્ભાપહાર થયે અને ત્રિશલા ક્ષત્રિયાણની કુક્ષીમાં પરમાત્મા મહાવીર સ્વામીને સ્થાપન કર્યા. કપસૂત્રના આગમપાઠ સાક્ષી આપે છે. તીર્થકર ભગવત અંત–પ્રાંત ભાગમાં જન્મ લેતા નથી. જે ઉચ્ચ ગોત્રનું મહત્વ ન હોત તો આ ઘટના બનત ?.... Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | પ “ શિષ્ય ! તારે પ્રશ્ન મને ખ્યાલમાં છે, વમાનના માનવની આ જ પરિસ્થિતિ છે, તેની પેાતાની વાત આવે ત્યારે તે લેાકેાત્તર પુરુષની વાત કરે. ઉચ્ચગેાત્ર અને નીચ ગેાત્રના ભેદ માનવા એ જૈનશાસનની સત્ય હકીકત, પણ ઉચ્ચ ગેાત્રનુ અભિમાન અને નીચગેાત્રના તિરસ્કાર એ જૈનશાસ નથી વિપરીત હકીકત....પાણી અને જળની પરિભાષા કહેવામાં પક્ષપાત નથી, તેનુ' વિવેચન છે. તેમ તીર્થંકર પરમાત્માને ચેાગ્ય કુળ કર્યુ ? તે કલ્પસૂત્રમાં વિવેચન છે. કલ્પસૂત્રની ગર્ભાપહારની વાત યાદ રાખનાર તુ· પ્રભુના મરીચિના જન્મની વાત કેમ ભૂલી જાય છે. ત્યાં પણ પરમાત્મા મહાવીર સ્વામીએ શ્રીમુખે ક્માવ્યુ – મેં નીચ ગેાત્ર કેવી રીતે ખાંધ્યુ ” ... સ્પષ્ટ કહ્યું કે “ કુળનુ અભિમાન કરવાથી ’.... “ કે ગાયાવાઈ ” આચારાંગ સૂત્રનુ પદ ગેાત્રકના ભેદને અપલાપ કરતું નથી....પણ સમજાવે છે “ કાઈ કુળ અભિમાન કરવા લાયક નથી, કોઈ કુળ તિરસ્કાર કરવા લાયક નથી.” “કુળ કદત્ત છે, પુરુષા એ આત્માની દેન છે.” વર્તમાન પરિસ્થિતિમાં હર્ષોંથી બહાવરા અને છે તે પણ સિદ્ધિસાધક અનતા નથી. વર્તમાન પરિસ્થિતિમાં શેકથી વ્યાકુળ મને છે તે પણ મેક્ષ મેળવી શકતેા નથી. ક માત્રને સમજી તેના ઉપર જે વિજય મેળવે છે તે જ મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે.... મારા શિષ્ય ! ગાત્ર કુળનું અભિમાન નથી કરવાનું. તેમ જ્ઞાન, ગુરુ વિગેરેનુ પણ અભિમાન કરવાનુ... નથી.... સાચે કહુ? જ્યાં તે અભિમાન કર્યું એટલે જ તે ધના ભયકર વિશધી કષાયને-કના પક્ષ કર્યાં, પછી તુ સાધુ પણ નહિ....શ્રાવક પણ નહિ... અને સદ્ગૃહસ્થ પણ નહિ... જ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૦ }. આરાધના એટલે સ્વભાવનું પરિવર્તન તેથી જ તને કહું છું હવે બધા વાદ-વિવાદ છોડ. તારા પુરુષાર્થથી તારી આરાધનાથી તારા આત્માને ઓળખ તું અનંત સિદ્ધ પરમાત્મા જે શુદ્ધ આત્મા છે – આ શું તારી ઓછી ઓળખાણ છે?” “તું અનંત તીર્થંકર પરમાત્માએ વર્ણવેલ માનવદેહને ઘારક છે. એ તારી ઓછી પ્રશંસા છે. તારા માનવ જન્મ અને પંચેન્દ્રિયની પ્રશંસા તીર્થકર ભગવત કરે–સાધુ મહાત્મા તારા પુણ્યના ગુણગાન કરે. આનાથી અધિક તું શું કરવાનું હતું ? દેહના પિંજરામાં પૂરાયેલ માનવના માટે કુળ–ત્રમાન-સન્માન આશ્વાસન છે. બાકી તો બધા તારા આત્મરાજની અનંત શક્તિના અવરોધક કર્મ. એ કમની તું કયારેય પ્રશંસા ન કરે બસ અધિક શુ કહું ? સાવધ બન...જાગૃત બન... કઈ પણ બહાનાથી ક્રોધ અને માન તારા સાધના ઘરને અભડાવે નહિ સમતા અને નમ્રતાની રક્ષા કરી લે. જ્યાં ક્રોધ અને માનને પ્રવેશ જ મળે નહિબસ, જલ્દી કર... “સિદ્ધિ તારે સત્કાર કરવા આતુર છે ... કેવળજ્ઞાન તારા દિલના દરવાજે ડેકિયાં કરે છે.આ મેંશ અતિથિની પધરામણી કરાવી તુ ધન્ય બન... ગુરુદેવ ! મેં તે આપના નામથી કેશરીયા કર્યા છે... ત્વમેવ શરણં મમત્વમેવ શરણં મમ”—એ જ મારા મંત્ર છે. મને હવે શાનાં અરમાન હોય ? એક જ આપના હુકમ પાલનના...આપને હુકમ માનવાથી મને બે લાભ પેલે ક્રોધ પણ ડરીને દૂર ભાગે છે–પેલું માન પણ ડરીને દૂર ભાગે છે. બસ, આપો આશીર્વાદ અનાદિ શત્રુ સામે વિજય વ ! ! ! સમ ! Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નમે ઈ ન પ્પુિજ્જા હૃદયમાં અમૃત ભર્યું હાય તા જ મુખમાંથી મીઠી વાણી નીકળી શકે. સંસ્કારી વાણી એ સંસ્કારી હૃદયની દ્યોતક છે. હૃદયમાં અનેક શુભ ભાવના સગ્રહિત થઈ હાય, વર્તમાન પરિસ્થિતિથી વ્યક્તિ વિહવળ ન મની હાય, ખુદના ક`વ્યની સસ્તી હેાય ત્યારે વાણીમાંથી અમૃત ઝરે છે. · વચન જેમ મહાભારતના યુદ્ધનું સર્જન કરે છે તેમ વચન વિશ્વશાંતિનુ પણ સર્જન કરે છે.’ વચન એ એવુ શસ્ત્ર છે, દૂરથી ઉપયેગ થાય છતાં સ્ત્રીજી વ્યક્તિને ઘાયલ જ નહિ, ક્યારેક પાયમાલ પણ કરી દે છે. વચન એ એક અમૃત છે કે જેના શ્રવણ માત્રથી વ્યક્તિના હૈયામાં રહેલ દ્વેષના ઇર્ષ્યાના પૂર્વગ્રહના રાગ શાંત થઈ જાય છે. શ્રી આચારાંગ સૂત્રની પ્રરૂપણા કરતાં પ્રભુ ફરમા વેછે સાધક ! તને સાધનાના માગ ચીધ્યેા છે. સાધ્ય સિદ્ધિને ઉત્સાહી લક્ષ્ય પ્રાપ્તિને અખતે તુ' તેા મારા વચનથી ચાલવા નહિ...દોડવા માંડીશ. પણ, મારે તને સમજાવવું છે, સાધના માની એક ભવ્યતા સમજી લે, સાથે વિચારી લે-‘સાધના મા સુવાળે નથી, સાધના મામાં પણ કયાંક આરેાહ– અવરાહ આવશે, ખાડા-ટેકરા પણ આવશે. સાધનામાર્ગ એટલે જીવન 'ગેની જરૂરિયાત સૌ જેવી સામાન્ય પણ, જીવન અંગેની જરૂરિયાતાને પ્રાપ્ત કરવાની ઉપયેાગ કરવાની પદ્ધતિ અનાખી,.. સાધુ બનવાનુ એટલે આત્મહત્યા નથી કરવાની, આત્મઘાત નથી કરવાના પણુ, સાધુ થવું એટલે ક્રુષ્ણ"સ્કારાના નાશ કરવા કના ઘાત કરવા...જન્મ-મરણના નાશ કરવા,’ Page #92 -------------------------------------------------------------------------- ________________ દર ] વિનય એટલે વ્યક્તિ માત્રને કેશ કરવાની કળા. જીવન ટકાવવાનું–નભાવવાનું પણ, આજીવિકાની વૃત્તિ જેમ અનેખી તેમ પ્રવૃત્તિ પણ અનેખી. જીવન દ્વારા સાધનાની સિદ્ધિ કરવાની... ચારિત્રનું પાલન કરવાનું એટલે તે માટે દેહ ટકવો જોઈએ. દેહ આવે એટલે પાછી દેહની પાછળ છૂપાયેલ દેહના મમત્વની મૃગમરીચિકા આવવાની. જીવવાનું એટલે શ્વાસ લેવું પડે, શ્વાસ મૂક પડે, સૂવું પડે, બેસવું પડે, બેલિવું પડે, ખાવું પડે. ભજન અને ભાપણ આ બે પ્રવૃત્તિ એટલી બધી વિષમ છે કે વિવેક ન હોય તે વ્યક્તિની વર્ષોની સાધના ક્ષણમાં ભસ્મીભૂત કરી દે.” સાધુ જીવનમાં કઈ પરીક્ષા ઓછી છે ? ગૃહસ્થની કલેટી તે ભજન કરતાં થાય. સાધુની કસોટી તે ભેજન લાવતાં–ગૌચરી લાવતાં જ થઈ જાય. શયન-ઉત્થાન–વિહરણ શ્વાસોચ્છવાસ આવી અનેક પ્રવૃત્તિ છે જેમાં બીજાના સાથસહકાર સહારાની જરૂર પડતી નથી જ્યારે સાધુ જીવનનાં આહાર અગે સાથ સહકારની અપેક્ષા રહે છે. ગ્રહસ્થ પાસેથી સાધુએ આહાર મેળવવાને પણ આસ્વાદ નહિ મેળવવાને ગૃહસ્થ પાસેથી સાધુએ આહાર મેળવવાને પણ તેના ઉપર અધિકાર સ્થાપિત નહિ કરવાને. સાધુએ આહાર લેવા દ્વારા જીવન ટકાવવાનું. જીવન દ્વારા સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવાની રોજની જરૂરિયાતમાં વ્યક્તિ “જે મળે તે ચાલે એ સિદ્ધાંત અપનાવી શકતું નથી. અલ્પને સ્વીકારી શકતો નથી. જીવન જરૂરિયાતની અને તેમાં પ્રતિદિનની આવશ્યક ચીજ મારે તે સુંદર જોઈએ, સ્વચ્છ * ! જોઈએ, શુદ્ધ જોઈએ સાત્વિક જોઈએ, મનપસંદ જોઈએ, * પુષ્ટિદાયક જોઈએ, વિપુલ પ્રમાણમાં જોઈએ, ખુદની પ્રકૃતિ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | ૩ અને જીભ બંનેને બેહકાવે તેવી જોઈએ, જે સમયે જેવી જેટલા પ્રમાણમાં જોઈએ તેવી પ્રાપ્ત થવી જોઈએ. આજનું સંકુચિત વિશ્વ જ્યાં ખુદના પરિવારની ચિંતા ભૂલી ગયું છે. વ્યવહારમાં સૌને યાદ કરે છે પણ, આહારમાં તે દરવાજા બંધ કરી ત્વને જ મુગ્ય ગણું વ્યવહાર કરે છે તે વિશ્વમાંથી સાધુને જીવનની આવશ્યક ચીજો પ્રાપ્ત કરવાની, સાથે ખુદના મહાનત્રતાની પ્રતિજ્ઞા પાલન કરવાની. ધર્મલાભ માટે આહાર લેવાને, ધર્મલાભ માટે આહાર આગવાનો, અને આહાર આરોગ્યા બાદ ધર્મલાભની જ સાધના કરવાની. દુનિયાની દરેક વ્યક્તિ કહે છે. “ખાવાની બાબતમાં બેસવું શું ? ખાવાનું શું અમે દેખ્યું નથી ? ખાવાની બાબતમાં ઝઘડે કરીએ તેવા અમે નાદાન નથી. ખાનદાનના નબીરા છીએ.” આ કેઈ એક વ્યક્તિને સંવાદ નથી પણ, અજ્ઞાન અને અભિમાનથી ઘેરાયેલ પ્રત્યેક વ્યક્તિને સંવાદ છે. સાથે આ સંવાદ નથી, વિસંવાદ છે, આલાપ નથી પણ પ્રલાપ છે, 'વાદ નથી પણ વિતરડા છે. ખૂબ શાંત અને સ્વસ્થ બન. મારા એક નાના પ્રશ્નનો જવાબ આપ. આ ધરતી ઉપર તારે જન્મ થયો, હજી તે આંખ ઉઘાડી ન હતી. મુઠ્ઠી ખોલી ન હતી. ત્યાં તે તે રૂદન કરી મૂકયું. આ રૂદન શાના માટે હતું ? તારું રૂદન કઈ રીતે બંધ થઈ ગયું ? જવાબ આપ. તારી આ ચેડા વર્ષો પહેલાંની આ વાત છે. કદાચ, તારા જીવનની આ મહાન ઘટના તું ભૂલી ગયે હશે પણ, સંસારમાં સૌ સાથે જીવે છે અને જુએ છે. ભલા! જન્મ લીધે ત્યારથી આહાર માટે ઝઘડવાનું તે શરૂ કરી વધુ છે, આહારની ભાવના એ તો અનાદિકાળથી તારી પાછળ લાગેલી છે. આહાર માટે હવાતિયાં મારવા એ તારી જુગ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૪ 1. સશુને સંરક્ષક છે સંયમ જુની વૃત્તિ છે. હવે અાહારી બનવાની નૂતન શક્તિ વિકસિત કર. સાધુ બનીશ તે પણ કયારેક આહાર નહિ મળે તે ગુસ્સો કરી દઈશ. તારી આ જુની આદત–જુની ટેવ એમ ભૂલાય તેમ નથી. એટલે જ તને પાઠ ભણાવું છું, નવકાર મંત્રની જેમ રટણ કરી લે. પુનઃ પુનઃ આવૃત્તિ કરી લે. ન એ દેઈ ન કુપૂિજા સાધુ એટલે કેઈ આહાર ન આપે તે પણ ગુસ્સે ન કરે. સાધુ થયા એટલે તે કર્મના નાશને પ્રયત્ન પ્રારંભે છે પણ, કર્મને નાશ નથી થઈ ગયે ને? કર્મ ઉદયમાં તે આવે ને? યાદ રાખજે. સાધુ જીવનમાં પરમાત્મા કહષભદેવને પણ એક વર્ષ આહારની પ્રાપ્તિ થઈ ન હતી. ક્ષાયિક સમકિતી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીમાં મહાત્મા ઢઢણઋષિને છ મહિના આહાર ન મળે. દ્વારિકામાં કેઈ દાનની ભાવનાવાળું ન હતું એટલે ગૌચરી ના મળી કે દ્રઢપુત્રાષિને અંતરાયકમનો ઉદય હતે? તું ખૂબ ઉતાવળથી જવાબ આપીશ, દ્વારિકામાં દાનવીર હતા તે જ નેમિનાથ પ્રભુ અનેક સાધુ-સાધ્વી સાથે વિચરતાં પણ ઢંઢણષિનું અંતરાય કમ જોરદાર. ભલા ! મહાત્માઓને પણ અંતરાયકર્મને ઉદય આવે અને તને ન આવે ? મારે તને સમજાવવું છે આહાર ન મળે એટલે રડવું–લવું એ અનાદિની વૃત્તિ ઉપર તારે વિજય મેળવવાને છે. કર્મને ઉદય તારે. પશ્ચાત્તાપ તારે કરવાને. તારે પ્રાયશ્ચિત્ત કરવાનું. તારે કરવું જોઈએ કે નહિ ? આ તે કેવી મૂર્ખાઈ ! ભૂલ આપણું અને ગુસ્સો બીજા ઉપર. ખૂદની ભૂલે ગુસ્સો બીજા ઉપર કરે તે અજ્ઞાની, Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૬૫ ખુદની ભૂલ વિચારે અને સુધારે તે જ્ઞાની. . મારા સાધક શિષ્ય ! મારા હૈયામાં તારી હિતચિંતા છે, એટલે કહું છું પ્રત્યેક પરિસ્થિતિમાં તું કાર્ય-કારણ વિચારજે. પ્રત્યેક પ્રસંગમાં માહાદષ્ટિ અને બાહ્ય પરિસ્થિતિને દેષ ન કાઢ. તુ જ્ઞાની અંતરજ્ઞાની જ્ઞાનચક્ષુથી શુભતે દિવ્યદૃષ્ટિને સ્વામી, તારી નિરીક્ષણુશક્તિ અનેરી અને તારી પરીક્ષણશક્તિ પણ અનેરી. - તું આહાર ન દે, ન આપે તેના ઉપર ગુસ્સે ન કરે. માન-સન્માન ન કરે તેની ઉપર પણ ગુસ્સે ન કરે. બસ, શિષ્ય ! સિદ્ધિમાગે સંચર. ગુરુદેવ ! ગુરુદેવ ! હું શું કરું? મારી જાત મને છેતરી રહી છે પણ, આપ મારા સાચા નાડી પરીક્ષક–વૈદ્ય છે. હું તે એક જ વિનવું–આપ મારી પ્રકૃતિ જાણે છે. મારામાં વિકૃતિ પેદા ન થાય, તેવા આશિષ આપે. બાકી આજે મને છાતી ફાટ રુદન કરી લેવા દો. હું તે એટલે તુચ્છ છું, આહાર નહિ દેનાર ઉપર તે ગુસ્સો કરું છું પણ, નિષ્કારણ ઉપકારી ગુરુજને ઉપર પણ ગુસ્સો કરું છું. મારી કરુણ વ્યથા કોને કહું? દયા આવે તે દાન કરજે. શક્તિ આપજે- જગત્ સાથે લડાઈ બંધ કરું અને દુર્ગુણ સાથે લડાઈ શરુ કરું. નાથ ! સ્વીકારે... મારી હૃદયની વિનતિ Page #96 -------------------------------------------------------------------------- ________________ .') ૧૩ કાલાગુરૃદ ',' જીવને શરીરના સખ"ધ તે અનાદિકાળથી છે. કા જેટલા જુના ઈતિહાસ છે, એટલેા જ કાયાને જુના ઇતિહાસ છે, દેહના રૂપ રંગ ઢંગ બદલાયા છે. પણ દેહ વગરના આ દેહી રહ્યો નથી. દેહી જેના સ્વભાવ છે. પણ દેહમય અનેલ આત્મા કયારેક તે। .લી જાય છે. હું... આત્મા ” અને દેહમાંજ, આત્માની કલ્પના કરી બેસે છે, તેથી દેહી આત્માને ઢાળવા શ્રી આચાર`ગ સૂત્રનુ` મુ` સૂત્ર છે, કાલાણુદ્રઢાઈ ” કન્ય પાલન માટે તત્પર થા. t cr પ્રત્યેક વ્યક્તિને ત્યારે કઈ હિતશિક્ષા આપે છે, ત્યારે પહેલાં તે થાય છે, તમે કહેા હુ' સાંભળુ છું, પણ તા મારે ચેાગ્ય ક`ન્ય ફરજ બજાવું છું. ભલા, માનવ ! કન્ય ધર્મ એ કાયરનું કામ નથી. શૂરા એ ક્ષેત્રે સ’ચરી શકે છે. તુ: કીતિ ધર્મોનુ પાલન કરે છે કે કર્તવ્ય ધનુ? શાંત સ્વસ્થ થઈ ને જવાબ આપ.. જ્યાં કતવ્ય કર્યાં મેં ફરજ બજાવી, આવી વાત થાય છે કરે છે, તે કન્ય પથને યાગી નહિ, કીતિ પથના ચૈાગી. પૃથ્વીએ કયારે કીધુ હું અધાને ધારણ કરુ છુ? વૃક્ષ એ ક્યારે કીધુ હું છાયા આપું છુ? સૂય એ ક્યારે કીધુ પાપકાર માટે પ્રકાશ પાથરું છું ? પરમાત્માએ કયારે કીધુ વિશ્વના ઉપકાર માટે હું તપ કરૂ છું ભાવના ભાવુક છુ? Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૬૭ ના-નાના–એ બધાં બેલે જ નહિ બોલે તે એને માર્ગ રુધાયે. કારણ-કાર્યની પ્રશસ્તિ ગાવામાં પણ સમય વ્યતીત થાય ને? કતવ્ય ધમને વરેલા શરાને તો આ પણ કર્તવ્યભ્રષ્ટતા લાગે એટલે તેઓ તે મૂંગા મોઢે પિતાની ફરજ પાછળ જ લાગેલાં હેય. ફરજ પાછળ ફના થઈ જતા હોય. કર્તવ્યની વેદી ઉપર સ્વના સમર્પણ કરવા માટે જ એમના જીવન હોય. મહાત્મા! તમારી વાણમાં જેમ છે, ગુસ્સે છે. એ જુ મારી અંદર પણ જાગૃતિ પેદા કરે છે. હું પણ કર્તવ્ય પંથે કદમ બઢાવીશ. વત્સ! મારે તને દેડાવ નથી, દેડનાર થાકી જાય છે અને પથભ્રષ્ટ થાય છે. ધ્યેય ભ્રષ્ટ થાય છે. મારે તને ચલાવે છે. ચાલે છે તે થાકતું નથી. અને કર્તવ્યપથને પથિક બને છે, ખુદની મંઝિલ સર કરે છે. પણ વત્સ! આ આચારાંગ સૂત્ર એટલે પ્રભુના સાધુજીવનની બાલમંદિરની બાલપથી. આ કેઈ કવિનો કાવ્યવિકાર નથી, આ કઈ છેદશાસ્ત્ર નથી, જ્યાં ઉપમા અને અલંકાર હેય. આ તે પરમાત્માએ પ્રરૂપેલ આચારાંગ સૂત્ર. શ્રી આચારાંગ સૂત્રના અર્ક જેવું અભૂત સૂત્ર વત્સ! “કાલાઈઝ કર્તવ્ય કર, એવી વાત નહિ, કર્તવ્યશીલ તારે–સ્વભાવ બનાવ, પણ આગળ રહેલું વિશેષણ “કાલ .. ખૂબ મજાનું છે, સુંદર છે, આત્માના ઉડાણને સ્પર્શી . જાય તેવું છે. “કાલાહાઈ? જે સમયે જે કર્તવ્ય કરવા ગ્ય છે તે સમયે તે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૮] જીવન એ સુખદુઃખની સંતાકૂકડી છે. કર્તવ્ય બજાવવાના સ્વભાવવાળો બન. પ્રકૃતિ કયારે પણ સમયની મર્યાદા ચૂકે છે? વર્ષાના સમયે જ મેઘ ઘટા, ઉનાળાના સમયે જ તડકા અને ઠંડીની ઋતુમાંજ ઠંડી. પ્રકૃતિના બાલસમા વૃક્ષોએ કયારે ય આળસ કરી છે? પુષ્પાએ કયારે પ્રમાદ કર્યો છે? સૂર્યોદય થયે પુછપ વિકસિત થયા. સૂર્યાસ્ત થયે પુષ્પ બીડાઈ ગયા. પ્રાતઃકાળ થયે પક્ષીના મધુર કલરવ શરૂ થઈ ગયા. દેવમંદિરમાં ઘંટનાદ થયે. પ્રકૃતિ અને પ્રકૃતિજીવી કહે છે અમારે જગત સાથે શુ લેવા દેવા ? માનવ મોડે વહેલો ઉઠે–સુએ-માનવ મેડે વહેલે ખાય પણ આ તે સહજ અને નિત્ય નિયમિત. સાધુ શુ પ્રકૃતિવી! તું તો પ્રકૃતિ વિજયી! તારી જીવન પ્રણાલી અદ્દભૂત. ધર્મ આચરવાના સમયે તું સ્વાધ્યાયી બનવાની પૂન ના રાખે. સ્વાધ્યાયના સમયે નિંદ ના લે. ક્ષમાના સમયે આક્રમણ ન કરે. અને મા–એનની આબરૂ લૂંટાતી હોય ત્યારે “ક્ષમા વીરસ્ય ભૂષણમૂ”નું ખોટું બખ્તર ના પહેરે. ગુરૂ ગૌતમસ્વામીના જે બન. આજ્ઞા પાલનના સમયે પ્રશ્ન ના કર. પણ પૃછા નામને સ્વાધ્યાય કરતો હોય ત્યારે વાકાનું સમાધાન કર અને પ્રશ્ન પરંપરાની શ્રેણિ ખડી કર. જ્યાં શ્રદ્ધાથી સ્વીકારવાનું હોય ત્યાં શરણાગતિ સ્વીકાર. દ્વિદળ સમજવા માટે કઠળ સમજવા માટે તું ખૂબ નાને બાળક છે. તીર્થકર ભગવંત ઉપર શ્રદ્ધા રાખી સ્વીકારી લે. પણ જ્યારે ન્યાયને અભ્યાસ કરે ત્યારે બુદ્ધિના મેદાનમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ' [ ૨૯ ઉતરી જાય એટલી તક અને દલીલ કર. પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ સ્થાપિત કર, સમયની મર્યાદા ના ભૂલ. * સમયે કરેલું કર્તવ્ય જ જીવંતદાનનું પ્રેરક બને છે. સમયને પારખ. સમયનું મૂલ્યાંકન કર. દશાર્ણભદ્રએ દીક્ષા લીધી તેમાં ઇંદ્રને શું ? પણ દશાર્ણભદ્રની દીક્ષાએ ઈદ્રને કેમ નમાવ્યા? ઈન્દ્રમાં કેમ આદર પેદા કર્યો? ઈદ્ર, પ્રભુના સામૈયા બાદ કરવાનું અનુષ્ઠાન પ્રભુની આજ્ઞાના પાલનરૂપ પ્રવજ્યા ના સ્વીકારી શકયા. દશાર્ણભદ્રએ વિચાર્યું, પ્રભુનું સ્વાગત કેવી રીતે થાય? અને તેને ગ્ય તત્કાળ ઉચિત કર્તવ્ય શુ? દીક્ષા લેવાની? હા, હમણાં જ લેવાની, કાલ ઉપર વાત મૂલતવી નહી રાખવાની. પ્રભુના સામૈયાની સાથે કાલે–સમયે સ્વીકારેલી દીક્ષા એ દશાર્ણભદ્રને જીતાડી દીધાં. મારે તને આ વાત સમજાવવી છે. પણ તું શાંત થઈશ, સ્થિતપ્રજ્ઞ થઈશ, તે જ સમજી શકીશ. નહિતર હું તને ઓળખું છું. મારે કક્કો જ ખરે એમ કહ્યા કરીશ. ૬૦ વષે અભ્યાસને પ્રારંભ કરે તે એગ્ય નહિ, પણ શિશુ જીવનથી વિદ્યાને વ્યાસંગી બની જા. યૌવનાવસ્થામાં ઈન્દ્રિય વિજેતા બન, વૃદ્ધાવસ્થામાં કહે મેં ઈદ્રિયના ભાગ છેડયા. અરે ગાંડા! તે ભેગે છેડયા નહિ. ઈદ્રિય માટે ભેગે રેગો બન્યા. છેડયું શુ? રે! ધરાને ધજાવે તેવી સત્વ અને સંપત્તિ છે ત્યારે નમ્રતા અને દાનવીરતાથી વિશ્વને ધન્ય બનાવી દે, તારી નમ્રતા જોઈ કેટલાયના મેહનીય કમ ધ્રુજી જાય. સાચું Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] મોટામાં મોટા પાપને સારી રીતે રેકે તે મર્યાદા કહું છું બની જા અઈમુત્તા સુનિ જેવે, ઈરિયાવાહિયા કરતાં ભવ આલેચનાના મહાગી. - જે પાપ લાગ્યું તે જ ઘડી, તે જ પળ, પાય નિવારણની ધન્ય ઘડી જે સમયે ઈરિયાવહિયા કર્યા, તેજ સમયે * કેવળજ્ઞાનની પ્રાપ્તિ તું ખૂબ સાધના કરે છે, પણ કાળનું મહત્વ સમજતા નથી, કાળનું મહત્વ સમજાશે ત્યારે તું કાલ વિજેતા બનીશ. કાલ તારા જીવનમાં નહિ આવે. - પ્રભુ! હું તે આપને અદને સેવક, ન સમજુ કર્તવ્ય તા કયાંથી સમજ કર્તવ્ય કાળને? હું તે સમજુ આપની શરણાગતિ, શરણમાં આવ્યો છું. ચરણમાં આવ્યો છું ... મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આપના ચરણકમળમાં, એક અદ્વિતીય શક્તિ છે. જે કાલવિજેતા બને તે રાગદ્વેષને. વિજેતા બને છે. બસ, મને આપ આપની આજ્ઞાધીનતા. આપની આજ્ઞા જ મને સમયે સમયે અવસરે કર્તવ્ય શીલ બનાવી કાલ વિજેતા બનાવશે. હું કાલ વિજેતા બનું એ મારે મન બહુ મહત્વનું નથી. પણું હે પ્રભુ! હું આપના ચરણનો સેવક બનીશ. મારું આપના સેવક બન. વનું સમણું સિદ્ધ કરે. * એજ પુનઃ પ્રાર્થના... - 1 Page #101 -------------------------------------------------------------------------- ________________ ###### ૧૪ “અપડિસે” પ્રત્યેક વ્યક્તિ મુક્ત-સ્વતંત્ર જીવનની ઝંખના કરે છે. ન જોઈએ કેઈ બંધન...ન જોઈએ કેઈના બંધન...પંખી જેવા ઉડ્ડયન કરવા માનવ ચાહના કરે છે. સ્વતંત્રતા- સ્વતંત્રતા – સ્વાધીનતા – સ્વાધીનતા–શબ્દ બેલતાં માનવી પિપટ જે બની ગયો છે. શબ્દ બરાબર યાદ રહ્યો છે અને અર્થ સાવ વિસ્મરણ થઈ ગયેલ છે. સ્વતંત્રતા એટલે આત્માનું તંત્ર. કયાંય આદતેની પરાધીનતા નહિ, પરતંત્રતા નહિ, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા, આત્મરાજ્ય મેળવવા જિનરાજના આજ્ઞાતત્રેને સ્વીકાર કરા અત્યંત આવશ્યક છે. સાધુ માત્ર સાચા સ્વતંત્રતાના ચાહક અને સ્વતંત્રતા પ્રાપ્તિને રાજમાર્ગ જિનાજ્ઞા સ્વીકાર છે. જિનાજ્ઞાની પ્રતિજ્ઞા સ્વીકારે તે સ્વતંત્ર બને. પણ આજે શ્રી આચારાંગ સૂત્રનું ૮બી. મું. સૂત્ર તને કહે છેઅપડશે” અપ્રતિજ્ઞ બન, પ્રતિજ્ઞા રહિત બન, પ્રતિજ્ઞાને ત્યાગ કર. શિષ્ય : " શાસ્ત્રની પંક્તિ સાંભળતાં જ તારી બુદ્ધિ ચકરાવે ચઢી જશે. અને તું બરાડી ઉઠીશ, મેં તે છેદો સ્થાપનીય ચારિત્ર ગ્રહણ સમયે પ્રતિજ્ઞા કરી છે, “ આઈ પંચ મહત્વયાઈ ઉવસંપજિત્તાણું વિહરામિ”. શું હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થG? આપ ગુરુ થઈને મને શાસ્ત્રના નામે આવું સમજાવે છે? પ્રતિજ્ઞા રહિત બન. તારે ગુણ પ્રકોપ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭ર 3 વેગ એટલે જીવન જીવવાની રીત પ્રજજવલિત બની જશે. પણ તારી હૈયાની પ્રતિજ્ઞા પાલનની ભાવનાથી મને અવશ્ય આનદ થશે. ચલ, હવે આપણે પ્રસ્તુત વિષય પર આવીએ. શાસ્ત્રવચન–શાસ્ત્રશ્રવણ શાંત ચિત્તે કરવું જોઈએ. શબ્દ કે શબ્દાર્થની આપણી વ્યાખ્યા શાસ્ત્રમાં ન કરવી જોઈએ. જે શ્રી આચારાંગસૂત્ર પાંચ મહાવ્રતનું રક્ષણ કેમ કરવું? સાધુ જીવનનું સંરક્ષણ અને પાલન કેમ કરવું? તેનું મહામૂલું શિક્ષણ આપે છે તે શ્રી આચારાંગ સૂત્ર તારા મહાવ્રતના ચેગમની વાત ના કરે એ કેવી રીતે બને? પ્રતિજ્ઞા રહિત બનવાના રહસ્યને આપણે સમજવું જ જોઈએ. દરેક પ્રતિજ્ઞાને ઉદ્દેશ સમજવું જોઈએ. શાસ્ત્રીય પ્રતિજ્ઞા કેને કહેવાય? અશાસ્ત્રીય પ્રતિજ્ઞા કોને કહેવાય? સાધક ! સમભાવથી પ્રેરિત બની પ્રતીજ્ઞાને સ્વીકાર કર. કષાયથી પ્રેરિત બની કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કર. hઈ પ્રતિજ્ઞા કેધ-માન-માયા–લેભથી પણ કરે છે. કઈ તપ-ત્યાગ સંયમના કુળ દ્વારા લૌકિક અભિલાષાની પૂર્તિ માટે પણ પ્રતિજ્ઞા કરે છે. કેઈ કદાગ્રહ-હઠાગ્રહમાં આવીને પણ પ્રતિજ્ઞા કરે છે. આ બધી પ્રતિજ્ઞાનો ત્યાગ કરવાને છે. જે પ્રતિજ્ઞામાં શરત હાય, હઠ હોય, મિસ્યા ખુમારી હોય, કેઈને ઉતારી પાડવાની ભાવના હોય, આવી પ્રતિજ્ઞાને ત્યાગ કરવાનું છે. મહાત્મા છંદકાચા ગુસ્સામાં પ્રતિજ્ઞા કરેલી–મારા શિષ્યોના નાશમાં જે સહાયક છે તે રાજ–મંત્રી નગરશેઠ–સેનાપતિ–પુરોહિત અને સર્વ નગરને નાશ કરું, Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૭૩ આ પ્રતિજ્ઞા આત્મકલ્યાણકારક નથી, આ પ્રતિજ્ઞા સગુણની નાશક છે. તેથી આ પ્રતિજ્ઞાને ત્યાગ પરિણામ આવ્યા પહેલા કર જોઇએ. મહાત્મા સ્કંદકે ગુસ્સામાં આવી ભયંકર પ્રતિજ્ઞા કરી એટલે તેના દેશની સૌને ખબર પડી. પણ, આપણે ગુસ્સામાં આવી રેજ કેવી કેવી પ્રતિજ્ઞા કરીએ છીએ તેને વિચાર કર. આ પ્રતિજ્ઞાથી તને લાભ કે નુકશાન ? જે પ્રતિજ્ઞા આપણું જ્ઞાન-દર્શન–ચારિત્રને હાનિ પહોંચાડે તેવી પ્રતિજ્ઞાને તું ત્યાગ કર. - એક મહાન જ્ઞાની આચાર્ય ભગવંતને શિષ્ય વારંવાર શાસ્ત્રના પ્રશ્નો પૂછવા આવે છે. નિદ્રામાં વિક્ષેપ થાય છે. મહાત્મા વિચારે–“જે હુ જ્ઞાની થયે તે કે દુઃખી. સુખે 'નિદ્રા પણ નહિં. મારે એ ભાઈ અજ્ઞાની છે તે કેવો સુખી ! બસ, હવે હું કેઈને ભણાવીશ નહિ. અધ્યયન-અધ્યાપન નહિ કરાવવાની આજથી પ્રતિજ્ઞા. બલવાને જ ત્યાગ. બેલ, શિષ્ય ! આ પ્રતિજ્ઞા જ્ઞાનથી પ્રેરિત બનીને કરી કે અજ્ઞાનથી પ્રેરિત બનીને કરી ? આ પ્રતિજ્ઞાથી આત્માને શું લાભ? સાંભળતાં તારા મનમાં થઈ જાય છે આ તે જ્ઞાનને વિકાસ કે અજ્ઞાનને વિકાસ પણ આપણે આપણું આત્માનું સંશોધન કરવું જોઈએ. મૌનની તે પ્રતિજ્ઞા લીધી છે. પણ દ્વેષ ભાવથી કે સમજથી ? દ્વેષભાવથી અબેલા રાખવાની જે પ્રતિજ્ઞા લીધી હોય તેને ત્યાગ કરી સમજ અને આત્મકલ્યાણના શુભ ભાવથી મૌન રહેવાની પ્રતિજ્ઞા લીધી હાય તેનું પાલન કર. * 'અભિમાન–અહંને વશ થઈ જન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે છેડી દે. આ પ્રતિજ્ઞામાં ભેજન ત્યાગની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] યાગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાણ ભાવના નથી પણ મનામણાની માંગણું છે. મારા માન-સન્માન કરે તે જ ભેજન કરીશ; આ પ્રતિજ્ઞા તારા કમને પુષ્ટ કરે છે. તેને ત્યાગ કર. મારાથી કેઈ અપમાન થશે તે હું ભજન નહિ કરું આવા પવિત્ર ઉદ્દેશથી પ્રતિજ્ઞા કર. માન ભૂલાવે છે તેમ માયા પણ માનવને ભ્રમણ કરાવે છે. મલ્લિનાથ સ્વામી તીર્થકરના આત્મા તેમને પણ ત્રણ શિવ પહેલાં માયા સુજાવી ગઈ. તપ કરું પણ મારા સાથી સાધુઓને ખ્યાલ ન આવે તેમ કરું. નહિતર અમે બધા સરખા થઈએ. તપના પરચક્ખાણ માયાથી કર્યા. પ્રતિજ્ઞા અવશ્ય થઈ પણ લાભ શુ ? આ છે મુનિ વિશ્વની કોઈ વ્યક્તિને છેતરે નહિ, કેઈની સાથે કપટ કરે નહિ, કેઈનો વિશ્વાસ ભંગ ન કરે, તો સહાયક સાથે મુનિ સાથે કપટ કરે? મુનિને કેટલું નુકશાન? અપ્રમત્ત ગુણસ્થાનકમાં નિવાસ કરનાર મુનિ સ્ત્રીવેદ બંધાયા તેવા પરિણામથી મિથ્યાત્વ સુધી પહોંચી ગયા. “આપણે આત્મા કપટી બને તેવી પ્રતિજ્ઞાનો ત્યાગ કર. * * આ બધા મહાત્માઓએ જીવનમાં એકાદવાર કપટથી પ્રતિજ્ઞા કરી, પણ આપણે તે દિવસમાં એકવાર તે પ્રતિજ્ઞા કરતાં જ હશે કે “જેજે, હવે તમને બનાવું નહિ તે મારું નામ નહિ ? હું શું કરું છું એ તમને ખબર જ નહિ વડવા દઉ. માયામાં મસ્ત બની ગુરુજીને પણ ઊંધા પાઠ ભણાવી દઈએ છીએ. દિવસે નિદ્રા લેવી હોય, પણ દિવસે સૂઈએ તે પ્રમાદી, કહેવાઈએ એટલે બહાનું શોધી લઈએ થું દુખે છે તે સૂઈ જાઉ ? પેટમાં દુખે છે તે સૂઈ ', ઉં? બસ પછી તે માયામાં કુશળ બની કેટલીય પ્રતિજ્ઞા કરીએ છીએ. . Page #105 -------------------------------------------------------------------------- ________________ આ આચારાંગ સૂત્ર ચિત્તનિકા [ ૭૫ શું આ પ્રતિજ્ઞાથી આપણા આત્મા શુદ્ધ અને ? “ જે પ્રતિજ્ઞાથી આત્મા અશુદ્ધ બને તે પ્રતિજ્ઞાને! ત્યાગ કર.” કેટલાંક આત્મા પરિગ્રહનું પરિમાણ કરે છે, પણ મનમાં માને છે—પરિગ્રહનુ પરિમાણુ કરે તેને ધન મળે. આ પ્રતિજ્ઞાની પાછળ શું છૂપાયેલ છે ? લેબ. લાભથી કરેલી પ્રતિજ્ઞાથી ત્યાગ ભાવની અભિવૃદ્ધિ થઈ કે રાગ ભાવની ? આપણે પણ કયારેક ઇષ્ટ પટ્ટાની લાલચથી અનિષ્ટ પદાના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ. તે પ્રતિજ્ઞાથી આસક્તિ ઘટી કે વધી ? આસક્તિની અભિવૃદ્ધિ કરનાર પ્રતિજ્ઞાના ત્યાગ કર. કયારેક મહામૂઢ મની અત્યંત અજ્ઞાની ખની આપણા ઉચ્ચ સુયમના ફળની પ્રતિજ્ઞા કરીએ છીએ. જેમ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવે ગત જન્મમાં કદરૂપ પણાથી ત્રાસી સયમ સ્વીકાર્યું હતુ. ઉત્કૃષ્ટ સેવા કરે છે, પણ અતિમ નિયાણું કરે છે મારા તપ-ત્યાગનું મૂળ હાય તેા હુ` બીજા જન્મમાં સ્ત્રીવલ્લભ અનું. આ પ્રતિજ્ઞાથી શુ લાભ ? સયમ વેચાઈ ગયુ'. આપણે કેટલીવાર આવી ઝખના કરીએ છીએ. ગુરુની—સમુદાયની—ગુરુ ભગિનીની સેવા કરી મારી શુ ગણત્રી થઈ ? હવે તે હું એવું કરું આ તપ-ત્યાગથી મારા અનાદર દૂર થાય. સપૂર્ણ કર્મ ક્ષય કરનાર તપને આદર માટે વેચવાના “અપ્રતિજ્ઞ અન, ” શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા કહે છે સમભાવમાં આવી જિનેશ્વર ભગવ ́તની આજ્ઞા મુજમની પ્રતિજ્ઞા સ્વીકાર કર. કષાયના ઉદયથી અજ્ઞાનથી પ્રેરિત અની જે પ્રતિજ્ઞા કરી હાય તેના ત્યાગ કર. હકીકતમાં તે પ્રતિજ્ઞા નથી. હુઠવાદ છે. પ્રતિજ્ઞા ગુણની પ્રાપ્તિ માટે કરવાની, પ્રતિજ્ઞા દ્વાષાના નિવારણ માટે કરવાની. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] વેગ એટલે અધ્યાત્મનું ઇંધણ એક તમ ઉડાગ- પર્વ પૂ. શ્રી આચાર્ય ભગવંત શીવાંકાચાર્ય આ સૂત્રની ટીકામાં કહે છે–“પ્રભુનું શાસન અનેકાંતવાદી છે. પ્રભુના શાસનમાં એકાંતે કઈ પ્રતિજ્ઞા નથી તે એકાંતે કેઈ અપ્રતિજ્ઞા નથી. પ્રત્યેક વ્રતમાં ઉત્સગ અને અપવાદ છે, એક ચતુર્થ વ્રતને છોડીને, ચતુર્થ વ્રતનું ખંડન રાગ વગર થતું નથી એટલે તેમાં કેઈ અપવાદ નહિ. બાકી રાગ-દ્વેષ વગર આચરણ કરતાં આશ્રવસ્થાન નિજારાના સ્થાન બને. રાગ-દ્વેષપૂર્વક નિજાના આલબને પણ કમબંધનના નિમિત્ત બને છે. આ બધાં શાસ્ત્રાર્થ વિચારી મારા શિષ્ય! તને કહું છું-તું પ્રતિજ્ઞાનો ત્યાગ પણ કર અને પ્રતિજ્ઞાને સ્વીકાર પણ કરી તારા આત્મગુણેમાં સહાયક સંયમ યાત્રામાં વિકાસક પ્રતિજ્ઞા પાલન કર. તારા હુગુણાની અભિવૃદ્ધિ કરાવનાર–સંસાર યાત્રાને સુદીર્ઘ બનાવનાર પ્રતિજ્ઞાનો ત્યાગ કર. ગુરુદેવ ! ” હું શું કરું? શું ના કરું ? તેની મને દ્વિધા રહે છે. છેવટે આજે આપને ઉપદેશ સાંભળી એક નિર્ણય કરું છું. આપની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની પ્રતિજ્ઞા કરું છું. મારી ઈચ્છા પ્રમાણે ચાલવાની-જીવવાની મારી પ્રતિજ્ઞા હતી તેનો ત્યાગ કરું છું.” મને પ્રતિજ્ઞાપાલનના અને પ્રતિજ્ઞાના ત્યાગ માટે આશીર્વાદ આપે. “આપ કૃપાએ સફળ બનું.” Page #107 -------------------------------------------------------------------------- ________________ - કાસ કાસે ખલુ અયં પુરીસે વ્યક્તિના અનેક શક્તિના બીજ હોય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય છે છતાં કયારેક જોવા મળે છે ફળશ્રુતિ શક્તિ છતાં શુન્યતા કેમ ? જલ હોવા છતાં પિપાસા કેમ ? આંખ હોવા છતાં અદશન કેમ ? કાન હોવા છતાં અશ્રવણ કેમ ? સાધકે આત્મા શ્રી આચારાંગ સૂત્રનું આ ૫મું સૂત્ર તારા ચિંતનના દ્વાર ખુલ્લા કરી દે છે. તારા પુરુષાર્થને પ્રેરણું કરે છે. સાથે. ખૂબ જ અગત્યની સાવધાની અમે ધીર-ગંભીર બનવાની તને ચેતવણી આપે છે “કાસં કાસે ખલુ અયં પરિસે. એટલે શું? પ્રારંભ કર્યો આરાધના સાધનાને, સ્વીકાર કર્યો સાધુને વેશ, પ્રતિજ્ઞા કરી મહાવ્રતની, ધુણી ધખાવી જ્ઞાન પ્રાપ્તિની. ગુરુ કૃપાએ ડું જ્ઞાન પણ મેળવ્યું. પણ સાધક તું સમજવા લાગ્યું, અરે હું તે જ્ઞાનને સમુદ્ર !!! હવે મારે શું કરવાનું ? ધ્યાન કરું ? જાપ કરું ? તપ કરું ? સેવા કરું ? શાસન પ્રભાવના કરું ? મૌન કરું ? ગુરુ બનું ? શિષ્ય બનું? ' Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] “તમે અને “મૌન એ જ સાધુ જીવનની શેભા છે સ્થિરવાસ કરું? વિહાર કરું? કવિ બનું? લેખક બનું? વ્યાખ્યાનકાર બનું? ચાગની સિદ્ધિ કરું ? આત્માની સિદ્ધિ કરું ? તને સાધનાના-આરાધનાનાં અનેક માર્ગો દેખાય છે. કયા માર્ગે જવું? તેમાં અટવાય છે. મન કહે છે-સીધે, સાદે અને જલ્દી કામ પતે તે માર્ગ લેને, કામ ઓછું છે અને નામ અધિક થાય તેવા માગે દેડી જા. વિચાર શું કરે છે? ભાઈ વિચાર મને વિચાર કરતાં આવડે ? અરે, ખરેખર કહું ? આટલા બધા માર્ગો, આટલી બધી સિદ્ધિ જોઈ હું તે મુંઝાઈ જ જઉં છું. મારી વ્યથા-દર્દ કહું? સારું જોઈને દેડવા માંડું છું. પણ મારું ગજું માપતા નથી. છેવટે હાફી જઉં છું. પાંચ-દશ ક્ષણ શાંતિને શ્વાસ લઉં છું. અને મન કહે છે–તારી પાસે કશું નહિ ! તારું કેણ? તારું નામ કયાં? તારા અસ્તિત્વની પ્રતીતિ શું ? ફરી પાછો વિચારમાં ચઢીશ. અને મનથી વ્યાકુલ બનેલે તું જે માગ સામે દેખાય તે તરફ દેડવા માંડીશ. અને અંતે હારી–થાકી નિરાશ થઈ બિચાર, ગરીબ બનીને બેસી જઈશ અને આંખમાંથી ટપ-ટય આંસુ પાડીશ.. હું હું કશું જ ના કરી શકે .... શું જ ના બની શકે. પણ, તારા આ આંસુ લૂછી નાંખ કાયરને અસત્ય ના સમજાય. દવા લેવાથી ઘર માટે કે રોગનું નિદાન કરાવી દવા લેવાથી દર મટે ? - Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા [ ve સાચું કહું ? કડવુ કહું ? નાપસ≠ કહું' ? સ્વીકારી તે* અધ્યાત્મની પ્રવૃત્તિ, પણ તારા હૈયામાં ભાગની વૃત્તિ, ભાગની અભિલાષા, મેાહની ઝાકઝમાલ જરા પણ આછી થઈ ન હતી. તે' અધ્યાત્મી મનવા પ્રયત્ન કર્યાં ન હતા. અધ્યાત્મી કહેવરાવવા ઢોંગ કર્યાં હતા. જ્ઞાન પ્રાપ્ત કરવા તું સ્વાથી મન્યા ન હતા. પણ પદ મેળવવા તે જ્ઞાનીના સ્વાંગ સજ્યે। હતા. તારા જ્ઞાનને તારી પ્રેરણાને કાવ્ય દ્વારા અમર બનાવવા ઇચ્છતા ન હતા. પણ કવિમાં તારૂ નામ ગણાવવાને મથતા હતા. લેખક બની સરસ્વતી માતાની ઉપાસના એ તારા સિદ્ધાંત ન હતા. પણ સિદ્ધ હસ્ત લેખકના નામમાં તારૂં' નામ પણ આંગળીના વેઢે ગણાય તેવી ચાહના હતી. પ્રવચનકાર મનવા તે અનેક પ્રયત્ન કર્યાં, એની ના નહી. કેટલીકવાર તે શ્રોતાની આખમાંથી આંસુની ધારા વહાવી પણ તું પ્રવચનકાર મન્યે કે ભાષણ ખાર અન્યા ? પ્રવચન-પ્રકૃષ્ટ વન-શ્રેષ્ડ વચન-કેવલજ્ઞાનીનુ વચન. ‘આત્માને અજવાળના વચન-સ્વપરતારક વચન-સ્વપરનુ ઉદ્ધારક વચન-આવું પ્રચન કરનાર તુ` ના ખન્યા. કારણ વ્યાખ્યાન દરમ્યાન તે* પ્રભુના સિદ્ધાંતના વિચાર ન કર્યાં. એકલી સત્તાને વિચાર કર્યાં. તારા શ્રોતાઓએ તાલી પાડી દ્વીધી. એ' અવાજ તને બ્રૂમ ગમ્યા. અંતે તાલીના ગડગડાટમાં તારા આત્માને અવાજ રૂધાઈ ગયે. અને છેવટે તને તારી - ‘ જાંત ખાલી લાગવા માંડી. અને તું જાય અને ધ્યાન માર્ગના મુસાફર અન્યા. દુનિયામાં પ્રપચ અને લેાકેાના સ્વભાવની ફરિયાદ કરતાં તું ગુફામાં બેઠા. પણ જ્ઞાન વગર ધ્યાનમાં મજા કેવી ? આત્મદર્શનની ઝંખના વિના ધ્યાનમાં સ્થિરતા કયાંથી? છેવટે સમાધિના નામે નિદ્રા લેવા લાગ્યા. ધ્યાનના નામે તારા સ્વભાવની વિચિત્રતા ઢાંકવાના તે એક ગેટ * 1 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] રાગ એ સ્વાર્થ છે, વૈરાગ્ય એ પરમાર્થ છે પ્રયત્ન પ્રારંભ્યો અને છેવટે પરમાત્મ ધ્યાન ભ્રષ્ટ થયેલે તું જમને સત્ય માની તેમાં અટવાવવા લાગ્યો અને અનેકને પદભ્રષ્ટ કર્યા. કેઈ આચાર્ય ભગવંતના દર્શન કર્યા. ગચ્છાધિપતિ ગુરુજનના વંદન કર્યા. તારૂં મન કહેવા લાગ્યું. ગુરુ બનું તો કેવું સારું ? ગુરુ બનવું સરળ છે. ગુરુ બનવાની લગનીથી પાંચપચાશ ભેળાં ભક્તને શોધી લાવ્યા. બે-પાંચ દિવસ તે આનંદમાં ગયા. પણ પછી તે પાંચ–પચીશ તારાં ઉપર સવાર થઈ ગયાં અમે તમારાં નહિ. તમે અમારાં– તમારી વાત રહેવા દે. અમારી વાતમાં સાથ સહકાર આપે. અરે, આ શું ? હું ગુરુ બ ? પાંચ-પચીશ મારા કે પાંચ પચીસથી હું કશું નહિ-ચુપ રહે-ટોળામાં સત્ય હાય નહિ, ટેળામાં શિસ્ત હાય નહિ. બસ, પશુવૃત્તિ એ જ ટેળાને સ્વભાવ. એક વાત ચાલુ રાખો તમે ગુરુ, અમે શિષ્ય. જય તે તમારી લાવીએ છીએને? કામ તે તમારું જ કરીએ છીએ ને ? ગુરુ ગભરાઈ ઊઠયા, બરાડી ઉઠયા. મારું નામ કરે છે કે મારા નામે ચરી ખાય છે. બસ, ચૂપ રહો તમે અને અમે બધા સરખા જ છીએ. તેને થયું. આમ કેમ થયું? ગુરુ કેમ ના બની શક? પાયા વગરનું મંદિર બને ? શિષ્ય ભાવને પાયે મજબુત થાય પછી જ ગુરુ ભાવનું મંદિર ચણાય. અને સાધક છેવટે મૃત્યુ કાળે એક નિશાસે નાખે છે. ' મેં પ્રાપ્ત શું કર્યું? જમા પાસું જેવા જાય છે ત્યારે તારા હૈયામાં વ્યથા થાય છે, તે વ્યથા વિશ્વના પ્રત્યેક પરમાથી – હિતસ્વી અધ્યાત્મીને સ્પર્શી જાય તેવી છે. માટે જ બાલપોથી સમા આચારાંગ સૂત્રમાં તારકદેવ ફરમાવે છે. શક્તિ છતાં સિદ્ધિ કેમ નહિ? Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા [ ૮૧ વિકલ્પની જાળમાં ફસાયેા. શું કરવા તેમાં વ્યાકુલ અન્ય. તારી જાતે જ તારા મનમાં આવ્યુ તેમ દાઢયા પછુ... સાધુ થવું એટલે જ્ઞાનના સમુદ્રમાં સ્નાન કરવાનું, નિજાનંદની મસ્તી માણવાની; વિકલ્પમાં ફસાવવાનું નહિ, કત વ્યથી પીછેહઠ કરવાની નહિ, પ્રીતિના માર્ગે દોડવાનુ હિ, સ્થિરતા ધીરતા–વીરતા વડે લક્ષ્યની સિદ્ધિ કરવાની અને અભિલાષા–ઇચ્છા-આશાજી"ખના છેાડવાની અને સાથે કહુ...? મહત્વકાંક્ષા પણ દૂર કરવાની. 'પ્રભુ ! ખૂબ અશકય, આશા ઈચ્છા નહિ રાખવાની પણ રહે છે તેનુ શુ ? આપે જ ફરમાવ્યું હતું માહનીય કમ દશમા ગુણસ્થાનક સુધી હેાય. મારા સકલ્પ હું નહિ ભૂલ. પણ વિકલ્પ મને ભૂલાવી દેશે. શુ' હું. સાધક નહિ રહે ? સાયક ! તારી નિત્ય નોંધમાં લખ, જે આશા ઇચ્છા રામે તેના માક્ષ નહિ. પણ કાસ કસે' એટલે ઇચ્છાને વિકલ્પને પેાતાના હૃદયમાં રાખે છે તે સ`સારને પેાતાના તરફ ખેંચે છે, ખેલ, જ્યાં સ`સાર ત્યા મેાક્ષ ખરે ? : * જ્યાં રાગદ્વેષના ભાવ ત્યાં વીતરાગિતાના ભાવ ખરા ? ' જ્યાં જન્મ-મરણ ત્યાં શાશ્વતા ખરી ? વિકલ્પા કરી તું અને આમ'ત્રણ આપે છે તે વિચારી લેજે. વિકલ્પ ત્યાં માહ...જ્યાં મા ત્યાં પરાજય,.. સંકલ્પ ત્યાં સાધના જ્યાં સાધના ત્યાં સિદ્ધિ. }, ગુરુદેવ ! સમન્યે વિકલ્પ અને સકલ્પવિકલ્પા છેડવા સુઢ શાના સકલ્પ કરી ? મારા આત્મા મને કહે છે. - દેવગુરુની શરણાગતિના સપ સ્વીકારી લે,” પ્રભુ ! સકલ્પપૂર્વક શરણે આવું છુ.-ખસ,,વિકલ્પ દૂર થાય તેવા શુભાશિષ આપે...એ જ પ્રાથના.... 5 Page #112 -------------------------------------------------------------------------- ________________ શૌની અલં બાલસ સંગેણું મા માનવ એકલે રહી શકતો નથી. માનવ એકલે પ્રગતિ કરી શકતો નથી. તેમ વિકાસ સાધી શકતું નથી. હસવા માટે તેને સહારે જોઈએ છીએ. રડવા માટે પણ સહારે જઈએ છીએ. વ્યક્તિ વ્યક્તિના સહારાથી જ પ્રગતિના શિખર સર કરે છે, તે વ્યક્તિ વ્યક્તિના સહારે જ પતનની ઊંડી ખીણમાં ડૂબી જાય છે. અસંગ અસામી આત્મ સ્વભાવ પણ કર્મના કારણે આત્માને મૂળગુણ હણાઈ ગયે, અને સંગમાં આત્મા એ અટવાઈ ગયે, કેઈ તેની સાથે ન હોય, કેઈ તેને સહકાર ન આપે તે આત્મા એકલતા દીનતા અનુભવે છે. એકલતા તેને કેરી ખાય છે. અને સંગથી પરાધીન બનેલ આત્મા અનુકૂળ સાગ મળતાં રતિનેહનીય કર્મ બાંધે છે. પ્રતિકૂળ સંગ મળતાં અરતિ મેહનીયકર્મ બાંધે છે.” ઈષ્ટ વિગ થતાં આર્તધ્યાન કરે છે. અનિષ્ટ સંવેગ મળતાં પણ આર્તધ્યાન કરે છે, પરંપરાએ રૌદ્રધ્યાન સજી મુક્તિને પથિક કયારેક નરકને મહેમાન બની જાય છે. આત્માની આ કરૂણકથા આપણને એકાદ ખરાબ ચાતુભવ બાદ સમજાય છે. ત્યારે જ્ઞાની મહાત્માને પતન અને પુનરૂત્થાન માગ પહેલેથી જ દેખાય છે, એટલે જેમ દરિયામાં જતી સ્ટીમરને લાઈટ પોલ–દીવાદાંડી માર્ગ ચીપે છે. આ માર્ગ છે આ કુમાગ છે, તેમ અફાટ ભવ સમુદ્રમાં સંયમના સ્ટીમરમાં બેઠેલ યાત્રિકને માટે શ્રી આચારાંગ સૂત્રનું ૫મું સૂત્ર દીવાદાંડીની ગરજ સારે છે. અલ બાલ સગેશું. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૮૩ સાધુ–બાલકના સંગને છેડી દે. બાળકને દૂરથી નમસ્કાર કરી દે.” સાધકમાં ઉતાવળ ન હોવી જોઈએ, પણ વર્ષોનો અભિમાનનો સંગ ઉતાવળ કરાવે છે, કેઈની શિખામણ તેને પસંદ આવતી નથી. શિખામણ નહિ સાંભળવાની ઉદ્દામ વૃત્તિ જેર કરે છે. અને વ્યક્તિના મુખમાંથી સહસા શબ્દ સરી પડે છે. બાળક બાળકની સેબત કરે. મારા જે કઈ બાળકની સાથે રમવા બેસવાનો છે ? - બાળકની સાથે રમતા મારી લઘુતા ન થાય? તમે મને શું ના કહો. મને જ નાના સાથે બેસવું–ઊઠવુ-રમવું ના ગમે. હું તે મેટા માણસો સાથે બેસું ઊઠું તેમની વાત સાંભળું! બસ તમારી વાત તો મેં તમારા કહ્યા વગર પહેલી જ સ્વીકારી છે ને ! બરાબર છે ને ! ખુશ છે ને ? સાધક હજી તારે દેહાધ્યાસ છૂટ નથી. આત્માની આરાધના સાધના પ્રારંભ કરી છે, પણ અનાદિના કુસંસ્કારના છેદ એમ સહેલાઈથી છૂટતા નથી. સતત પરિશ્રમ બાદ જ દુર્ગુણ જાય છે. અને સદગુણ પ્રગટ થાય છે. મહાન બનવાને ઝખનાર મહાત્મા મને એક જવાબ આપ. બાલક કેણું ? બાલક કોણ. આ તે કંઈ પ્રશ્ન પૂછવા જેવું છે. ઉમરમાં જે ના હોય તે બાળક. બીજે પ્રશ્ન પૂછવાનું તમને કષ્ટ ન પડે એટલે મારી જાતે જ તમારા મનને બીજો પ્રશ્ર સમજી જવાબ આપી દઉં “ઉંમર જેની વધારે હાય તે માટે મહાન ધીરે પડ બાપલા...એમ અહી ઉતાવળ ના ચાલે. મારા પ્રશ્નના જવાબ આપવાની ઉતાવળ કરવા કરતાં તે સારા પ્રશ્નને સમજવાની કેશિષ કર ચલતને હું શાંતિથી મજાવું. ધ્યાનથી સાંભળ . . . Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૪] સાધના સાધનાથી નહી પણ સમજથી થાય છે. ઉંમર વધે એટલે શરીર વધે પણ ઉમર વધે એટલે સદ્ગુણ વધે. એવું કોણે કહ્યું? દેહની ઊંચાઈ જાડાઈ ઉમર માટે તેને સમજાવવી નથી એ બધા સિદ્ધાંત તે ગલીના ગુંડા પણ જાણતા હોય છે. તારે દેહશાસ્ત્રી બનવાનું નથી કે દેહના સિદ્ધાંત રટણ કરે છે ! તારે તો આત્મવાદી અને અધ્યાત્મવાદી બનવાનું છે એટલે પ્રભુએ આચારાંગ. સૂત્રમાં પ્રરૂપેલી પરિભાષા સમજાવું છું. પણ બાળક..હું પણ બાળક અને ૧૦૦ વર્ષને વૃદ્ધ પણ બાળક પણ કયારે ? મારામાં અજ્ઞાન હોય તે હું પણ બાળક. તારામાં અજ્ઞાન હોય તે તું પણ બાળક અને ૧૦૦ વર્ષના વૃદ્ધમાં અજ્ઞાન હોય તો તે પણ બાળક. આજને જન્મેલા બાળક પણ પંડિત હોય, જે જ્ઞાન હોય તે તીર્થંકર પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ઉન્મુક્ત બાલભાવ કારણે ત્રણ જ્ઞાન સહિત, ૯ વર્ષના અઈ મુત્તાજી બાળક નહિ કારણ કેવલજ્ઞાનના સ્વામી. અજ્ઞાનીને પરિચય-સહવાસ–વાદ-સંવાદ – આલાપ – સંલાપ આપણામાં અજ્ઞાનની જ અભિવૃદ્ધિ કરે. તેથી તેને કહું છું, જે તારે અનંતજ્ઞાનના સ્વામી બનવું હોય ! કેવલજ્ઞાનનું સ્વાગત કરવું હોય ! તે અજ્ઞાન અને અજ્ઞાનીની એબત સ્વપ્નમાં પણ કરીશ નહિ. બાળકમાં દીર્ઘદ્રષ્ટિ હોતી નથી-વિવેક હેતે નથી પૂર્વાપરની વિચાર કરવાની શક્તિ હોતી નથી. તેમ અજ્ઞાનીમાં પણ ફક્ત વર્તમાન દૃષ્ટિ હોય છે, અવિવેક જ તેને મિત્ર હેાય છે. ત્યાં વિચાર દૃષ્ટિને જ અભાવ હોય ત્યાં લાભનુકશાન-આરાધના-વિરાધના-આશાતના-અપભ્રાજના પ્રભાવનાવિગેરે તેને કયાંથી સમજાય. એટલા માટે જ આચારાંગ ત્ર ફરમાવે છે. અજ્ઞાની તે બાળક અજ્ઞાન તે બાલ્યાવસ્થા Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા કાચારાંગ [ ૮૫ જ ળ તું તેમ -અજ્ઞાન અને અજ્ઞાનીને સંગ તું છે, આ અજ્ઞાન કેઈ જાતિ–વ્યક્તિ કઈ અવસ્થામાં રહે છે તેમ માનીશ નહિઅજ્ઞાન પ્રત્યેક પુદ્ગલ પ્રેમીમાં રહે છે. જડની આસક્તિપુદ્ગલનું મમત્વ જ અજ્ઞાન ઉત્પન્ન કરે છે. આચાર્ય મંગુસૂરી અસમર્થ ન હતા, સમર્થ હતા. અનેક શિષ્યથી શોભતાં સુગુણ ગુરુ હતા. પણ તેમને ય પુદ્ગલનું મમત્વ જાગ્યું. તો આકારમાં સરસતા અને વિરસતા પ્રગટ થઈ. ઈદ્રિય પિષણની ભાવના જાગી. સંયમ સાધના જ્ઞાન ગૌણ બન્યા. જ્ઞાની હતા પણ સંગ કર્યો અજ્ઞાનને. સંગ કયે આસક્તિસંગ કર્યો જુગલની મમતાને પક્ષ કર્યો જહાને અને ઉપેક્ષા કરી ધર્મલાભની, અજ્ઞાનનો સંગ, બાલકને સંગ મહાનને પણ તુચ્છ બનાવે.....બાળક સાથે વાટ કરતાં મેટાની લઘુતા થાય તો બાળકને સંગ કરતાં જે મંગુ આચાર્યના જ્ઞાનના સહારાથી મેક્ષમાં સ્વર્ગમાં સ્વાગત થવાના હતા, તે અંગુ આચાર્ય કાળ કરી ગંદી ગટરના અધિષ્ઠાયક દેવ બન્યા. આત્માની આનાથી કઈ અધિક વિટબના હેય, માટે જ અતરના શુભભાવથી પ્રેરાઈને હિતશિક્ષા આપું છું. આચારાંગ સૂત્રને મહામંત્ર યાદ રાખ. “અલ માલક્સ સંગેણું* તું જેને યુનિવર્સલ ફુલ કહે છે વિશ્વ સિદ્ધાંત પણ કેઈ પરિસ્થિતિને આધીન બની કેઈ અપૂર્ણ જ્ઞાનીએ નિશ્ચિત કરેલ કાયદે છે. ત્યારે આ તે સર્વજ્ઞ ભગવતે ફરમાવેલ "વિશ્વના સમસ્ત જીવની મંગલકારી મહા આજ્ઞા છે. અજ્ઞાનીના સંગથી દૂર જાતેને મહત્વ ના આપ. હટી જા. ભાગી જા. જ્યાં અજ્ઞાન અને અજ્ઞાની હોય તે દિશા તરફ જેતે પણું નહિ. અજ્ઞાન ખૂબ લેભામણું અને બિહામણું છે, એ વાત ક્યારેય ભૂલતા નહિ. અજ્ઞાન એકલું, નથી આવતું પણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] આત્માની આઝાદી એટલે નિરતિચાર જીવન 2 તેની સેના અને સેનાનાયકા સાથે આવે છે. સાધકને સાવવાના અનેક વ્યૂહ યેાજના લઈને આવે છે. J યુદ્ધ વિદ્યા પારંગત દ્રોણાચા પાસે પણ ૧૮ ગૃહ હતા. આ અજ્ઞાન પાસે અનંત ગૃહ છે, મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ–કષાય-યાગ તેના મુખ્ય સેનાપતિ છે. માતા-પિતા, ભાઈ–બેન, સ્નેહી–સ્વજન, શત્રુ-મિત્ર વિગેરે અનેક સમયે તેની કેળવાયેલી સેના છે. રૂપ–૨સ ગધ-શબ્દ-સ્પ’અનુકૂળતા-પ્રતિકૂળતા- સ્વમાન કીતિ —લાગણી—સંખધ—આ અધાં તેના શસ્ત્ર છે. એક શસ્ત્ર લાગ્યું તેા પણ ઘાયલ–તેથી જ પુનઃ પુનઃ કહું છું. “ અલ. માલેસ્સ સગણ 1 અજ્ઞાન માળકે તારા આત્મામાં પણ પ્રવેશ કર્યાં હૈાય છે, અને તારા આજુબાજુના વર્તુલમાં પણ હાય છે. જેમ આંખમાં એક કચરાનું તણખલું ખટકે.... ન રખાય....તણખલુ રહે તે પણ આંખ મિંચાઈ જાય. આંખમાં પડેલા તણખલાને દૂર કરવા જે પ્રયત્ન કરે, તેનાથી અધિક અજ્ઞાન અને અજ્ઞાનીના સંગને છેડવા પ્રયત્ન કરવા જરૂરી છે. હે પ્રભુ ! હે ગુરુ ! હું શું કરૂ ? આપની વાત સાચી છે, હિતકારક છે. પણ હું થાડા કાચા છું, ઝવેરી અનવું છે, પણ હજી તે કાચ અને હીરાના ભેદ સમજી શકતા નથી. પણ રાજ રાત દિવસ ઝવેરીની પાસે બેસે, ઊઠે, અવેરીની રીતરસમ જુએ તેા એક દિવસ હીરા પારખુ બનાય. તેમ હુ' પણ જ્ઞાનના પ્રેમી છું. કેવલજ્ઞાનના વિદ્યાથી છુ”. પણ જ્ઞાન અજ્ઞાનના સ્પષ્ટ ભેદ સમજી શકતા નથી, જ્ઞાની અજ્ઞાનીની ભેદ-રેખા સમજતા નથી. પુદ્ગલ અને ચૈતન્યના ભેદ–વિજ્ઞાનના પારંગત થયે નથી. ત્યાં સુધી પ્રતિજ્ઞા કરૂ છું. હે જ્ઞાનમૂર્તિ બાપની છાયામાં જ રહીશ. આપની પ્રતિષ્ઠાયા મનીને જ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૮૭ . રહીશ. આપના સાંનિધ્યથી અજ્ઞાન–અજ્ઞાની મારી પાસે આવશે નહિ. આપની કૃપા મને જરૂર એક દિવસ જ્ઞાનાનંદી બનાવે તેવા શુભાશિષ આપે... આપે તે અજ્ઞાનીને સંગ દૂર કરવાના બહાને મને કર્મબંધનમાંથી મુક્ત થવાની ચાવી બતાવી, ભવભવ ત્રણ છું, આપના ઉપકારને “સ્વીકારે આપના સાંનિધ્યમાં એ જ મંગલ યાચના.* Page #118 -------------------------------------------------------------------------- ________________ E MA E (૧) વીરા સન્માદંસિણે છે છે કે વીર કેણ ? બહાદુર કણ? સાહસિક કેણ ? –આ પ્રશ્ન પરંપરા શરૂ થાય અને આપણે રૂઢિથી ટેવાયેલ રૂદ્ધિના જ જવાબ આપીએ ? શું એકાદ બંદુક- પિસ્તોલને વિના ખચકાયે ઉપયોગ કરી શકે તે વીર ? ભલભલાને ડરાવી દે. પણ કેઈથી ડરે નહિ તે બહાદુર ? શું ગમે તેવી મુશ્કેલીમાં ગભરાય નહિઅકળાય નહિ પણ આગળ વધે તે વર........ માનવ ગમે તેટલે પિતાને સુધારાવાદી–પ્રગતીશીલ નવી વિચારણાવાળે સુધારક કહે પણ તે વિચારની ભેદરેખા ઓળગી કયારે ય મુક્તભાવે સ્વતંત્ર રીતે વિચારી શકતું નથી. આચારની એકાદ પવિત્ર મર્યાદ– પ્રણાલી એની પિતાની જાતને સુધારક મનાવનારને દુનિયામાં કયારેય તેટ હિતે નથી. પરમાત્મા વીરના શાસનમાં મહાત્મા ! તમારે આવા વીર બનવાનું નથી. આવા વીરની પૂજા કરવાની નથી. આવા વરના ઉપાસક બનવાનું નથી. સદ્ગુણ શિષ્ય ! તુ આચારાંગ સૂત્રને અનુપમ અક મેળવી રહ્યો છે. પરમાત્મા શ્રીમુખે ફરમાવે છે–વીર કેને કહેવાય? આગમસૂત્રની પરિભાષા અને ખી છે અદ્વિતીય છે-અલૌકિક છે. પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર ચલાવનારને વીર કહેતી નથી, પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર વિદ્યાના નિષ્ણાતને વીર કહેતી નથી. સામાન્ય વ્યક્તિ સામાન્ય વાત કરે. અસામાન્ય વ્યક્તિની વાત પણ અસામાન્ય-અસાધારણ હિય. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા અલૌકિક જ્ઞાનીની દૃષ્ટિ પણ અલૌકિક. તેમના ઉપદેશે પણ અલૌકિક. [, પ્રભુ ફરમાવે છે “વીરા સન્મત્ત દસિ.” રાગ-દ્વેષથી દૂર હોય તે વીર. સમ્યગૂ દષ્ટિ હોય તે વીર... તવ દૃષ્ટિ હોય તે વીર... પરમાર્થ દષ્ટિ હોય તે વીર . હું વીર, મારી માતા વીર, મારા પિતા વીર, મારે પુત્ર વીર–પોતાની સાત પેઢીને વીર કહેવડાવનાર આપણે પ્રભુના પ્રશ્નના જવાબ આપવાના છે ભલા ! તું વીર ઘણું સારું તારી વીરતાને લાખ કરોડો નહિ અનત અભિનદને... પણ, જરા જવાબ આપ. તારી ઉપર કેઈ ગુસ્સે કરે તે તારા મનમાં શું થાય છે? તારો કે તિરસ્કાર કરે તે તારા મનમાં શું થાય છે? | તારૂ કેઈ અપમાન કરે તે તારા મનમાં શું થાય છે? એમાં શુ પૂછવાનું ? મને ગુસ્સો આવે જ ને. ' હું કઈમન વગરનો છું? વિચાર વગરને છું? કંઈ પાગલ એ છે શું ? મેં કંઈ ભૂલ કરી છે ? તે એમ ગુહે. ગારની જેમ સાંભળ્યા કરું ? સાચેસાચ એવું સમજાવી ઉં કે ભાઈ સાબ, આપણું નામ લેવાનું જ ભૂલી જાય. સ્વાભિમાનને સવાલ હોય ત્યા શરમ શાની રાખવાની. તે વખતે જ બરાબરનો પાઠ ભણાવી દેવાને. તે મુરબ્બીવરની મારે કંઈ જરૂર નથી. ભલા, સાધક !! આ સ્વભાવ એક સંસારીને • આ રીત એક સદગૃહસ્થની. આ સ્વભાવ–આ પદ્ધતિ સજજનની પણ નહિ, સદ્ગૃહસ્થની પણ નહિ. તે સાધુની કેવી રીતે ? પ્રભુ સાધકને સાધુનેસ્થતિને-મુનિને વીર કહે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] ધર્મ દુર્ગુણોનું સદ્દગુણામાં પરિવર્તન કરનાર છે અને વીરની પરિભાષા કહે છે-“રાગદ્વેષ રહિત બને તે વીર કાયર કહેવરાવવું ગમતું નથી ને વીર બનાતું નથી. શું કરું? આમ તે ઘણેય શાંત રહું–પ્રશાંત રહું-વીતરાગનો જ વારસદાર છું. પણ પ્રસંગ આવે ત્યારે મારા રૌદ્રરૂપ પ્રગટ થાય. મારી દશા મયૂર જેવી છે. આગળથી ખૂબ સેહામણે પણ પાછળથી જુઓ તે નગ્ન સ્વરૂપ. બસ મારૂં પણ કર્મનું રૂપ ભયંકર રૌદ્ર છે-બિહામણું છે. એક દિવસમાં કેટલીવાર કાયર બનું છું-હારૂં છું, મારી પરાજયની કથા મારા મુખે ન બેલા. અનુકુળ પરિસ્થિતિ આવતાં મનમાં ગલગલિયા થાય છે. પ્રતિકુળ. પરિસ્થિતિ પેદા થતાં મારૂ-મરૂની ભાવના પ્રગટિત થઈ જાય છે. રાગ-દ્વેષ સહિત છું, હું વીર કે ? ના...ના...કાયર છું. મારી કાયરતા છૂટે તેવી નથી. બસ, કઈ નહિ જવા દે. મને મારી રીતે જીવવા દેહું વીર નથી. વીર બની શકવાને નથી. આપ, તકલીફ ના લ્યા...મારો સ્વભાવ ના બદલાય...સ્વભાવ આગળ લિાચાર છું. માફ કરે આપના સમયને મારી પાછળ દુરૂપયોગ ન કરે. - સાધક ! આ જ વકતા અને જડતા છે. આટલું લાંબુ વર્ણન કરી તે સરળતાના માર્ગે નથી આવતું. તું જીવનથી ભાગવા માંગે છે. પ્રભુના ઉપદેશથી તું શ દૂર જવા માંગે છે ? કાયરતાનું કવચ શું તું ભેદવા માંગતા નથી ? પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ આપ. * પ્રભુ અશકય કહે છે કે શક્ય : પ્રભુ કયારેય અશક્ય ન ફરમાવે, જે સાહજિક તારામાં ગ્યતા છે. તારી સહજ શક્તિ છે તેના જે વિકાસની વાત કરે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૯૧ અચા. પ્ર. ગાલ કે તારી શકે તીર્થકરો–મહાત્માઓ-અનંત સિદ્ધાત્માઓ બધાને જ કર્મ હેરાન કરતા હતા. તેમણે લક્ષ્ય નિશ્ચિત કર્યું તે વીર બન્યા. પ્રભુએ જીવનમાં જેને વિજય કર્યો તેને જ વિજય કરવા કહે છે. ગભરા નહિ, અકળા નહિ, તું વીર બની શકે અવશ્ય મહાવીર બની શકે, તારી દષ્ટિને સમ્યગ બનાવ દષ્ટિ સમ્યગ્ર બનતા સૃષ્ટિ અંગે તારી કઈ ફરિયાદ નહિ રહે. તું ગુન્હેગાર બનીશ નહિ. તું કેઈને ગુન્હેગાર બનાવીશ. નહિ અને તું કેઈને ગુનહેગાર માનીશ નહિ. બાળક હોય તે અગ્નિ સાથે ચેડા કરવા જાય અને દાઝે, જે અગ્નિની શકિત જાણતું હોય તે અગ્નિથી કેમ કાર્ય કરી લેવું તે વિચારી લે. બહેને કેવી સુંદર કળા જાણે છે. હાથ બળે નહિ-રોટલી બળે નહિ અને અગ્નિ દ્વારા રેલીને પકાવી દે. કઈ ગુસ્સે કરે અપમાન કરે ત્યારે આવી કળા સિદ્ધ કરી લે.. પરિસ્થિતિને પારખી લે. જે આ વ્યકિતને ગુસ્સો કરવાને સ્વભાવ જ છે મારા ગુસ્સાથી એ કંઈ ગુસો છોડવાના છે?ના તે પછી હું શા માટે ગુસ્સો કરું? | કઈ વ્યક્તિ મારા ઉપર ગુસ્સો કરે છે ત્યારે તેના હૈયામાં મારા પ્રત્યે અસમજ-ગેરસમજ થઈ છે તે ગુસ્સે કરે. પણ એ વ્યકિતએ ગેરસમજ ઊભી કરી તે મારે શું? તેની સામે ગેરસમજ કરી શુ કરે ? કેઈ વ્યકિતએ મારા ઉપર ગુસ્સો કરી તેનું લોહી ગરમ કર્યું, તે શું મારે તેનું જેઈ H B P ના પેશન્ટ બનવું ? શુ મને આમ રોગી બનવું પાલવે ? કોઈ વ્યકિતએ મારા ઉપર ગુસ્સો કરી ભયંકર કમ બંધ કર્યો, તે શું મારે તેના ઉપર ગુસ્સો કરી ભયંકર કર્મબંધ કરવું ? દેખાદેખી તે તે કરે જેનામાં બુદ્ધિ ન હોય, મારામાં બુદ્ધિ છે, હું શું કામ વિચાર ન Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૨ 1 વડીલોના આશીર્વાદની ઝંખના એજ સફળતાની શોભા કરું ? કઈ વ્યકિતએ માર્ગ ઉપર ગુસ્સો કર્યો તે તેનામાંઆવેગ પેદા થયે છે. આવેગના કારણે તેના વિવેક ચક્ષુ નષ્ટ થયા તે શું મારે મારા હૈયામાં આવેગ પેદા થયો નથી પણું તેના શબ્દથી આવેગ પેદા કરી વિવેકપથથી ભ્રષ્ટ થવું ? કઈ વ્યકિતના ગુસ્સાને જોઈને સામે તું તેના ઉપર ગુસ્સો કરીશ તે જાણે અજાણે તે ગુસ્સાની મહત્તા વધારી નથી દેતો ? તારી ક્ષમાની મહત્તા વધારવાની જવાબદારી નથી ? કેઈ વ્યકિત રસ્તા ઉપર પડી જાય તે તું બચાવવા દેડી જાય અને કેઈ સમતાના મંદિરમાંથી પડી જાય તે તું પણ તેને બચાવવાના બદલે સમતા મંદિરમાંથી જાણી જોઈને પડતું મૂકે.” જે વ્યક્તિ ગુસ્સે કરે છે તે તરવજ્ઞાની નથી, પણ તું તે તત્વજ્ઞાની છે. તને ગુસ્સે ? તું આગળ પ્રશ્ન કરીશ. તત્વજ્ઞાની ગુ કરે ત્યારે તે હું ગુસ્સે કરી શકું ને? ના...ભાઈ ના.... તું એમ કેમ કહે છે....તવજ્ઞાનીએ ગુ કર્યો. તું એમ કેમ નથી વિચારતે આ વ્યકિતમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોપશમ છે. પણ મેહનીય કર્મ થાડું સતાવી ગયું. તત્વજ્ઞાનીના ગુસ્સાને જોઈને તે આપણે સાવધ થઈ જવું જોઈએ. આ જ્ઞાની મહાત્માને ગુસ્સાઓ હેરાન કર્યા તો મને ગુસ્સો કેટલે હેરાન કરશે? ડ - એક વિચાર બીજે પણ કર. કેઈ પ્રધાન સત્તા ઉપર : - હેય તે પણ તું તેને ભૂતપૂર્વ પ્રધાન કહી માન-સન્માન આપે છે તે શું તારે જ્ઞાની ના માન-સન્માન–પૂજા નહીં* કરવાના? ગુસ્સે જ્ઞાની ઉપર ન કરાય. અજ્ઞાની ઉપર પણ ન કરાયગુરુ ગરીબ ઉપર પણ ન કરાય.. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૯૩ ગુસ્સે શ્રીમંત ઉપર પણ ન કરાય ગુસ્સે મોટા ઉપર પણ ન કરાય ગુસ્સા નાના ઉપર પણ ન કરાય તારી ઉપર પણ ગુસ્સો ન કરાય. કેઈના ઉપર પણ ગુસ્સે ન કરાય . ગુસસે કરાય કમ ઉપર, ગુ કરાય કર્મ – ધના હેતુ ઉપર... , હજી તને એક વાત સમજાવવાની છે. તે ગુસ્સે કરે છે. તેની પાછળનું તું પણ કારણ સમજતા નથી. તારા હૈયામાં રાગ છે–મમત્વ છે એટલે જ તને ગુસ્સો આવે છે. હું તને પરિસ્થિતિને ઘટસ્ફોટ કરી સમજાવું છું. તારા હૈયાને રાગ એ જ શ્રેષને જનક છે-માટે કહું છું “રાગ અને દ્વેષથી દૂર થઈશ તે જ વીર બની શકીશ.” સમદષ્ટિ પેદા થશે... તત્વદષ્ટિ પેદા થશે પછી પદાર્થ પદાર્થની દૃષ્ટિએ જોઈ શબદજયી બન.... પરિસ્થિતિ પર કાબૂ લઈ લે. વીર બનવાની કળા તને હસ્તગત થશે. પ્રભુ ! ! મારે વીર બનવું છે, મહાવીર બનવું છે, તમારા જીવન ચરિત્ર ઉપર ચિંતન-મનન કરીશ. તમારા તત્વજ્ઞાનને અભ્યાસી બનીશ. તત્વજ્ઞાનમાં નિષ્ણુત બનીશ. મારી ભાવના અને આપના આશિષનું સુભગ મિલન થશે તે મારું વીર બનવાનું સ્વપ્ન અવશ્ય સાકાર થશે. આપે મને વીર બનવાનું સ્વપ્ન સેવતા શીખવાડયુંહવે રવપ્નસિદ્ધ કરવાની કલા આપો” એજ વિનતિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નિશ્વિદ નંદિ ઈહ જીવિયસ્સ જ્ઞાની અને અજ્ઞાનીની વાત કરવાની પદ્ધતિ જ અલગ. જ્ઞાનીની વાત, જ્ઞાનીને પરિચય પણ હિતકારક-કલ્યાણકારક અને મંગલકારક હેય. અજ્ઞાનીની વાતમાં જ નહિ પણ વતનમાં ય વ્યવસ્થિતતા ન હેય. આશીર્વાદમાં પણ શ્રાપ જેવી પરિસ્થિતિ હોય. જ્ઞાનીનું એક જ વાકય કેમ ન હોય? પણ તેમાં તેને જીંદગીમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેને નીચોડ હેય. જ્ઞાનીના વચન કિમતી... તે મહાજ્ઞાની સર્વજ્ઞ ભગવતના વચન–આગમની તો વાત જ શી કરવી? પરમાત્માના તે એક–એક વચન ઉપર જીવન છાવર કવું જોઈએ. પરમાત્માનું વચન એટલે જ વિશ્વ મંગળનું જનકપાલક અને રક્ષક. કદાચ પિતાના હાથે પુત્રનું અપમંગલ–અહિત થાય પણ વિશ્વપિતા પરમાત્માના વચનનું અનુસરણ સ્વ–પર સૌનું હિત સાધક બને. આ શ્રદ્ધા–આ વિશ્વાસથી પ્રભુના આગમન અધ્યયન કરવું જોઈએ. આગમ અભ્યાસમાં તલ્લીન બનવું જોઈએ. વત્સ ! શ્રી આચારાંગ સૂત્ર અને તને ઘણીવાર કહું છું. આ સૂત્ર સાધુ જીવનના મંગલ માટે હિત સમુદ્ર સમાન છે. પણ રને કિનારે ઊભા રહી સમુદ્ર નિહાળનારને ના મળે. ના પ્રાપ્ત થાય. પણ સમુદ્રમાં મરજીવા બની ડુબકી મારનાર મહાનુભાવને પ્રાપ્ત થાય શ્રી આચારાંગ સૂત્રને વારંવાર સ્વાધ્યાય કર. પુનઃ પુનઃ અથનું ચિંતન મનન કર. અદ્ભુત Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા હસ્ય રૂ૫ રત્નની પ્રાપ્તિ થશે. અને તે દ્વારા સંયમ જીવનની સાર્થકતા થશે. શ્રી આચારાંગ સૂત્રના ૧૦૦ A માં સૂત્રનું એક પર એક નાનું વાક્ય છે. “નિરિવંદનાદિ ઈહ જીવિઅસ્સ “આ જીવનના આનંદની જુગુપ્સા કર.. તિરસ્કાર કરી સાધુ જેમ કેઈના માન-સન્માન ન કરે તેમ તે કેઈનેય પણ તિરસ્કાર ન કરે. સાધુની મસ્તી તે સમભાવમાં છે. કેઈપણ પદાર્થ પ્રત્યે આદર–પ્રેમ તે અંતરના રાગની ચાડી ખાય છે. કેઈપણ પદાર્થ પ્રત્યેનો તિરસ્કાર અંતરના દ્વેષભાવની ચાડી ખાય છે. સાધુ–સુનિના શબ્દકેષમાં પ્રેમ-નેહ–લાગણું–આદર જેવા સુંવાળા શબ્દ શોભતા નથી તે અપમાન-તિરસ્કારગુસ્સા જેવા કઠેર શબ્દ પણ શેભતા નથી. સાધુનું જીવન અલૌકિક હોય. મુનિની મહત્તા અલૌકિક હાય. રાગ અને દ્વેષજનક વિચાર, વાત અને વર્તન મુનિ જીવનની મજા બગાડી નાંખે. મુનિ જીવનની સુંદરતા સમભાવ -મધ્યસ્થ ભાવમાં નિખરી ઊઠે. ખીલી ઊઠે. આવા સાધુને હિતશિક્ષામાં શ્રી આચારાંગસૂત્રનું મંગલ વચન “નિવિંદ નાદ ઈહ છવિયરક્સ” શું કહે છે ? સાધુને કયા ધન્યમાગને પથિક બનાવવા ચાહે છે તે આપણે વિચારવું રહ્યું જ. * જુગુપ્સા એટલે તિરસ્કાર –અપમાન–અનાદર–તુચ્છકાર કેઈપણ વ્યક્તિને, પરિસ્થિતિ કે પદાર્થને તિરસ્કાર થાય કયારે? હૈયામાં અરૂચિ-અણગમા વગર તિરસ્કાર ન થાય. - આપણું મન ઘણીવાર આપણને ઠગી જાય છે. મારા મનમાં કઈ ટુર્ભાવ ન હતુંપણ તમને દુઃખ થાય તેવું Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૬] દુષ્ટનું પિષણ એટલે સજનેનું શેષણ મલાઈ ગયું. ભલા-કુવામાં મીઠું જળ હોય તે હવાડામાં મીઠું જળ જ આવે. બગડી ગયેલાં ફળની જ બદબુ આવે ને ? સારા ફળની તે સુગંધ આવે. હૈયામાં અસદુભાવ ન હોય તે વચનમાં તિરસ્કાર આવે કયાંથી ?” - સાધકની જીવન પદ્ધતિ સહજ સમભાવથી સભર છે તેણે તિરસ્કાર કરવો એટલે શું સ્વભાવથી વિરુદ્ધ કરવાનું ને ? હા ભાઈ હા... તારી વાત સાચી વિરુદ્ધ કરવાનું વિરોધ કરવાને પણ સાધના માર્ગના વિરોધી તત્વને... અનુરોધ કરવાને સાધના માર્ગના સહાયક તત્તવો. મુનિ સમભાવના સમર્થક મુનિ વિષમ ભાવના વિરોધક.... જેનાથી મુનિ સમતાની સાધનામાં મહાલી શકે તે બધી વૃત્તિ–પ્રવૃત્તિના મુનિ અનુરેધક પ્રવર્તક... સમથક. પણ જે વૃત્તિ-પ્રવૃત્તિથી સમભાવ જોખમાય તે દરેક વૃત્તિ-પ્રવૃત્તિ માટે મુનિ હમેશા વિરોધક. , શ્રી આચારાંગસૂત્રનું “નવિંદ નાદિ ઈહિ જીવિયલ્સ સૂત્ર પણ આવું જ ઉદ્ધ ક અને હિતકારક છે. સાધુ જીવનમાં જીવનની અભિલાષા કરાય નહિ–હું ખૂબ દીર્ધાયુષી બનું..” કારણે દીર્ધાયુષ એ પણ આયુષ્ય કર્મનું આત્માને બંધન છે. સાધુ તો મુકત ગગનનો મુકત વિહારી. દીઘ જીવનની ચાહનામાં જેમ કર્મના પક્ષનું સમર્થન છે. તેમ મૃત્યુની ચાહનામાં પણ કર્મના પક્ષની પુષ્ટિ છે. આવી જીદગી જીવવાથી શું ? આમ મૃત્યુની વાંછા-ઈચ્છા એ પણ કરાય નહિ. મરણની ઈચ્છા દુખ કંટાળામાંથી જન્મે છે; , દુઃખ માનવું, કંટાળે, લાવ એ મેહનીય કર્મને કાચ છે. સાધુ મહાત્મા કેઈપણ કર્મના સમર્થન કરનાર જ નહિ. “સમસુહ દુઃખે સમજીવિયમર – સમસનુ મિની Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા ૯૭ મંગલ ભાવનાવાળા મુનિ આ જીવન ઉપર કંટાળો કેવી રીતે કરે? જીવનના આનંદ ઉપર કંટાળે કેવી રીતે કરે? સાધક! સમસ્યા તારી છે તે સમાધાન તારે જ કરવું જોઈએ. પ્રત્યેક સમસ્યાના સમાધાન હાય છે જ, સાચી સમસ્યાના સમાધાન થાય પણ બેટા પૂર્વગ્રહથી પ્રેરિત પ્રશ્નના જવાબ ન મળે. આ જીવનના આનંદ ઉપર કંટાળે કર... આ જીવનના આનંદ ઉપર તિરસ્કાર કર એટલે શું? આનંદ શબ્દને અર્થ વૈભવ-એશ્વર્ય કરવાને. આ વૈભવને તિરસ્કાર એટલે રાગ ઉત્પન્ન થાય તેવી તારી અવસ્થાની ઉપેક્ષા કર. ભૂતકાળમાં વૈભવની અનુમોદના કરી હોય તેને “મિચ્છામિ દુકકડઆપ... વર્તમાનમાં વૈભવ પ્રત્યે અરૂચિ ઉત્પન્ન કર. ભવિષ્ય માટે વૈભવની ઝંખનાને ત્યાગ કર... એટલે આ જીવનના આનંદને તિરસ્કાર સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરનું સૌદર્ય. સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરને સુખકારી તા. સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરના પક્ષકારની સેના..... જીવનના આનંદને તિરસ્કાર એટલે શરીરના મમત્વનો ત્યાગ. શરીરનું મહત્વ-દેહના જતનની ભાવના જ આત્માને કર માગ પરથી કમળ માર્ગ પર સરકાવી દે છે. દેહની આસકિત જ પ્રમાદને પ્રોત્સાહન આપે ને! કાયાનું મમત્વ જ કષાયને નિમંત્રણ આપે ને! કાયાનું મમત્વ જ રોગ નિવારણની અભિલાષા કરાવે ને! સુનિ જીવનમાં ગુરુ આજ્ઞાથી રોગ નિવારણ માટે ઔષધિ લેવાની, પણ દેહની પુષ્ટિ માટે કંઈ પણ કરવાની સખત મનાઈ. મહાત્માઓ તે રોગમાં, દર્દમાં પણ આત્માની મસ્તી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૮] સમર્પણ એ જીવનની કઠણ છતાંય સચ્ચિ કળા છે. માણે.... બિમાર સાધુ મહાત્માને જોઈ કેઈ સજ્જન ઔષધ પથ્ય માટે પ્રાથના કરે ત્યારે જાગૃત સાધુ મહાત્મા ફરમાવે “ભાઈ ! આ ઘર બિમાર થયું છે. હું નહિમારે આત્મા નહિ. શરીરમાં વ્યાધિ છે પણ મારે આત્મા નિરામય છેનિગી છે. મારી ચિત્તની પ્રસન્નતા ચિત્તની સ્વસ્થતા ઘટી નથી. આ રેગ–દદની અચાનક સવારી જોઈ ગભરાયે નથી પણ સાવધ બન્યો છું. શાસ્ત્ર સ્વાધ્યાયના અમીરસ ઘૂંટવા માં છું. આ અશાતા વેદનીય કર્મને જ નહિ પણું સર્વ કમને ભાગવું પડે. મારા આત્મા ઉપરથી કર્મ અધિકાર છેડે તેવી સાધના કરવી છે. આ જીવનના આનંદ ઉપર તિરસ્કાર એટલે શું? નદિ–તષ્ટિ–પ્રમાદ જીવનમાં આનદ એટલે ઈષ્ટ પ્રાપ્તિની ખુશી. ઈષ્ટ પ્રાપ્તિની ખુશી એટલે મારું બળ કેટલું સુંદર મારું રૂપ કેવું મને હર... મારું લાવણ્ય કેવું અદ્વિતીય મારા શરીરનું સૌદર્ય કેટલું આકર્ષક આ ખુશી. આ આનંદ એ રાગને પક્ષ છે. . મુનિ તું રાગનો સમર્થક નહિ, વિરોધક, શાસ્ત્ર તે તને એક કાંકરે બે પક્ષી ઉડાડવાની અનેખી રીતે દર્શાવે છે કે જે રાગને તિરસ્કાર કરીશ તે દ્વેષનો તિરસ્કાર થઈ જ જશે. ષ કહે છે કે હું તે રાગને પડછાયે–પ્રતિબિંબ છું. રાગની પાછળ છૂપાઈને રહેલ જ છું. મારું રૂપ રૌદ્ર છે એટલે જ્યાં હું પ્રત્યક્ષ રૂપે રહું ત્યાં સહુ ત્રાસી ઊઠે. પણ આ મારે બંધુ રાગ-નેહ-મમત્વ ભયકર ઠંડે ખૂની છે. ખૂન થાય પણ કઈ કલ્પનાય ન આવે. રાગ રહે ત્યાં સંયમનું ખૂન થાય રાગ રહે ત્યાં સમકિતનું પણ ખૂન થાય, રાગ અને જ્ઞ મનપસંદ પદાર્થમાં થાય છે એટલે જીવનમાં ચાહના થાય. ઝખના થાય તેવા ઐભવાત્મક પદાથનો ત્યાગ કર. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | ૯૯ મહાત્મા સનત્ કુમારના શરીરમાં ભયંકર રોગ થયેલ. સાધના કરતાં રેગ દૂર થાય તેવી અદ્ભુત લબ્ધિ પેદા થઈ પિતાનું થૂક લગાડે તે પણ શરીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે. પણું સુનિ કહે “સૌદર્ય એ શરીરનો વૈભવ... કર્મનો વૈભવ. તે કર્મને તિરસ્કાર કરનાર, શરીરના સૌદર્ય માટે લબ્ધિને ઉપયોગ કરું? બને નહિ રેગને નિમંત્રણ અપાય, રેગની દોસ્તી થાય. રેગ સાથે રહેવાય. પણ રાગ સાથે ના રહેવાય. આ જીવનના આનંદ વૈભવને તિરસ્કાર એટલે રાગની ઉપેક્ષા. ગુરુદેવ! આપની હિતશિક્ષા સુંદર, સમજુ છું જ્ઞાની મંગળ કરે, પણ અનાદિથી અજ્ઞાન અને અજ્ઞાનીની દસ્તી થઈ ગઈ છે. મને આશિષ આપે, સદા જ્ઞાનીને સંગ કરવા મળે, જ્ઞાનીને સંગ જરૂર એક દિવસ મને અસંગ બનાવશે. બાકી સાચું કહું, જીવન યાત્રામાં ગભરાઈ જાઉં છું. શું કરવું? શું ના કરવું? કેની સાથે મિત્રતા કરવી?કેની સાથે દુશ્મનાવટ કરવી? ખૂબ માથાકૂટ છે, એટલે જ ફરી ફરી કહું છું. મારી જીવનયાત્રા સદ્દગુરુની નિશ્રામાં પૂર્ણ થાય તેવા શુભાશિષ આપે. સદ્દગુરુના ચિંધ્યા માર્ગે સિદ્ધિને સાધક બનું એજ ચાહના. Page #130 -------------------------------------------------------------------------- ________________ સસલા ૧લી મુણી મણું સમાયાય ધુણે કમ્મુ સરીરગં ૩% કાર કરી દેવા માત્રથી બ્રાહ્મણ ન થવાય. ૩ કાર તે દિવાલ ઉપર પણ થાય, જે જ્ઞાનમય બની જાય ધ્યાનમય બની જાય તો બ્રાહ્મણે બનાય. મસ્તક ઉપર વાળ ન રાખવાથી સાધુતા કહેવાતી હોય તે જગતના બધા ટાલિયા સાધુ જ કહેવાય પણ સમતા વડે જ સાધુ બનાય. ક્ષમા જીવનને સુદ્રાલેખ બને તે જ સાધુ શોભે. જંગલવાસ-અરણ્યવાસ કરવાથી મુનિ ન કહેવાય. એકલા શારીર સૂકવવાથી તપસ્વી ન કહેવાય. પણ કમને તપાવે, કમને બાળે તે જ તપસ્વી કહેવાય. હે સાધક! આ આચારાંગ સૂત્ર તને પૂછે છે શું તે મુનિ છે ? સાધુ છે ? પતિ છે ? તો મને જવાબ આપ. મુનિ કોને કહેવાય ? . મહાત્મા !! મૌન રાખે તે સુનિબેલે નહિ તે મુનિ વત્સ તુ આવા જવાબ કયાં સુધી આપ્યા કરીશ? શું તારે ભાષાશાસ્ત્રી બનવું છે ? ' શબ્દને પકડીને આગમની પરિભાષા ન સમજાય. શબ્દાર્થને વલવીએ તે જ તેને પરમાર્થ પ્રાપ્ત થાય. મૌન રાખે તે મુનિબેલે નહિ તે મુનિ”. મૌન તે એ કેન્દ્રિય પણ રાખે છે. પૃથ્વી–પાણી–અગ્નિવાયુ-વનસ્પતિ કયાં બોલે છે? શું તે મુનિ ? જેની પાસે છઠ્ઠા ઈન્દ્રિય ન હોય તે મુનિ ? અથવા જે બોલે નહિ– મૌન રાખે તે સુનિ. મુંગે કયાં બેલે છે? શું જે અંગે છે તે સુનિ ? Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારગ સૂત્ર ચિંતિનિકા | ૧૦૧ ' ગુસ્સામાં–રીસામણ, મનામણામાં અબેલા લઈ લે તે મુનિ! ગુસ્સામાં તે માણસ વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ વર્ષ અને કયારેક જીદગી વીતાવી દે છે. શું તેને મુનિ કહેવાય? નાભાઈ નામુનિ નહિ પણ કેટલાક વચનાગને નહિ પ્રાપ્ત કરેલ, કેટલાક વચન યુગનું મૂલ્ય નહિ સમજેલ. કેટલાક અભિમાનથી પ્રેરિત થઈને જીભને દબાવનાર !! સુનિ એ તે કઈ અદ્ભુત વ્યક્તિ અને દિવ્ય શક્તિનો સ્વામી છે. તેમાંય પરમાત્માના શાસનમાં મુનિની વ્યાખ્યા તે અત્યંત સુંદર હોય. સાધક ! યાદ રાખી લે. “મૌન રાખે છતાં મુનિ નહિ અને બેલે છતાં મુનિ.” આ સાંભળીશ એટલે તું બેલી ઊઠીશ, કેવી વિચિત્ર વાત. “મૌનધારી તે મુનિ નહિ અને વાત કરનાર મુનિ તારા પ્રશ્નોની પરંપરા તારા હૈયામાં થતાં ભયંકર તોફાન કઈક તે જાણું જાઉં છું. સમજી લઉં છું. એટલે જ તને સમજાવું છું કહું છું. આચારાંગ સૂત્ર ફરમાવે છે. મુણિ મેણું સમાયાય ધુણે કમ્મુ સરીરગં.” | મુનિ મૌન સ્વીકારી કર્મને નાશ કરે છે. મહાત્માના મૌનની શક્તિ સમજ. મૌનને તું મહત્વ સમજતા નથી એટલે અકળાય છે. શાસ્ત્ર કહે છે-“કર્મ નાશની શક્તિ પેદા કરે તે મૌન. -કર્મ બંધ કરાવે તે માન નહિ. –વાણીનો ઉપયોગ ન કરે તે મૌન નહિ પણ વાણીને સંયમ રાખવે તે મૌન. –વાણીને સદુપયોગ કરે તે મૌન. ભાષા સમિતિ પૂર્વક વચન ચાગને વ્યવહાર કરે તે સૌન. Page #132 -------------------------------------------------------------------------- ________________ ' ૧૦૨ ] મિત્ર અનેા તા ડાહ્યાના બનજો, દાઢ ડાહ્યાના નહી —સૌના મગલ અને કલ્યાણ માટે વાણીના વ્યવહાર પણ સોન. કરવા તે વાણીને રાકવી તે મૌન નહિ, પણ વાણીનું સયમન કરવુ'. વાણીના કાણુ રાખવા. દુઃખકારક ન મેલવુડ, મ ભેદક ન ખાલવુ. તે મૌન. વચનના ઉપયાગ કરવાના પણ તેની સકિતને વિકસિત કરીને તેની અસદ્ શક્તિને રોકીને ભલા ! તે કડવા કારેલાનુ શાક જોયુ છે ને ? બહેના કેવી કળા સિદ્ધ કરે છે. કારેલાના ત્યાગ કરતી નથી પણ કારેલાની કડવાશ દૂર કરી તેની રાગ નિવારણ શક્તિના લાભ લઈ લે છે. કડવા કારેલાને પણ મીઠા બનાવી દે છે, તેમ તુ પણ વાણી શક્તિની કળા સમજી લે. વાણીમાં તેા તીથંકર નામકમ સાથક કરવાની શક્તિ છે. વાણીના પ્રભાવે જ તીર્થંકર પરમાત્મા શાસન સ્થાપી શકયા. તારા રાજના વ્યવહારમાં જોતા નથી. વાણીના પ્રભાવે મહાત્માએ ઉદ્ધારક અને તારક બન્યા. ફકત વાણી-વચન ઉદ્ધારક ન મનાવે પણ વાણીને સયમ વચનના સયમ ઉદ્ધારક બનાવે, પરમાત્મા ફરમાવે છે “તુ મુનિ કયારે? વચનને જ સયમ રાખે ત્યારે...ના...ના. મન–વચન અને કાયાને સયમમાં રાખે ત્યારે મુનિ, શાસ્ત્રમાં મુનિના ભાવ તે મૌન કહ્યુ છે. શાસ્ત્રમાં મૌનને સયમ કહ્યું છે. એટલે મન-વચન અને કાયા ત્રણ દ્વારા અશુભ આશ્રવ, અશુભ ક બંધન કરે તે મુનિ નહિ તે મૌન કરતા હાય પણ તેને મૌન હેાય નહિ. * મન-વચન-કાયાના સાધન દ્વારા વિશ્વના ઉપકાર કરે તે મૌની. મા—વચન—કાયાને મોક્ષના સાધન ખાવે તે મૌની “ મૌન એટલે વાણીના જ નિરોધ નહિ, પણ કમ ના નિરોધ એટલે મૌન.” tr Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ! ૧૦૩ કે “જ્યાં આશ્રવનું આગમન ત્યાં મૌન નહિ, પણ જયાં સંવર ભાવની સાધના ત્યાં મૌન.” : - “સર્વ સંવરભાવ તે જ સાચું મૌન” “યથાખ્યાત ચારિત્ર તે જ સાચું મૌન” શૈલેશી અવસ્થા સિવાય સર્વ સંવર ભાવ પ્રગટ થાય નહિ. અને સર્વ સંવર ભાવની સિદ્ધિ વગર મૌનની સાધના અપૂર્ણ મૌન સિદ્ધ થાય એટલે દેહ જ થાય. દેહ ભાવ નષ્ટ થાય. મુનિ! તારે મૌન દ્વારા કર્મો નાશની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આ છે આચારાંગ સૂત્રની હિતશિક્ષા ' મુનિ મૌન સ્વીકાર કરી શરીરને અલગ કરે. “દેહ દોડાવી આમભાવની સિદ્ધિ સાધી આપે તે મૌન. | મુનિ જગતની કઈ પણ ચીજને નાશ કરે નહિ તે શરીરને નાશ કેમ કરે? ભલા! શરીરને નાશ નહિ શરીર પેદા કરાવે તે કર્મને નાશ. ઔદારિક શરીરને નાશ એવી સ્કૂલ વ્યાખ્યા નહિ, પણ શરીર ઉત્પન્ન થાય તેવા કર્મો નાશમમત્વને નાશ. જ્યાં ઋત્વ ત્યાં કમ–જ્યાં નિર્મમ ભાવ ત્યાં કામ ક્ષય. મુનિ! મૌન દ્વારા તારે નિર્મમ ભાવની સિદ્ધિ કરવાની છે. યુનિ! મૌન દ્વારા તારે કર્મક્ષયની પ્રક્રિયા સિદ્ધ કરવાની છે. સૌની એટલે મહાસંયમીમૌની એટલે નિસ્પૃહી નિષ્કાંક્ષી. અધિક શું કહે મૌની એટલે મહાજ્ઞાની., વચન શક્તિને સંયમમાં રાખે તે જ તીર્થકર બની શકાય. મૌન એટલે તીર્થકર બનવાની પ્રક્રિયા, મૌની એટલે સિદ્ધત્વને સાધક. સાધક!તું એક મૌનને સિદ્ધ કરે તે સર્વ સિદ્ધિ વશીભૂત થઈ તારાં ચરણ ચૂમશે. ગુરુદેવ! આપને ચરણ સ્પર્શ કરી મારા હૃદયના અરમાન કહું છું. મસ્તકનું મુંડન અવશ્ય કરાવ્યું છે. મનનું મુંડન કરવાની Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] જીવને શિવની પાછળ દોરે તે અનુભવ જ ભાવના-ચાહના છે. આપે મને મન-મુંડનને મહાન માર્ગ દેખાડો. મૌનની સાધના આજ સુધી સમજતા ન હતે. મૌન કરવું એમાં શું? પણ, આપે સમજાવ્યું. મૌન એ મહાસાધના છે. મૌન દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિ પણ અલૌકિ છે. મૌનની સાધના સિદ્ધ થાય તે બીજી કોઈ સાધના આરાધના કરવી ના પડે. પ્રભુ ! ગુરુ ! આપ સિદ્ધ સાધક છે. સિદ્ધ સાધકના ચરણમાં રહેવાથી જ સાધના સિદ્ધ થાય. આજથી કઠીન વ્રત સ્વીકારું છું. નાના સ્વીકારેલ વ્રતની–મહાવતની મહત્તા સમજાઈ એટલે સાધનાની ઘેલછા અને સર્વ સિદ્ધિઓની ઘેલછા છોડી, લાગે. જાઉં છું મૌનની સાધનામાં. તત્પર બનું છું, કટિબદ્ધ બનું છું. મૌનને સિદ્ધ કરવાની સિદ્ધ સાધક મહાત્માના શુભાશિષ મને સિદ્ધ બનાવશે. ! મારી સાધના, આપના આશિષ, મંગલ ઘી નજીક. Page #135 -------------------------------------------------------------------------- ________________ જહા પુણુસ કWઈ તહા તુચ્છસ્સ કન્જઈ તિ ચિકિત્સકની દૃષ્ટિમાં કાળાધોળાના ભેદ ના હોય. સૌંદર્યવાન કે કદરૂપતાના ભેદ ના હોય. ચિકિત્સકને ચામડી નહિ જોવાની પણું દર્દ જેવાનું. દર્દ ઓછું તે ઉપેક્ષા કરાય, પણ દઈ ભયંકર તે દવા તેની જ પહેલાં કરવાની. એક દેહ ચિકિત્સકને પણ આ ધર્મ..આ નિયમ... આ સિદ્ધાંત હોય તે એક આત્મ ચિકિત્સકને ધર્મ કેટલે ભવ્ય અને ઉદાત્ત હોય? સાધક! આ આચારાંગ સૂત્ર ફરમાવે છે તારી દષ્ટિમાં કર્મથી પેદા થયેલ ભેદ ન આવવો જોઈએ. તારી દૃષ્ટિ વર્તમાનકાળ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. દેહ અને કમરના પડલને ભેદી આત્માની યોગ્યતાના નિરીક્ષણ અને પરિક્ષણ તારે કરવાના છે. જે ઉતાવળ કરીશ-અધા કરે છે તેમ કરીશ તે વીતરાગ પરમાત્માની મહાન વૈજ્ઞાનિક પદ્ધતિથી તું ખૂબ દૂર થઈ જઈશ. યાદ રાખ... વીતરાગ પરમાત્માનું ભેદ વિજ્ઞાન. ગરીબ-શ્રીમંત, સુખી-દુઃખી, રેગી–નિરોગી. શેઠ– નેકર, રાજા–ભિખારી આ બધાને તારી દૃષ્ટિમાં કયારેય ભેદ ના હવે જોઈએ. આવા તુચ્છ વગીકરણ તારા જેવા સાધુપુત્રને કયારેય ના શેશે. તે તારી દૃષ્ટિમાં બે જ ભેદ સિદ્ધાત્મા અને સંસારી આત્મા, સદ્ગુણી આત્મા અને દુર્ગુણી આત્મા, રાગી આત્મા અને વિરાગી આત્મા, કમપીન આત્મા અને કર્મમુક્ત આત્મા, દેહના સૌદર્યને અને Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] દુષ્ટને સંગ અને દુર્જનોની સેવા તે જીવતી નરક છે કર્મના ઉદયને તું કયારેય મહત્વ ન આપત. જેમ તું શ્રીમંતને ઉપદેશ આપે તેમ તું ગરીબને પણ ઉપદેશ આપજે. જેમ તું રાજાને ઉપદેશ આપે તેમ તું રંકને પણ ઉપદેશ આપજે. જ્યારે ચંદ્ર ત્સના પ્રસારિત કરે ત્યારે તે ગરીબ શ્રીમંતના વિભાગ કરે? ચંદ્ર કિરણ દ્વારા સૌને સમાન જ ઠંડક આપે. વૃક્ષ સહુને સરખી જ છાયા આપે. તેમાં ગરીબશ્રીમંતના ભેદ ના હોય તે સાધુને મન કમજાનત ભેદ ના હેય. જેવી રીતે પુણ્યશાળીને ધર્મોપદેશ આપે તેવી રીતે જ ગરીબને ધર્મોપદેશ આપે. જેમ ગરીબને આશ્વાસનની બુદ્ધિએ ધર્મોપદેશ આપે તેમ શ્રીમંતને પણ આશ્વાસનની બુદ્ધિએ ધર્મોપદેશ આપે. ગરીબને ઉપદેશ આપ્યાથી કઈ હીનપતની ભાવના નહિ શ્રીમતથી કેઈ પ્રત્યુપકારની ઝંખના નહિ, હૈયામાં એક જ શુભભાવ મહાપુણયે પ્રભુના આગમના રહસ્ય મને મળ્યાં છે સૌ જીવને આ મહાન તત્વજ્ઞાનના રહસ્ય પ્રાપ્ત કરાવું એ જ ભાવના...એ જ ચાહના સૌ આત્મા પ્રત્યે સાધુને સાચે નેહભાવ. કયાંય નાની એવી ભેદરેખા નહિ રાખવાની. ભેદરેખા તને ગુરુ રહેવા નહિ દે પણ ભાટ-ચારણું બનાવી દે. ભાટ-ચારણ જે દાન આપે–સન્માન આપે તેના ગુણ ગાય. ભાટ-ચારણ જે દાન કે ઈનામ ન આપે તેની નિંદા કરે. સાધુ મહાત્મા આવું ન કરે. શત્રુ-મિત્ર સમ ગણે, સમગણે રંક રાયતુ કર્મના ભેદને ગણ ગણે અને આત્મતત્વને સન્મુખ કરી પ્રભુને માર્ગ ચીધે તે તું સાચે સાધુ ચક્રવતી–સમ્રાટને તું સંસારના–કમ બંધના હેતુ સમજાવે, તેઓ પણ સંસારથી તરે તે ભાવનાથી કહે. તેવી જ - Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા 1 ૧૦૭ રીતે ગરીબને પણ આ જ ભાવનાથી કહે. તારામાં જરા જેટલી પણ ભેદ ભાવના આવવી ન જોઈએ. ભેદ ભાવના આવે તો તે પ્રભુને તત્વષ્ટિ સાધુ મહાત્મન કહેવાય? ગુરુદેવ! સારુ, આપની હિતશિક્ષા શિરસાવઘ. સૌને એક રીતે એક જ પદ્ધતિએ ધર્મોપદેશ આપીશ. કયાંય ભેદભાવ નહિ રાખું. બસ, ગુરુદેવ ! પ્રસન્ન થાઓ. વત્સ! મને લાગે છે અધ્યાત્મની દુનિયાએ તું બાળક છે. અધ્યાત્મને એકડે હજી તારે ઘૂંટ પડશે, ગુરુની વાત પકડીને બેસી જાય છે, પણ ગુરુની વાતનું તું રહસ્ય સમજતા. નથી. ગુરુદેવ ! આપ આ શું કહો છો ? આપની આજ્ઞા શિરસાવધ કરું, છતાં મારા પર આપ નારાજ ! અરે ! અવકૃપા ! શિષ્ય! તું મારી વાત સ્વીકારે છે, પણ મારી વાતના રહસ્યને સમજ, મારા ભાવને ગ્રહણ કર. મેં તને સૌને હૃદયના સમભાવે એક સરખે ઉપદેશ આપવા કહ્યું અને તુ એક જ પદ્ધતિએ ઉપદેશ આપવા માંડે તો ભયંકર અનર્થ થઈ જાય. ભાવ અને પદ્ધતિમાં બહુ ફરક છે. ભાવ અને પદ્ધતિ ખેને એક કરી દે તે ભયંકર ગેટાળ થઈ જાય. ભાવ એ હૃદયમાં રાખવાને આત્મિક પરિણામ છે. તેમાં કયારેય કોઈ વ્યક્તિ પ્રત્યે જરાય અધિક અલ્પ ભાવ ન થવા દેવાય. સૌના હિત અને મંગળની જ ભાવના રાખવાની હેય. ઉપદેશ–દાનની પદ્ધતિ વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હાય, સમયે સમયે અલગ હોય. પરમાત્મા મહાવીર પ્રભુની પણ ઉપદેશ દાનની પદ્ધતિ વિવિધતા સભર છે. ગૌતમસ્વામી સમવસરણમાં આવ્યા અને પ્રભુ વિદ્યા–“હે ઇન્દ્રભૂતિ ગૌતમ! કિ સુખેન સમગતઃ ? પણ બધાજ આવે અને એમ ન કહે એમ નામપૂર્વક ને બોલાવે. અભયકુમારને સમજાવવાની Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] વૃદ્ધની આશાને સ્વીકાર એ જીવનનું મગલ છે. પદ્ધતિ અલગ હોય અને અજુનમાળીને સમજાવવાની પદ્ધતિ અલગ હેાય. પદ્ધતિ અલગ રાખવામાં તે આત્માની યેગ્યતાને વિચાર કરવામાં આવે છે. ભાવ સમાન રાખવામાં ઉપદેશકના આત્મ પરિણામને વિચાર કરવામાં આવે છે. તત્વના ચાહકને વાર્તાથી ન સમજાવાય. કથા પ્રેમીની સામે તત્વજ્ઞાનની સૂમ ચર્ચા ન કરાય. શ્રેતાની પાત્રતા–ચેગ્યતા શ્રોતાની રુચિ –ઋોતાની ૌદ્ધિક કક્ષા–શ્રોતાની માનસિક પરિસ્થિતિ–શ્રોતાની વર્તમાન કાલીન પરિસ્થિતિ આ બધાને વિચાર કરી શ્રોતાના આત્મ કલ્યાણ માટે પદ્ધતિ અલગ અપનાવવી જરૂરી છે. સર્વ સ્થળે લાકડીનો ઉપયોગ કરે તે ભરવાડ. સર્વ સમયે મીઠાઈ વેચવાને આગ્રહ કરે તે કંઈ તારે સૌના હિત માટે ઉપદેશ દાન કરવાના છે. એટલે હૈયામાં ભાવ સમાન રાખીને પણ શ્રોતાની સ્થિતિ અનુમાન કરવું રહ્યું. સ્વામીને ઉપદેશ આપે ત્યારે આગામના પ્રમાણુ અપાય. પરધમીને ઉપદેશ આપે ત્યારે તેને માન્ય શાસ્ત્રના પ્રમાણથી ઉપદેશ અપાય. પરમાત્માએ પણ વેદશાસ્ત્ર નિષ્ણાત ગૌતમ સ્વામીને વેદ પરથી સમજાવ્યું. રાજાને ઉપદેશ આપતાં તેના અભિપ્રાયને ખ્યાલ કરે જોઈ એ. કદાગ્રહીને ઉપદેશ આપતા તેના અંતર્ગત અભિપ્રાયને ખ્યાલ રાખવો જોઈએ. મિથ્યામતિને ઉપદેશ આપતા તેના અંતરનું નિરીક્ષણ કરવું જોઈએ. પ્રશ્નકાર આવે અને પ્રશ્ન પૂછે તે વિચારવું જોઈએ જિજ્ઞાસુની દષ્ટિએ આવ્યું છે કે આગ્રહી બનીને આવ્યો છે તે ખ્યાલમાં આવવું જોઈએ. ભદ્રિક પરિણામી અને કુટિલ આત્માને તફાવત સમજ જોઈએ. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૦૯ શ્રેતાના અનેક પ્રકાર છે. તે ઉપદેશ દાનની પદ્ધતિ પણ અનેક પ્રકારની સ્વીકારવી જોઈએ. આ બાબતમાં વૃદ્ધવાદિ સૂરીશ્વરજી મ.સા. અને મુકુંદ પંડિત (સિદ્ધસેન દિવાકરજી)ને પ્રસંગ સદા સ્મૃતિમાં રાખજે. મુકુંદ પંડિત પષદાનો ભેદ સમજ્યા નહિ ને ભરવાડે સામે સંસ્કૃતભાષામાં ન્યાયની પરિભાષામાં સમજાવતાં પરિહાસને પાત્ર બન્યા. એ જ ભરવાડી શ્રોતાને વૃદ્ધવાદિ સૂરીશ્વરજી મહારાજે તેમની ભાષામાં તેઓ સમજી શકે તેવા તત્વને સમજાવ્યું. ભરવાડે કહે-સાજી જીતી ગયા. ઘરડા ગુરુ જ્ઞાની. જુવાન શિષ્ય ઘમંડી–પાગલ. જ્ઞાન બનેમાં હતું પણ સભા શ્રેતાને યેગ્ય જેને રજુઆત કરતાં આવડી તે વિજયી બન્યા. સાધક! તારે ગરીબ-શ્રીમંતના ભેદભાવ વિના ઉપદેશ આપવાને, પણ જે વ્યક્તિ જે રીતે સમજે તેવી રીતે સમજાવવાનું. ઉપદેશ આપતા શ્રોતાના કલ્યાણ અને મંગલની ભાવના રાખવાની. આત્માની ઉન્નતિની ચાહના કરવાની. સન્માન કરવાનું સૌને આત્માનું. કર્મથી ભેદ પડેલ અવસ્થાને ગૌણ રાખવાની પદ્ધતિ તને જે અનુકૂળ લાગે તે તું અપનાવી રાકે, પણ સૌ આત્માના કલ્યાણની ભાવના સમાન જ જોઈએ. જેમ મેઘ વરસે તેમ મુક્ત મને વરસ. નદી હશે, તળાવ હશે ત્યાં પાણીનો સંગ્રહ થશે. પહાડ હશે-ટેકરી હશે તે ભીંજાઈને સૂકાઈ જશે. મુનિ ! તારું ઉપદેશ દાનનું વ્રત પણ મેઘ સમાન બનાવ, ભવ્યાત્મા–લઘુકમી આત્મા સદુઉપદેશથી–સબ્રેરણાથી મોક્ષમાર્ગનો મંગળ મુસાફર બનશે. અભવ્યાત્મા અાગ્ય આત્માને તીથકેર પણ તારી શકયા નહિ. છતાં પ્રભુએ તે આત્માની ઉપેક્ષા ન કરી. કરુણા વિચારી. તેમ તીર્થંકર પરમાત્માને પરમ અનુયાયી બની સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] વૃદ્ધોની સેવા એ પુણ્ય મેળવવાની ફેકટરી છે. ઉપદેશ દાન આપ. કયાંય સ્વ–પરના, પાપી–પુણ્યશાળીના ભેદ ન કરતે. આ જ તને વારંવારની હિતશિક્ષા છે. પ્રભુ! પ્રભુ! મારે ગ્ય બનવું છે. યંગ્ય સ્વભાવે ઉપદેશના દાન કરવા છે. પ્રથમ માંગણું કરું? હું આપના ઉપદેશદાનને ચેાગ્ય બનું, બીજી માંગણી કરું? પ્રભુ માર્ગનો સા–સુગ્ય કલ્યાણકર ઉપદેશક બનું. મારા હૈયામાં સૌના આત્મકલ્યાણના અરમાન જાગે તેવી જ શુભેચ્છા પ્રેરશે. એજ. નત મસ્તકે પુનઃ વિજ્ઞપ્તિ! ! ! Page #141 -------------------------------------------------------------------------- ________________ હું હરિ૧ એસ વીરે પસંસિને જે બધે પડિયાએ એwsx Ret વીર પદવી સૌને પ્રિય લાગે. વીર શહદ જ એ ચેતનવંત છે કે એકવાર તે કાયરનું લેાહી પણ ગરમ થઈ જાય. વીર એટલે સાહસિક બહાદુર–પરોપકારી–પરાર્થે ઝઝૂમનાર... આ આપણી વ્યાખ્યા છે. અને મનમાં રૂપરેખા છે વીરના હંમેશા વધામણું થાય છે. વીરને સૌ બિરદાવે છે. વીરની કીર્તિ સૌ સંસાર ગાય છે એટલે કયારેક કાયરને પણ વીર બનવાનું મન થઈ જાય. વીર કહેવરાવવું તે કેને પસંદ ન આવે ? વત્સ! મને પણ સહુ વાર નહિમહાવીર કહે તે ખુશી થાય. તને પણ ખુશી થાય. જ્યાં સુધી માન મેહનીય કમને ઉદય છે ત્યાં સુધી પ્રશંસા અને કીતિની ભૂખ રહેવાની. કીર્તિની ભૂખ પ્રાયઃ ઉન્માગે આપણને લઈ જાય છે. વીરની વ્યભૂમિ આપણી મને ભૂમિકામાં છે. આ મનોભૂમિકા શ્રી આચારાંગસૂત્ર કહે છે. તારી મને ભૂમિકાને સ્પષ્ટ કિર આલેખ એક સુરેખ મને રમ્ય ચિત્ર. એસ વીરે પસંસિઓ બધે પરિમેયએ તે વીર કીતિને એગ્ય છે જે બંધનમાંથી અનેકને મુક્ત કરાવે છે. સ્વયં બધુ–સ્વય બંધનમાં રહેલ બીજાને બંધનમાંથી મુક્ત કેમ કરી શકે? એટલે સત્ય હકીક્ત એ છે કે જે ખુદ ધનરહિત હોય તે બીજાને બંધનથી મુક્તિ અપાવે છે. વીર વલયને ધારણ કરનાર...વરની બિરદાવલી પ્રાપ્ત Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] વ્યાખ્યાન એ જીવનપરિવર્તનની અણુમાલ ચાવી છે કરનાર....સમશેરને ચલાવનાર....અનેક યુદ્ધોમાં વિજયની વરમાળા પહેરનાર વીર નહિ....વીર તે તે જે ખુદના કના નાશ કરે અને ખીજાનાં ક્રમ નાશમાં સાયક થાય. કના-ક્ષય-નાશ વગર મળેલી વીર પદવી અશાશ્વત હાય છે. જયને પરાજયમાં પલટાવનારી હાય છે. ક્ષણિક આવેશ અને ઉન્માદ પેદા કરનારી હાય છે. સત્તા આવતા શાણપણ ખાનારના વિશ્વમાં તાટા રહેતા નથી. વિશ્વમાં સત્ર આવી વ્યક્તિ મળે છે. શ્રી આચારાંગસૂત્ર તને અનેાખા વીરના માર્ગે પ્રેરે છે, ક્ષત્રિયાણીની પ્રેરણાથી જ ક્ષત્રિય યુદ્ધ કરવા ઉત્સુક અને છે. તેમ શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા પણ તને વીર મનવા પ્રેરણા કરી રહેલ છે. જેમ શ્રી આચારાંગસૂત્રની વિશિષ્ટતા અનેાખી તેમ તેની વીરની વ્યાખ્યા પણ અનેાખી; અપૂવ. એડી કાઈ ની તેાડી શકાય પણ ક" કાઈના કેવી રીતે તેાડી શકાય ? બીજી ખાજુ થાય · ખુદના કર્રના અધન તેડે અને બીજાના કમ ખધન તેડાવે તે વીર · આ વ્યાખ્યા શ્રી આચારાંગસૂત્રની ‘હું શાસ્ત્રના વીર મનુ કે લૌકિક વીર અનું' ! " વત્સ ! તારી રીત રસમ હું જાણુ' છું. તું સહેલા રસ્તા જ પસંદ કરી લઈશ. પણ સહેલા રસ્તા ભૂલ-ભૂલામણા અને પરિણામે અમાર્ગ જ ખની જાય છે. તારી પુરુષાર્થની પ્રક્રિયાને નિષ્ફળ અનાવે છે. એટલે કહુ છુ.--કઠીન અઘરા પણ શ્રી આચારાંગસૂત્રના મગને મારે અને તારે નેએ અનુસરવું જોઈ એ. “ ખુદ કર્મ મધનમાંથી મુક્ત મને અને બીજાને ફ બંધનમાંથી મુક્ત કરાવે તે વીર....” એટલે કના નાશ દ્વારા સ્વના ને ક્ષય કરેલ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૧૩ ધન્યામા અથવા આગમ દ્વારા જેણે કમ ક્ષયના નાશના ઉપાયને જાણ્યા છે તે ખુદના કર્મના ક્ષય કરવા માટે વીર પણ, બીજાના કમને નાશ કેવી રીતે? સમજવાની મજા તો ત્યાં જ છે. પ્રત્યેક વિકસ્વર પદાર્થ સૂર્યના કિરણ દ્વારા વિકસિત બને છે, અને સૂર્યને જીવન જગદાધાર કહે છે. વિકસિત થવાની શક્તિ જેને પ્રેરી તે જ વિકાસક. તેમ વીર થવાની શક્તિ–જેને વિકસિત કરવાની પ્રેરણું આપી તે વીર. વીર એટલે ધર્મોપદેશક, ધર્મોપદેશક તીર્થકર ભગવત પણ હોઈ શકે ગણધર ભગવત પણ હોઈ શકે અને આચાર્ય ભગવંત આદિમાંથી પણ કઈ હોઈ શકે. ઉપદેશ વડે પ્રેરણા વડે સમજાવવા વડે–પ્રાણીઓને નેહની કર્મની બેડીમાંથી મુક્ત કરાવે તે વીર. સમજવું જેટલા અંશમાં સહેલું છે તેટલા અંશમાં સમજાવવું ખૂબ જ કઠીન છે. સ્વનું ઘડતર આસાન હોય પણ પરનું ઘડતર કરવું ખૂબ દુષ્કર છે. ખુદમાં કેઠા સુઝ પ્રગટયા વિના બીજાના કઠે ઉતારવાની સમજ શક્તિ પેદા ન થાય વક્તા અને શ્રોતા વચ્ચે અસાધારણું ફર્ક હોય છે, એક જ્ઞાનના હિમાલયને શિખરે રહેલ છે તે એક જ્ઞાનરૂપ હિમાલયની તળેટીએ રહેલ છે. શિખરે રહેલાએ તળેટીવાળાને સાદ પાડે. સીદ જ પાડે નહિ. શિખર ઉપર બેસીને તેને શિખર ઉપર લાવ, તે ખૂબ કઠીન સાધના માર્ગ છે. વક્તાની ઉપકારની ભાવના ન હોય, કરુણું ન હોય તે શ્રોતાના હદયને વક્તાને ઉપદેશ અસર ના કરે. જેનું જ્ઞાનનું સમાન ધારણ હોય તે ચર્ચા-વિચારણા કરે તે જલ્દીથી સત્વના નિષ્કર્ષ ઉપર આવી શકે. પણ અસમાન જ્ઞાનના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ 1. ભૂલને પંપાળે તે પીડિત ધોરણવાળા શ્રોતાને વક્તાએ ખુદના હૈયાની વાત સમજાવવી એટલે નિમ્નગામી જલને ઉર્ધ્વગામી બનાવવા જેટલું કઠીન, નીચે વહી જતાં જલને ઊંચે ચઢાવવા ઇલેકટ્રિક મશીનની જરૂર તેમ અધ્યાત્મન નિ તરમાં રહેલ શ્રોતાને ઉચ્ચ અધ્યાત્મ શિખર આરોહક બનાવ એટલે મહાકઠીન સાધના. સત્ય-સમર્પણ-અહિંસા-સ્વાદુવાદના મૂલ્યાંકન જેના મનમાં નથી તેને તે માર્ગને ઉપાસક બનાવ. એટલે ઉમરભૂમિમાં ધ્યાનની ઝંખના. રણને હરિયાળા બનાવવા સમાન પણ એક દિવસમાં હરિયાળા ન બને, વર્ષોની મહેનત બાદ હરિયાળા બને. છે જે મનમાં કષાયે ઘર કરીને બેઠા હોય, સતત્ત્વ પ્રત્યે ધૃણા હાય–સદ્દતત્ત્વ પ્રત્યે તિરસ્કાર હોય તેને શાંત–સંત બનાવવા એ કોઈ સામાન્ય પ્રકિયા નથી. શ્રોતાના મનમાં થતા દરેક સંવેદને સમજી તેના આઘાત-પ્રત્યાઘાત આ બધું વિચારી ઉપદેશનું દાન કરવા કેટલું વિશાળ જ્ઞાન જોઈએ? હૃદયની કેટલી ઉદાત્ત ભાવના જોઈએ. ' જ્ઞાની અનેક બની શકે પણ ઉપદેશક વિરલ જ બની શકે. શાસન સ્થાપક ઉપદેશક તે એક ઉત્સર્પિણ કે એક અવસર્પિણમાં ૨૪ જ બની શકે. કાળચક્રમાં શાસન સ્થાપક ૪૮જ બની શકે. સિદ્ધાત્મા અનંતા પણ તીર્થકરના આત્મા તે સંખ્યાતા , , હેઈ શકે. ઉપદેશક પાસે જ્ઞાન હોવું જેટલું જરૂરી છે તેટલે જ જરૂરી છે સમભાવ. ઉપદેશકના મનમાં શ્રીમત-ગરીબ-- જ્ઞાની-અજ્ઞાનીના પક્ષપાત રહે છે તે કદાચ ભાષણ કરનાર બની શકે પણ ઉપદેશ દ્વારા ઉદ્ધારક ના બની શકે. ઉપદેશકની Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્ર ચિંતનિકા [ ૧૧૫ ભૂમિકા ખૂબ કઠીન છે. શ્રીમંત–ગરીબ-જ્ઞાની અજ્ઞાનીને તેને * વિવેક રાખવું જ પડે. નહિતર તે પુણ્ય-પાપ-જ્ઞાન–અજ્ઞાનનું વિવેચન કેમ કરી શકે. ઉપદેશકને ગુણને પક્ષપાત કરે જ પડે. ઉપદેશકને દેષને દેશવટો આપ પડે. વ્યક્તિના મૂલ્યાંકન કરતા તેના દુર્ગુણના મૂલ્યાંકન ન થઈ જાય તેને ખ્યાલ રાખવાને. મિથ્યાત્વી કહાગ્રહી ભારે કમી હમેશા સૌથી અધિક વિરોધ કરે તે કેને કરે? સન્માર્ગ પ્રવર્તકને ઉપદેશકને. - * પણ ઉપદેશકે સૌથી અધિક કરૂણું મમતા કેના ઉપર રાખવાની? જે ઉપદેશકને નિષ્ફળ બનાવી રહ્યો તેના ઉપર એટલે જ શ્રી આચારાંગસૂત્ર કહે છે. “ધર્મોપદેશની પ્રેરણા દ્વારા સૌને સન્માર્ગે સ્થાપે તે વીર વૈદ્યને પૂછજો સૌથી ભયંકર અસાધ્ય રોગ ક? વૈદ્ય કહેશે “વાયુનો ગ” વાયુને રેગ અસાધ્ય તે દુવિચારના વાયુને રાગ કેટલે અસાધ્ય? ઉપદેશકને શાસ્ત્રના સાધ દ્વારા શ્રોતાના વિચાર વાયુને અસાધ્ય રોગ હટાવવું પડે છે. એ રોગ હટાવે નહિ તે કર્મને નાશ કેવી રીતે થાય? ઉપદેશ સ્વીકારવાની પ્રક્રિયા સહેલી છે પણ ઉપદેશ દાનની પ્રક્રિયા વ્યક્તિ પાસે અનેક યોગ્યતા માંગી લે છે.” તેથી જ ઉપદેશકને શાસ્ત્ર વીર કહે છે અને વીર બિરુદથી તેને નવાજે છે. શિષ્ય! તારે પણ વીર બનવાનું છે અને મારે પણ વીર બનવાનું છે. મારા ઉપર પણ કાણુ છે અને તારા ઉપર પણ રણું છે તીર્થકર ભગવંતનું.. ગણધર ભગવંતનું... આચાર્ય ભગવતનું શાસનની પરંપરા વાહક અનેક મહાત્માઓનું. કટિબદ્ધ થઈ જા. તૈયાર થઈ જા. જલદીથી અનૃણ મન... Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] ભૂલને પખાળે તે પંડિત ગુરુદેવ! આજે એક વાત કરતાં મને હર્ષ થાય છે. આપ તે અનૃણ બની ગયા. આપના શિર પર તીર્થકર ગણધર ગુરુનું દેવું ના રહ્યું, કારણ, મારા જેવા અબુધને સન્માર્ગે સ્થા એટલે આપ તે વીર. એ નિઃશંક હકીકત. હવે રહી મારી અનૃણ બનવાની વાત.... પણ મને વિશ્વાસ છે આપ જેવા અનુણુના શુભાશિષ મને પણ અનુણી વીર બનાવશે. કૃપા કરો. મારા મસ્તક પર હાથ મૂકે. એજ વિનતિ. Page #147 -------------------------------------------------------------------------- ________________ * રરસે જે ચ આર જંચનાર : જગતુ એ તે વિવિધ વિચાર ધરાવતા વિવિધ પ્રવૃત્તિ કરતાં લેકેન મેળે છે. જ્યાં ઘણાં ભેગા થયા હોય ત્યાં ઉદ્દેશ પૂછાય નહિ. પ્રાયઃ જ્યાં વ્યક્તિ વધે ત્યાં ઉદ્દેશ લક્ષ્ય ગૌણ બને અને પ્રવૃત્તિ અધિક થાય, પણું લક્ષ્ય વગરની પ્રવૃત્તિનું પરિણામ શું આવતું નથી. ક્યારેક વિહાર કરતાં એક ગામમાં આવેલ. ચૂંટણીને પ્રચાર ચાલતો હતો. નાના-નાના બાળકે શેરીમાં નાચતાંકૂદતાં બોલી રહ્યા હતા. જનતા પાર્ટી જિદાબાદ” થેલીવાર થઈ એક મોટર આવી. કઈક બાળકને આપ્યું. બાળક બોલવા લાગ્યા. ૮ ઈંદિરા ગાંધી જિદાબાદ” “ કોંગ્રેસ જિંદાબાદ” પા–કલાક, અડધો કલાક ગગન ભેદી અવાજ સાથે સૂત્રે પોકાર્યા. મોટર ગઈ. જ્યાં મોટર નજરથી દૂર ગઈ ત્યાં પાછા પેલે અવાજ આવ્યો. “જનતા પાર્ટી જિંદાબાદ મારી આવશ્યક પ્રવૃત્તિ ચાલતી હતી તે ઘડીભર માટે વિચારના કારણે ભી ગઈ. શું આ બાળકે કેંગ્રેસ અને જનતા પાર્ટીમાં સમજે છે? શું આ બાળકોને પણ પોતાને આગ અવાજ છે? આં બાળક પણ કમાલ છે. બાળકો ખૂબ હોંશિયાર લાગે છે. ડીવાર બાદ મારે નીચે જવાનું થયું, મારા મનની વાત મેં બાળકને પૂછવા પ્રયત્ન કર્યો “બાળકે. અહી આવે, તમે બધા ખૂબ હોંશિયાર છે. એક જવાબ આપે. તમને કેસ ગમે કે જનતામારા પ્રશ્ન સાંભળી બાળકે ખૂબ મોટે–મોટેથી હસવા લાગ્યા અને અદાઅંદર પ્રશ્ન કરવા લાગ્યા. કેસ ગમે, કે જનતા? એક નેતા જે બાળક આગળ આ. “મહારાજ! Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] સત્તાની સામે મૌન રાખે તે ડાહ્યો અમને કેસ પાટીએ ના ગમે અને જનતા પાર્ટીએ ના ગમે! ” અરે બાળકે! આ તમે શું કહે છે? હમણું તે સૂત્રે બેલતા હતા, એક છોકરો કહે મા...જી... અમે સૂત્રે બેલતા હતા. સૂત્ર સાથે મનની પસંદગી આવે? સાચું કહી દઈએ. અમને આ બે પાટીમાં શું છે તે ખબર જ નથી, પણ જે પાટી અમને ગમતી, મનગમતી ચેકલેટ આપે છે તેની જય બોલીએ છીએ. એટલી વારમાં તે બીજી ગાડી આવી. હું તે વિચાર કરતી જ ઊભી છું. ત્યાં તે બાળકે ગાડી પાછળ દોડી ગયા. શું આ બાળક જેવી આ જગતના જીની દશા નથી. કેઈ વ્યક્તિ, કઈ પરિસ્થિતિના અધિક મૂલ્યાંકન તેને નથી. ફકત ટાણું કહે છે–અમે તમારી સાથે પ્રવૃત્તિમાં સાથ આપીશું. પણ અમારા ઉદ્દેશ અલગ છે અમે પ્રવૃત્તિમાં સાથ આપીએ તે અમને મનપસંદ પદાર્થ મળે. માટે જ તમારી સાથે રહીએ છીએ. બાકી તમારી સાથે શું લેવા દેવા? , પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે સમાનતા હેતી નથી. એય-લક્ષ્ય અને ક્યારેય માનવ શાંત અને સ્વસ્થ બની વિચારવાની શક્તિ વિકસિત કરતા નથી. દેડકા જગત સાથે માનવ પણ દેડે છે. મૂઠીવાળીને દેડે છે પણ કયારેય માનવ ખુદની જાતને પૂછતો નથી. કર્તવ્ય શુ? અકર્તવ્ય શું? ચાગ્ય શુ? અર્થ શું? ત્યાગ કરવા લાયક શું ? શું ? સ્વીકારવા ચાગ્ય શું ? આરાધ્ય તવ શુ? અનારાધ્ય તવ શું? મુદ્ર માનવ વિશ્વના માંધાતા સાથે વાત કરતા ડરે નહિ, ભય પામે નહિ તે બને છે પણ ખુદની જાત સાથે વાત કરતા–વિચાર કરતાં ડરે છે. દુનિયાના કેઈ ન્યાયાધીશના ન્યાયથી નહિ ડરનાર-ભય પામનાર માનવ અતરના દેવથી થરથર ધ્રુજે છે. અંતરને દેવ કયારેય અગ્ય-ન્યાય આપતે Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૧૯ નથી. બધા ચૂકાદા, બધા અભિપ્રાયની અવગણના કરવી સહેલી છે. પણ હૃદયના દેવને અપલાપ કરે, તેના અભિપ્રાયની ઉપેક્ષા થઈ શકતી નથી એટલે માનવ કયારેય ખુદને મની સાથે વાત કરતા નથી. સાધક! શ્રી આચારાંગસૂત્રને કહે છે મારું કામ બહારને અવાજ શાંત કરવાનું અને તારા અંતર સાથે વાત કરાવવાનું. સાધક એટલે વિશ્વ સાથે મૈત્રી. સાધક એટલે સદા અંતરાત્મા સાથે સંભાષણ કરનાર. જે જગત સાથે મૌન રાખે તે આત્મા સાથે વાત કરી શકે, જે વિશ્વ સાથે સંબંધ છેડી શકે તે જ આત્મા સાથે સંબંધ જોડી શકે. - “આત્મા સાથે સંબંધ જોડાય એટલે કર્તવ્ય અકર્તવ્યને દ તુરત સમજાય. સમજનું સુખ પ્રગટ થાય એટલે અસમજનું દુઃખ દૂર થાય જ. . “સમજુ જ્યાં જાય ત્યાં સુખી, અણસમજુ જ્યાં જાય ત્યાં દુઃખી. અજ્ઞાનીને ક્યાંય સુખ મળે નહિ, અજ્ઞાનીને કયાંય દુઃખ હેાય નહિ.” “અજ્ઞાનીને દુનિયા ગુન્હેગારઅપરાધી લાગે જ્ઞાનીને પિતાની જાત અપરાધી–ગુન્હેગાર લાગે.” “અજ્ઞાની સૌની ફરિયાદ કરે જ્ઞાની કેઈનીય ફરિયાદ ના કરે; ફરિયાદ કરે તે પિતાની. શાની સમજે છે-“હ' સાચું સમજાવી શકતા નથી. મારી શક્તિ સત્ય સમજાવવા વિકાસ પામે તે દુઃખ જગતમાં છે જ ક્યાં? - સાધક ! તારી આ મનોદશા હોવી જોઈએ. તું આવી વિશિષ્ટ મનસંપત્તિને એકછત્રીય અધિકારી-સ્વામી માલિક. એટલે જ શ્રી આચારાંગસૂત્ર કહે છે. તારી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પાછળ ઉદેશ્ય હાય, કર્તવ્ય કે અકર્તવ્ય પાછળ લક્ષ્ય હોય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] આચાર શાસ્ત્રાને જીવતુ રાખતુ સાધ તું કઈ પણ કરે તેા તારા નિયત ઉદ્દેશ હાવા જોઈએ, કઇ ન પણ કરે તે તેની પાછળ પણ ભવ્ય લક્ષ્ય હાવુ જરૂરી છે. સાધુ એટલે વિશ્વનુ નિયામક ખળ, વિશ્વના નિયામક ખળમાં ફેરફાર થાય તે વિશ્વની શાંતિ સુખ ભયમાં મૂકાય. વિશ્વનાં કોઇપણ વ્યક્તિની ભૂલ માફ કરાય. પછી ભલે તે રાજા હૈાય કે રક હાય, શ્રીમંત હાય કે ગરીબ હાય, તે બધા ક્ષમાને પાત્ર. તેએની ભૂલથી નુકશાન તેમના ક્ષેત્રના લાકને, પણ....સાધુ ભૂલ કરે તે ? ગુન્હા કરે તા ? અપરાધ કરે ? વિશ્વમાં અધાધુધી ફેલાઈ જાય. વિશ્વના પ્રાણી માત્રની શાંતિ હરાઈ જાય. સૂર્યાં પાંચ મિનિટ મેાડા ઉગે તા? પૃથ્વી પાંચ મિનિટ માટે હાલવા માટે તે ? સમુદ્ર પાંચ મિનિટ માટે મર્યાદાના ત્યાગ કરે તે? વિશ્વ ભયમાં સૂકાઇ જાય. કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય શું પરિસ્થિતિ થાય ? વિશ્વના નિયામક તત્ત્વ કયારે પણ અવ્યવસ્થિત ન હાય. સદા વ્યવસ્થિત જ હાય, ' સાધક ! તું ચૌઢરાજલેાકને નિયામક, ચૌઢરાજ લેાકના અન'ત જીવેાના ચૈાગક્ષેમની જવામદારી તારી, કન્ય માર્ગથી જરાપણ પીછેહઠ થઈ તે ? અનંતજીવેાના ભાવપ્રાણ ભયમાં. એટલે જ શ્રી આચારાંગ સૂત્ર કુમાવે છે. સાધુના મુદ્રાલેખ. સે જ ચ આરભે જ' ચ નારલે - કુંતવ્ય જ કરે....અકર્તવ્ય ના કરે? સ્વીકાર અને ત્યાગ પાછળ સાધુના ઉદ્દેશ મજબૂત છે. -સાધકને કાર્યો કર્યાં બાદ પશ્ચાત્તાપ કરવા પડતા નથી. ચું માદ દુઃખ-નિઃસાસા કાને નાંખવા પડે જેને ઉતાવળથી અધીરાઈથી સમજ વગર વિચાર્યા વગર કાર્ય કર્યુ હાય તેને, કેટલાક સંસારી સેવા કર્યાં પછી ચેાધાર આંસુએ રડે r. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૨૧ છે. અમે આટલી સેવા કરી અને સમાજે શું અમને આ બદલે આપે? અમારી સેવાને નહિ પણ અમારી સેવા ભાવનાને ય ના સ્વીકારી? ત્યારે સાધક મહાત્મા કર્તવ્ય બાદ આનંદની અનુભૂતિ કરે છે.” મેં કેઈના માટે કર્યું ન હતું, સેવા કર્તવ્ય મારા આત્માને આનંદ આપે છે માટે કરું છું. મારા આત્માને આનંદ થઈ ગયે. હું શું કામ કેઈની સાથે પ્રશ્નોત્તરી કરવા જઉં? સાધક ! તું પડિત છે..તુ બુદ્ધિમાન છે તું કુશળ છે. તે જે ચારિત્ર ગ્રહણ કર્યું છે તે વિચારીને જ ગ્રહણ કર્યું છે. એટલે તારા ત્યાગમાં દિવ્યતા છે. તારા સ્વીકારમાંય દિવ્યતા છે. તું જે કાર્ય કરે–અનુષ્ઠાન કરે–જે આરાધના કરે તે મેક્ષ માગ હાય... કર્મક્ષયને ઉપાય હાય... કમ નિજારામાં સહાયક હોયસંયમનું મંગલ અનુષ્ઠાન હાય... જયાં તારી પ્રવૃત્તિ ન હેય. પી છેહઠ હોય તે મિથ્યાત્વ હેય, નિરર્થક હોય, નિરૂપાગી હોય, કર્મબંધનું કારણ આશ્રવ હોય, તારી પ્રવૃત્તિમાં નિજરને નિવાસ હોય... તારી નિવૃત્તિમાં આશ્રવ ત્યાગની ઉન્નત ભાવના હેય. સાધક ! મોક્ષ માટે તારી પ્રવૃત્તિ સંસાર માટે તારી નિવૃત્તિ... આરાધના સાથે તારી મિત્રતા... વિરાધના સાથે તારી શકુતા... સગુણ સાથે આત્મીયતા.... ગુણ સાથે અનાત્મીયતા.... સાધક શિષ્ય ! તારી કર્તવ્ય પરાયણતા તને લક્ષ્યની સિદ્ધ આપે એજ મારી સદાની ભાવના છે. ગુરદેવ! હું ભૂલ કેમ કરું? કર્તવ્ય માગે શિથિલ કેમ બનું? અકર્તવ્યમાગે ઉદ્યત કેમ બનું? જે આપને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ | આચાર શાસ્ત્રને જીવતું રાખતું સાધન તે કંઈ પણ કરે તે તારે નિયત ઉદેશ હોવા જોઈએ, કઈ ન પણ કરે તે તેની પાછળ પણ ભવ્ય લક્ષ્ય હેવું જરૂરી છે. સાધુ એટલે વિશ્વનું નિયામક બળ. વિશ્વના નિયામક બળમાં ફેરફાર થાય તે વિશ્વની શાંતિ સુખ ભયમાં મૂકાય. વિશ્વમાં કેઈપણ વ્યક્તિની ભૂલ માફ કરાય. પછી ભલે તે રાજા હેાય કે ૨ક હોય, શ્રીમંત હોય કે ગરીબ હેય. તે બધા ક્ષમાને પાત્ર. તેઓની ભૂલથી નુકશાન તેમના ક્ષેત્રના કેને, પણ...સાધુ ભૂલ કરે તે? ગુન્હ કરે તો? અપરાધ કરે તે? વિશ્વમાં અંધાધુંધી ફેલાઈ જાય. વિશ્વના પ્રાણું માત્રની શાંતિ હરાઈ જાય. સૂર્ય પાંચ મિનિટ મેડે ઉગે તે? પૃથ્વી પાંચ મિનિટ માટે હાલવા માંડે તો? સમુદ્ર પાંચ મિનિટ માટે મર્યાદાને ત્યાગ કરે તે? વિશ્વ ભયમાં મૂકાઇ જાય. કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય શું પરિસ્થિતિ થાય? વિશ્વના નિયામક તર કયારે પણ અવ્યવસ્થિત ન હોય. સદા વ્યવસ્થિત જ હોય. સાધક! તું ચૌદરાજ લેકને નિયામક. ચૌદ રાજલેકના અનંત જીના યોગક્ષેમની જવાબદારી તારી. કતવ્ય માગથી જરાપણું પીછેહઠ થઈ તે? અનંતજીના ભાવપ્રાણ ભયમાં એટલે જ શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે. સાધુને મુદ્રાલેખ. એ જ ચ આરંભે જ ચ નારલે * “કતય જ કરે અકર્તવ્ય ના કરે. - 'ર અને ત્યાગ પાછળ સાધુના ઉદેશ મજબૂત છે. ધકને કાર્ય કર્યા બાદ પશ્ચાત્તાપ કરે પડતું નથી. બાદ દુઃખ-નિઃસાસે કેને નાંખવું પડે જેને ઉતાવળથી એરાઈથી ‘સમજ વગર—વિચાર્યા વગર કાર્ય કર્યું હોય ને કેટલાક સંસારી સેવા કર્યા પછી ચોધાર આંસુએ રડે Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૨૧ છે. અમે આટલી સેવા કરી અને સમાજે શુ' અમને આવે ખદલે આપ્યા? અમારી સેવાને નહિ પણ અમારી સેવા ભાવનાને ય ના સ્વીકારી ? ત્યારે સાધક મહાત્મા કન્ય ખાદ આનદની અનુભૂતિ કરે છે.” મે કેઈના માટે કર્યુ” ન હતું, સેવા કન્ય મારા આત્માને આનંદ આપે છે માટે કરુ છુ'. મારા આત્માને આનંદ થઈ ગયેા. હુ' શુ· કામ કેઈની સાથે પ્રશ્નોત્તરી કરવા જઉ ? સાધક ! તું પતિ છે....તુ. બુદ્ધિમાન છે...તુ કુશળ છે. તે જે ચારિત્ર ગ્રહણ કર્યુ·· છે તે વિચારીને જ ગ્રહણ કર્યું છે. એટલે તારા ત્યાગમાં દિવ્યતા છે. તારા સ્વીકારમાંય દિવ્યતા છે. તુ જે કાર્યો કરે—અનુષ્ઠાન કરે—જે આરાધના કરે તે માક્ષના માર્ગ હાય.... કક્ષયના ઉપાય હાય.... કમ નિજ`રામાં સહાયક હાય.... સંયમનુ` મ`ગલ અનુષ્ઠાન હાય... જયાં તારી પ્રવૃત્તિ ન હાય... પીછેહઠ હાય તે મિથ્યાત્વ હાય, નિરથ ક હાય, નિરૂપયાગી હોય, કમ મધનુ કારણુ આશ્રવ હાય, તારી પ્રવૃત્તિમાં નિરાના નિવાસ હાય... તારી નિવૃત્તિમાં આશ્રવ ત્યાગની ઉન્નત ભાવના હાય. સાધક ! મેક્ષ માટે તારી પ્રવૃત્તિ....સસાર માટે તારી નિવૃત્તિ... આરાધના સાથે તારી મિત્રતા... વિરાધના સાથે તારી શત્રુતા... સગુણ સાથે આત્મીયતા.... દુર્ગુણુ સાથે અનાત્મીયતા.... સાધક શિષ્ય તારી કવ્ય પરાયણતા તને લક્ષ્યની સિદ્ધ આપે એજ મારી સદાની ભાવના છે. હુ ભૂલ કેમ કરુ ? કર્તવ્ય માર્ગે શિથિલ કેમ અનુ' ? કન્યમાર્ગ ઉદ્યત કેમ ખનું ? જો આપના ગુરુદેવ ! Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] માનવજીવનમાં ખરીદવા લાયક ચીજ છે વિવેક શિવ ન હોત તો બધું જ, ઉલટું કરત પણ, આપને શિષ્ય બન્ય. આપના જ્ઞાન દીપકે મને પ્રકાશિત કર્યો છે. આપના ઉપદેશના સહારે હું સજાગ બન્યો છું. સાવધ બન્યો છું ધ્યેયલક્ષી બન્યો છું. આપે ફરમાવેલ હિતમાગ અનુસરવાની અને અકર્તવ્યમાળે ડગ પણ ન ભરાઈ જાય તેના મંગળની ભાવ મારે, પ્રભાવ તમારે, બસ, ધન્ય બનાવો આપના શિષ્યને.. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સુત્તા અમુણું સયા મુણિણે જાગતિ આરોગ્ય શાસ્ત્રી કહે છે – “નિદ્રા આરામ આપે, સ્કૃતિ આપે.” શરીર નિદ્રા બાદ સ્કૂતિ અનુભવે પણ જે મને શાંત હોય છે. મનમાં અનેક વિચાર-તાણું–આવેશના આવે છેતે નિદ્રા પણ રીસામણા લે. સુખનિદ્રા પણ આજના યુગમાં દુર્લભ બની છે. કષાય અને વિષયના આવેગે માનવ જીવનની શાંતિ હણું લીધી છે. નથી તેને જાગતાં ય સુખ, નથી તેને નિંદમાંય સુખ. મુનિ ! આચારાંગ સૂત્ર તને એક નવે પાઠ ભણાવે છે. સદા જાગરૂક કેણ? મુનિ-સંયમી સદા નિદ્રાધીન કે? અમુનિ સંસારી સમજી લે નિદ્રાની વિચિત્રતા અને વિવિધતા. નિદ્રા બે પ્રકારની છે. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા જાગૃતિ પણ બે પ્રકારની છે. દ્રવ્ય જાગરણ અને ભાવ જાગરણ. મુનિ તું સર્વજ્ઞના કુળનો વારસદાર ! તને ભાવ નિદ્રા ન હેય, તને દ્રવ્ય નિદ્રા ન હોય. તારા જાગરણ ભાવ જાગરણ હેય, તારું લક્ષ્ય દ્રવ્ય જાગરણ ન હોય. આંખ મીંચાયેલી હોય તે દ્રવ્ય નિદ્રા. આ નિદ્રા કર્મબધ કરાવે પણ ખરી અને ન પણ કરાવે. દ્રવ્ય નિદ્રા મહાત્માને આરાધના–સાધનામાં સહાયક બને છે. પાપાત્માને દ્રવ્ય જાગરણ પણ વિરાધનાનું કારણ બને છે તેથી જ સમજી લે દ્રવ્ય અને ભાવ નિદ્રાના ભેદ. તારે નિંદ- લેવાની નથી. તારે સદાનું જાગરણ કરવાનું છે. શબ્દ સાંભળીને અનુસરવાનો પ્રયત્ન ના કરતે, ભાવ સમજીને “શુભે યથાશકર્યા વતનીય ”. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] ગી=પ્રસન્નતાના રસનું પરિપૂર્ણ પાત્ર ગુરુદેવ! યાદ રાખજે, ડાહ્ય, ગાંડે, શાણે, પાગલ, મૂર્ખ, જ્ઞાની, આરાધક વિરાધક પણ શિષ્ય તે આપને જ. ત્વમેવ શરણું મે” – આ મારી મંત્ર દીક્ષા છે. મારી નિદા થશે કે પ્રશંસા થશે. એમાં હવે બહુ હર્ષશોક થત નથી. પણ એક વિચાર અવશ્ય આવે છે કહું? ના...ના.. ના..નહિ કહું. આપ, તે મારા અંતર્યામી છે. મનમાં ન થવું જોઈએ પણ કઈવાર થઈ જાય છે. “શું હું આપને અળખામણે છું? શુ આપની કૃપાને એગ્ય નથી?? અને આ વિચાર આવતા ક્યારેક ખૂણામાં બેસીને આંસું પણ સારી લઉં છું. ગુરુજી! માફ કરે. મેં તે આપના પ્રશ્નનો જવાબ આપવાના બદલે એક મોટું ભાષણ કર્યું. સુશિષ્ય! મેં તને પહેલાં કહ્યું. “બેલવાની આદત ઓછી કર અને વિચારવાની અધિક આદત પાડ. તર્ક-વિતર્ક ઓછા કર અને આજ્ઞાને અનુસર. શિષ્ય કયારે ય ગુરુને અપ્રિય ન હેયશિષ્ય સદા ગુરુના વાત્સલ્યને અધિકારી હોય.” અને તું પણ મારા વાત્સલ્યને અધિકારી છે. મારે મારી ફરજ બજાવવાની છે ગમે તે પરિસ્થિતિમાં તારા ગ–ક્ષેમ કરવાની. તારે તારી ફરજ બજાવવાની છે. સર્વ સમયે આજ્ઞાનુકુળ વૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની. - ચલે, હવે પાછા આપણે મૂળ વિષય પર આવીએ. મે તેને કહ્યું “સાધુને જ સંવત્સરી અને તું છ છેડાઈ ગયે. સંવત્સરી એટલે શું? વર્ષમાં એકવાર તે પાપથી પાછા હઠવું. પિતાના પાપને એકરાર કરવો અને સૌને સમાન દાન કરવા. બરાબરને? હવે; આગળ રેજ સંવત્સરી એટલે પ્રતિદિન પાપથી પાછા હઠવું. પ્રતિદિન Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૨૭ પાપને એકરાર કર. પ્રતિદિન સૌને ક્ષમાના દાન કરવાના સમને? પ્રતિદિન સંવત્સરીની આરાધના કરનાર સદા જાગૃત રહે. પ્રતિદિન સંવત્સરીની આરાધના નહિ કરનાર સદા સૂતેલ રહે. મુનિ! નિંદ તને ના હોય. મુનિ ! તું તે સદા આત્મ સ્વભાવમાં સ્થિર એટલે સદા જાગૃત. ભાવ જાગૃતિ બંધ આંખે પણ આવે. લગ્નના મંડપમાં પણ આવે અને સ્મશાનમાં પણ આવે અને ખધક મુનિના શિષ્યની જેમ ઘાણીએ પીલાતાં ય આવે. પાપી પાલક એક નહિ, બે નહિ, ત્રણ નહિ. સે નહિ, બસે નહિ, પાંચ પાંચસો મુનિને પીલીને પણ થાક નહિ. આઠ વર્ષના સુકેમળ બાલમુનિને પણ ઘાણીમાં પીલ્યા. મુનિને ન આવે રેષન આવે દીનતા, ન કરે રુદન. મુનિ ન કરે તિરસ્કાર, ન આપે ઉપાલંભ–ન આપે ઠપકેન આપે શ્રાપ. મુનિને દેહ બાળકને હતો પણ મને મહાત્માનું હતું. આત્મા તે આસન્મસિદ્ધ હતા. એટલે મુનિ સદા જાગૃત રહ્યા. મુનિએ શુકલધ્યાનના જાગરણ પ્રારંભ કર્યો. મુનિને આર્ત-રૌદ્રધ્યાનના રણ ના ચઢયા. ભાવનિદ્રાની પરિસ્થિતિમાં પણ મુનિએ ભાવ જાગૃતિ સિદ્ધ કરી અને આચારાંગ સૂત્રની પંક્તિઓને જીવનમાં સજીવન કરી. “સુત્તા અમુણી સયા સુષેિ જાગતી ગુરુદેવ! ગુરુદેવ! કેઈતમિથ્યાત્વની રાત્રિમાં પ્રમાદની, વિષય-કષાયની નિંદ લે છે ત્યારે હું તે સંયમજીવન સમા પ્રાતઃકાળે પ્રમાદની-કષાયની નિંદ લઉં છું. જાગવાના સમયે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] પરિશ્રમ એ માનવજીવનને મહત્વને સિદ્ધાંત છે ભાવ નિદ્રા – મિથ્યાત્વ, અજ્ઞાન, ભય, પ્રમાદ, કર્તવ્ય, શૂન્યતા, સજ્ઞાન ન થવા દે તે ભાવ નિદ્રા. વારંવાર ડર, ભય પિદા થાય તે ભાવ નિદ્રા, ખુદનું કર્તવ્ય યથાયોગ્ય ન કરે તે ભાવ નિદ્રા. નિરર્થક જીવન વ્યતીત કરી દે, પણ ખુદના સત્કર્તવ્ય માટે પ્રયત્ન ન કરે તે ભાવ નિદ્રા. - શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે–“સુત્તા અમુણી સયા મુણિણે જાગરતિ.” મુનિ સદા જાગૃત હેય–સાવધ હેય. સંસારીઅમુનિ સદા સુષુપ્તાવસ્થામાં હોય–નિદ્રામાં હોય. સાવ બતાવસ્થા :- શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-કતવ્યપરાયણ અને નિષ્પમાદ જીવન. સાધક ! પરમાત્મા સુનિને જાગૃત કરે. કેવી સુંદર જીદગી જ્યાં સદા જાગૃતિ. પણ, તું જવાબ આપ. શું તું જાગૃતિમાં છે? કાયરનો–નમાલાને જવાબ ન આપતે. નહિંતર કયારેક સારી વાત કરીશું. ત્યારે તું શું કહેવાને. કહું? “હું શું કરું? પ્રયત્નો તે ઘણું કરું છું, પણ, પાછો પડું છું અને છેવટે હારી જાઉં છું-થાકી જાઉં છું. આ જ જવાબ આપવાને ને? હિતશિખામણ આપનારે શાંતિથી વાત કરવી જોઈએ. વાત્સલ્ય ભાવે સમજાવવું જોઈએ. કડક બનીને ન કહેવું જોઈએ, પણ તારી વેવલી વાત સાંભળી વિચાર આવે છે કે એકવાર તે સણસણતે જવાબ આપવો જોઈએ. સાચું કહેકર્તવ્ય માટે તું વાતે અધિક કરે છે અને પ્રયત્ન ખૂબ એ છે કરે છે, દર્દ ભયંકર હોય તે દવા અકસીર લેવી જોઈએ. સમયસર લેવી જોઈએ. પ્રમાણુ પુરસ્સર લેવી જોઈએ. નિષ્ણાત ડેકટર કહે તે જ લેવી જોઈએ. બેલ! જાગૃતિ માટે તારો કેટલે પુરુષાર્થ કે પુરુષાર્થ કેટલો વખત પુરુષાર્થ ? કેટલા વરસ પુરુષાર્થ ? Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા | ૧૨૫ કેટલા પ્રમાણમાં પુરુષા ? જ્ઞાનીની આજ્ઞા મુજમના કેટલા પુરુષા` ? જીવન ચેાગ્ય પ્રવૃત્તિ કરતાં જેમ કંટાળતા નથી, થાકતા નથી, તેમ થાક્યા વગર સતત જાગૃતિ અંગે પુરુષાર્થ કરવા જોઈ એ. તું દેવાધિદેવના મુનિ ! તારી વેશભૂષા શુભ્રં–શુદ્ધ અને સાદાઈ પૂ. તેમ તારૂં હૃદય પણ નિ`ળ–ઉજ્જવળ પવિત્ર અને સરળ. તારા વસ્ત્ર મેલાં થાય, ગંદાં થાય, ફાટી જાય, કાણીયાં થાય, પણ તારૂં' હૃદય કયારેય સેલ' ન થાય, ગંદું ના થાય, કધાણીયું ન થાય. મનમાં કષાય આવે તે હૃદય મેલુ થાય, મનમાં વિષયની ભાવના જાગે તેા હૃદય ગદું થાય, મનમાં મિથ્યાત્વ ભાવ આવે તે હૃદય ફાટી જાય. મનમાં ધીઠાઈનિષ્ઠુરતા આવે તે હૃદય કધેાણીચું થઈ જાય. - જાગૃતિ ચાહતા મહાત્મા !! ક્ષમા વડે તારા હૃદયના મેલ હટાવી લે. નિર્મળ બનાવી દે. સયમ વડે તારા હૃદયની ગંદકી દૂર કરી દે. હૃદયને નિળ બનાવી દે. સમ્યક્ત્વની શુદ્ધિ વડે તારા હૃદયની કાળાશ દૂર કરી લે. હૃદયને ઉજ્જવળ બનાવી દે. કરૂણા અને કામળતા વડે ધનની ીઠાઈ દૂર કરી દે. હૃદયને સુંદર અને સુશાભિત બનાવી દે. શાસ્ત્ર ફરમાવે મુનિ સદા જાગૃત. શ્રાવક તે વર્ષમાં એકવાર ખમાવવાનુ' આવે એમ સમજે એટલે તે એકવાર પાપની આલેચના કરે. એકવાર મિચ્છામિ દુક્કડ' આપે, સાધુ ! તારે રાજ સંવત્સરી-પ્રતિદિન સવત્સરી, તારે પ્રતિદિન સવત્સરીની આરાધના કરવાની. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ 1 ગી=પ્રસન્નતાના રસનું પરિપૂર્ણ પાત્ર ગુરુદેવ! યાદ રાખજે, ડાહ્યો, ગાંડે, શાણે, પાગલ, મૂર્ખ, જ્ઞાની, આરાધક વિરાધક પણ શિષ્ય તે આપને જ. ત્વમેવ શરણું મે” – આ મારી મંત્ર દીક્ષા છે. મારી નિદા થશે કે પ્રશંસા થશે. એમાં હવે બહુ હર્ષ-શેક થત નથી. પણ એક વિચાર અવશ્ય આવે છે કહું? ના..ના... ના નહિ કહું, આપ, તે મારાં અંતર્યામી છે. મનમાં ન થવું જોઈએ પણ કેઈવાર થઈ જાય છે. શું હું આપને અળખામણે છું? શુ આપની કૃપાને ચગ્ય નથી ?” અને આ વિચાર આવતા કયારેક ખૂણામાં બેસીને આંસું પણ સારી લઉં છું. ગુરુજી! માફ કરે. મેં તે આપના પ્રશ્નનો જવાબ આપવાના બદલે એક મોટું ભાષણ કર્યું. સુશિષ્ય! મેં તને પહેલાં કહ્યું. “બલવાની આદત ઓછી કર અને વિચારવાની અધિક આદત પાડ. તર્ક-વિતર્ક ઓછા કર અને આજ્ઞાને અનુસર. શિષ્ય ક્યારે ય ગુરુને અપ્રિય ન હેય. શિષ્ય સદા ગુરુના વાત્સલ્યનો અધિકારી હાય.” અને તું પણ મારા વાત્સલ્યનો અધિકારી છે. મારે મારી ફરજ બજાવવાની છે ગમે તે પરિસ્થિતિમાં તારા ગ–ક્ષેમ કરવાની. તારે તારી ફરજ બજાવવાની છે. સર્વ સમયે આજ્ઞાનુકૂળ વૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની. ' ચલે, હવે પાછા આપણે મૂળ વિષય પર આવીએ. મે તેને કહ્યું “સાધુને રેજ સંવત્સરી અને તું છ છેડાઈ ગયે. સંવત્સરી એટલે શું? વર્ષમાં એકવાર તે પાપથી પાછા હઠવું. પિતાના પાપને એકરાર કરે અને સૌને ક્ષમાને દાન કરવા. બરાબરને? હવે, આગળ રેજ * સંવત્સરી એટલે પ્રતિદિન પાપથી પાછા હઠવું. પ્રતિદિન Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૨૭ પાપનો એકરાર કર. પ્રતિદિન સૌને ક્ષમાના દાન કરવાના સમાને? પ્રતિદિન સંવત્સરીની આરાધના કરનાર સદા જાગૃત રહે. પ્રતિદિન સંવત્સરીની આરાધના નહિ કરનાર સદા સૂતેલ રહે. મુનિ ! નિદ તને ના હોય. મુનિ! તું તો સદા આત્મ સ્વભાવમાં સ્થિર એટલે સદા જાગૃત. ભાવ જાગૃતિ બંધ આંખે પણ આવે. લગ્નના મંડપમાં પણું આવે અને સમશાનમાં પણ આવે અને બંધક મુનિના શિષ્યની જેમ ઘાણીએ પીલાતાં ય આવે. પાપી પાલક એક નહિ, બે નહિ, ત્રણ નહિ. સે નહિ, બસે નહિ, પાંચસે પાંચસો મુનિને પીલીને પણ થાક નહિ. આઠ વર્ષના સુકમળ બાલમુનિને પણ ઘાણમાં પીલ્યા. | મુનિને ન આવે રેષ—ન આવે દીનતા, ન કરે રુદન, મુનિ ન કરે તિરસ્કાર, ન આપે ઉપાલંભ– આપે ઠપકે– ન આપે શ્રાપ. મુનિને દેહ બાળકને હતે પણ મન મહાત્માનું હતું. આત્મા તે આસન્મસિદ્ધ હતો. એટલે મુનિ સદા જાગૃત રહા. મુનિએ શુકલધ્યાનના જાગરણ પ્રારંભ કર્યો. મુનિને આર્તા–રૌદ્રધ્યાનના ઘેરણ ના ચઢયા. ભાવનિદ્રાની પરિસ્થિતિમાં પણ મુનિએ ભાવ જાગૃતિ સિદ્ધ કરી અને આચારાંગ સૂત્રની પંક્તિઓને જીવનમાં સજીવન કરી. “સુત્તા અસુણી સયા સુણિણે જાગતી ગુરુદેવ! ગુરુદેવ! કેઈમિથ્યાત્વની રાત્રિમાં પ્રમાદની, વિષય-કષાયની નિંદ લે છે ત્યારે હું તે સંયમજીવન સમા પ્રાતઃકાળે પ્રમાદની-કષાયની નિંદ લઉં છું. જાગવાના સમયે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ' માન અને અપમાન એ પય અને પાપને ખેલ છે જાગવાના સ્થળે નિંદ લઉ છું અને નિંદ લેવાના સમયે નિંદ લેવાના સ્થળે જાણું છું આ છે મારા પરિણામની અવળચંડાઈ–શું કરું? કેની પાસે મારી દર્દ અને વ્યથાભરી કથા રજુ કરું ? પણું યાદ આવે છે આપની હિતશિક્ષા કે સંયમ સ્વીકાર્યો બાદ રૂદન ન કરાય, હાસ્ય પણ ન કરાય. સંયમ સ્વીકાર્યા બાદ કર્તવ્ય પંથે મક્કમ ડગ ભરવા જોઈએ. ગુરુદેવ! આજે બાલમુનિના રૂપકે મારી નિંદ ઉડાડી છે અને હું પણ પેલાં સદા જાગૃત અનંત સિદ્ધોના મિલન માટે સિદ્ધિ મંદિરમાં પ્રવેશ કરીશ. મારે વિશ્વાસ અને આપની પ્રેરણું, અશક્ય પણ શકય બને, નિશ્ચલ રહેવાનું બળ આપે. એજ પ્રતિદિનની–પ્રતિક્ષણની પ્રાર્થના. Page #163 -------------------------------------------------------------------------- ________________ PP E રકા જાગર વેરેવરએ રહ કતવ્યના કઠોધર્મને સ્વીકારેલ મહાત્મા સદા શાશ્વત અહેલક જગાવે છે. નિંદમાંથી ઢ ઢળે છે અને પછી તેના કર્તવ્ય તરફ આંગળી ચીધી ઈશારે કરે છે, પણ વિશ્વનું એક સનાતન સત્ય છે. નિંદમાં સૂતા. હેાય એને જગાડાય, પણ જે નિદને ઢોંગ કરતે હેય તેને ન જગાડી શકાય. તેમ જે જાગવાને ઢગ કરતે હેય-સમજ હેવાને ખોટો દા કરતા હોય તેને ક્તવ્યની કેડી પર ન ચઢાવી શકાય. - મહાત્માઓ આપણને ફરી ફરી કહે છે-“તું નિંદને ઢગ ન કર–જાગૃતિને પણ ઢંગ ન કર.” પ્રાયઃ દરેક વ્યક્તિને એક પ્રશ્નનો જવાબ “ના” માં આવે છે. માણસ બેઠાં બેઠાં નિદ લેતે હેય-ઝોકાં ખાતે હોય અને કે તેને પૂછે-ઊધે છે? નાના જાણું છું. પણ હકીક્તમાં તે વ્યક્તિ નિંદમાં જ હોય છે. શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુ શ્રીમુખે ફરમાવે છે-“જાગર વેરેવર.” સમવસરણમાં બેઠેલાં શ્રોતામાં મારી તુલના કરી જવાબ આપું છું પ્રભુ! શું હું સૂતો છું? સૂતે હાઉ તે સમવસરણમાં કયાંથી હાઉં? આપ, મને હિતોપદેશ આપે છે. ફરમાવે છે તે જ સાબિત નથી કરતું કે હું નિંદમાં નથી. મારી આંખ ખુલ્લી છે. શયામાં નહિ, સમવસરણમાં છું.” , આપના વાક્યને, પૂર્વાપર બેલાયેલ વાકયને પણ બરાબર સમજી શકું છું. “પ્રભુ ! હું નિદમાં નથી–જાગૃતિમાં છું. ર્તિમાં છું-ફરમાવે મારા નાથ !” - સાધક ! હજી તું તારી રીતે જ અધ્યાત્મ શાસ્ત્રના પણ અર્થ કરે છે. અધ્યાત્મ શાસ્ત્રના અને ભ તક શાસ્ત્રના બનેના Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] દવા રિગીને સુધારશે, દયા પાપીને તારશે શબ્દ એક હેઈ શકે પણ અર્થ અલગ છે. તું “જાગવું ? અર્થ તેને કરે છે જેમાં આંખ ખુલ્લી હેય. અમારું અધ્યાત્મ શાસ્ત્ર કહે છે–જાગૃતિ એટલે આંખ ખુલ્લી હેય પણ ખરી અને ન પણ હોય, પરંતુ હૃદય જેનું ખુલ્યું હોય તેનું નામ જાગૃતિ.” બેલ, તારે હદય ખુલે છે ? તારા હદયમાં મિત્રનું જેવું સ્થાન છે તેવું શત્રુનું સ્થાન છે ? દુર્ગુણેને દૂર કરવા તુ તત્પર છે ? સદ્ગુણને સન્માનવા તૈયાર હોય તે જાગૃતિ અન્યથા નિંદવિશ્વના સમસ્ત જી કમની ભયંકર નિદમાં પોઢી રહેલા છે. પ્રમાદ કુંભકર્ણની નિદ સૌને લાગી છે. કુંભકર્ણની નિંદ જનવાયકા પ્રમાણે ૬ મહિને પૂર્ણ થાય, પણ વિષયકષાય અને પ્રમાદની નિંદ સાગરેપમ શું ? કાલચકો વીતી જાય તે પણું ઊડતી નથી. પ્રભુને પરમ ઉપદેશ આપણને ઢઢળે છે, “ઊઠ ઊભો થા, હવે નિંદ, ઘેરાતી આંખો ના શોભે!” ખુદના આત્માને ઢઢળ. થાકતી આવતી નિદ ૬-૮ કલાકે પૂરી થાય. દર્શનાવરણીય કર્મના ઉદયે આવતી સિંદ આમ પૂરી થાય જ્યારે મેહનીય કર્મના ઉદયે આવતી નિંદ સિર કેડાછેડી સાગરેપમ સુધીની દીઈ હેચ અને પછી કર્મ. અધ વણ થંભ્યો ચાલે તેની મુદત કહી જ ના શકાય. અભવ્યને માટે મેહનીય કર્મની નિદ અનાદિ અનંત. શરૂઆત પણ નહિ અને અંત પણ નહિ. પણુ, તું ભવ્યાત્મા ! તારી મેહની નિંદના ઘેન પૂરા કેમ ન થાય? જાગૃત થામહની નિદ તારી પાસે આવશે. • જ્યાં દુર્ગુણની પુષ્ટિ અને સગુણનું પણ તેનું નામ મોહ દ” બધા માટે તે વિક્રમ નેંધાવ્યું હોય Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા [ ૧૩૧ કે નહિ પણ આ મેહ નિંદમાં તે વિક્રમ નેંધા છે, હવે તને નિંદ ઉડાડ એમ કહેતા નથી પણ “જાગૃત થા” જાગ્રત કાર્ય પ્રતિ ગતિ કરાવે છે. કાર્ય વગર તું મુંઝાઈ પાછો ઊંધી ન જાય એટલે કહું છું “ભલા જાગ અને ભાગ.” * તારી જાતે જ તે એક ભૂલ–ભુલામણું ઊભી કરી છે એ છે- વેરની પરંપરા.” તને લાગે છે મારી સત્તા કેવી જોરદાર મારે રૂઆબ કે ભારી. મારા બે શબ્દની કેટલી તાકાત, સૌને સમજાવી દીધા. પણ, તને ખબર નથી કોઈએ ડર્યું કે નહિ, પણ તારે આત્મ સ્વભાવ ડરી ગયે. પેલી બિચારી સમતા તે તારા આત્મઘરમાંથી વિદાય થઈ ગઈ. સમતાની સહચરી શાંતિ અને સમાધિ કહે–“અમે પણ ચાલ્યા.” સમતાશાંતિ અને સમાધિ દ્વારા જ્યાં સંસારના આધિ-વ્યાધિઉપાધિના ત્રણ તાપ શમી જતા હતા ત્યાં હવે કૈધ-અધીર્ય અને અસમાધિ ભાવના અડ્ડા જામી ગયા. કરુણપૂર્ણ તારી - આંખે વિદાય થઈ ગઈ. પ્રસન્નતાથી સભર તારે ફુલ ગુલાબી ચહેરે વિદાય થઈ ગયે. સાધુના સ્વાંગમાં પણ તારી મુખાકૃતિ કે કડક અમલદાર જેવી થઈ ગઈ. સોહામણે તું હવે બિહામણું થઈ ગયે. કદાચ તારી મુખાકૃતિ તું ન જૂએ તે પણ છળી ઊઠે–“અરે ! આ મારૂં મુખ ! ! ! હા, ભાઈ ! વેરની વિષમતા એ જ છે. આ જન્મમાં શાંતિ હણે છે બીજા જન્મમાં સુગતિને હણે છે. વૈર ભાવ તીવ્ર બને છે ત્યારે નિષ્કારણ બીજાને અપકાર કરવાનું, બીજાને દુઃખી કરવાનું અને હેરાન કરેવાનું દિલ થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર | સાધુ પ્રસન્નતાને સાગર યાદ રાખ વિચાર કરકાદંબરી અટવીમાં કાઉસગ્ન ધ્યાને રહેલા પાશ્વ પ્રભુ કમઠને શુ નુક્શાન કરતા હતા? કમઠ મેઘમાળી થયો પણ પ્રભુ પ્રત્યેનું વૈર ના ભૂલ્ય...પ્રભુ ઉપર ધૂળની વૃષ્ટિ કરી. જલની વૃષ્ટિ કરી. મેઘમાળીને શું લાભ? કશું નહિ, પરમાત્માને ઉપસર્ગ કર્યાનું પાપ. છતાં ય આત્માની કલુષિત વૃત્તિ દૂર થઈ? આમ, વેરભાવથી ગુસ્સે જાગે છે. તે અભિમાનથી મત્સર–ઈર્ષ્યા પેદા થાય છે. એટલે હું તને કહું છું “વેરે વરએ પણ, આ કષાયની જાત જ ખૂબ ભયકર છે. પછી એ એકલા ક્રોધ-માન-માયા કે લેભનું રૂપ લઈને ન આવે. પણ એક આવે તે ચારના અડ્ડા લાગી જાય. શાસ્ત્રનું વાકય છે “જાગર વેરોવરએ.” “જાગ અને વેરથી વિરમી જા” “ઉપરત થા.” તારી પાસે કષાયના કેઈ સ્વરૂપને ન આવવા દેતે. તારી સાધનાના મંદિર માટે આ ચારે જવાળામુખી છે. જવાળામુખી ફાટે અને ધરતીકંપ થાય, તેમ “કષાયનો જવાળામુખી ફેટે તે સાધના મંદિરમાં ધરતીકંપ થાય. જ સાધક ! તને ચેતવું છું, સાવધ કરું છું, ઉઠાડું છું. ફરી ફરી એક જ વાત, જાગ અને ભાગ. વિષય-કષાયથી જાગ, વિષયકષાયથી ભાગ. ગુરુદેવ! આપના ઉપદેશે જાગ્યે તે છું, પણ ભાગવાનું બળ આપો. દોટ મૂકું છું ક્ષમાના રાજમહેલમાં પ્રવેશ કરવા. મારું હૈય ના ખૂટે, મારૂં પ્રેરક બળ ના તૂટે અને સમાના દ્વારે પહોંચી જાઉં–તેવી મારા માટે મંગળ કામના કરજે. મારી વિનંતિને હકરાવે એ કેમ ચાલે? મારી માંગણી ન સ્વીકારે તે ચાલે? પણ શુ મારી આજીજીને ઠુકરાવશો? કરગરું છું – મને ક્ષમાના દ્વારે પહોંચાડે. આપની રક્ષા મારો પ્રયન, ક્ષમાની સિદ્ધિ, એજ મારું જીવનવ્રત. બસ, Page #167 -------------------------------------------------------------------------- ________________ રપ ઉમાણે સદસુ ઉજજૂ પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક અવસ્થા એ પ્રત્યેક પદાથની વ્યાખ્યા જુદી હોય છે. નાના બાળકને માતાની વ્યાખ્યા એટલી જ “મારી જરૂરિયાત પૂરી પાડે તે માતા” એટલે જ બાળકને બાલ્યાવસ્થામાં માતા અને ધાવમાતાને ભેદ સમજાતું નથી. તેથી રાજકુમાર જે તેજસ્વી બાળક પણ માતાને છેડી ધાવમાતાને વળગી પડે છે. સત્ય હકીકત સમજાય તે વ્યક્તિ સત્યને સ્વીકાર કરે છે અને અસત્યને પરિહાર કરે. અસત્યના પરિવાર માટે સત્યનું જ્ઞાન જરૂરી છે. સાધક ! આ આચારાંગ સૂત્ર તને એક અદ્ભુત જ્ઞાન આપે છે–ઉવેહમાણે સવેસુ ઉજજૂ” શબ્દ-રૂપ-રસ–ગધ અને સ્પર્શની ઉપેક્ષા કરે તે તે સાધુ-યતિ–ત્રાજુ ” તારા મનને પ્રશ્નો સમજુ છું–હવે તું શું પ્રશ્ન કરવાને ? જીવન વ્યતીત કરવાનું અને જીવન જરૂરિયાતના પદાર્થની ઉપેક્ષા કરવાની.” આ શું કહ્યું ? જીવવાનું કે મરવાનું ? આનો અર્થ તે એ જ થાય. સાધુ થવાનું એટલે મરી જવાનું. તારી આ માનસિક પરિસ્થિતિ હું સમજુ છું. તેથી જ મારે તને એક પાઠ વારંવાર ભણવા પડે છે. તું કયાં સુધી ઉતાવળ કરીશ? તું કયાં સુધી શબ્દો તરફ ખેંચાયા કરીશ? બાળક શબ્દને પકડે, વિચારક રહસ્યને પકડે. મૂર્ખ કાચના ટુકડાને સંગ્રહ કરે, બુદ્ધિમાન રત્નનો સંગ્રહ કરે, પુંઠાને વેપારી એકસ જોઈને પણ ખુશ થઈ જાય. ઝવેરી માલ જૂએ, પરીક્ષા કરે અને હીરા સાચા લાગે તે જ ખુશ થાય. ઝવેરીને હીરા પરખવાના છે તેમ તારે ય શું પરીક્ષણ કરવાના છે? તે તને ખબર છે? Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] સજ્જન : વ દ્વારા સર્વની ચિંતા કરનાર સાધક તારે આત્મ ઝવેરાતના નિરીક્ષણ અને પરીક્ષણ કરવાના છે. સાધુ એટલે બાળક નહિ. “વિશાળ જ્ઞાન જેનામાં હોય તે મહાન? અગાન જેનામાં હોય તે બાળક ? મારે શિષ્ય અજ્ઞાની કદાપિ ન હોય. મારો શિષ્ય અજ્ઞાની રહે તે મારી ગુરતા શા કામની? વત્સ! વક ન બન, સરળ બન, સીધા બન, સરળતા વગર સાધુતા દુર્લભ. જ્યાં સરળતા ત્યાં સાધુતા આ વચન સદા સ્મૃતિમાં રાખજે. શ્રી આચારાંગ સૂત્ર તને શબ્દરૂપ–ગધ–રસ–સ્પર્શની ઉપેક્ષા કરવાનું કહે છે. જીવનની ઉપેક્ષા કરવાનું નથી કહેતા. મહાત્મા કયારે ય સંશયજનક વાકય ન બેલે. મહાત્મા કયારેય અમારી વચન ન બોલે. પણ મહાત્મા ગંભીર અને ચિંતનાત્મક વચન બોલે. - મહાત્માની વાણી પણ હિતકારક હય, ઉપકારક હેય તે પરમાત્માની વાણું કેટલી હિતસાધક હાય!!! શ્રી આચારાંગ સૂત્ર પરમાત્માની વાણું છે. સાધક માટે હિતની સરવાણું છે., સમજવાની–વિચારવાની કેશિશ કર. પ્રભુએ પદાર્થની ઉપેક્ષા નહિ કહી, પણ શબ્દ-રૂપ આદિની ઉપેક્ષા કહી. પદાર્થ તે સહાયક છે અને સહાયક બનશે અને પદાર્થને તું સહાયક તરીકે જરૂર આવશ્યક ઉપયોગ કર...પણ જવાબ આપ. પદાર્થ સહાયક કે શબ્દ-રૂપાદિ સહાયક? પદાર્થમાં આસક્તિ પેદા થતી નથી, પણ રૂપાધિમાં આસાકત પેદા થાય છે. એટલે જ પ્રભુ તને રૂપાદિ પ્રત્યે ઉપેક્ષા કરવાનું ફરમાવે છે. રૂપ-રંગ-સ્પર્શ વિગેરે વિષય, પદાર્થ વિષય નહિ, પણ સાધુએ વિષયની ઉપેક્ષા કરવી જ જોઈએ. આ વિશ્વના ભયંકર સંગ્રામે શું પદાથ મેળવવા થયા છે ? Page #169 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા રુ ૧૩૫ ભાઈ વશે. આ વિશ્વમાં ભાઈ–ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, માતા-પુત્ર વ, જાતિ અને દેશ માટે જે ઝઘડા થયા છે તે શું પદાર્થ માટે થાય છે? નાના આસક્તિ જ મહાયુદ્ધને આમંત્રણ આપે છે. રાવણે યુદ્ધ કર્યું. ભયંકર સંગ્રામ સર્યો, શું સ્ત્રી માટે? ના... સ્ત્રીઓ તે એના અંતઃપુરમાં એક નહિ એક લાખથી પણ અધિક હતી. પણ સીતા જેવી નહિ. રાવણના જીવનમાં સીતાની જરૂરિયાત હતી કે આસક્તિ હતી? “જરૂરિયાત પ્રયત્ન કરાવે, વિવેક રખાવે, માંગણી કરાવે, વિનંતિ કરાવે.” આસક્તિ ખૂંચવી લેવરાવે, બળાત્કાર કરાવે, લડાઈઝઘડા કરાવે.” વિશ્વના ઈતિહાસના એક નહિ અનેક પૃષ્ઠો ફેરવી લે ક્યાંય જરૂરિયાત માટે ઝઘડા થયા તેવું વાંચવામાં નહિ આવે આવ્યક્તિ માટે લડાઈ થઈ તે જ આવશે. ચાહે રામાયણ કે મહાભારત હોય કે વિશ્વ યુદ્ધ હોય કે ગૃહ કલેશ હોય. ત્યાં કયાંય પણ જરૂરિયાત માટે ઝઘડા' નથી, આસક્તિ માટે જ ઝઘડા છે. * પ્રભુએ તને શબ્દ-રૂપની ઉપેક્ષા કરવાનું ફરમાવ્યું પણ ને દ્વારા તને શાંતિદૂત બનાવ્યા. શાંતિદૂત ખુદના જીવનમાં શાંતિ અનુભવે. સૌને શાંતિ કરાવે. • પરમાત્માને સાધુ-મુનિ આસક્તિ રહત–અનાસક્ત મહાત્મા. અનાસક્ત મહાત્મામાં રાગદ્વેષના નહાય. અનાસક્ત મહાત્મા તે અદ્વિતીય શાંતિના પ્રતિનિધિ હોય અને જ્યાં જાય ત્યાં પણ શાંતિના સામ્રાજ્યની સ્થાપના કરે.” બેલ સાધકે! હવે સમજાય છે ને પરમાત્માના વચનનું રહસ્ય ગુરુદેવ!સાચું કહું? પરમાત્મા ગમે છે. પરમાત્માના Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] આંખો એટલે અંતરની પાંખે વચનના રહસ્યને સમજવાની સદા કેશિષ કરું છું. પણ મને સમજાતું નથી. પદાર્થને ઉપગ થાય અને આસકિત ન આવે? સાધક! એ જ અદ્દભુત કળા છે. આ કળા સામાન્ય વ્યક્તિને સિદ્ધ થતી નથી. મહાત્માઓ જ આ ભવ્ય કળાના સ્વામી બને છે. મહાજ્ઞાની શાસ્ત્રરત અનેક ગ્રંથના સર્જન દ્વારા વિશ્વના રાનાતન ગુરુ સમા આચાર્ય બપ્પભટ્ટ સૂરીશ્વરજી મ. આમરાજાની સભામાં પ્રતિબંધ કરવા પધારેલ છે. રાજ્ય સભામાં આજે નગરીની પ્રસિદ્ધ નર્તકીનું નૃત્ય પ્રથમ હતું. બાદ ધર્મ સભા હતી. સૌ બેઠા છે. આચાર્ય બપ્પભટ્ટસૂરીશ્વરજી મ. પણ બિરાજ્યા છે. આમરાજાના બાલમિત્ર આચાર્યશ્રી છે, પણ સાથે આમરાજા આચાર્યશ્રીની સરસ્વતીની ઉપાસના, નિર્મળ સંચમ સાધનાને ભક્ત બની ગયેલ છે. ગુરુચરણને ઉપાસક અને આરાધક બનેલ નર્તકીના અદૂભુત નૃત્ય વચ્ચે પણ આમર જાની દૃષ્ટિ આચાર્યશ્રીના સુખદશન માટે તલતી હતી. રાજાની દૃષ્ટિ આચાર્ય શ્રી ઉપર ગઈ અને રાજા વિસ્મય પામી ગયે. “ આ શુ ચંદ્રની જ્યોત્સનામાંથી આગની જ્વાળા??? - મહાત્મા બપ્પભટ્ટસૂરીશ્વરજી મ. અનિમેષ નયને શહેરની રાજનર્તકી વારાંગનાને નિહાળે? વારાંગનાને જ નિહાળતાં નથી. પણ આચાર્યશ્રી એકીટસે જોઈ રહ્યા છે લીલા કંચુકી બધ ને સાધુ સ્ત્રી સામે ન જુએ તે સ્ત્રીના વિકાર પ્રેરક અંગ તરફ નિનિમેષ નયને નિહાળે? સરસ્વતી પુત્ર સમા આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂરીશ્વરજી મ. ની વિકાર દૃષ્ટિ? જે આ સાચું હોય તે વિશ્વની સંત શક્તિ રસાતળમાં ગઈ , રાજાની જેમ મંત્રી-સાંમતે–પુરોહિત રાજ્યના અધિકારી વર્ગની આંખોએ આ સેંધ લઈ લીધી છે. કેઈ કશું Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા ૧૩૭ જીહા પર લાવી સવા કર” બેલતાં નથી પણ સૌની આંખે જ વાત કરી રહી છે. જેણે આજે સભામાં જે દશ્ય જોયું તે સમુદ્રની મર્યાદા ઉલ્લંઘનનું હતું. ખલાસ..... ખલાસ, લેબાશ સરસ્વતી પુત્રને પણ આચાર્યશ્રીએ કાવ્યના બહાને સાધના કરી કામશાસ્ત્રની.” આંખની વાત છઠ્ઠા પર આવી. આમરાજાને આચાર્ય ને માપવાની ભાવના થઈ. વારાંગનાને બેલાવી કહે-“આજે રાત્રે આચાર્યશ્રી પાસે જા. તેમના ચરણકમલની સેવા કર.” આંખે દેખ્યો અહેવાલ બનશે તે હું પણ ક્ષત્રિયપુત્ર જ છું ને? પછી જોઈ લઈશ. રાજા ગુપ્ત રીતે ઉપાશ્રયમાં સંતાયા આચાર્યશ્રી સ્વાધ્યાય ધ્યાન કરી પિયા. વારાંગના વેશ પરિ. વર્તન કરી ઉપાશ્રયમાં આવી. ધીમે ધીમે ચરણ સેવા કરવા લાગી. સ્પર્શ થતાં જ આચાર્ય શ્રી સાવધ અન્યા. હાથમાં માળા લીધી અને મુનિ બોલ્યા – મેં વિશ્વનું દર્શન કર્યું છે, પદાર્થ વિજ્ઞાનને અભ્યાસી છું. પદાર્થની જીવનમાં જરૂર પડે છે, પણ રૂપના ઘેન મને નહિ ચઢે. સુકેમલતા મારી સાધના નહિ ચૂકવે. જ્યાંથી આવ્યા હેય, ત્યાં સીધાવી જાવ.” - આચાર્યશ્રી ધ્યાનમાં લીન બન્યા. રાજા પ્રગટ થઈને કહે છે –“ગુરુવર ! મને સમજાવે, મારો ભ્રમ દૂર કરે. રાજ સભાના અપભટ્ટસૂરીશ્વરજી મ. કયાં ગયા? અને એ શું હતું? અને આ શું? એકાંત રાત્રિ, સુકેમલ સ્પશે તમને આકષી ના શકો ? તમે મહાત્મા નહિ, સિદ્ધ ગી! પણ મારી શંકાનું સમાધાન કરો. રાજસભામાં શાની આરાધના–સાધના કરી હતી? પ્રભુ! હું વિષયની ગટરને સુદ્ર જતુ. મેં પણ આપને મારા જેવા તુચ્છ માન્યા. વામન વિરાટને સમજી શકે ? જ્ઞાનીના સેવક બનવાનું હોય પણ હું પરીક્ષક બની ગયે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] દુષ્ટેતુ' પાષણ એટલે સજ્જનેનુ‘ શેષણ હવે સમજાયું, આપ તા મહાત્મા શુધ્ધાત્મા, પણ કૃપા કરો. મને ભૂલ સુધારવાની તક આપે. શાંત સમુદ્રમાં તરંગ આવે અને ઘૂઘવાટ થાય તેમ રાજાની વાત સાંભળા શાંત-મહાશાત આચાય શ્રી મુક્ત મને હસ્યા, અરે ! રાજા ! ખપેારની રાજસભાની વાત ? હા, જોને મવારથી વાંચન અને લેખનમાં લાગી ગયેલ તાડપત્રીય પત્ર વાંચતાં અને લખતાં આંખેા થાકી ગયેલ. આંખને દવાની જરૂરત હતી, આંખને આરામની જરૂર હતી. રાજસભામાં આન્યા, સમય હતેા. બેન પ્રભાશ્રી નૃત્ય કરતી હતી. તે વખતે તેના ઉપરના લીલા વસ્ત્ર પર દૃષ્ટિ સ્થાયી રહેલ, લીલા રગ આંખની ઢવા છે. આંખને આરામદાયક છે. તેથી આંખની ઔષધિ મળી ગઈ તેા ઉપયેગ કર્યાં. રાજા આમના શબ્દકોશમાં અનેક શબ્દ હતા પણ મુખમાંથી શબ્દો રિસાઇ ગયા. બાળકની જેમ રાજા આચાર્યશ્રીના ચરણમાં આળાટતાં કહે છે આપ, સાચા સાધુ, સાચા જ્ઞાની, સાચા બ્રાહ્મણ, પદ્મા દ્વારા જરૂરિયાતને પૂર્ણ કરી પણ આસકિતની ઉપેક્ષા કરી... વ્હાલા મુનિ ! વિશ્વમાં અનેક લાભામણાં અને સેાહામણાં રૂપ આવશે. રાજ-રાજ તારે પરીક્ષામાંથી પસાર થવુ· પડશે. એટલે જ આચારાંગ સૂત્ર કમાવે છે વેહમાણા સદ્ વેસુ ઉજા ’’ પદા ને ઉપયેગી મનાવવાના – આસકિતની ઉપેક્ષા કરવાની. સાધનની અપેક્ષા સાધનામાં આસકિતના ત્યાગ તે સાધુ, ભલા ! સાધક ! તને વિષયની ઉપેક્ષા દ્વારા પ્રભુ ફરમાવે છે તને રાગ-દ્વેષની ઉપેક્ષા કરવાની કળા સિદ્ધ થઇ જશે. "C Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચારાંગ સૂત્ર ચિંતનિકા | ૧૩૯ સંસારમાં પણ તું સિદ્ધિનું સુખ પ્રાપ્ત કરી શકીશ. દિવ્ય દૃષ્ટિ મળે નહિ ત્યાં સુધી સૃષ્ટિ દ્ઘિન્ય કયાંથી લાગે ? ગુરુદેવ ! સાચુ કહું ? રાજ તમે મને બાળક કહેતા ત્યારે સાચું લાગતું નહાતું. પણ આજ મારા ભ્રમ દૂર થયેા. શાસ્ત્ર અને મહાત્માને સમજવા માટે હું હજી ખાળક જ છું તદ્દન અમુધ બાળક છુ, નાના માળક મા ” ના પાલવ ન છેાડે, તેમ હું પણ આપની છાયા નહિ છેાડુ આના સાંનિધ્યમાં જ મારા ચારિત્રના રક્ષણ અને અભિવૃદ્ધિ મને વચન આપે. સદ્દા તમારી સાથે રાખવાનુ re બસ, આટલી જ વિનતિ. આપનુ' સાંનિધ્ય મને પન્ના વિજ્ઞાન-પાર’ગત દ્રવ્યાનુચેાગના મહા અભ્યાસી ખનાવશે, એજ શ્રદ્ધાએ પુનઃ પુનઃ વિનતિ કરુ છું. 卐 Page #174 -------------------------------------------------------------------------- ________________ R અન્ગ ચ મૂલં ચ વિચિ ધીરે પ્રવૃત્તિ પ્રાયઃ જીવંત વ્યક્તિ સૌ કેઈ કરે પણ પ્રત્યેકની પ્રવૃત્તિ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. શાસ્ત્રીય પદ્ધતિએ કહી શકાય જ્યાં સુધી ગ છે ત્યાં સુધી આત્મા પ્રવૃત્તિમય રહેવાને. ૧૪માં અગી ગુણસ્થાનકે પહોંચે ત્યાર પછી જ નિવૃત્તિ મળે. કયારેક આત્માને પ્રવૃત્તિ નિવૃત્તિ પાસે પણ લઈ જાય છે. પણ બહુધા આત્માની પ્રવૃત્તિ નિવૃત્તિને નાશ કરે છે. આપણે કહીએ છીએ કઈ પણ વ્યક્તિએ નવરા બેસી ન રહેવું જોઈએ. કઈક તે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. પણ પ્રવૃત્તિ એટલે શું? તે સમજીએ તે પ્રવૃત્તિ પ્રશસ્ત માગે થાય. પ્રવૃત્તિ એટલે મનથી–વિચારથી પ્રેરિત બની કરેલ કાય. જેમાં મન-વચન અને કાયા ત્રણે છે ભાગ ભજવી સહિયારું કાર્ય કર્યું તે... નિવૃત્તિ એટલે જ્યાં મન શાંત, વચન શાંત-કાયા શાંત. આમ ગ શાંત થવાથી કમ શાંત અને કમ શાંત થવાથી આત્માની સહજ દશાના પ્રગટીકરણ સાધક! આજે શ્રી આચારાંગ સૂત્ર તને ફરમાવે છે નિવૃત્તિ માર્ગના સાધક-ઉપાસક–ગ્રાહક, તે ઘણું પ્રવૃત્તિ કરી કે જેનાથી તારી નિવૃત્તિ–શાંતિ–મેલ ભયમાં મૂકાય. હવે એક એવી પ્રવૃત્તિ કર કે જે તેને નિવૃત્તિ–શાંતિ–મોક્ષ આપે. મારા શિષ્ય! તારા ઉતાવળીયા સ્વભાવને હું જાણું છું. મારું વાક્ય પૂરૂં થાય તે પહેલાં તુ પગે ઘુઘરા બાંધીને નાચવા ઉઠે તેમ તૈયાર થઈ જઈશ. ચલે.. તૈયાર છું. શું Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૧ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા કરું?. પણ... જરા શાંત થા. શ્રી આચારાંગ સૂત્રનું અમીપાન કરપછી આગળ વધી શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે–“ અષ્ણ ૨ સ્કૂલ ચ વિગિ ચ ધીરે, હે ધીર! તું અગ્રભાગ અને મૂલભાગને દૂર કર.” સાધક! તારી કે મારી પ્રવૃત્તિને કયાં હિસાબ છે? આપણે તે અનાદિ કાળથી પ્રતિક્ષણ –પ્રતિપળ-પ્રતિસમય કઈકને કંઈક તે અવશ્ય કરીએ છીએ ને? આપણે ક્યાં એક ક્ષણ પણ થેલ્યા છીએ. પણ આ બધી પ્રવૃત્તિ બહાવરા બની–વ્યાકૂળ બની કરી છે. મારી અને તારી ઈચ્છામાં જે આવે તેમ કર્યું છે. હવે કંઈક અલગ રીતે કાર્ય કરવાનું છે, ભલા! યુદ્ધમાં જે યુદ્ધ કરે તે વિજયી બને કે બૃહ સમજી બૃહપૂર્વક યુદ્ધ કરે તે વિજયી બને? યુદ્ધ એકલું કયારેય વિજય ન આપે. પણ વિજયી બનવા મૂહ-દષ્ટિકેણની પાર ગતતા–નિણતતા અવશ્ય હેવી જ જોઈએ. શાસ્ત્ર ફરમાવે છે. પ્રથમ ધીર બન ધીર બનીને અગ્ર અને મૂલને દૂર કર. હું પણ કહુ, તું પણ કહે અને વિશ્વની બધી વ્યક્તિને લાગે બધા અવિચારી કરે છે, અગ્ય કરે છે, અન્યાય પૂર્ણ કરે છે. હું જ તેમાંથી બચ્યો છું પણ આ બધી તે માનની વિટંબના છે. માન આપણને આત્મદર્શન કરવા દેતું નથી. તેથી જ શાસ્ત્રકારે પૂછે છે “તું ધીર છે?” જે ધીર હોય તે તારી સાથે આગળ વાત કરું ? આપણે કહીએ છીએ ધીર છીએ કે નહિ તે તમે જાણે પણ પરમાત્મા મહાવીરના સપૂત તે છીએ. ધીર બનવાની ક્ષમતા અમારામાં એક દિવસ અવશ્ય પ્રગટ થશે. પ્રત્યેક વ્યક્તિને મળેલ ગૌરવપૂર્ણ વારસ-હકકની પ્રશંસા ત્યારે કરી શકાય જ્યારે તે વારસાને સુગ્ય બને. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] ક્ષમાએ સંતની સાચી ભિક્ષા છે. - વીર સપૂત ધીર હોય તે જ શોભે. ધીર એટલે ઠંડ–મેળો આવે અર્થ ના કરતે. સંસારીઓ કયારેક કઈ વ્યક્તિને માટે કહે “બિચારે શાંત છે. તે તેને અર્થ થાય છે બુદ્ધિ વગરને. તેમ અહીં પણ ધીરનો અથ પરાક્રમસાહસ-વિક્રમ વગરને કરતાં નહિ. બુદ્ધિથી જે શોભે તે ધર.' “બુદ્ધિ જેનું ધન છે તે ધીર “વિચાર શકિતનો સ્વામી તે ધીર? ધીર હોવાથી પ્રવૃત્તિનું પરિણામ વિચારે, જે પ્રવૃત્તિનું પરિણામ શૂન્ય હોય તેવી પ્રવૃત્તિ ધીર ના કરે. જે પ્રવૃત્તિથી આત્મા બંધનમાં મૂકાય તે પ્રવૃત્તિ ધીર ના કરે. સાધક! તું વીરનો વારસ ત્યારે બની શકે જ્યારે ધીર બને. ધીર બનીશ તે જ પરિસહ-ઉપસર્ગ સામે અડીખમ રહી શકીશ. દેહને નાશ થાય તે પણ વિચારે “કર્મનું પિંજર તૂટયું છે – હું કેણ? આત્મા. મારો નાશ કેણ કરી શકે? ધીર વ્યક્તિ દોષ કોઈનો ન કાઢે. કારણ, તે વિચારક છે. ધીર વ્યક્તિ કયારેય પીછેહઠ ન કરે. કારણ, કાયના પ્રારંભ પહેલાં તેને બધી જ ગણત્રી કરી લીધેલ હાર્ય. ધીર વ્યક્તિ કાર્ય સફળ કરીને જ રહે. કારણ, તેનામાં વિહળતા નથી, ચંચળતા નથી, ધીર વ્યક્તિ વિજયની વરમાળા પહેરે કારણું, કાર્ય અને તેની ઊંડી સૂઝ છે. ' સાધક ! તારે તે સાત રજજુ ઊંચે મેક્ષમાં પહોંચી શકાય તેવા કઠીન ચઢાણ–આકરા આરહ કરવાના છે. તું ધીર ના બને તે કેમ ચાલે? ધીર બન. પછી તે વીર Page #177 -------------------------------------------------------------------------- ________________ માં આચારાંગ સૂત્ર ચિંતિનકા [ ૧૪૩ બની જ જઈશ. શ્રી આચારાંગ સૂત્ર ધીરને વીર બનાવવાની જના બતાવી રહ્યા છે. અલ્ગ ચ મૂલં ચ વિઝિંચ ધીરે ધીર, અગ્ર અને મૂળને દૂર કર. સાધક પાસે વળી કયું વૃક્ષ કે તેની ડાળીઓ અને મૂળને નાશ કરવાને? સાધક ! તારા આત્મામાં જ એક વિષ વૃક્ષ વૃદ્ધિ પામી રહ્યું છે. તારે જ તેના ઉન્મેલન માટે પ્રયત્ન કરે પડશે. સંસારીઓ જેમ ઘરના આંગણે અથવા ઘરમાં કઈ પણ વૃક્ષને કદાચ રહેવા દે, પણ પીપળાને તે મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. પીપળે એકવાર દિવાલમાં પેઠે પછી આખા ઘરમાં ફેલાઈ જાય અને મકાન ધરાશયી થઈ જાય. સંસાર વિષ વૃક્ષ છે તેની અગ્ર ડાળીઓ ભવાપગ્રાહી આયુષ્ય કમવેદનીય કર્મ –નામ કર્મ–ત્ર કર્મ જ છે અને મૂળ ઘાતિકમ, જ્ઞાનાવરણીય કર્મ, દશનાવરીય કર્મ, મેહનીય કર્મ અને અંતરીય કર્મ આત્મગુણના નાશક છે. સંસાર વિષ વૃક્ષના મૂળ દૂર થાય તે ઘતિકર્મ રૂપ ડાળીઓને તો હટયા વગર છૂટકે જ નથી. મેહનીય કર્મ આ સંસારનું મૂળ છે તે બધા કર્મો ડાળી છે. મોહનીચનું મૂળ રહે નહિ તે કમની ઝંઝટ જ રહે નહિ. કર્મનું મૂળ 'મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું મૂળ છે તે કર્મરૂપી વૃક્ષ ફાલે–ફૂલે અને વિકાસ પામે. મિથ્યાત્વ નાશ પામે તે બધાં જ કર્મ બંધના હેતુઓ દૂર જાય. કર્મબંધના હેતુ વગર કમબંધ થાય નહિ અને કર્મ બંધ નહિ તે જન્મ-મરણ નહિ અને જે જન્મ-મરણ નહિ, તો શાશ્વત સાદિ અનંત કાલ મેક્ષમાં આત્માની નિરાશા , સ્થિતિ રહે. - ધીર! તું કર્મ અને કર્મબંધના કારણ સમજ કર્મના Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] સદ્ગુણાને પીસી નાંખે તે કષાય ભેદ–પ્રભેદ સમજ. કમ વિજ્ઞાન સમજીશ તેા ધમ વિજ્ઞાનના નિષ્ણાત બની શકીશ. કર્માં વિજ્ઞાન સમજીશ, તે ધ્યાનરૂપ કુહાડા દ્વારા સંસાર વિષ વૃક્ષનુ` મૂળ ક–મિથ્યાત્વ તું હટાવી શકીશ. ગમે તેટલા ઘા કર્યાં, ડાળીએ અને પાંદડા ઉંટયા । શુ' થયું ? જુના પાંદડા ગયા, નવા આવ્યા. ભૂખનુ દુઃખ ગયું અને પેટમાં દુઃખાવા શરૂ થયા. પેટના દુઃખાવા દૂર કરવા માટે દવા લીધી. દુઃખાવા મટયે પણ ઢવાના કાતિલ તત્ત્વે લીવર ખગાડયું. આમ દુઃખના નાશ કરવા જતાં દુ:ખની પરપરા ઊભી થાય. તેના કરતાં વિચાર. પેટમાં દુ:ખાવા થવાનુ કારણ શું ? અશાતા વેદનીય કર્મ'ના ઉડ્ડય. મને કેમ અશાતાવેઢનીય કના ઉદ્દય થયા? મે' દેવગુરુની નિંદા કરી, આશાતના કરી, મે કેમ દેવ ગુરુની નિંદા કરી ? મને દેવ-ગુરુની નિંદા કરવાનું મન કેમ થયુ...? મારી અંદર સમ્યગ્ સમજ ના હતી. ઉલ્ટી–મિથ્યા વૃત્તિ હતી. સાચાંને ખાટી રીતે જોવુ, ખાટાંને સાચી રીતે જોવુ આ મિથ્યા દૃષ્ટિ. આ મારા પેટના દુ:ખાવાનું જ કારણું, ના, ના, ના માત્ર પેટના દુ:ખાવાનુ· કારણ નહીં, સમસ્ત દુ:ખાનુ મૂળ તે મિથ્યાત્વ. તે મિથ્યાવને દૂર કર અને શાશ્વત સુખના માલિક મની જા. સુશિષ્ય ! દુઃખ માત્રનું મૂળ જ મિથ્યાત્વ છે. આ ક સેના સામે વિજયી અન, પણ સાથે તને એક શાસ્ત્રીય વાત સમજાવી ઘઉં, શ્રી આચારાંગ સૂત્રમાં વાંગચ” શબ્દ કહ્યો છે તેના અથ દુર ક” એમ થાય છે. શાસ્ત્રના આ શબ્દ તને એક ખૂબ માર્મિક વાત સમજાવે છે. જગત એટલે જીવ અને જયના સમૂહ. આત્મા અને પુદ્ગલનુ અસ્તિત્વ. વિશ્વમાંથી જડને પુદ્ગલને નાશ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૧૪૫ ના કરી શકાય. તું તારા આત્મા પરથી કમને–પુદ્ગલને મહાજ્ઞાની મહાત્માના એક નાના વાકયમાં પણ જિન શાસન સંમત તત્વજ્ઞાનનું નિરુપણ હોય. જગતમાં જડ પણ રહેશે અને જીવ પણ રહેશે. પણ તારે જીવમાંથી શિવ બનવા તારા આત્મા ઉપર લાગેલાં કમને–સકલ દુઃખના મૂળને દૂર કરવું રહયું. ધીર બનીને કમને હટાવવાની પ્રવૃત્તિ કર. આ પ્રવૃત્તિ તને એક દિવસ નિવૃત્તિ આપશે. “તું શાંતિને સંદેશવાહક બની? “ગુરુદેવ! આપના શાંતિ પ્રાપ્તિના શુભાશિષ-મારા શાંતિ પ્રાપ્તિના પરમ પુરુષાર્થ બનેનું સુભગ મિલન થાય તે શાંતિ સામ્રાજ્યનું પ્રગટીકરણ થશે.” હે ગુરુદેવ! પુરુષાર્થ હું કરું છું, રક્ષા કરજે મારા શુભ ભાવની.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ર સુમિ ધિઈ કુવ્વહા કે મનમાં કયારેય સત્ય વાત સમજાતી નથી. સત્ય ગળે ઉતરતું નથી. કફ જેમ ગળામાં ભરાઈ જાય છે. તેમ સાચું છે એમ બેલી શકાતું નથી. બેટ છે એમ સાબિત કરી શકાતું નથી. માનવી સામે તદ્દન વાસ્તવિક હકીકત હેાય છે. પણ તે સ્વીકારતા પાંચ વર્ષોથી જે “હું” પદને કક્કો ઘૂટેલે છે. તે તેને રોકે છે. અને માનવ જે મનન-ચિંતન અને નિદિધ્યાસન શક્તિનો સ્વામી છે તે પણ કાચીંડાની જેમ માથું હલાવીને કહી દે છે. બરાબર નથી. ના કહી દેવાની ધૂનમાં ખુદ જ ખુદના અંતરાત્માના એવાજને રૂંધી નાંખે છે. આનાથી અધિક કેઈ અભિમાનની કરુંણ કથા હૈઈ શકે ? સાધક ! અભિમાન–આવેશ–આવેગમાં આવી તે કઈ સિદ્ધાંત સ્વીકારી ન લે, કેઈ નીતિ અપનાવી ન લે. એટલે “કરેમિ ભંતે ના ઉચ્ચાર બાદ મહાવ્રતના સ્વીકાર પહેલાં આચારાંગ સૂત્ર તને એક કર્તવ્યની પગદંડી બતાવે છે. માગ નાનો છે. પણ ધ્યેયને પ્રાપ્ત કરી આપનાર છે. યાદ રાખ, સુંદર સૂત્ર. “સરામિ ધિઈ કુશ્વાહા” સત્યમાં કૃતિ કર. સત્યમાં પૈર્ય રાખ. મહાત્મા! હવે મેં નિર્ણય કર્યો છે. આપની વાત સાંભળ્યા પછી વિચાર કરે. પણ પૂર્વને પશ્ચિમ કહે અને ઉત્તરને દક્ષિણ કહે અને હું હા..હા.કહું. એ મારાથી કઈ જન્મમાં ના બને છે. સાચાને સાચું કહેવાય. ખોટાને સાચું કેમ કહું. તમે મને કહો છો સત્યમાં દૌય રાખ. તે કર્તવ્યમાં રાખવાનું હોય. સહન કરવામાં રાખવાનું હાય. કઠીન કાર્યમાં રાખવાનું છે. - • -- Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૧૪૭ સત્યમાં ધય શું રાખવાનું? સત્ય તે તરત, જલદી રજુ કરવું જોઈએ. મને તે વાત જ ન સમજાય ત્યાં હું વિચાર શું કરું? છતાં તમે સમજાવે. સમજવા તૈયાર છું. - સાધક! તારી વાત સાંભળી મને આનંદ થયો. તારી પ્રગતિ અવશ્ય થઈ છે. પહેલાં કરતાં તારામાં ઘણે ફેરફાર થયા છે. તું સમજવા તૈયાર થયે તે મારા અને તારા બનેના સદ્ભાગ્ય. પણ, યાદ રાખજે મારે કે તરે–તારી મારી વાતની રસાકસી, સાઠમારી નથી કરવી. પરમાત્મા-દેવાધિદેવ–વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ તત્વજ્ઞાનને સમજવા-સમજાવવાની કેશિશ કરવાની છે. મારી વાત ખોટી હોઈ શકે. તારી વાત પણું પેટી હોઈ શકે, કારણ હું અને તું મને અસર્વજ્ઞ, પણ...વીતરાગની વાત, વીતરાગનું વચન ક્યારેય ખોટું ન હેય.શાશ્વત–સત્ય હાય,કારણ! પ્રભુ વીતરાગ-સર્વજ્ઞ, સર્વજ્ઞાની વાણુ સદા સત્ય, સંપૂર્ણ, પરિપૂર્ણ હોય. તું વીતરાગના -વચનને સમજવાની કોશિશ કર. હું તને વીતરાગના વચન સમજાવવાની કેશિશ કરીશ. પ્રભુએ ફરમાવ્યું. “સત્યમાં ઘેર્ય કરતું સમજે છે. સત્ય એટલે સાચું બોલવું. ભલા! શબ્દથી કયારેય સત્ય પ્રગટ થાય? શબ્દથી અભિપ્રાય સમજાય ? શબ્દથી પરિસ્થિતિ સમજાય? શું સત્ય આટલી ક્ષુલ્લક ચીજ છે કે જે શબ્દની વાગે જાળથી પ્રગટ થાય? તું સત્યને વાણું વ્યાપાર ગણે છે. અને તારી આ માની લીધેલી ધારણાથી વિપરીતતા આવી એટલે તારે મિજાજ બગડી ગયે અને તારે બબડાટ શરૂ થઈ ગયો. સત્ય બલવાનું. જલ્દીથી બેલી દેવાનું. એમાં વળી ર્ય શાનું રાખવાનું? આગળ તું નીતિપાઠ પણ બેલીશ. “સત્યપૂત વÉઃ વાક્ય ” નું રટણ કરીને ઘડાઈ ગયે છું. ભૂખ મહાપુરુષનું વચન સાંભળી છળી ઊઠે છે પણ, - - - Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] જેવુ' આપશે। તેવુ' પામશે તુ ભૂખ નહિ...બુદ્ધિમાન....વિચારક....જરા વિચાર કર. શાશ્વત સત્યના ભાવિના વારસદાર તુ' સત્ય ન સમજે એ કુઇ બનવા જોગ છે? એકવાર અભિમાનના અચળ ફગાવી દે. તું ખૂખ ઓછુ સમજ્યા છે. ઘણુ સમજવાનું માકી. છે. તારા સત્યના અ સિમીત છે, મર્યાદ્ભુિત છે, ટૂંકા છે. પ્રભુની સત્યની વ્યાખ્યા અનાખી છે. સત્યના અર્થ સમીત છે. વિશાળ છે, ગભીર છે. જેવુ' હાય તેવુ" કહી દેવુ'. ખેલવુ' તે શાશ્વિક સત્ય-પરમાર્થિ ક સત્ય નહિ.” “ પરમાકિ સત્ય તા તેનુ નામ જેનાથી ખેાલનાર અને સાંભળનાર અનેનુ' મંગળ થાય. શાસ્ત્ર સત્યના અથ હિત” કરે છે. હિત કરે તે હિતસ્ત્રી. દયા કરનાર ડૉકટરને શાંતિ રાખવી જરૂરી. શિક્ષણ આપનાર શિક્ષકને શાંતિ અપનાવવી પડે તે હિત કરનાર હિતસ્વીને શુ શાંતિ–ધૈર્યંની જરૂરત નહિ, હિતમાં શાંતિની જરૂરત નહિ ? સત્ય એટલે સયમ. સત્ય એટલે આશ્રવ નિરાધ. સત્ય એટલે સવર. સત્ય એટલે યથાખ્યાત ચારિત્ર. સત્ય એટલે માત્ર વચન વ્યવહાર નહિ પણ મન, વચન અને કાયાથી થતું સાત્વિક ભવ્ય અનુષ્ઠાન. સત્ય એટલે શુદ્ધાત્મૠશાનુ પ્રગટીકરણ. પતન માટે કોઈ પ્રક્રિયા ન હેાય, પણ ઉધ્વી કરણ માટે અવશ્ય પ્રક્રિયા હાય. સત્ય એ મહાસાધના છે. મહાસાધના દૌય વગર ન થાય તેથી જ આચારાંગ સૂત્ર ફરમાવે છે. સત્યમાં હોય'' કરે. સત્યને ા દ્વારા સિદ્ધ કર. Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા સત્યના અ` હિત સત્યના અથ સયમ, પાપને છૂટો દોર આપનાર અસયમી હિત કે મંગલ ના કરી શકે. હિત-મંગલ તા પાપને કાણુમાં રાખનાર સયમી મહાત્મા જ કરી શકે. સયમ વિના હિત નહિ. હિત વગર સત્ય નહિ. ખેલ ! સયમની સાધનામાં ધૈય જોઈ એ કે નહિ ? હિત કરવા હિંસાના ત્યાગ કરવા પડે. અસમજ-અજ્ઞાન ભૂખ' લેાક લારી નિંદા કરે છતાં તારે તેમના મ‘ગલની પ્રાથના કરવાની. અજ્ઞાનીજને તારા તિરસ્કાર કરે તે પણ તારે તેમના ઉપર આશિષની વર્ષા કરવાની. સૂ` તને મારે તે પણ તારે તેમના રક્ષણ માટે તત્પર રહેવાનુ.... મૂર્ખ જનતા તારા સમભાવને કાયરતા–ખાયલાવૃત્તિ કહે તેા પણ તારે તપી જવાનું નહિ, ઉશ્કેરાઈ જવાનું નહિ. વિચારવાનુ` મારામાં સામર્થ્ય પ્રગટ થાય. વિશ્વના સમસ્ત જીવાને સન્માર્ગે સ્થાપિત કરૂ ? સામર્થ્ય વગર–શક્તિ વગર દોઢયા છું. પ’શુ ગિરિ પર આરહણ ન કરી શકે. તેથી ગિરિની—પહાડની ગરિમા ઘટી જતી નથી. પશુએ પગ મજબૂત કરવા જોઇએ. [ ૧૪૯ સત્યને સિદ્ધ કરવા માટે મારે સાધના કરવી જોઈ એ. પ્રત્યેક યુગમાં સત્ય-સયમ-યમનિયમ સાંભળી આ માગે પ્રારભ કરનારા અનેક....પણુ દૌ વગર સત્યની સયમની– યમની–નિયમની સિદ્ધિ નહિ. પ્રભુના પવિત્ર કરકમલથી પ્રવ્રુજિત અનીને પણ ઉત્પન્નજિત ખનનાર કાઈ હાઈ શકે. સાધના માટે ઉત્સાહ હતા પણ ધૈય કેળવી ન શકયા તે જીવન રહ્યું અને વ્રતની માળા વિખરાઈ ગઈ. સાધક! ખૂબ અગત્યની વાત સમજી લે. પ્રત્યેક કાના પ્રારભમાં સાહસિકતા અને ઉત્સાહ જોઈએ, પણ પ્રત્યેક કા'ની પૂર્ણાહુતિ માટે પ્રત્યેક કા'ની સફળતા માટે તા ' Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ 1 આંખે એટલે અંતરની પાંખે. દર્ય જોઈ એ જ. જગની સિદ્ધિ માટે દર્ય જોઈએ તે. આત્માની સિદ્ધિ માટે શું દૌર્ય ન જોઈએ? ૌર્ય એટલે શું? કુમાગને ત્યાગ, પ્રત્યેક પરિસ્થિતિમાં મને આ પરિબળો સાધનામાં સહાયક થશે કે વિધાયક ? સહાયક બળનું અવલંબન લઈ લે. વિધાયક બળને છેડી દે. દૂરથી જ તજી દે. આશાતના-વિરાધનાના તત્વની તરત જ શુદ્ધિ કર. અભ્યાસ—આરાધનાને આત્મસાત્ કરવા તત્પર બન. શ્રી આચારાંગ સૂત્રની અનુપમ વાત મારે તને સમજાવવી છે. સત્ય એટલે આગામ. શ્રી જિનેશ્વર પ્રરૂપિત આગમ. સર્વજ્ઞ કથિત આગમ-શાત્ર ? તારી સત્યની વ્યાખ્યા છે. જેવું હોય તેવું કહેવું. બસ, એમાં થેડે ફેરફાર કર.' સત્ય એટલે જગત જેવું છે તેવું જોવું. જગતના સાચાં દર્શન પરમાત્માના ધર્મ શાસ્ત્રમાં. જેમ જડ અને જીવ તેવું જ નિરુપણ ક્યાંય વિપરીતતા નહિ, અપૂર્ણતા નહિ. આગમને સમજવા દૌર્ય જોઈએ. આગમ પ્રમાણે જીવન ચર્યા બનાવવા પણ દૌર્ય જોઈએ. આગમના રહસ્યને પ્રાપ્ત કરવા કૌર્ય જોઈએ. શ્રી આચારાંગ સૂત્રના એક એક સૂત્ર ખૂબ ગંભીર ચિંતન, ખૂબ મહાન સાધના માંગે છે. સમુદ્રના કિનારે ઊભાં રહીએ તે છીપલાં અને કેડા જ જોવા મળે. મરજીવા બની મહાસમુદ્રમાં ડુબકી મારીએ તો જ સાચાં રત્નના દર્શન થાય. અને રત્ન મેળવી શકાય. શ્રી આચારાંગ સૂત્ર પણ ચિંતનને મહાસમુદ્ર છે. શાબ્દિક અર્થના કિનારા ઉપર ઉભે રહીશ તે શબ્દ કેશના. અથ જેવાં છીપલાં મળશે. આચારાંગ સૂત્રના રહસ્યાર્થી માટે Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૫૧ પેટાળમાં પ્રવેશ કરીશ તે આચારાંગ સૂત્ર–મય અની જઇશ. તત્વજ્ઞાન રૂપ મહાન રત્નના સ્વામી ની શકીશ. ફરી ફરી પુનઃ પુનઃ યાદ રાખી લે. સચ્ચમિ ધિઇ કુન્ત્રહા.” કુરુધ્વ. ક્રિયાપદ મૂકી તને કહ્યુ ક્રિયાથી સત્યના સાક્ષાત્કાર.... આ વચનને વિચારજે. તુ પણ પ્રજ્ઞાવાન છે. મનન શક્તિના સ્વામી છે. જરૂર પરમાથ પ્રાપ્ત કરી શકીશ. ગુરુદેવ ! મારી શક્તિ-ભક્તિ-અશક્તિ અને આસક્તિ મધુ' આપ જાણા છે, મારા ભાવને જાણવા..મારી શક્તિને પીછાનવામાં આપ સજ્ઞ તુલ્ય છે. પણ આપ કિમીયાગરજાદુગર છે. મને તમારી વાણીનું વશીકરણ થયું છે. તમારા દોરવાયા હૈ. દેરવા" . તમારી કૃપા મારી મનન-ચિંતન શક્તિનુ” પ્રગટીકરણ કરે. સત્યને સમજી અને સત્યની ખૈ" પૂર્ણાંક સાધના કરૂ. એવા જ આશીર્વાદ આપે. એજ પુનઃ પુનઃ પ્રા ના. Page #186 -------------------------------------------------------------------------- ________________ રક અણગ ચિત્તે ખલુ અયં પુરિસે, સે કેયણું અરિહએ પૂરિણણુએ લોકોક્તિ કહે છે કૂવે કૂવે જુદા પાણી અને મુખે મુખે જુદી વાણી.” જેટલાં કૂવા હોય તેટલાં પાણીના સ્વાદ હાય. કેઈપણ બે કૂવાનું પાણી રંગમાં સમાન હેય પણ સ્વાદમાં સમાન ન હોય. સ્વાદ અલગ હોય તેમ વ્યક્તિવ્યક્તિની વાત અભિપ્રાય અલગ હોય. કારણ દરેક વ્યક્તિ પિતાની સામે ઉપસ્થિત પરિસ્થિતિને અલગ રીતે વિચાર કરે છે. સૌની વિચારસરણી વિભિન્ન હોય અને તેથી અભિપ્રાય-રજુઆત પણ સૌની અલગ હેય. આવી વિચારધારા જન સામાન્યમાં પ્રચલિત છે. પણ મારા સુશિષ્ય ! શ્રી આચારાંગ સૂત્રનું ૧૧૪મું સૂત્ર તને એક નવે પાઠ ભણાવે છે. ખાસ ખ્યાલમાં રાખવા જેવે છે. “અખેગ ચિત્તે ખલુ અય પુરિસે, સે કેયનું અરિહએ પૂરિણએ.” સંસારીને અનેક ચિત્ત હોય છે. શાસ્ત્રીય વાત તે સદા અલૌકિક જ હોય. જેની દૃષ્ટિ જેટલી વ્યાપક તેટલું તેનું નિરીક્ષણ સુંદર. આપણું દષ્ટિ ચર્મચક્ષુની એટલે આપણને બાનું દર્શન થાય. કેવલજ્ઞાનીની દૃષ્ટિ વિશ્વવ્યાપી. ત્રિકાલવિદ્ સવ પદાર્થન સંપૂર્ણ જ્ઞાન કરનાર. દૃષ્ટિ જ અનંતને માપનાર તે પછી દર્શન પણ અનંતનું જ હેય. આવી અનંત દષ્ટિથી શુભતા તીર્થકર પરમાત્મા ફરમાવે છે. આ માનવને અનેક ચિત્ત છે એટલે વ્યક્તિને એક નહિ અનેક અભિલાષા–ઝંખના છે. અભિલાષા પૂર્ણાહુતિમાં સમય લાગે છે. એકાએક ઈચ્છિત પદાર્થ બળે નહિ અને ત્યાં તે આંખ સામે સુષ્ટિને બીજે Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૧૫૩ પદાર્થ દેખાય છે અને તેની ચાહના થાય છે. આમ સંસારી વ્યક્તિને સંસાર સુખની અનેક ચાહના થાય છે. માનવી કેઈની અભિલાષા પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે કે નહિ, પણ ખુદની અભિલાષા પૂર્ણ કરવા આકાશ-પાતાળ એક કરે છે. પણ સમુદ્રના જળથી ય ચારણી ભરાય? ચારણી એનું જ નામ તેમાં જળ ભરાય નહિ. તેમ સંસારની ઈચ્છા શાનાથી પૂર્ણ થાય? કેના વડે પૂર્ણ કરી શકાય? સંસારની ઈચ્છા કયારે પણ કેઈનાથી ય પૂર્ણ થાય નહિ. ઈચ્છા તો સાપના ઈ છે એક નહિ અનેક હોય. એક ઈચ્છા પૂર્ણ કરવા જાય ત્યાં તે અનેક ઇચ્છા જમી ચૂકી હોય છે. વિશ્વમાં ઈચ્છા પૂર્ણાહુતિના માર્ગે જે જાય તે પરાજય જ પામે. હારીને–થાકીને તેને પીછેહઠ કરવી જ પડે. ઈચ્છા પૂર્ણ થાય અને એક ભયંકર શ્રાપ તેના માથા ઉપર "ઉતરે. ઈચ્છા લેભ મેહનીય કર્મના ઉદયે થાય. લેભ એક દારુણ પરિણામ છે. સર્વનાશ.. વિશ્વને વિનાશના પંથે લઈ જનાર કયારેય શાંતિ-સુખ પ્રાપ્ત કરી શકે? પાંડ ભયંકર યુદ્ધ બાદ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. હસ્તિનાપુરના રાજ્ય 'સિંહાસન પર યુધિષ્ઠિર બિરાજે છે. ચારેબાજુ મંગલ વાદ્યો -વાગી રહ્યાં છે. ખુશનુમાભર્યું વાતાવરણ છે પણ યુધિષ્ઠિરને -શાંતિ નથી. એના અંતરમાં ભેંકાર છે. કુરુવંશની કીકીયારીઓ એના કાનને બહેરી કરી રહી છે. સુંવાળા હસ્તિનાપુરના રાજ સિહાસનમાં તેને લાખો-કરોડે વીંછીના ડંખ લાગી રહ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર ! “જવાબ આપ... શું તું "ધર્મરાજ? શુ તારી રાછા ધરછા હતી? શુ તારું ચુદ્ધ ધર્મયુદ્ધ હતું? અધર્મના માર્ગે ગયેલ તને શાંતિ થાય? ધર્મરાજ થઈ તું પણ રાચ્છાને ત્યાગ ના કરી શ? તો સામાન્ય વ્યક્તિ તેની રાજસ્થાન ત્યાગ કરી Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવને શિવની પાછળ દારે તે અનુભવ PRA ૧૫૪ ] શકશે ? અને રાજ્યેચ્છા પૂર્ણ કરવા કયા દાવપેચ નહિ લગાવે ? સત્તાના સિંહાસનમાં હમેશા ભયકર કટની છળની ઇર્ષ્યાની દુર્ગંધ આવે છે. સત્તાનું સિંહાસન કયારેય સરળતાથી મળે નહિ અને કોઈક પુણ્યાત્માને સરળતાથી સત્તાનુ· સિંહાસન મળે તે તેને તેની આસક્તિ હાતી નથી. ખાકી દુનિયામાં સત્ર જયાં લાભ ત્યાં લાભ. ઈચ્છા તે આકાશ સન્માન અન’ત. આ અનંત ઇચ્છા પૂર્ણ થાય નહિ એટલે માછલી જેમ પાણી વગર વલખાં મારે તેમ માનવ વલખાં મારે—હવાતિયા કરે. ઈચ્છા-પ્રબળ ઈચ્છા માનવીને યાગ્ય-અયાગ્ય, શક્ય—અશકય બધા વિચાર કરવા દેતી નથી. બસ, એક જ દેહ મૂકે છે ઈચ્છા પૂર્ણ કરવાની. લાભ જ્યાં આન્યા ત્યાં સદ્ગુણે તે વિદાય લીધી છે. લેાભીને કાઈ સ્નેહી નહિ, સ્વજન નહિ, પરજન નહિ, ગુરુ નહિં, જ્ઞાન નહિ. લાભીને કેાઈ રાકી ના શકે. કેાઈ પાછે વાળી ના શકે. ઈચ્છાને આધીન ખની આંધળી દોટ મૂકે. જ્ઞાન નથી તેનામાં યા નથી. કરુણા નથી, સ્નેહ નથી. ભય કર કઠારતા–નિષ્ઠુરતા નિઃસ્નેહ છે. તેથી કાતિલ કાર્યાં કરવામાં તેને વાર લાગતી નથી. કાઈ ના પણ તે વધ કરી શકે છે. કેાઈ ને પણ પીડા દુઃખ આપી શકે છે. કોઈને પણ પકડીને રીબાવી શકે છે, લેાલી કુટુબના જ દ્વેષી હાય છે તેમ નહિ. તે દેશ–રાષ્ટ્રના. દ્રોહી ખને છે. દ્વેષી અને છે, નાશક બને છે. વિનયમૂર્તિ એ સાધુના સ્વાંગ સજીને પણ પરમ આત્ મહાન રાજવી ઉદ્યયનની કેમ હત્યા કરી ? રાજ્યલેાભથી પ્રેરિત મનીને જ ને ? લેાભી રાજાના નાશ દ્વારા રાજ્યને નાશ કરે છે. લેાલી ચેારી દ્વારા દેશમ એને પીડે છે. દુઃખ દે છે. લેાલીની ગતિ જ વિચિત્ર-તે શુ' ન કરે? r [ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા લભી અઢાર-અઢાર પામસ્થાનક એ સ રકાર પર બને છે. પાપ કદાચ ક્રમબદ્ધ થાય છે. પણ તેની વૃત્તિમાં બધા પાપ એકી સાથે આવે છે. લોભી કેઈનું ખૂન એકવાર કરે છે પણ ખૂનને પ્લાન તે અનેકવાર કરે છે. લેભીનું મન જ પાપથી ભયંકર ભરેલું હોય તેના પડછાયામાં પણ પાપની ગંધ હોય તેથી જ શ્રી આચારાંગ સૂત્ર કહે છે. “સે કેવણું અરિહએ પૂરિણએ કેનાથી ઇચ્છા પૂર્ણ થઈ શકે? લભનું ઈછા એ મોહકરૂપ છે. પણ તેમનું સાચું રુપે તો માનવને પરાજય છે. પરાજય માટે શા માટે પ્રયત્ન કર? “તું ઇચ્છાને જ ત્યાગ કરી જ્યાં ત્યાગ આવશે ત્યાં સુખ–શાંતિ અને સમતાના. સાગર હિલોળા મારશે. તું સુખી... તારી પાસે આવનાર સુખી. સાધુ સુખના ભાગે ન જાય, તે કેણ જાય? ગુરુદેવ! આપની કૃપાએ મેં તે સંસાર ત્યાગ કર્યો છે. સંસાર નહિ તે મને અભિલાષા શાની? અભિલાષા નહિ તે દુઃખ શાનું? ગુરુદેવ! આપની કૃપાએ હું તે મહાસુખી થઈ ગયે. સુખના સાગરમાં હિલોળા મારું છું. - વત્સ! તે સંસાર ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસારના સાધનો ત્યાગ કર્યા છે. સાધન એ તે બાહ્ય. સંસાર છે. પણું... સંસાર પરનું મમત્વ એ જ અંતરંગ સંસાર છે. આ અંતરંગ સંસાર મેજીક બોક્ષ જે છે. બેક્ષમાં. કઈ દેખાય નહિ. પણ જાદુગર જે કહે તે બધું જ નીકળે. તેમ મમત્વ પણ ખૂબ ખતરનાક છે. મમત્વની માયા જાળને સાધન પેદા કરતાં વાર લાગતી જ નથી. સાહિમ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] ને સંગ અને તેની વા ન જવની નરક છે. તે ચાલે છે. રાગા પુત્રને છેડે મમત્વ દૂર કર્યું એ ભાસ થયે. પ, શિવ મળે તેમાં માત્ર ઉભરાઈ આવ્યું. બને ત્યાગ કર્યો છનાં ઉપકરમાં સમાવિ પેદા કરી અહી પ ન સંસાર શરૂ કર્યો. માધક! નું અપ્રમત્તભાવમાં લીન બની ગુણસ્થાન પર આડણ કરીશ. પણ મમરા અગ્યારમા સ્થાનકેથી પર પતન કરાવે છે. સૂમ તેભ ૫ તારી શિરિની ગતિને રિદી દે છે. જેમ પલ વાળ રામ જય અને ઉદરી ઘઈ જાય તેમ તેમ ગાધનાને નાગ કરીને જ . પામપ્રે િધિત અપ્રમત રમાત્માને પ લેબ ભયકર ગુલાંટ ખવરાવે છે. અપ્રમત્તભાવમાં શક્તિ લથામાં રિત ઘમ ધ્યાનની મસ્તી માં મામાને લેબ મિથ્યાત્વની કુરી ખાઈમાં ફેકી દે છે. ધર્મધ્યાન દર ચડ્યું. આન- ધ્યાનના ચર શરૂ થઈ ગયા. શુકલ લેયાના ઉજ્જવળ પરિણામ દર થઈ ગયા અને મારું કે મરું તેવી કુલિયા રાત્મરાજનો કબજો લઈ લીધા. લાભ એવો ભયંકર છે. જરા તેને જ મળે એટલે તુરત સમસ્ત ક સેનાને ઘુસાડી દે છે. મહાત્મા ક્યાં ગુમ - થઈ જાય છે અને દુષ્ટાત્મા પ્રગટ થઈ જાય છે. શિષ્ય! દીટા એટલે સાધનાનો પ્રારંભ... દીક્ષિત જીવન એટલે સાધના કાળ નિશ્ચિત સિદ્ધિ તે શપક શ્રેણીના પ્રારંભ બાદ... માધ્યની સિદ્ધિ તે અગી અવરથા સાધનાના માગમાં નિરાંતને શ્વાસ લઈશ તે તારી પણ પરાજય કથા શરૂ થઈ જશે. હું તારે વિજય જેવા આતુર છું એટલે તને એક ‘મંત્ર આપું છું, Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા ૧૫૭ નિઃસ્પૃહસ્ય તૃણું જગત લેભને જીતવા નિઃસ્પૃહી બન સ્પૃહા નહિ તે ઝંખના નહિ. ઝખના નહિ તે દુઃખ નહિ. દેહના આરોગ્યની પણ ઈચ્છા દૂર કરો અને છેવટે તે તારે મોક્ષની ઈચ્છા પણ છોડવાની છે. ઈછા માત્રનો ત્યાગ... ઈચ્છા હટી એટલે મેહનીયમ હટયું. અને આત્મા સ્વતંત્ર બન્યા. બસ, ઇચ્છાની પરતંત્રતા છેડ.. ગુરુદેવ! બસ, આપના ચરણનો સ્પર્શ કરી કહું છું. બધી ઈચ્છાના ત્યાગની ઈચ્છા કરું છું. શું કરું ગુરુદેવ! ઈચ્છા તો મારી પાછળ પડી છે. આપે ઈચ્છા ત્યાગ કરવાનું કહ્યું. તેથી જ મેં ઈચછાના ત્યાગની ઈચ્છા કરી. મારે હાર્દિક ભાવ આપની હિતશિક્ષા. સ્વીકારવાનો છે, બસ. “આપની આજ્ઞાને આધીન બનું .” Page #192 -------------------------------------------------------------------------- ________________ ર૯ અરએ પયાસુ ***** આનંદ સ્વાભાવિક હોવો જોઈએ. અને આનંદ જેને સ્વભાવ હોય તેવી વ્યક્તિ જ સિદ્ધિના પાન સર કરે છે “પણ આનંદ સુદ્ર ન હૈ જોઈએ. તુચ્છ અને સુદ્ર આનંદમાં રાચનાર આત્માને શાશ્વત સાત્વિક આનંદની અનુભૂતિ ખૂબ દુર્લભ કહી છે. શાસ્ત્ર આપણને સાધ્યની સિદ્ધિ કરવા પ્રેરે છે. તેથી આપણને જે ચીવટ કાળજી હોય તેના કરતાં અધિક ચીવટ કાળજી હિતસ્વીને હોય છે. હિતચિંતક સદા આપણું - ધ્યાન રાખે છે. સાધક ! તારી બધી ચિંતા તીર્થંકર પરમાત્માએ કરી છે. જેને ઉર્ધ્વરેહણ કરવા હોય તેને નીચેની તળેટીને ત્યાગ કરવો જ પડે. તળેટીને છોડયા સિવાય શિખર સર ન થાય. શાશ્વત આનંદ મેળવવા અશાશ્વતને ત્યાગ કરવો ખૂબ જ જરૂરી. શ્રી આચારાંગ સૂત્ર તને ફરમાવે છે... - “અરએ પયામુ સ્ત્રી વિષે અનાસક્ત બન..તું કહીશ. હું બાલ બ્રહ્મચારી છું. સ્ત્રી જ નથી તે આસક્તિ શાની? પણ તારા આ બધા - તર્ક-વિતર્ક શાસ્ત્રકાર જાણે છે. આપણે ફક્ત ઇનિદ્રાના તોફાનને જાણીએ છીએ. પણ આપણે ઉપકારક ઈન્દ્રિય અને મનના બંનેના તફાનને સમજે છે. ઈન્દ્રિય સામે પદાર્થ આવે એટલે પાગલ બને, મન દૂર રહેલા પદાર્થની પણ કલ્પના કરી પાગલ બને છે. મનની સૃષ્ટિ ઈન્દ્રજાળ જેવી છે. ઈદ્રજાળમાં કશું સાચું ના હોય. છતાંય સેહામણુ અને લેભામણું લાગે. એકવાર તેવા કાલ્પનિક જગતનું દર્શન થાય તેનાથી હાહાકાર ફિલાઈ જાય. મનપસંદ પદાર્થના દર્શન કર્યા પણ મળ્યા નહિ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનકા [ ૧૫૯ એટલે ઝંખના–લાલસાએ બહાવરો–વ્યાકુળ બનાવી દીધો. આ વ્યાકુળતા–કર્મબંધ કરાવે છે. તેથી જ હિતસ્વી ગુરુદેવે આપણને ફરમાવે છે. “અરએ પયાસુ આસકિતનું જે મૂળ કારણ છે તેને છોડે. વૃક્ષના પાંદડા અને ડાળી જેટલાં તેડીશ તેટલાં નૂતન પ્રગટશે. વૃક્ષનું મૂળ લીલુંછમ છે. વૃક્ષના નાશ માટે વૃક્ષના મૂળને નાશ જરૂરી છે. શેક–દુઃખ–પીડા-વ્યથા દૂર કરવા શેકનું મૂળ, દુઃખનું મૂળ, આસક્તિનું મૂળ તેનો ઉચ્છેદ કરવું જોઈએ. સ્ત્રીના પ્રેમમાંથી પુનઃ સંસારવૃક્ષ નવપલ્લવિત -બને છે. એક ક્ષણ માટે તે લાગે હું નંદનવનનો માલિક બની ગયે. નંદનવનની શીતળ છાયામાં વિહરણ કરું છું. પણ ક્ષણમાં રૌદ્રરૂપે પ્રગટ થાય ત્યારે ખબર પડે કે મારો પ્રેમ શીતળતા અપે તે છે કે ભયાનક જવાળાની જેમ જલાવે તેવું છે. આ તે પ્રેમ કે પાશ? કયાંય સ્વતંત્રતા નહિ, શાંતિ નહિ, પ્રેમને પાશ સુંવાળું બંધન છે. ગળામાં આવે તે પણ માણસ તેની મુલાયમતા જોઈ આનંદ અનુભવે પણ જ્યાં ગાંઠ વળી ગઈ. હજારો-લાખો પ્રયત્ન કરે પણ શું રેશમની ગાંઠ છૂટે ? માનવ દ્વેષને ત્યાગ કરી શકે પણ રાગને ત્યાગ કરવામાં હાંફી જાય છે... માનવને શ્વાસ ભરાઈ જાય છે. ગુંગળામણ થાય છે. પણ -આ આકરી કસેટી છે. શું સ્ત્રી જ બંધન? શું પુરુષને જ સ્ત્રી ત્યાગ કરવાને? સ્ત્રીને કેઈને ય ત્યાગ કરવાનો નહિ? શિષ્ય! જડ અને ચૈતન્યની ચર્ચા કરવી ખૂબ સહેલી છે. પણ જડ–દૈતન્યનું તત્વજ્ઞાન પચાવવું ખૂબ કઠીન છે. શાસ્ત્ર તે કહે – વિજાતીયના પરિચયને ત્યાગ કર. સ્ત્રીને માટે પુરુષ વિજાતીય. પુરુષને માટે સ્ત્રી વિજાતીય. વિરુદ્ધ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] વૃદ્ધોની સેવાએ પુણ્ય મેળવવાની ફેકટરી છે. વિજાતીય એ પદાર્થીનું આક ́ણ થાય. આ મૌલિક વાત તા બાળકે ય સમજે. કોઇના માટે અમુક અંધન અને કોઈના માટે અમુક મુક્ત વ્યવહાર. આ જૈન શાસનને સમત નથી, જૈન શાસન તે સનું ઉપકારક હિતકારક શાસન છે. સૌની ચિંતા કરે, મારે મન કેઈ સ્ત્રી–કાઈ પુરુષ છે. પણ તીથ કર પરમાત્માને માટે કોઈ સ્ત્રી નથી-કોઈ પુરુષ નથી. તેમના માટે સમસ્ત વિશ્વ કરુણાનુ પાત્ર છે. કરુણા પાત્રના ઝાઝેરાં જતન કરવા એ મહામાનવના મહાન સદ્ગુણ હેાય છે. અઢાર પાપસ્થાનક, તેર કાઠિયા, આઠ, મદ અને આઠ ક થી માનવના સુખ નષ્ટ થઈ ગયાં છે. આત્મા પેાતાનુ સ્વરૂપ ભૂલી હું સુખી, હુ દુઃખી આવી ખૂમથી વિશ્વને હેરાન કરે છે. તીકર પરમાત્માને આ આત્માઓની કરુણા જન્મે છે, તેમને પ્રભુ ઉપદેશનુ' ઔષધ આપે છે. ભાવપુષ્ટિ કરનાર અધ્યાત્મની સમજ આપે છે. પરમાત્મા સૌને ફરમાવે છે–વિજાતીયના ત્યાગ કરે.” વિજાતીયને ત્યાગ એટલે શું? સ્ત્રીઓએ પુરુષાને હટાવવા—દૂર કરવા પ્રયત્ન કરવા. અને પુરુષાએ સ્ત્રીઓને હટાવવા દૂર કરવા પ્રયત્ન કરવા. દૃષ્ટિથી દૂર કોઈ પદાર્થને કરી શકાય પણ સૃષ્ટિથી. દૂર કેવી રીતે કરી શકાય? શાસ્ત્રકાર ભગવત શકય અને સ'ચમમાં સહાયક વાત કરે. વિજાતીયના ત્યાગ એટલે વિજાતીય પરિચયને ત્યાગ કર. પરિચય વગર આસક્તિ થાય નહિ. પરિચય-સતત પરિચય જરૂર મનમાં ભાવ પેદા કરે છે. મનમાં રાગની ગ્રથી બધાઈ જાય છે. માટે વિજાતીય પરિ ચયના ત્યાગ કર. તારા-મારા અથ ખૂબ સીમિત છે. પણ સજ્ઞ પર--- માત્માની દૃષ્ટિ અસીમિત અને એમનાં અથ પણ અસીમિત Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી. આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૧૬૧ આપણી વિજાતીયની વ્યાખ્યા એવી છે. સ્ત્રીએ પુરુષને ત્યાગ કરવો જોઈએ. પુરુષ સ્ત્રીને ત્યાગ કરવો જોઈએ. પ્રભુ કેઈ એક નિયત આકારમાં જ વિજાતીયતા નિહાળતા નથી. અને ફક્ત એક નિયત આકારના ત્યાગથી વિજાતીયને ત્યાગ થઈ ગયે એવી ક્ષુલ્લક વાત પણ સ્વીકારતા નથી. પ્રભુની આર્ષ દૃષ્ટિ ઉપદેશે છે-શિષ્ય! શું તુ આત્મા? નહિ! મહાત્મા. મહાન આત્મા........ મૈતન્યને ચાહક.... - તન્યને ઉપાસક અને ચૈતન્યના પૂર્ણ વિકાસ માટેનો તારે અવિરત પ્રયત્ન. તારા માટે કે વિજાતીય? શું એકલે સ્ત્રી વેદનો દ્વારા વિજાતીય? શું એકલે પુરુષ વેદને ઢાંચે વિજાતીય? ના ચૈતન્યના ઉપાસક માટે અજ્ઞાન વિજાતીય. આત્માના આરાધક માટે પુદગલ વિજાતીયજીવના આરાધક માટે જડ વિજાતીય.... સિદ્ધાત્મા બનવા ઝંખતા સાધુને કર્મ માત્ર વિજાતીય... કમબંધના હેતુ માત્ર વિજાતીય આત્માના શુક્ર અધ્યવસાય સજાતીય વિજાતીયથી સ્ત્રી-પુરુષ એ સિમિત અર્થ સ્વીકારીએ તે ૧૫૮ કર્મની પ્રકૃતિને બાહ્ય સ્વરૂપમાંથી એક-બે કે ત્રણ આદ્ય રૂપનો જ ત્યાગ થાય. વિજાતીયની, જમાત તે આપણા. આંગણામાં જ અ નાંખીને પડી રહી છે. તેઓની રાક્ષસી વિદ્યા જુદી જ છે. રાવણ વિદ્યાથી એક હજાર રૂપ કરી શકાય, પણ વિજાતીયતા પુદ્ગલના અનંત-અનંત સ્વરૂપ કરી. સાધકને.' સતાવે છે. આ સતામણમાં સાધક મુંઝાઈ ના જાય. અટવાઈના જાય એટલા માટે પરમાત્મા ફરમાવે છે, “પુદ્ગલ : માત્ર વિજાતીય.” “આત્મા માત્ર તારા સજાતીય.” આત્માનો પરિચય કર..... વિજાતીય પુગલ પરિચય ત્યાગ. , આમાની અહલક જગાવ યુગલના કેદમાંથી દૂર : ૧૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ | જીવનનાર સ્ત્રીને સગુણાને પીસી નાંખે તે કપાય હિટ. સ્ત્રીને વિજાતીય માનનાર સ્ત્રીને ત્યાગ કરે છે પણ શરીરની આસક્તિમાં અટવાય છે. આ બધા વિજાતીયતાના ભયપ્રદ સ્થાન છે. સમજ્યા વગર ઉતાવળે ત્યાગ કરીશ તે ખાળે ડૂચ અને દરવાજા મકળાં થઈ જશે. પુદ્ગલ માત્ર પ્રત્યે આસક્તિને ત્યાગ એ વિજાતીય ત્યાગ. અને “અરએ પયાસુ સૂત્રને સાચે અથ છે–આત્મા માત્ર પ્રત્યે આત્મિક પ્રેમ કરવાથી જ પુગલની આસક્તિ દૂર થવાની છે. શ્રી આચારાંગસૂત્ર તને અને મને કહે છે–શાશ્વત્ આનંદના પ્રગટીકરણ માટે આત્મ સ્વરૂપને વિકાસ થ જોઈએ. પુગલ સ્વરૂપને ત્યાગ થવું જોઈએ પણ, જેમ બ્રીજ-યુલ વગર મહાનદીને ઓળગી શકાતી નથી તેવી જ આપણી દશા છે. તેથી સ્વાધ્યાયને પુલ બાંધ. સ્વાધ્યાયના સહારે પુદ્ગલ આસક્તિ દૂર થશે અને આત્મિક આનંદની અનુભૂતિ થશે. પ્રભુના પ્રભાવે તારું–મારું લક્ષ્ય સિદ્ધ થાય એ જ પ્રભુને પ્રાથના. 1 ગુરુદેવ ! હું શિષ્ય આપનો છું પણ સગુણને સક બુદ્ધિને આપને વારસદાર બન્યા નથી. દુર્ગુણ અને બુદ્ધિથી દેરાયેલ હું કયાંથી શાસ્ત્રના રહસ્યને સમજુ? શબ્દ સાંભળી દેવું અને ઈચ્છિત સિદ્ધિ ના થાય એટલે મારી ભૂલ ના જેઉ પણ, કેઈવાર દુબુદ્ધિથી દેરવાઈ મનમાં એમ પણ કહ્યુંમાગ સત્ય ન હતું. હવે સમયે માગ સત્ય, પણ હું મસાકર ખોટા, વિરુદ્ધ દિશામાં દો. કેઈપણ ત્યાગ પાછળ શ લક્ષ્ય હાવું જોઈએ તે આપે સમજાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો. હવે વિજાતીય પ્રેમને ત્યાગ કરીશ સજાતીય આત્મ સ્વભાવને સ્વીકાર કરીશ. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૩ પછી તે મારા જીવનમાં “અરએ પયાસુ શાસ્ત્ર વચનની હિતશિક્ષા સજીવન બનશે. હું શાશ્વત આનંદને સમ્રાટ બનીશ. ગુરુદેવ ! આપે જ મારા જેવા રંક ઉપર દયા કરી રજોહરણના દાન કર્યા હવે ભાવ રત્નત્રયના દાન કરી અને શાશ્વત આનંદની સિદ્ધિ પ્રાપ્ત કરાવો. આપ મહાન દાતા છો. આપના દાનને ભૂખ્યો મારાથી અધિક કેણું હશે ! પ્રભુ ! દાન કરે...મને ધન્ય બનાવે આપ મરછ કરે મારી અરજી સ્વીકારે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમય તત્યુનેહાએ અપ્પાણ વિપસાયએ બુદ્ધિમાન અને મૂખ` સૌની એક ચાહના હાય છે પ્રસન્ન રહેવુ'. પણ સૌને ચાહના પ્રમાણે યેાગ્ય માર્ગ મળતે નથી, અને જ્યાં માગ મળે ત્યાં દોડે. દોડયા પછી એને ચેાગ્ય કહેવાની જુગજુની આદત માનવના મન પર સવાર થઈ જાય. છે. છેવટે એવી પરિસ્થિતિ આવે છે કે માનવી પેાતાના મનથી એવા ઘેરાઈ ગયા હૈાય છે. કટાળી ગયા હેાય છે. પણ, સત્યની રજુઆત કરવાનુ` સાહસ ચાલ્યુ' ગયુ. હાય છે એટલે માનવ જીવનને રસ ખાઈ બેસે છે અને નિરસ થઈ જાય છે. માનવ જીવન જગલ સમુ* ખની જાય છે જાણે લાગે આ તા માનવ કે માનવનું' ખડેર.... સાધક ! મહાત્માએ માનવ જીવનનુ` મૂલ્યાંકન કરે છે એટલે જ તેના જતનના ઝાઝેરાં ઉપદેશ આપે છે. પ્રભુ આચારાંગ સૂત્રમાં ક્રમાવે છે ‘સમય તત્થવેહાએ અખાણ વિપસાયએ.’ સમયનું પર્યાલેચન કરી આત્માને પ્રસન્ન કરવા જોઈ એ. આત્માની પ્રસન્નતા કયારે? સ્વાધીનપણે સહેજ અની કન્ય થાય તે. જ્યાં સાહજિકતા ન રહે ત્યાં સ્વાધીનતા ન રહે ત્યાં વેઠ લાગે. જ્યાં વેઠ લાગે ત્યાં કષ્ટ-પીડા અને દુ:ખની અનુભૂતિ થાય. સાધુતા એટલે મસ્ત ફકીરી....જ્યાં મસ્ત ફકીરી ત્યાં પ્રસન્નતા પેદા થાય અને જ્યાં પ્રસન્નતા ત્યાં સાધુતાના દર્શન થાય. : સાધુ જીવન એટલે પ્રસન્નતાના મહાસાગર.’ જ્યાં અશાંતિ ત્યાં દુઃખ, જ્યાં દુઃખ ત્યાં રાગ-દ્વેષ અને Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૬૫ જ્યાં રાગ-દ્વેષ ત્યાં કમબંધ, જ્યાં કર્મબંધ ત્યાં જન્મ-મરણઆ ચક્રમાં અનાદિથી અવિરત ભ્રમણ કર્યા છે. આ ચક્રના નાશનો ઉપાય પ્રસન્નતા, જ્યાં પ્રસન્નતા ત્યાં સુખ, જ્યાં સુખ ત્યાં શાંતિ, જ્યાં શાંતિ ત્યાં સમભાવ અને જ્યાં સમભાવ ત્યાં રાગ-દ્વેષને અભાવ અને જ્યાં રાગ-દ્વેષને અભાવ ત્યાં કર્મબંધને અભાવ, જ્યાં કમબધો અભાવ ત્યાં જન્મમરણને અભાવ અને જ્યાં જન્મ-મરણને નાશ ત્યાં સર્વ પીડાને નાશ અને સદા શાશ્વત શાંતિનું સામાજ્ય-સિદ્ધાવસ્થાના પ્રગટીકરણું. સાધક ! સાધુ થયો છે હવે પ્રસન્નતા પ્રાપ્ત કર. પ્રસનતા સિદ્ધ થયે સંસારમાં પણ મેક્ષ સુખની અનુભૂતિ. ગુરુદેવ ! મેં તો આપના ચરણમાં નિવેદન કર્યું છે, અને ફરી પણ એજ નિવેદન કરું છું. મને આપ આંગળી ચી છે. આપ જ્યાં આંગળી ચીધે ત્યાં પહોંચી જવું. પણ શું મારા ઉપર કૃપા ના કરે! આપ મને પ્રસન્નતાને રાજમાર્ગ દેખાડે. ગલી ખુશીમાં મને ગમે નહિ અને ફાવે નહિ. કયાંક અટવાઈ જાઉં. મને તે મુખ્ય રસ્તે જ બતાવે, કૃપા કરે. સાધક ! પ્રસન્નતા અપાય નહિ, લેવાય નહિ. પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે મેળવવાની છે. પ્રાપ્તિ પુરુષાર્થને અવલખે છે–ભાગ્યને નહિ ? પુરુષાર્થ કરીશ? ધરખમ પુરુષાર્થ કરવો પડશે. પ્રસન્નતાનો મા વિચારણું ચિંતન-મનન.” ચિંતન-મનન કરવાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ગુરુદેવ ! સાચું કહું, હું જ્યારે વિચાર કરવા બેસું ત્યારે સૌથી અધિક ન્યાય કેને આપું કહું? પ્રથમ પુરુષ એકવચન, સર્વ સમયે-સર્વત્ર મને લાગે હું એટલે મહાત્મા હું એટલે શુદ્ધાત્મા. હું એટલે સ્ફટિક જે નિર્મળ મરો કઈ વાંક નહિ, ગુન્હા નહિ હું ગુનેગાર નહિ, હું Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] વૃદ્ધની આશાને સ્વીકાર એ જીવનનું મંગલ છે. દોષ પાત્ર નહિ. દેષ બીજાને-ભૂલ બીજાની–ગુ બીજાને ગુનહેગાર બીજા. આ ગુન્હેગાર ગુંડાઓએ મારી શાંતિનો નાશ કર્યો. મને હેરાન કર્યા. અને આવા વિચારનો એ વાવટોળ આવે કયારેક તે રૂદન-રીસામણાં-મનામણું છોડી મારું કે મરું તેવી પરિસ્થિતિ ઉપર પહોંચી જાઉં છું. એટલે જ હું એકાંત અને વિચારથી ગભરાઉં છું, અને આપ ફરમાવે છે. વિચારણાથી પ્રસન્નતા આવે. સાચું કહી દઉં છું. ભાઈસાબ એકાંતમાં અને વિચારણામાં મને મારી જાત નિર્દોષ લાગે છે અને આખી દુનિયા ગુન્હેગાર લાગે છે. એટલે હું ક્યારેક મુઠ્ઠીવાળી હવામાં વધું છુંકયારેક દાંત કચકચાવી બબડું છું. બોલે, હવે હું શું કરું? વત્સ ! મેં તને વિચારવાનું કહ્યું છે. તે વિચારણાને માર્ગ દેખાડીશ દવા લેવાની પણ પદ્ધતિ હોય. ઔષધિ પણ પદ્ધતિસર ન થાય તે રાગ ન જાય. - પ્રતારણું તે વિચારણું નહિ પણ જયાં મનની નિમળતા થાય તે વિચારણા કહેવાય? સુખદર્શન દર્પણમાં કરાય. રાગદશન સ્ક્રીનીંગ-એસરેમાં થાય તે આત્મદર્શન કયાં થાય ? તે પણ સમજવું જોઈએ ને ! સમભાવ વગર આત્મદર્શન ન થાય. સમતાથી વિચારીએ તે પ્રસન્નતા પ્રાપ્ત થાય. સમતાસમભાવ ક્યાં આવે ત્યાં “હું” પદ અહંકાર અને મમકાર વિદાય લઈ લે. અહંકાર જાય–મમકાર જાય એટલે સમભાવનું સામ્રાજ્ય ફેલાય. જ્યાં સમભાવ આવે ત્યાં મારા-તારાને ભેદ ભૂલાય. મારું-તારું ભૂલાય એટલે એક જ શુભભાવ પેદા થાય. મારા કરતાં આ વિશ્વને સુખની અધિક જરૂર છે. આશ્વાસનની અધિક જરૂર છે. લાગણીની અધિક જરૂર છે. - Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ! ૧૬૭ સમભાવ આવે ત્યારે સ્વ સુખનું લક્ષ્ય ના રહે. સ્વમાં કેન્દ્રિત થયેલ આત્મા સવ બની જાય, સર્વને બની જાય તે સર્વની ચિંતા કરે. જેને સર્વની ચિંતા કરવાની હોય તેનામાં આનંદ-ખુશી–પ્રસન્નતા હોય. કુટુંબના વડીલ પણ વિચારે છે. કઈ પણ વસ્તુ સૌને સરખી ન પહોંચાડી શકાય. કયારેક ઓછીવત્તી થાય. પણ લાગણીપ્રેમ તે સૌને સમાન આપી શકાય. સમભાવી વિશ્વના પ્રતિનિધિ બને છે. તે સમજે છે કે પદાર્થના વિભાગ કયારેય સરખા ન કરી શકાય, પણ શાંતિના દાન સૌને સમાન કરી શકાય. જેને શાંતિના દાન કરવાનાં હોય તેનું મન સ્વસ્થ રહે. હૃદય પ્રસન્નતાથી સભર રહે. સમભાવપૂર્વક વિચારણા કરવાથી આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ પ્રસન્નતા પ્રાપ્તિને રાજમાર્ગ છે. તારે આચારાંગસૂત્રના રહસ્ય પ્રાપ્ત કરવા છે તે તને હું વિસ્તારથી કેમ ના સમજાવું? ઉડાણથી કેમ ના સમજાવું. મારા દેહને તે કાલની અસર થવા લાગી છે. ભાવિ શાસનને વારસદાર તું પણ છે. શાસનના સત્યને જીવંત રાખવાની અને જાળવવાની જવાબદારી તારી પણ છે જ. : - ભાવિના શાસન રક્ષક ! પ્રસન્નતા પ્રાપ્ત કરવાને બીજેપણ એક રમણીય મનહર માર્ગ છે. “સમય” નો અર્થ જેમ સમભાવ છે તેમ “સમય” નો અર્થ આગમ પણ છે. આગમને વિચારીને શાસ્ત્રથી ઉક્ષા કરી આત્માને પ્રસન્ન રાખવું જોઈએ. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે સ્થળે સ્થળે હેય-સેય ઉપાદેયતત્વની સમજ. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે મૈત્રી–અમેદ-કારુણ્ય-માધ્યસ્થ ભાવને મહાસ્તોત્ર. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે કર્મ અને પુરુષાર્થનું વિજ્ઞાન. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે ધર્મના મહાપ્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] વૃદ્ધોની સેવાઓ પુણ્ય મેળવવાની ફેકટરી છે. ભાવનું અદ્દભુત વર્ણન સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે કષાયના ઝેર દૂર કરવાની દિવ્ય ઔષધી સવજ્ઞ પ્રભુનું આગમ એટલે આમ દશનની અનોખી ચાવી પ્રભુનું આગમ એટલે જ્યાં વિચારણુંનો દ્રવ્યાનુયોગ આરાધના કરવા માટે જ્યાં ચરણકરણાનું ગ, આલંબન લેવા માટે કથાનુગ આપણું ભવ મર્યાદા અને આત્મસુખની મર્યાદા સમજવા માટે ગણિતાનુંયોગ , વિશ્વની ગહનતા સમજવા માટે અને ચંચળ મનને સ્થિર કરવા માટે આવા સર્વશ્રેષ્ઠ પ્રભુના આગમને વિચારે તેને પ્રસન્નતા કેમ પ્રાપ્ત ન થાય? | મારા પ્રિય શિષ્ય ! તું પ્રસન્નતાને ઝખે છે તેના કરતાં અધિક હું તને પ્રસન્નતા પ્રાપ્ત થાય તેની રાહના કરું છું. આગમનું પાચન-આગમ ગ્રંથોના અભ્યાસમાં લાગી જા...ભૂલીજા ક્ષણિક આ દુનિયાની માયાનેયાદ રાખી લે, તારા આત્મ સ્વરૂપને. આગમના ચિંતનમનન વગર આત્મિક પ્રસન્નતા પ્રાપ્ત ન થાય, આગમનો અભ્યાસ પ્રસન્નતાની વશીકરણ વિદ્યા છે. વશીકરણ વિદ્યાથી જે વશ થાય તેને ખેંચાઈને આવવું પડે. તે સિદ્ધ કર.” પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વશીકરણ વિદ્યાઆગમ અભ્યાસશાસાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ તારે ફરિયાદ કરવાને સ્વભાવ ભૂલાવી દેશે. સૌની ફરીયાદ જાય પછી શુ ફરીયાદ આવે ? આત્મા યાદ આવે એટલે આત્મ શુદ્ધિ પ્રગટ થાય ત્યાં સહજ સ્વભાવે પ્રસન્નતા પ્રાપ્ત થાય. સમજ્યા ને ? ન સમજાયું હોય તે ફરી સમજાવું... Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૬૯ ૪૦ સાચુ' કહુ' આજે હું આનંદમાં આવી ગયા છું... મસ્ત બની ગયા છુ....આપે મારી ઉપર કેટલા ઉપકાર કર્યાં.... પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પણ શાસ્ત્રાભ્યાસને મને મા દેખાડયા. કયારેક મનમાં થતુ હતુ. ગુરુને ગમે છે માટે ભણે, ગુરુને 'ખુશ કરવા ભણે. પણુ, આજે સમજાયું આપ મને શાસ્ર અધ્યયનના ઉપદેશ શા માટે આપતા હતા ? આપના માટે નહિ, મને પ્રસન્નતા પ્રાપ્ત થાય માટે. હું સુખી અનુ એજ આપની ચાહના છે. આપનુ નિર્વ્યાજવાત્સલ્ય મને જરૂર આગમને અભ્યાસી મનાવશે. આપના ચરણ સ્પર્શી કરી કહું છું આપના શુભાશિષથી હુ "જરૂર શાસ્ત્ર પારગામી મનીશ અને શાસ્ત્રના ચિંતન–મનનથી પ્રસન્નમના મહાત્મા બનીશ. આપે મને શાસનની જવા-બદારી સોંપી છે તે હવે હું પણ કૃત નિશ્ચયી ખની કન્યના કઠાર પથે આગળ વધીશ........!!! 5 Page #204 -------------------------------------------------------------------------- ________________ “પુરિસા તુમસેવ તુમ મિત્ત, કિં બહિયા મિરમિચ્છસિ ?” માનવને કાન છે તેથી તે કઈને કંઈ સાંભળવાને ટેવયેલ છે. શ્રવણ સહજ છે. બીજા કાર્ય અને વ્યકિતને પ્રયત્ન કરે પડે છે ત્યારે શબ્દ તે સહજ કાનમાં જાય છે અને વ્યકિત શબ્દ શ્રવણને હા લઈ શકે છે. પણ આ શબ્દ શ્રવણ દ્વારા દુનિયામાં મિત્ર અને શત્રુની લાંબી કતાર ઊભી થઈ જાય છે. | બાળકે દુનિયાના જે દિવસે પ્રથમ દર્શન કર્યા તે દિવસે તેના હાથની મુઠી બંધ હતી. કઈક ઈગિત કરી રહેલ હતું. મારૂં બધું ગુપ્ત છે. મારામાં બધું છે. જુઓને, મારી મુઠી પણું બંધ છે. પણ જ્યાં શબ્દ સાંભળવા લાગ્યા ત્યાં મુઠી ખુલી ગઈ. હાલરડામાં ગવાતાં ગીત સાંભળતાં બાળક સૂઈ જવા લાગ્યું. બસ, ત્યારથી માનવજીવનને એક સંઘર્ષ શરૂ થઈ ગયે. પ્રિય શ્રવણ-અપ્રિય શ્રવણ...પ્રિય. શ્રવણથી આનંદની અનુભૂતિ એટલે નિદ્રા આવવા લાગી. અપ્રિય શ્રવણ જાગવું–રડવુ... પ્રિય અને અપ્રિય ભેદ શરૂ થયો. એટલે દુનિયા પણ બે વિભાગમાં વહેચાઈ ગઈ. દુનિયાના નવા મહેમાને શબ્દ શ્રવણથી ભેદ રેખા ઊભી કરી. દીધી. મિત્ર અને શત્રુ પ્રિય કહે તે મિત્ર અપ્રિય કહે તે શત્રુ નવજાત શિશુને કેઈ મિત્ર, કેઈ શત્રુ ન હતા. માત્ર વિશ્વ દશન હતુંવિશ્વ સ્પશન હતું...શબ્દનું શ્રવણ હતું. પણ, સહજ વિશ્વના પદાર્થનું મનનીય મને પૃથકકરણ કર્યું અને શબ્દને બે Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૭૧ ભાગમાં વહેચી નાંખ્યા- “પ્રિય શબ્દ અને અપ્રિય શબ્દ પ્રિય શબ્દ બોલનાર મિત્ર બની ગયા...અપ્રિય શબ્દ બેલનાર શત્રુ બની ગયાફત આંખ દ્વારા વિશ્વનું દર્શન કરનાર બાળકની દ્રષ્ટિ બદલાઈ. સૃષ્ટિ અનેખી દેખાઈ. મિત્ર અને શત્રુ..જ્યાં મિત્ર મલ્યો, ત્યાં માનવ દેડી ગયે. જ્યાં શત્રુ સામે આવ્યે ત્યાંથી માનવ ભાગવા લાગ્યો. પણ મુશ્કેલી એ થઈ વિશ્વમાં કયાંય તેને શાંતિ મળી નહિ સેહામણા શબ્દ બેલન ૨ મિત્રો છેતરવા લાગ્યા. શબ્દ સેહામણું રહયા. કાર્ય બિહામણું રહયાં. હવે માનવને થાય છે કેવી રીતે એકલા જવાય ? મિત્ર વગરનું જીવન ન ચાલે...મિત્ર તે જોઈએ. જન્મ વખતે સંબંધ વગરને હતે પણ, પાંચ-પચીસ વર્ષમાં સંબંધની વિવિધ શ્રખલાથી વીંટાયેલ માનવ પકાર કરીને કહે છે સંબંધ વગર જીવાય કેમ ? તેમાં પણ બધા સંબંધ હોય કે ન હોય, પણ મિત્ર વગર કેમ ચાલે ? પ્રિય અને અપ્રિય શ્રવણમાંથી મિત્ર નામના સંબંધની માનવને ભેટ મળી પણ પછી તે. માનવને મિત્ર સંબંધ જીવન માટે જરૂરી થઈ ગયે. વિશ્વએ પણ તે માન્ય કર્યું. મિત્ર જોઈએ અને તીર્થકરેએ. પણ મૈત્રીનો પવિત્ર માર્ગ અપનાવ્યું. આમ મિત્રના સંબંધને તીર્થકરની મહોર લાગી. વિશ્વ સાથે મૈત્રી રાખી તે તીર્થકર બન્યા. વિશ્વમૈત્રી તીર્થકર બનવામાં સહાયક બની તે. વ્યક્તિની મિત્રતા વ્યક્તિના વિકાસ માટે સહાયક ખરી કે નહિ ? સહાયક શક્તિ ન હોય તો મેળવવા પ્રયત્ન કરે જોઈએ. આમ, માનવમન ઘડાઈ ગયું અને મિત્ર સંબંધ અનિવાર્ય બની ગયે. મિત્ર સંબંધને વ્યવહાર શાત્રે પણ માન્ય રાખ્યો અને ધર્મ શાસ્ત્ર એ પણ માન્ય રાખ્યા. કારણ,મિત્ર મિત્રની પ્રગતિમાં પ્રેરક–પ્રોત્સાહક અને સંવર્ધક બની. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ]. ભૂલને પંપાળે તે પીડિત ગયે. આદ્રકુમારને અભયકમારની મિત્રતાએ સિદ્ધ કર્યું. | સુયોગ્ય મિત્ર મિત્રના આત્મ કલ્યાણમાં સહાયક બને છે. તેથી જીવનમાં મિત્ર સંબંધને સૌએ અનિવાર્ય સ્વીકાર્યો. આધ્યાત્મિક વ્યક્તિઓએ પણ મિત્રભાવ સ્વીકાર્યો પણ કંઈક અલગ રીતે એજ વાત શ્રી આચારાંગ સૂત્રના ૧૧૮મા સૂત્રમાં ફરમાવે છે. A “પુરિસા ! તુમમેવ તુમ મિત્ત, કિં બહિયા મિત્તમિચ્છસિ ? મહાનુભાવ! તું જ મારો મિત્ર છે તે મિત્રનું અન્વેષણ જગતમાં શા માટે કરે છે? શ્રી આચારાંગ સૂત્રને “પુરિસા -શબ્દ કેઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિને ઉદ્દેશીને વપરાયેલ નથી. પણ અહીં ‘પુરિસા શબ્દને અર્થ છે “સુયોગ્ય આત્મા– “હિત શિક્ષાને એગ્ય મહાત્મા.” પુરિસા” શબ્દથી પુરુષ આકૃતિ ગ્રહણ કરવાની નથી તે પુરુષવેદ ક્યાંથી ગ્રહણ થાય ? પરિસા શબ્દ વ્યકિતમાં રહેલી ગ્યતાનો દ્યોતક છે. એટલે અર્થ થાય કે મહાનુભાવ ! તું જ મારે મિત્ર, પછી તું મિત્રની શા માટે ઝંખના કરે છે? તારે મિત્ર શોધવા બહાર ન જવું જાઈએ. આ આચારાંગ સૂત્રની હિતશિક્ષા છે. સંબંધની માયાજાળમાં ગૂંચવાયેલ માનવ એકતત્વ ‘ભાવનાનું વિસ્મરણ કરી દે છે અને સંબંધ ભગ થતાં દીન-હીન બની જાય છે. અસગી અસંગી આત્મા સાગ અને સબંધમાં ભૂલો પડી દુઃખની પરંપરા સજે છે અને નિજાનંદી આત્મા દુઃખની ઊંડી ખાડીમાં ધકેલાઈ જાય છે એટલે જ શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે કે શા માટે તું મિત્રનું બહાર સંશોધન કરે છે?” વાક્યમાં રહેલે “કિઝ -શબ્દ વાકયની કેઈ અનેરી ભવ્યતા વ્યક્ત કરે છે. આ વાય Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિક . . આર “ત માં મને તને ફક્ત શિખામણ આપતું નથી..આજ્ઞા કરતું નથી. પણું માનવ જે કરે છે તે અંગે ઊંડાણથી કંઈક પૂછે છે-“તું શું ઈરછે છે?” “તું શુ સંશોધન કરે છે? મિત્ર? મિત્ર જગતમાં મળે?” જગત મિત્રની ભેટ ના આપે, પણ સંબંધને ગુંચવાડે. ઊભું કરી દીનતાની ભેટ આપે. “દીનતા ત્યાં સુખના દશન પણ દુલભ !? મિત્ર માટે જગતની ચાહનામાં ગોટાળે થઈ જાય. કયારેક તું જ ભૂલો પડી જાય છે. મિત્ર એટલે “પ્રિય બેલનારપ્રિય કરનાર–આ અર્થ તારે ખોટે છે, ભૂલ ભરેલ છે. ' મિત્ર એટલે ઉપકારી-હિતકારી–સન્માર્ગ દર્શક-ગુણમાં. અભિવૃદ્ધિ કરાવનાર-પ્રગતિ પથમાં સહાયક પણ ઉપકારહિત-સન્માર્ગ પ્રાપ્તિ-ગુણની વૃદ્ધિ-પ્રગતિ પંથ કેઈ કેઈને આપી શકે છે, તેમ થતું જ હોય તે તીર્થકર વિશ્વના. મિત્ર હતા. વિશ્વના પ્રાણી માત્રનો ઉદ્ધાર કરી દેત. તારે મિત્રની શોધ કરવા જવી ના પડત. વિશ્વના કેઈ મિત્ર તારૂં આત્મકલ્યાણ ન કરી શકે. જે તું તારે મિત્ર ના બને તે આપણને તીર્થકર જેવા વિશ્વામિત્ર મળ્યા, પણ આપણુ , કેમ મંગલ ના થયું? આપણે આપણું મિત્ર ના બન્યા. તેથી. “સ૬ અનુષ્ઠાન એ જ સાચો મિત્ર છે ? સમ્યગ્ન અનુષ્ઠાન વગર વિશ્વના કેઈપણ જીવનું કલ્યાણ કયારેય ના થાય. સદ્ અનુષ્ઠાન-સમ્યગૂ આચરણ-સદાચરણ. એ જ મિત્ર. સારી શિખામણ કઈ આપી શકે પણ અનુષ્ઠાન કેઈ કરાવી શકે? સદ્અનુષ્ઠાન વ્યક્તિને પોતાના આત્માને શુભ પરિણામ જ કરાવી શકે.. - Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] ભૂલને પખાળે તે પંડીત શુભ પરિણામથી સદ્ પ્રવૃત્તિ” સદ્ પ્રવૃત્તિ દ્વારા આશ્રવ-નિષેધ અને સંવરભાવનું પ્રગટીકરણ છેવટે સપ્રવૃત્તિ જ સર્વ પ્રવૃત્તિના ત્યાગરૂપ સર્વ સંવરભાવમાં સહાયક બને. સદુપ્રવૃત્તિ વગર આત્માની પ્રગતિ નહિ, આત્માનું કલ્યાણ નહિ એટલે જ શ્રી આચા-રાંગ સૂત્ર કહે છે-“તુમમેવ તુમ મિત્ત”. તું જ તારે મિત્ર આ વાક્યમાં “એવ” શબ્દ ખૂબ ચિંતન માંગે છે....ઉપદેશ દાન તે કઈ પણ કરશે. પણ સમ્યક્ કિયા તે તારે જ કરવી પડશે અનંત અસદુ અનુષ્ઠાનના પાપ એક શુદ્ધ -અનુષ્ઠાન દ્વારા છિન્ન-ભિન્ન નષ્ટભ્રષ્ટ થઈ જશે. જ્યારે તારા હૈયામાં ભાયિક ભાવના શુભ પરિણામ પેદા થશે ત્યારે ક્ષણમાં ઘનઘાતિ ચારે-ચારે ય કર્મ નષ્ટ થઈ જશે. કેવળજ્ઞાન અને કેવળ દશનને સહજ આત્મ પરિણામ પ્રગટ થશે. તે બહાર મિત્રતા છે. બહારનો મિત્ર બહારની -સગવડ સાધનામાં સહાયતા કરે. અંતરને મિત્ર અંતરની ‘સહાયતા કરે. મારા પ્રિય શિષ્ય! તું તારા આત્માને જ મિત્ર બનાવ. -આત્માને જ કેળવ. તારો આત્મા જ શુદ્ધ બને તે તારે મિત્ર બની શકે છે. બીજા તે મિત્રાભાસ છે. જગતમાં મિત્રનું સંશાધન એ તે મેહનું નાટક છે. આત્માને પરિભ્રમણમાં પ્રેરિત કરવાની દુષ્કળ છે. હું પણ તારે મિત્ર નહિ. મિત્ર તારો શુભ પરિણામ શુભ પરિણામ તારે ઉપકાર કરી શકે. બસ, આત્માને મિત્ર -બનાવી સર્વ શત્રુઓને ત્યાગ કર. એ જ હિતશિક્ષા. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૭પ ગુરુદેવ ! આપની હિતશિક્ષાથી પ્રેરિત બની શુભ પરિ.. ણામને મિત્ર બનાવું.... પણ.... આપની કૃપા વગર શુભ પરિણામની વૃદ્ધિ થાય! બસ, કૃપા રાખજે.... આપની કૃપાના સહારે શુભ પરિણામને મિત્ર બનાવી શત્રુ સમા સમસ્ત કર્મ અને શત્રુ સમા શરીરને ત્યાગ કરી અસંગી --અયોગી બનીશ... ભાવ મારે.... પ્રભાવ તમારે ઉદ્ધાર થાવ મારે, -સમુદ્ધાર થાવ સમસ્ત વિશ્વને એ જ વિનતિ -- Page #210 -------------------------------------------------------------------------- ________________ સ “સહિઓ દુખમત્તાએ પુને ઝંઝાએ” કેટલીક વ્યક્તિઓ અગ્નિ વચ્ચે ચાલે છે, પણ અગ્નિએને બાળતો નથી, દઝાડતો નથી, પણ પાણી ઉપર ચાલતી. હેય તેમ લહેરથી ચાલે છે, ત્યારે પ્રશ્ન થાય આ વ્યક્તિ પાસે એવી કઈ સિદ્ધિ છે ? કઈ શક્તિ છે કે જે તેને બાળતી. નથી દઝાડતી નથી. ' વ્યક્તિ પાસે ફાયરપ્રફ સાધને હોય તે અગ્નિ વચ્ચે. પણ આનંદથી રહી શકે, પણ વિશ્વના સમસ્ત માનવે વ્યાકુળતાથી એવા ઘેરાયેલા રહે છે કે એક ક્ષણ માટે તેને ચેન પડતું નથી વ્યાકુળતાથી વિહ્વલ બનેલ માણસ વિશ્વમાં સર્વત્ર ફરે છે, સર્વ વસ્તુને ઉપયોગ કરે છે. છતાંય જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં દુઃખથી દાઝે છે. સ્વપ્નમાં પણ સુખ તેને મળતું નથી, જેમ જેમ દુઃખ મળે છે તેમ તેમ તેની દુઃખ દૂર કરવાની ઘેલછા ભયંકર તીવ્ર બની જાય છે, અને ડુબતે માણસ જેમ તરણને સહારો લે તેમ તે સુખ શબ્દ સાંભળે છે, ત્યાં દોડે છે,' ભાગે છે. જે મળે તેને સ્વીકારે છે, પણ વિચિત્રતા એ સજાય છે, કે તેની પાસે પદાથ આવતાં સુખ નામનું તત્વ દૂર થઈ જાય છે, અને દુઃખનું પ્રગટીકરણ થાય છે. દુઃખથી દાઝેલ દુઃખની ભૂતાવળમાં ફસાયેલ વ્યકિતની શાંતિ તે દૂર ભાગે છે, પણ હવે તેને સ્વભાવ વિચિત્રતાની માઝા મૂકે છે, ખુદ દુઃખી થાય છે, અને સૌને દુઃખી કરે છે. સુખ અને શાંતિના વારસા સમે. માનવ વ્યાકુળતાથી વિહ્વળ બની વિશ્વને પણ દુઃખની - - લ્હાણી કરે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારગ સૂત્ર ચિતનિકા [ ૧૭૭ શું માનવ જીવનનું આનાથી અધિક અવમૂલ્યાંકન હોય ??? - આ વ્યાકુળતા બાળકમાં જ હોય તેવું નહિ, વૃદ્ધમાં પણ હોય, સાધુમાં પણ હોય, અને ગૃહસ્થમાં પણ હાય. શ્રી આચારાંગ સૂત્ર એક આત્મિક ઔષધિનું દિવ્ય વન છે, સાધક! શ્રી આચારંગ સૂત્ર તને એક દિવ્ય ગુટિકા આપે છે. દુઃખ માત્રનું બીજ વ્યાકુળતા. વ્યાસેહ ઝંખના, અભિલાષા જ તારામાં પેદા ન થવા દે તે ! વ્યાકૂળતા રહે તે દુઃખ રહે, પણ વ્યાકૂળતા નષ્ટ થાય તે દુઃખ બીજ નષ્ટ થાય જ. શ્રી આચારાંગ સૂત્રની આ દિવ્ય ઔષધિ સાધક તારી પાસે રાખી લે..ના...તારે પલ્લે બાંધી લેનાપલે બાંધવાથી પણ છૂટી જાય. આ ઘડીએ આ પળે જ તું તે દિવ્યગાળી ગ્રહણ કરી લે... દુઃખ રફૂચક્કર થઈ જશે. એ ઔષધ છે. “સહિઓ દુકખમત્તાએ પુટ્ટોને ઝઝાએ આ ઔષધિને પ્રભાવ છે. દુઃખની માત્રા રહેતી જ નથી. નિર્વિષ સાપ કરડે તે પણ શું થાય? દુઃખ આપે તે પણ શું? દુઃખની નાશક શકિત હણાઈ ગઈ. દુઃખને પણ હવે કહેવું પડે છે, ભાઈસાબ મારું નામ બદલે હવે મને જુદા નામથી બોલાવે. ગુરુદેવ ! શું હું આપને નાનકડે શિષ્ય નથી? મારી હિતચિંતા તમે નહિ કરે તો કેણુ કરશે. મારા ઉપર દયા કરે. કરૂણા કરે.... અનુગ્રહ કરે. મને પણ વ્યાકુળતાથી દૂર કરવાની આષધિ આપો. નાનકડો હું દુનિયામાં દોડી જઈશ. ઘરે ઘરે જઈને કહીશ મારા ગુરુ પાસે એક ઔષધિ છે “જાઓ તમે લઈ આવો અને મારા જેવા મસ્ત ફકીર બની જાઓ ૧૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] વ્યાખ્યાન એ જીવન પરિવર્તનની અણમેલ ચાવી છે. વત્સ! આ ઔષધિ એ તો શ્રી આચારાંગ સૂત્રની દેન છે. મારી નહિ, “સહિએ દુખસત્તાએ પુટ્ટોને ઝંઝાએ.? શ્રી આચારાંગ સૂત્ર કહે છે. દિવ્ય ઔષધિ લે પછી દુનિયાના સમસ્ત દુઃખને આહવાહન કરે, આવી જાવ મેદાનમાં તમે અને હું, હવે ખાંડાના ખેલ ખેલી લઈએ. પણ આ ઔષધિમાં એવું વશીકરણ છે, શત્ર મિત્ર બની જાય છે, શત્રુતા રહે નહિ તે યુદ્ધ કેમ થાય? અંતે યુદ્ધના મેદાનમાં સુલેહની વેત ક્વજ લહેરાયમાન થાય છે. એ ઔષધિ તને કહી દઉં ! તું કહી દઇશ આપી દે... તે સ્વીકારી લે... હિતની ગળી... મંગળની ગોળી, હિતની ગળી છે. “જ્ઞાન” જ્ઞાન આવે તે દુનિયાના દુખેની તાકાત નથી. તને સ્પશી શકે. જ્ઞાન સમસ્ત દુઃખોને સુખમાં ફેરવી નાખે છે. જાવોને પરમાત્મા મહાવીર પાસે પેલા ગોવાળિયા આવ્યા. શિષ્ય બનીને પેલે ગોશાળે આવ્યું. ચંડકૌશિક સર્ષ આવ્યું. અને સ્વર્ગમાંથી દેડીને કટપતના વ્યકતરી આવી, બધા આવ્યા અને સંગમદેવ પણ આવ્યા. સંગમદેવે વિચાર્યું દુષ્ટોની જમાત વીર વર્ધમાન ઉપર ત્રાટકી અને હું કેમ બાકી? હું તે શુરવીર.. બધા મહાવીરની શરણાગતિ સ્વીકારી લે. હું એકલે લઢીશ.... સંગમે પણ પ્રભુ સાથે છ મહિના લડાઈ ચલાવી. પણ પરમાત્માએ સમસ્ત દુઃખ પાત્રને કર્મ નાશના નિમિત્ત બનાવી દીધાં. પ્રભુએ કહ્યું, કોણે કહ્યું તમે દુઃખ છે ? પણ ખરેખર તમે જેમ નજીક આવે છે તેમ મારું કેવલજ્ઞાન નજીક આવે છે. મારામાં વ્યાકુળતા Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા - | ૧૭૯ પેદા થતી નથી. વિહવળતા પેદા થતી નથી. મને ભય લાગતે થી. પણ હું નિર્ભય બનતા જઉં છું. મારું મન મેરૂ જેવું નિપ્રકપ બને છે. મને ધ્યાનમાં કઈ વિક્ત કરી શકતું નથી. કારણે મારી પાસે વિશ્વના હિતની ભાવના છે. વિશ્વનું હિત થાય તેવું જ્ઞાન છે. એટલે વ્યાકૂળતાને ભાગવું પડે છે. જ્યાં વ્યાકુળતા–વિહ્વળતા દૂર થાય એટલે દુઃખ પણ સુખ બની જાય છે. સાધક ! તારી સાધનાની અવસ્થા એટલે પ્રશ્ન એાછા કરવાના અને આવશ્યક કર્તવ્ય અધિક કરવાના પ્રશ્ન કરનાર તર્ક વિતર્કમાં અટવાઈ જાય અને કર્તવ્ય કરનાર સાધનાના માર્ગે આગળ વધી સિદ્ધિને સ્વામી બની જાય.” - જ્ઞાન આરાધનાની ધુણી ધખાવીને બેસી જા. એક ક્ષણ.... એક પળ પણ જ્ઞાનાર્જન વગરની જાય નહિ. જ્ઞાન મેળવતા સતત પ્રયત્નશીલ બન. કલાક ભણ્યા. પાંચ ગાથા કરી. હજાર સ્વાધ્યાય કર્યા. આવી નમાલી વાત ના કર. કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી જ્ઞાનાર્જન માટે સુખ છોડવા પડે તે છોડ, નિદ્રાને ત્યાગ કરવું પડે તો કર પણ જ્ઞાનપ્રાપ્તિનો ભવ્ય પુરુષાર્થપ્રારંભ કરી દે. જ્ઞાનની તાકાત છે. વિકલ્પ વ્યાકૂલતા પેદા નહિ થવા દે. કેઈના સુખ માટે પ્રયત્ન કરીએ પણ ખરા અને ન પણ કરીએ. પણ ખુદના સુખ માટે પ્રયત્ન ન કરીએ તે બને ખરું? જ્ઞાન પ્રાપ્તિ એ નિજના સુખની સાધના છે. તું એમ ના સમજતો એકાદ ગ્રંથ ભણું લીધે એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. વ્યાખ્યાન સભા તાળીના ગડગડાટથી ગાજી ઉઠી એટલા માત્રથી જ્ઞાની ન બની જવાય. Page #214 -------------------------------------------------------------------------- ________________ : તા ૧૮૦] દુષ્ટોનું પિષણ એટલે સજજન શાહ તારા હૈયામાં સમતા શાંતિ આપે તે જ્ઞાન, નહિતર છે મનોરંજનની કળા.” નટ પ્રેક્ષકગણને આકર્ષણ કરવા હશે પણ તેના હૈયામાં તે રૂદનનું સંગીત હેય તેમ. જે જ્ઞાન તને આત્માના દર્શન કરાવે, તને પરમાત્માને દશન ન કરાવે તે જ્ઞાન નહિ, જ્ઞાનના સ્વરૂપે અજ્ઞાનતારામો પ્રવેશ કરી ગયું. જ્ઞાનની તાકાત છે. દુઃખના ડુંગરો આવે તે પણ વ્યાછળ = ન થાય, વિહવળ ન થાય. , સાધક! તારે સમ્યકજ્ઞાનની આરાધના કરવાની છે. શાસ્ત્રજ્ઞાનની ઉપાસના કરવાની છે. તું એવું જ્ઞાન મેળવ જે તે જ્ઞાન તારામાં ઝંઝા પેદા કરે નહિ. ઝંઝા એટલે વ્યાકુળતા– વિહવળતા, વ્યાકુળતા ઈષ્ટ પ્રાપ્તિ માટે પણ હેય છે. અને અનિષ્ટ નિવારણ માટે હોય છે. જેમ સજ્જન આવે એટલે જ દુર્જનને વિદાય લેવી પડે તેમ જ્ઞાન પ્રાપ્ત થશે એટલે કે વ્યાકુળતાના ઉઠમણું થઈ જશે. દુઃખ તારાં પણ આક્રમણ કરે પણ તે કર્મબંધનું કારણ નંહિ, કમ-નિજારાનું સાધન * બની જશે. * સાધક! આજથી કમ્મર કસીને બેસી જા. જ્ઞાન પ્રાપ્તિ. માટે સર્વદા–સર્વથા પુરુષાર્થ કર. કેવલજ્ઞાન નહિ મળે ત્યાં જ સુધી પ્રસન્નરત રહેજે. મારા શિષ્યમાં વ્યાકુળતા-વિહવળતા જોઈ શકું તે હું નિપ્પર ગુરુ નથી. સમાને! . . - ગુરુદેવ! આપ તો કમળ કરતાં પણ કમળ છે * ઇ વાત્સલ્યના સ્વયંભૂરમણ સમુદ્ર! આપના અયાર વાત્સલ્યને * પ્રાપ્ત કરેલ છે .છતાં કથારેક સાધના માર્ગથી દૂર થઈ જાઉ છું, પણ આપેરજે હિતોપદેશો આયો, રાત-માપ્ત કરી 1, ૯ * , ને : - 1 - , કાર છે ... Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૮૧ વિવલતા દૂર થઈ જશે.” આ મહામંત્રને સિદ્ધ કરીશ. આત્મસાત્ કરીશ. આજે આપના ચરણકમલમાં વંદના કરી એક જ વિનતિ કરૂં છું. મને હિતશિક્ષા આપ્યા જ કરે. આપની હિતશિક્ષામાં તાકાત છે કરિને શંકર બનાવવાની હું તે આપને અદને સેવક. આપના આદર્શને કેમ સજીવન ના કરૂં?” આપને આદર્શ સજીવન કરીશ! અનેક વ્યક્તિને આપના આદર્શના રંગે રંગીશ...બસ વિનતિ સ્વીકારે. Page #216 -------------------------------------------------------------------------- ________________ 6 #2 ૩૩ “સએ પમત્તસ્સ ભય અપમાય્સ નત્થિ ભય” સવ્વ ww સજ્જન સત્ર સ પાસે જઈ શકે છે, સ્નેહ સખધ આંધી શકે છે, દુજ ન કયાંય કયારેય કાઇને મળી શકતા નથી.... અને કદાચ મળે છે. તે પણ ઝઘડાં જ કરે છે. આ કારણે સજ્જનની દુનિયા વિશાળ મને છે. તે સૌના સત્કાર કરે છે. સૌ તેના સત્કાર કરે છે. દુન કાઈ ના સત્કાર કરતા નથી. દુનને કાઈ સત્કારતું નથી. વિશાળ દુનિયા તેના માટે સાંકળી ગલી ખની જાય છે. છેવટે દુર્જન અશાંત અને છે. અશાંતતા ઉદ્વિગ્ન ખનાવે છે. ઉદ્વિગ્નતા શાકાકુળતા સુખનાં વાતાવરણને પણ દુઃખમય ખનાવી દે છે. દુઃખી પાતે આ રૌદ્ર ધ્યાન અને ભયકર કમ ખ"ધ કરે ત્યારે સજ્જનને શાંતિ મળે છે. શાંતિ તેને ચિત્તની સ્થિરતા આપે છે. ચિત્તની સ્થિરતા શુકલ ધ્યાન તરફ લઈ જાય છે. આમ, સજ્જન નિય અને છે. આજ વાત શ્રી આચારાંગ સૂત્રમા ગણધર ભગવ’ત કહે છે—સવ્વ પમત્તસ ભય, સવ્વ અપમાસ્સ નસ્થિ ભય’ સત્ર—સવ થી સના પ્રમાદ્રીને ભય છે. સત્ર સવથી સને વિષે અપ્રમાદિ નિર્ભય છે.... સુશિષ્ય ! પ્રમાદ એટલે સૂવુ, અપ્રમાદ એટલે જાગવુ. એવા અથ કરીશ તે નિદ–નિદ્રા દનવરણીય કર્માંના ઉચે નિદ્રાના અભાવ તે જાગરણુ. આ જાગરણ દશનાવરણીય ક'ના યેાપશમના કારણે. પણ શ્રી આચારાંગ સૂત્રમાં નિદ્રાને જ પ્રમાદ કહ્યો નથી.... ' Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૧૮૩ પ્ર(માદ)-મદ્યતે, માદ્યતે–ગાંડા થવું, પાગલ થવું મુંઝાવું પ્રમાદ– અત્યંત ગાંડા થવું, પાગલ થવું, ભયંકર મુંઝાવું એટલે દેખાવ ડાહ્યાને પણ હકીકતમાં પાગલ... જેને દેખાવ ડાહ્યા હોય અને વર્તન પાગલ જેવું હોય તેના ગાંડાપણનું નિદાન કરવામાં ડે. પણ ભૂલ ખાય. પણું, પ્રભુ શાસનના સર્વજ્ઞ આત્માઓ-કેવલજ્ઞાન–વીતરાગી પાગલના નિદાન તુરત કરે છે. _ _“વતન સારું હોય પણ મન જેનું ગાંડું હોય–અવ્યસ્થિતિ હોય તે પાગલ.” મેહનીય કમ જેનું જોરદાર હોય તે પાગલ શાસ્ત્રીય પરિભાષામાં તેને પ્રમાદી કહે છે. વતન કદાચ વિપરીત હોય પણું મન જેનું સ્વસ્થ હેય, મન વ્યવસ્થિત હોય તે ડાહ્યો. શાસ્ત્રીય પરિભાષામાં તેને અપ્રમાદી કહે છે. પ્રમાદીને બધાંથી ભય લાગે, પ્રમાદીથી બધાને ભય... પાગલ જ્યાં જાય ત્યાં તેફાન કરે એટલે સૌને પણ ભયંકર ત્રાસ... પાગલ જે ખાય, જે પીએ, જે કરે તેનાથી તેનું પાગલપણું તોફાન જ વધે, પાગલને જે સાચવે તેને જ છે મારે. કદાચ મગજનો પાગલ હેરાન ન પણ થાય અને હેરાન ન પણ કરે, પણ મેહનીય કર્મને પાગલ જ્યાં જાય ત્યાં ભયંકર કમબંધના તોફાન કરીને જ રહે. તેથી પ્રમાદીને સર્વથી ભય, પ્રમાદીને સર્વને ભય “અપ્રમાદી સદા નિર્ભય..અપ્રમાદીથી સો નિભળ્ય.. ગુરુદેવ ! આપ, આ બધું મને કેમ સમજાવે છે? ભાઈસાબ ! દિવસે જરા પણ સૂતે નથી. આખો દિવસ પુસ્તક લઈને બેસી રહું છું. અપ્રમાદી નહિ? આપ મને અપ્રમાદી નહિ કહે ત્યાં સુધી મને શાંતિ મળવાની નથી. જલદી કહેને... Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] માનવજીવનમાં ખરીદવા લાયક ચીજ છે વિવેક અપ્રમત્તભાવના ચાહક મારા શિષ્ય ! મારાથી તેને પ્રમાદી કહેવાય? તું પ્રાતઃકાળમાં ઊઠીને આવશ્યક ક્રિયા કરે, પડિલેહણ કરે, અધ્યપન–અધ્યાપન કરે સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય કરાવે, સેવા-સુશ્રુષા કરે, શાશન પ્રભાવના કરે, લેગ કરે, વિહાર કરે–આવા સુસાધુને હું પ્રમાદી કહું તે મારી ગુસ્તા ન લાજે? તું પ્રમાદી હોઈ શકે?...ના ના... એક દિવસ તે મહા અપ્રમત આત્મા બની સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરનાર મારા શિષ્યને મારાથી તે પ્રમાદી કહેવાય કેમ? ગુરુદેવ ! આપ શું ફરમાવે છે? આપ બેલે છે તે સારું પણ આપની આંખે મને કંઈક્ર જુદું કહી રહી છે શું આપ મારા પર કટાક્ષ કરે છે? શું મારી મજાક કરો છે? શું મારા ગુરુના હૃદયને પણ ન જાણું? વત્સ :- તું મારા વચનને સમજે તેના કરતાંય અભિપ્રાયને સમજવાની અધિક કેશિશ કરે. ગુરુના અભિપ્રાય સમજનાર અને તે પ્રમાણે વર્તન કરનાર–સુશિષ્યથી પ્રભુનું શાસન ધન્ય બનવાનું છે. એકવીસ હજાર વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલશે તે પણ સુયોગ્ય આત્માઓથી જને? જે ને મારું આ શરીર એક દિવસ વિદાય લેશે. પછી શાસનનું સુકાન તારે જ સાંભળવાનું છે ને ? મારું શરીર નષ્ટ થશે, પણ મારા શુભ મનોરથના બીજ તે તારા જેવા સુશિષ્યમાં વાવ્યા છે. એટલે એક દિવસ નવપલ્લવિત થવાનાં જ છે. તું ભાવિન શાસન પરંપરાને વાહક તું એાગ્ય ન હોય એ કેમ બને? ગુરુદેવ આમ, મને ફેસલા નહિ. આપની કૃપા મને ગ્ય બનાવે. આજે આપ મને કઈક સમજાવવા માગે છે, શું મારી ગ્યતાને અભાવ લાગે છે. ગુરુદેવ આપના ચરણે -સ્પર્શ કરી કહું છું આપની હિતશિક્ષા મને ગ્ય બનાવશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૮૫ કડવી-કઠેર પણ મારી હિતકારી હિતશિક્ષા અવશ્ય ફરમાવે. મેક્ષાભિલાષક! આપણે સૌએ આરાધના કરી જગતના પ્રમાણ પત્ર મેળવવાના નથીઆપણે તે આપણા આત્માથી પ્રમાણ પત્ર મેળવવાનાં છે. પરમાત્માથી પ્રમાણપત્ર મેળવવાનાં છે. -શાસ્ત્રથી સહી કરાવવી છે. મારી આરાધના સુંદર છે. જગત જુએ બાહા વ્યવહારબાહા વ્યવહાર સારો જુએ એટલે તેના પ્રમાણપત્ર મળી જાય. પણ અંતરજ્ઞાની તે બાહ્ય વ્યવહાર સાથે આત્મિક શુદ્ધિ પણ જુએ. સામાન્ય વ્યક્તિ કઈ જાડા માણસને જઈ કહી દે કેવું અલમસ્ત શરીર છે. પણ ડે. જાડા માણસને જુએ અને તેની આંખની નીચે ભાગ, નખ અને જીભ તપાસે, પછી જ નિરેગી કહે અને પછી જ હસે... મજાનું છે તમારું શરીર. તેમ આત્મિકજ્ઞાની પણ અંતરના શુભ પરિણામ સાથે બહારને વ્યવહાર શુદ્ધ જુએ તે આનંદ માને. કારણ, અંતરમાં શુભ પરિણામ હોય તો હજારે ભદ્રિક – સરળ પરિણામી ધર્મ પામે તે શુદ્ધ વ્યવહાર કેમ ન રાખે? થોડી પણું મહત્વની વાત યાદ રાખજેનું અંતર શુદ્ધ અને બાહ્ય વ્યવહાર શુદ્ધ હોય તે આત્મા અનેક ભવ્ય જીવનું આલંબન બની શકે. અનેક આત્માઓને તારક-ઉદ્ધારક બની શકે અને ખુદના આત્માનું પણ કલ્યાણ કરી શકે. જેનું અંતર શુદ્ધ હોય અને બાહ્ય વ્યવહાર શુદ્ધ ન હાય તે માગ પ્રવર્તક ના બની શકે તેનું આલેખન લઈને કિઈ ના તરી શકે, પણ, જે પોતે એમ માને કે મારે બાહ્ય વ્યવહાર શુદ્ધ રાખ જોઈએ. પણ તે પાળી શકતું નથી, તે મારી ત્રુટી છે, પણ મનની શુદ્ધિ તે રાખવી રાખુ. આવી જેની ભાવના હોય તે આત્મા ખુદ આરાધક બની શકે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] પરિશ્રમ એ માનવજીવનને મહત્વને સિદ્ધાંત છે. ની અતરની આ બીજને તારક હોય છે. તેના જેની અંતરની શુદ્ધિ ન હોય પણ બાહ્ય વ્યવહાર શુદ્ધ હેય તે પુણ્યદયના બળે બીજાને તારક બની શકે ઉપદેશક બની શકે. તેના બાહા શુદ્ધ વ્યવહારથી બીજા તરી શકે પણ પિતાને આત્મા તરી ના શકે.' જેનું અંતર પણ અશુદ્ધ છે, જેને બાહા વ્યવહાર પણ અશુદ્ધ છે. તે કયારે પણ ખુદનું કલ્યાણ ના કરે. બીજાનું કલ્યાણ પણ ના કરી શકે. મારા હૈયાની તે ભાવના છે કે તુ અંતરથી પણ શુદ્ધ બને. અને બાહ્ય વ્યવહારથી પણ શુદ્ધ. બન. આ બંને શુદ્ધિ તીર્થંકર પરમાત્મામાં હોય છે. તેથી જ તીથ કર બની શકે છે. સ્ત્રીને સ્પર્શથી કે સચિત્તના સ્પર્શથી, શત્રિ ભેજન કે દીવા ભેજનથી તેમના જીવનમાં કેઈ અશુદ્ધિ આવવાની. ન હતી, પણ લાખો જીવનું પતન જે કારણેથી થવાનું છે તે કારણોને પ્રભુએ ત્યાગ કરી બાહ્ય વ્યવહારની શુદ્ધિ રાખી તે જ પ્રભુ મેક્ષ માર્ગના સાર્થવાહ અને સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના ચકવતી બની શકયા. આપણે પણ આ દિવ્ય અને ભવ્યમાર્ગે પ્રગતિ કરવાની છે. તેથી ક્રિયા કરી. સ્વાધ્યાય કરી. તપ કરી આરાધના થઈ એમ આ. શ્વાસન લઈને બેસી જવાનું નથી. પણું આત્માને અનુશાસ્તિ હિતશિક્ષા આપવાની છે. તે પ્રમત્ત છે તે સર્વત્ર ભય અપ્રમત્ત છે તે સર્વત્ર નિર્ભય બાર વર્ષ નહિ.... બાવીશ વર્ષ મનપૂર્વક તપશ્ચર્યા કરીને અભ્યાસ કરે, પણ તેની પાછળ જે વિદ્વાન કહેવરાવવાની ભાવના હોય તો પ્રમત્ત... પણ એક પંક્તિને પણ પાઠ કરવા પાછળ કર્મક્ષયની ભાવના હોય તે અપ્રમત્ત... નવકારશીનું પચ્ચક્ખાણ હોય તે પણ અપ્રમત્ત, Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિક [ ૧૮૭ આજીવન ગુરુકુળ નિશ્રામાં રહે પણ મેં ગુરુની સેવા કરી એમ કહેવરાવવા રહે તે પ્રમત્ત. ગુરુની નિશ્રા મને ધન્ય બનાવે, ગુરુની સેવા મને શુદ્ધ બનાવે, આ ભાવથી રહે તે અપ્રમત્ત તુ કયાંય મુંઝાઈ ન જાય, અકળાઈ ન જાય તેટલા માટે વધુ સ્પષ્ટ કરૂં. જે અનુષ્ઠાન–આરાધના–પ્રવૃત્તિથી મેહ હટે, મેહને કુઠારા ઘાત થાય, તેનું નામ અપ્રમત્તભાવ. જે અનુષ્ઠાન–પ્રવૃત્તિથી મેહ. પિષાય, કીતિની ઝંખના થાય, કલેશ થાય તે પ્રમત્તભાવ જ્યાં મેહનીય કર્મને અનુકૂળ–પિષક– ઉત્તેજક પ્રેરક વૃતિ હેય તે પ્રમાદ. જ્યાં મેહનીય કર્મના ક્ષયની પશમની. હટાવવાની વૃતિ હોય તે અપ્રમાદ. “જ્યાં મેહ ત્યાં ભય... - જ્યાં નિર્મોહ ત્યાં નિર્ભય..” સૂવું જાગવું – ખાવું – પીવું–બેસવું-ઊઠવું એ બધા દેહના સામાન્ય ધર્મ” એ કઈ સંપૂર્ણ પ્રમાદભાવ નથી. કયારેક જીવનની જરૂરિયાત પણ બની જાય. જ્યાં મેહ જાગત રહે તે પ્રમત્ત ભાવ. મેહ જ્યાં ઊંઘે તે અપ્રમત્ત ભાવ. મારાં સુશિષ્ય ! તું અપ્રમત્ત બની નિર્ભય બન. બસ, એજ મારા સુભાશિષ છે, ગુરુદેવ ! હું હવે પ્રમાદથી ખરેખર ભય પામ્યો છું. અપ્રમત્ત ભાવને ચાહક બન્યો છું. આપ અપ્રમત્ત ભાવના, જાદુગર છે. મારા આત્મા પર પણ અપ્રમત્ત ભાવનો જાદુ કરો અને મારા મહને સુવાડે નહિ પણ મારા મોહનીય. કર્મને ભગાડે... એજ, પુનઃ નમ્ર પ્રાર્થના Page #222 -------------------------------------------------------------------------- ________________ *NKN ૩૪ “અસ્થિ સત્કૃપરેણુ પર “ શેરના માથે સવાશેર હાય ” તે આપણી બહુ પ્રચલિત કહેવત છે. કયારેક આપણે આ કહેવત પ્રમાણે કરીને ખુશ ચૈઇએ છીએ. કેવા દાવ લીધે. મિચારા છેાભીલા ર્જ પડી ગયા. અરે! આત્મન્ ! તુ આનંદ માને છે પણ તારી મૂર્ખાઈના તા થાડા વિચાર કર. માની લે કે તે કોઈ ને કઠોર ભય કર મઘાની વાત કરી. તે સાંભળીને પણ તે વ્યક્તિએ તેને જવાબ ના આપ્યા. તારી વાત સાંભળી લીધી. એટલે શું તારી વાત સ્વીકારી લીધી ? તુ સાચા એમ માની શું તને શરણાશ્રિત ખની ગયેા... કડકાઈથી ઉદ્ધતાઈથી-તાછડાઈથી કાઇનુ માહુ અધ થાય પણ દિલ તે વેર વૃતિથી પ્રજવળી ઊઠે છે. તે વ્યક્તિના ! હૃદયમાં વેરનું ખીજ જળવાઈ રહ્યુ હાય છે. “પ્રસ*ગ આવે તેના ઢોધ દાવાનળ એવા ભસૂકી અસ્તિત્વ જ ભયમાં મૂકાઈ જશે. ? ' નથી. સત્તા—ગવિખ્તતા કોઇની જીભને અધ કરી શકે છે, પણ ક્યારેય તેવી વ્યક્તિ કોઇના હૃદયમાં આરાધ્ય બની શક્તી ક્ષમા નમ્રતાથી કદાચ કાઇની જીભ ના પણ મધ થાય પણ, સામી વ્યક્તિના હૃદયના આરાધ્ય દેવ અવશ્ય ખની શકાય છે. ' , કે કોઈને એક વાત સભળાવનારે ૧૦૧ વાત સાંભળવા તૈયાર રહેવુ' જ પડશે. જો તમારે કોઇની એકસે એક વાત -ન સાંભળવી હાય તા તમે કોઇને એક વાત સભળાવવાનું છેડી દો. તમારા ક્રોધના ત્યાગમાં તાકાત એ છે કે ખીજાના ક્રોધ સહજ ભાવે ત્યાગ થઈ જશે. 1 电 સમય અને ઊઠશે કે તારૂં” Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનકા [ ૧ S. શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે-“અસ્થિ સત્યં પરેણું, પર.” એકથી એક ભયંકર શસ્ત્ર છે. શિષ્ય ! શું તે ક્રોધની કદથના જોઈ નથી ? તારા એકવારના ગુસ્સાને યાદ કર. હૈયા ઉપર હાથ રાખી તેના પરિણામને કહે. પછી એકવાર તારા સંયમના શાંતિના પ્રસંગનું વર્ણન કર... ગુસ્સામાં તારે વિજય થયો કે શાંતિમાં તારે વિજય થયે? જે વિજય પરાજયને નિમંત્રણ આપે તેવા. તુરછ વિજયમાં મારે શિષ્ય આનંદ માને ? મારા શિષ્યની અપયશ ગાથા મને શરમાવી દે. તારા ગુરુ ઉન્નત મસ્તકે ફરે તે માટે પણ મારા શિષ્ય! તું શસ્ત્રોની પરંપરાને સમજ. શસ્ત્રી કરણમાં ભયવૃત્તિ કે નિર્ભય વૃત્તિ ?” શસ્ત્ર રાખે કેણ? જેને શત્રુ હોય તે....શસ્ત્ર વાપરે કેણ? જેને લડવું હોય તે. તું કહીશ હું કંઈ લડવા માટે શસ્ત્રને ઉપયોગ કરતો નથી. હું તો વિજયી બનવા માટે શસ્ત્રનો ઉપયોગ કરું છું..... ભાઈ! મારે તને સમજાવવું છે. કેઈને હરાવી જીતવું સહેલું છે. પણ કેઈને છત આપી જીત મેળવવી ખૂબ મુશ્કેલ છે. આ જે દિવ્યકળા છે–“સૌને જીત આપી જીત મેળવ,” તે તને આચારાંગ સૂત્ર દર્શાવે છે.... એકવાર કેઈનય સંભળાવ, સામે સજજન હશે તે કઈ વાંધો નહિ. પણ કઈ માથા ભારે મળી ગયે તે વિચારી લે ... કેવા હાલ ! બેની ચાર ગાળ નહિ, પછી તે સરવાળો નહિ, ગુણાકાર નહિ, પણ સીધો વગ ઉપર જ પહોંચી જશે. તું થાકીશ પણ પેલો દુજન નહિ થાકે. તારું માથું દુઃખશે.. તાવ આવશે.... વેદનાથી વ્યાકૂળ બની આન્ધ્યાન, રૌદ્ર ધ્યાન કરી નરકને અતિથિ બની જઈશ. કેપ શસ્ત્ર સર્વનાશ. કરશે. વેરથી વેર વધશે. છરી-ચપ્પ-તલવાર આદિની ધાર. Page #224 -------------------------------------------------------------------------- ________________ » ૧૦ ] માન અને અપમાન એ પુણે અને પાપને ખેલ છે : - નં *- તક - *- ' . તીક્ષણ કરાવી તે ચાલે પણ ખરા અને કદાચ નિષ્ફળ પણ બની જાય. આ શસ્ત્રો શસ્ત્રોને પિદા કરતાં નથી... પણ ધન શસ્ત્ર તે તું જેના ઉપર ગુસ્સો કરે છે તેનામાં ગુસે પેદા કરે છે. તારા પરિવારના પરિણામ કૃષ્ણલેશ્યાના થાય છે અને સામેની વ્યક્તિના પરિવારના પરિણામ કૃષ્ણલેશ્યાના થાર્થ છે એક ગુસ્સો અનેકમાં શત્ર ભાવના અને છેવટે અન નુબધી કષાયની ભયંકર અવસ્થામાં પહોંચાડે છે. બધાંને મારી શકે નહિ, પણ ક્ષણ ક્ષણ સર્વનાશની ભાવના કરી ભયકર કર્મબંધ અવશ્ય કરે.ભાવ શસત્ર ગુસ્સાથી ઉત્કૃષ્ટ ભાવશેત્ર અનંતાનુબંધી કષાય પેદા થાય છે... છે - સાધક ! દ્રવ્ય શસ્ત્ર-કાતર–સૂડી-ચપુ વિગેરે છોડવાની સહેલાં હતા એટલે તે દીક્ષાના દિવસે જ છોડયા. પણ ભાવશસ્ત્ર કષાયના પરિણામ, તેડવા જ કઠિન એટલે સજાગ રહેવાનું. સંદા સજાગ રહેવા માટે જ તે અધિકરણને ત્યાગ કર્યો અને ઉપકરણ સ્વીકાર્યો. રજોહરણ મુહપત્તિપાત્ર વિગેરે અને . ઉપકરણને ઉપયોગ કરનાર તું ધિંચાર કરે છે. મારું જીવન "ઉપકારક હોવું જોઈએ. એ-મુહપત્તિ-પાત્ર મને સંયમ ‘પોલનમાં સહાયક–મદદગાર અને અને હું ઉપકરણને માલિક -અની શુ કરૂં છું ? * * * * * પરેપકારની પરિમલથી મારું જીવન મઘરી સંઘાયમાન ન બનાવી દઉં ?' - " મારુ અસ્તિત્વ વિશ્વના સમસ્ત જીવેને ઉપકારક ન બને તો ઉપકરણનો ધાર” અને હું ઉપકારનું જીવંત સ્વરૂપ ના એક મારામાં તે સ્વાર્થની ભાવની ન હોવી જોઈએ પણ મારી પાસે આવનારની પણ વાર્થની ગંદી ગટર બંધ થઈ જવી જોઈએ કે અને મારી પાસે બેસનાર ઉઠનારા હદય પણ પરોપકારનો દર પરિમલથી સુવાસિત બની જવો જોઈએ કે * * * * , * * Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા { ૧૯૧ સાધક! તારા રજોહરણમાં શું છે? તને ખબર છે? તારૂં રજોહરણ તે દેવાધિદેવ પરમાત્માના ચરણકમલનું પ્રતીક છે. તે રજોહરણ સ્વીકાર કરી જાહેર કર્યું. “પ્રભુ મારા હૃદય કમલમાં બિરાજિત છે મારા હૃદય કમલને સુશોભિત કરનાર વીતરાગ પરમાત્મા છે. વીતરાગના ભક્તના હાથમાં દ્રવ્ય શસ્ત્ર પણ ના હોય અને વીતરાગના ભક્તના હૃદયમાં ભાવ શસ્ત્ર પણ ન હોય. હાય માત્ર વીતરાગની આરાધના અને સાધના.” જ્યાં વૈમાનિક દેવની સાંનિધ્યતા થાય ત્યાં દુષ્ટ વ્યંતર દેવને વિદાય લેવી પડે તે જ્યાં વિતરાગ પ્રરૂપિત જ્ઞાન-દર્શન–ચારિત્રનું સાંનિધ્ય હેય ત્યાં કષાયોને સ્થાન કયાંથી મળે? સાધુ રજોહરણને જરાય દૂર રાખતા નથી. તેનું કારણ શું છે? તને ખબર છે. વીતરાગની છાયા ન રહે તે ભાવશસ્ત્રને કારમો ઘા લાગી જાય. એટલે રજોહરણ સાથે રાખી સાધુ કહે છે. “વીતરાગનું બuતર મારા હૃદયનું સંરક્ષણ કરે છે. આ બખ્તરને–આ કવચને મોહ કયારેય ભેદી ના શકે” વીતરાગના અભેદ્ય કવચના ધારક એ મારા સુશિષ્ય ! ભાવશાસ્ત્રને તું ત્યાગ કર. એટલાં જ મારા નાના આશિષ નથી, મારા તે તને મહાન શુભાશિષ છે કે “તું ભાવશસ્ત્રને ત્યાગી અને ભાવશાસ્ત્રની ત્યાગીઓની ભવ્ય સેનાને તુ મહા સેનાપતિ બન...” તારી શાંતિ સેના, તારી મુક્તિ સેના-તારૂં પ્રતિક રજે હરણું સ્વાદુવાદ તારા બૃહ, સિદ્ધિના શિખર સર કરવા તે -તારૂં લક્ષ્ય તારા શાંતિસેનાના મંત્રીશ્વર સબંધ જિનેશ્વર રૂ૫ રાજાને હુકમ થઈ ગયો છે. મહાસેનાપતિ મુનિરૂપ શાંતિસેના સાથે તમે કૂચ કરો. કમ રૂ૫ રાજાએ સર કરેલ આપણે આત્મ પ્રદેશ પાછો મેળવે. સેનાપતિ! તમારી દરમ્યાનગિરિ નીચે શાંતિ સેના Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ | ભગવાનનો નયવાદ એટલે છ દર્શનને સરવાળે વિજયી બનશે... વિજયકૂચનું મંગલ મુહૂત–ઉત્સાહ આવી ગમે છે, “ક પ્રયાણમેળવે વિજય.” આ તમારા શાસ્ત્રવિદ્ આચાર્યના શુભાશિષ છે.. ગુરુદેવ! અધ્યાત્મ ક્ષેત્રમાં આજ સુધી હું મારી જાતને બાળક સમજતો હતે. પણ આપે મને મુક્તિ સેનાને સેનાપતિ બનાવ્યું. હવે મારાથી કશું બોલાય નહિ. વિચારાય નહિ. મારા ગુરુદેવની દષ્ટિ પારગામી છે. આથી જેને પસંદ કરે તે સુગ્ય બનવાને.. હવે તો એક જ કહું છું –“જય ગુરુદેવને જયઘોષ કરી મુક્તિની મંઝિલે આગળ વધુ છું. રક્ષા અને શિક્ષા આપની. આપના શુભાશિષ સફળ કરવાની અભિલાષા મારી બસ, ગુરુદેવ હવે તે “નમે સિદ્ધાણું.” સિદ્ધોના. રાજ્યમાં આપણું મિલન સદાકાળ રહેજે. Page #227 -------------------------------------------------------------------------- ________________ , ૩પ “કિંમંલ્થિ ઓવાહી પાસગર્સ કws વિશ્વમાં વિવિધ વ્યક્તિઓ અને વિવિધ ઉપાધિઓ છે અને જ્યાં ઉપાધિ ત્યાં અશાંતિ. જ્યાં અશાંતિ ત્યાં કમબધ. પ્રવૃત્તિની વચ્ચે અટવાયેલ માનવ નિવૃત્તિના સુખને સમજી શકતા નથી. ઉપાધિ એ બંધન. નિરૂપાધિ એ સ્વતંત્રતા આત્મા જેનાથી બંધાય તે બધી ઉપાધિ. આત્મા જેનાથી બંધન મુક્ત થાય તે સ્વતંત્રતા... વ્યક્તિ માત્ર કોઈ પણ પ્રાપ્તિ બાદ પ્રથમ સહજ વિચારવાને “હાશ સુખી થયા પણ બે ચાર દિવસમાં થાય. શુ તે દિવસે સુખ મલ્યું હતું ? સુખનું સાધન મેળવ્યું હતું ? ના, ના, ના, મારી સ્વતંત્રતા ગુમ થઈ ગઈ. મારી શાંતિ ગુમ થઈ ગઈ. સ્વતંત્રતાને નાશ તે સુખ નહિ. શાંતિનો નાશ કરે તે સાધન નહિ. ઉપાધિ... સાધક! ઉપાધિ શબ્દ સાંભળી તું ગોટાળે કરવાને ઉપાધિ અને ઉપધિ. જેનાથી દુઃખ-દર્દ–ચિંતા નજીક આવે તે ઉપાધિ. • જેની મદદથી–સહાયથી સાધના થાય તે ઉપધિ... સાધુ પાસે જે ચીજ હોય તે દરેકને ટકોરા મારી મારીને પૂછે– બેલે, તમે ઉપાધિ કે ઉપધિ? ઉપધિ છે તે રહો.....ઉપાધિ હોય તે વિદાય થાવ. સાધનાની પ્રારંભ અવસ્થામાં ઉપધિ સ્વીકારવી પડે અને ઉપાધિના ત્યાગ માટે સતતું જાગૃત રહેવું પડે.... ' સાધુ જીવનના શૈશવકાળમાં ઉપાધિના દ્રવ્ય અને ભાવ-. ભેદ સમજવા ખૂબ જરૂરી . :: » ૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] આચાર : શાસ્ત્રને જીવતું રાખતું સાધન ‘દ્રવ્ય ઉપધિ=બાહ્યા સાધન, ધન, ઘર, કુટુંબ અને આપણું શરીર વિગેરે..... ભાવ ઉપધિ=આઠ પ્રકારને કર્મબંધ. દ્રવ્ય ઉપધિ-આઠ પ્રકારના કર્મબંધ થવાના બાહ્યા સાધને. ભાવ ઉપાધિ આઠ પ્રકારના કમબંધના અત્યંતર હેતુઓ. બાહ્ય ઉપધિ બાધક બને પણ ખરી અને ન પણ બને... પણું, ભાવ ઉપધિ અવશ્ય બાધક બને. સાધક ! હંમેશા બાધક તત્વથી દૂર રહે જે આસાનીથી–સહેલાઈથી છૂટી શકે તેના ત્યાગમાં તો ક્ષણનેય વિલંબ નહિ. એથી જ દીક્ષાનાજ દિવસથી કરેમિ ભંતે” ઉચ્ચારતાં સાધુ સર્વ બાહા ઉપાધિને ત્યાગ કરી હળવે બને. શાસત્રાભ્યાસ, ગુરુ નિશ્રા અને સંયમના પાલન દ્વારા આંતર ઉપાધિના ત્યાગ માટે સતત્ પ્રવૃત્તિશીલ રહે. સાધુ સંસારના બાહય સાધનેને છોડતાં મન ઉપર બોજ, ન અનુભવે કે મેં ત્યાગ કર્યો. - સાધુ કહે, ત્યાગ શાને ? ધન-ઘર-પુત્ર વિગેરે બેજ મેં તે વજન હલકું કર્યું. વ્યક્તિ પરાર્થે કઈક કરે, કંઈક કીમતી છે તે તેને મેટાઈ લાગે. પણ વ્યક્તિ ખુદની શાંતિ માટે ઉપાધિને છેડે તેમાં મહત્તા શાની? - સાધુને નાનપ લાગે તે ઉપાધિથી સાધુથી કયારેક બેલાઈ જાય.“મારું શરીર સુંદરતે તુરત સાધુને વિચાર આવે, “શરીર ઉપાધિ કે ઉપધિ? શરીર મેક્ષની સાધનામાં સહાયક બને તે ઉપાધિ... શરીર પ્રત્યે મમત્વ–મે તે ઉપાધિ... શરીર પ્રત્યે મમત્વ એટલે દારિક વર્ગ પ્રત્યે મમત્વ. શરીર એટલે કામણ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા 1 ૧૯૫ વગણાને જથ્થ-જડ જડ પ્રત્યે પ્રેમ ત્યાં શાંતિ ક્યાંથી હોય? જેનાથી શાંતિ નહિ તે ઉપધિ નહિ પણ ઉપાધિ. જે, તું કેઈને શાંતિમાં સહાયક બને તે ઉપધિ. મોક્ષની આરાધનામાં નિમિત્ત બને, પ્રેરક બને, મદદગાર બને તે ઉપધિ અન્યથા ઉપાધિ. મારે મારી જાતને પ્રશ્ન પૂછવાને છે અને તારે તારી જાતને પ્રશ્ન પૂછવાને છે કે તું ઉપાધિ કે ઉપાધિ? ઉપકરણ–એ–પાત્ર–વસ્ત્ર વિગેરેને ઉપધિ ઘણીવાર કહ્યું છે, કારણ, ચારિત્ર પાલનમાં સહાય કરે છે, પણ હવે જવાબ આપવાનું છે... આપણે ઉપધિ કે ઉપાધિ? સૌને આરાધનામાં સહાયક ખરા? સાની વાત તો ખૂબ દૂર. જેને તમે આરાધનામાં સહાય કરી તેને માટે તે ઉપાધિ કે ઉપાધિ? જેને તારે આરાધનામાં સહાય કરવાની છે તેવા આશ્રિતવર્ગ માટે તું ઉપાધિ કે ઉપાધિ? તારું મન તારા માટે ઉપધિ કે ઉપાધિ ? ગુરુદેવ ! દ્રવ્ય ઉપધિ છોડું.... પણ ભાવ ઉપધિ કયાંથી છૂટે? આપ સમજાવે છે ત્યારે લાગે છે–અંતરથી ઉપાધિ છૂટી નથી. એટલે છેડેલી બાહ્ય ઉપાધિ પણ પાછી ફરી મારી પાસે આવી જાય છે. નામ બદલાય છે પણું ઉદ્દેશ બદલાતો નથી. આંતર ઉપાધિથી ઘેરાયેલ હું મેક્ષ માગના આલબનેને પણ ઉપાધિ બનાવી દઉં છું... આ મારી ભયંકર વિચિત્રતા ગુરુ-શિષ્ય જેવા આધ્યાત્મિક પાત્રોને પણ મારૂં મેલું મન ઉપાધિ બનાવી દે છે. તે પછી વસ્ત્ર–પાત્રનુ પૂછવું? શુ? આપ જ મારા તારક અને ઉદ્ધારકે, એટલે આપ જ મને સમજાવી શકે. સાધુ થયે એટલે સાધનાને પ્રારંભ થયે, સાધનાની Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] સત્તાની સામે મૌન રાખે તે ડાહ્ય પૂર્ણાહુતિ નહિ. સાધુ થયે એટલે ઉપાધિથી અળગા થવાની ભાવના, પણ બધી જ ઉપાધિ દૂર નહિ. ઉપાધિ દૂર કરવાને પ્રયત્ન પ્રારંભ કર્યો... ગુરુદેવ ! કહીને, સર્વ ઉપાધિ કયારે દૂર થાય? મારે તો સવ સમય માટે સર્વ ઉપાધિને ત્યાગ કરે છે. જ્યાં ઉપાધિ ત્યાં આનંદ નહિ? જ્યાં નિરૂપાધિ ત્યાં જ શાશ્વ—સત્ય-આનંદ વત્સ ! યાદ રાખી લે, શ્રી આચારાંગસૂત્રનું અમરપદ. “કિમત્યિ વાહી પાસગર્સ? દશકને ઉપાધિ કયાંથી? દર્શક–વિશ્વદર્શક-કેવળજ્ઞાની, કેવળજ્ઞાની નિરૂપાધિક જે તારે ઉપાધિ રહિત થવું હશે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. સૂર્ય હોય તે જેમ અધિકાર ન રહે તેમ કેવળજ્ઞાન હોય તે કઈ ઉપાધિ ના રહે. બધી ઉપાધિને ઉચાળા ભરવા પડે.. કેવળજ્ઞાન ત્યારે જ પ્રગટ થાય જ્યારે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણય કર્મ, મેહનીય કર્મ, અંતરાયકમ નષ્ટ થાય. બાકીના ચાર કર્મોને પણ કહી દેવું પડે. હવે અમારી ની મર્યાદા છે. અમે પણ વિદાય લઈ લેવાનાં. કેવળજ્ઞાન વગર ભાવ ઉપાધિ તે નષ્ટ થાય જ નહિ. જ્ઞાનમાં તાકાત છે ઉપાધિ નષ્ટ કરવાની છે “તારી અનેક ફરિયાદ હોઈ શકે” આ ચોથા આરે નથી. વારાષભ નારા સંઘયણ નથીશુકલધ્યાન નથી. પછી કેવળજ્ઞાન કેવી રીતે મળે?. મારી તે ઉપાધિ નષ્ટ થવાની નથી. આવી રેતલ વાત ના કરતા અનુપમા દેવી પાસે તારા જે જ કાળ, શરીર, ધ્યાન હતા. પણ તેમની ઉપાધિ નષ્ટ થઈ ગઈ કેવળજ્ઞાન મેળવ્યું. ગુરુદેવ ! અનુપમાદેવીએ કેવળજ્ઞાન મેળવ્યું. તે તે. મહાવિદેહ ક્ષેત્રમાં ને? અહિં ભરતક્ષેત્રમાં તે નહિ ને ? Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૯૭ - સાધક! તારી વાત સરળતાયુક્ત નથી. કેવળજ્ઞાન મહાવિદેહ ક્ષેત્રમાં મેળવ્યું, પણ કેવળજ્ઞાનની આરાધના–પૂર્વ તૈયારી તે ભરત ક્ષેત્રમાં કરીને? મને અને તને જે પરિસ્થિતિ મળી છે. તે પરિસ્થિતિમાં -રહીને આરાધના કરીને ? તેવા વાતાવરણમાં રહીને કરી. મહાવિદેહ ક્ષેત્રમાં તેમને સાધના કાળ કેટલો? વિચાર આઠમે વર્ષે દીક્ષાનવમે વર્ષે કેવળજ્ઞાન... ખૂબ ધડ્યાન પૂર્વક સમજ અપમાદેવી કેવળજ્ઞાનના શિખરની સાધના સુધી તો ભરત ક્ષેત્રમાં જ પહોંચી ગયા હતા. ત્યાં જઈને તે કેવળજ્ઞાનને વિજય ધ્વજ લહેરાવ્યું. એટલે મારાં સાધક શિષ્ય ! મારે તને તૈયાર કરે છે. અહીં જ તારે ઉપાધિ વચ્ચે નિરૂપાધિક બનવાનું છે. ઉપાધિ વચ્ચે નિરૂપાધિક સ્થિતિ પ્રજ્ઞ–સમભાવી–આત્મજ્ઞાની જ રહી શકે. તારી બુદ્ધિમાં વ્યાકૂળતા ન આવવા દે. તારા સ્વભાવને શાંત બનાવી દે. પ્રમાદનો ત્યાગ કરી જ્ઞાન મેળવવા માટે કમ્મર કસ જ્ઞાનના માર્ગે–સાધનાન માગે ખૂબ પ્રગતિ કર. તે તને પણ અનુપમાદેવી જેમ શું કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય? અને તારા માટે પણ પેલું શ્રી આચારાંગ સૂત્રનું મંગળ ગીત કેમ ન ગવાય ? (કિમથિ ઉવાહી પાસગર્સ –હું તને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણ કરું છું. બસ, કેવળજ્ઞાની બન્યા પછી કેઇ ઉપાધિ મારા શિષ્યને સતાવશે નહિ, હેરાન કરશે નહિ. નિરપાધિક સુખને આનંદ મળશે...શાશ્વત્ આનંદ મેળવ, એ જ ભાવના... ગુરુદેવ ! આપ તે મારા હિતસ્વી છે. મને છેડવાનું કહી કંઈક અભુત અપાવે જ છે. આપે મને ઉપાધિનો ત્યાગ કરવાને કહીં કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેરણું કરી. આપ મારાં પ્રેરક છે એ નિ:સંદેહ હકીકત છે.. માંગુ આપના ચરણમાં પુરુષાથ માગે ડેગ ભરવાની શકિત.?? Page #232 -------------------------------------------------------------------------- ________________ as “અમને સયા પરિમિજાસિ” જ્યાં મન છે ત્યાં કંઈકને કઈક પ્રવૃત્તિ છે. પણ ઉત્થાનની કે પતનની? તે પ્રશ્ન છે. માનવ કંઈક કરવાને ટેવાયેલ છે. પણ સારું કરવું તે નિશ્ચય કરી શકતું નથી. કીડીની ગતિ પણું અવિરત ચાલુ છે. પણ પ્રાપ્તિ શું? જે ગતિ પ્રગતિને પ્રાપ્ત કરાવે તે સાચા અર્થમાં ગતિ છે બાકી ભ્રમણ જ નહિ પણ પરિભ્રમણ છે. વત્સ ! શ્રી આચારાંગ સૂત્ર તને ગતિ–પ્રગતિ, યત્નપ્રયત્નની આજે વાત નથી કરતું. આચારાંગ સૂત્ર તને આજે પરાક્રમના–વિક્રમના સાહસના પાઠ ભણાવે છે. તેને પરાક્રમ કરવા પ્રેરણ કરે છે. પણ, શામાં પુરુષાર્થ કરે? શા માટે પુરુષાર્થ કરે? કેટલાં વખત પુરુષાર્થ કરે? એ બધી તારી પ્રશ્નોત્તરી રહેશે. તે બધાનાં જવાબ આ રહ્યા અપમ સયા પરિક્કમિજજાસિ? મેક્ષમાર્ગમાં હમેશા અપ્રમત થઈને પરાક્રમ કર... તારી પરાક્રમની ગાથા જુગજુની છે. ભીમના પરાક્રમ કરતાં પણ તારી પરાક્રમ કથા આશ્ચર્યકારક અને વિસ્મય પેદા કરે તેવી છે. પરાક્રમ-સાહસ તે તારા લોહીમાં વણાઈ ગયા છે. શાસ્ત્ર દ્વારા તારે દિશા બદલવાની છે. તારા પુરુષાર્થને એક નિયતલક્ષી બનાવવાનો છે. એક દિવસ ઝઝૂમીને બેસી જવાતું નથી. પ્રતિદિન-પ્રતિક્ષણ–પ્રતિપળ તારે ઝઝૂમવાનું છે, પણ અપ્રમત્ત બનીને, સદા જાગૃત બનીને, સદા ઉપયુક્ત બનીને મહાત્મા ! આપની મારા વિષે શું માન્યતા છે? આપ, એવું માને છે કે શું હું પારકું ખાઈને સૂઈ જાઉં છું? મેક્ષમાર્ગની કેાઈ આરાધના કરતે નથી? મને સંયમ યાત્રા અગે કશી Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૧૯૯ ચિંતા કે ચાહના નથી, પણ મહાત્મા હુ· ય તમારા શિષ્ય છું. નાનુ` પણ સિંહેનુ' માળક છુ.. આપની પાસે જ મેાક્ષના પાઠ ભણ્યું છું. મારૂ લક્ષ્ય પણ મેાક્ષનુ છે. મેાક્ષ મા અંગે મારા પણ પુરુષાથ છે. કૃપા કરે. “મારાં વિશે આપની માન્યતા ના બદલે.” સુશિષ્ય ! તારા વિષેના મારા અભિષાય તારે જાણવા છે? સાચું કહુ· ? તું તારા મૂલ્યાંકન કરે છે તેના કરતાં કઈક અધિક ઉચ્ચ-શ્રેષ્ઠ મૂલ્યાંકન હું તારા કરું છું. મારી દૃષ્ટિમાં તુ· મહાન આત્મા છે. મારી દૃષ્ટિમાં તું શાસન પ્રભાવક છે. મારી દૃષ્ટિમાં તુ શુદ્ધાત્મા છે. વધુ કહુ ? હુ' તને પ્રતિદિન દ્રવ્ય સિદ્ધાત્મા ગણી ભાવવંદન કરું છું. મારા સ્વપ્નનું તુ' ભવ્ય શિલ્પ છે. તેથી તારા સર્જન માટે મે' એક ભવ્ય રેખાચિત્ર દાયુ છે. ખેલ, હવે તું શુ કહે છે? ગુરુદેવ ! ન સમજી આપના ભવ્ય આદ'ને, ન સમજી આપના ભવ્ય સર્જનને.... પણ એટલું સમજી આપ મારા તારક છે, હિતચિંતક છે. આપની આજ્ઞા શિરસાવદ્ય કરવી તે મારૂ' મહાવ્રત છે. આપના અદના સેવકને કઇક ફરમાવવા કૃપા કરે, યા કરે. આપની યાને પાત્ર અનીશ તે પણ મારા દોષ દૂર ભાગશે. જે ધન્ય દિવસે આપની કૃપાને પાત્ર અનીશ તે દિવસે સદૃગુણના સમ્રાટ અનીશ. સેવક પર મહેરબાની કરે, પ્રભુ! પ્રકાશે...વત્સ ! પ્રત્યેક વ્યક્તિના આદશ તેના જ્ઞાન પર આધાર રાખે છે. અલ્પજ્ઞાની પાંચ-પચીશ ગાથા કરી લે છે. પાંચસેા હજાર સ્વાધ્યાય કરી લે છે. આવશ્યક ક્રિયા કરી લે છે અને એકાદ એ સાધુની સેવા-સુશ્રુષા કરી લે એટલે તેને લાગે છે મે' મેાક્ષમાના પુરુષાર્થ કરી લીધા. પણ પુરૂષા અને પરાક્રમમાં ખૂબ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] યેગી : પ્રસન્નતાના રસથી પરિપૂર્ણ પાત્ર ફર્ક છે. પુરુષાર્થમાં એકલું શરીર મહેનત કરે છે. જ્યાં શરીર એકલું મહેનત કરે ત્યાં થાકે પણ જેના તનની સાથે મન અને વચન જોડાય ત્યાં શરીર થાકે નહિ. જેમ જેમ શરીર પ્રવૃત્તિ કરતાં કરતાં અધિક પ્રવૃત્તિ માટે ઉત્સાહી બને તેનું નામ પરાક્રમ. તારે મોક્ષમાગને માત્ર પુરુષાથ નહિ, પરાક્રમી બનવાનું છે.? અજેય સાહસવીર બનવાનું છે. અપ્રમત્ત થઈ ભવ્ય પરાક્રમી વીર બનવાનું છે. મોક્ષમાર્ગ ભલે કઠીન હેય. પણ તારા પરાક્રમથી મોક્ષમાર્ગના એક એક પાન તારે અવશ્ય ચઢવાનાં છે. એક દિવસ હરણ ફાળ ભરે અને બીજે દિવસે સૂઈ જા, તે ન ચાલે. મોક્ષમાર્ગની આરાધનામાં ક્ષણની પણ શિથિલતા, ક્ષણની પણ પરાક્રમ શૂન્યતા એટલે મેક્ષની મહત્તા, સમજવામાં થયેલી ભયંકર ભૂલ. તારે મેક્ષ કેઈના માટે મેળવવાને નથી. તારે મેક્ષ ઈનાય લાભ માટે મેળવવાને નથી. પણ ખુદની આત્મિક સ્વતંત્રતા સિદ્ધ કરવા મેક્ષ મેળવવાનો છે. મેક્ષ મેળવવાથી તને શાશ્વત્ આનંદની પ્રાપ્તિ થવાની છે. સુધાતુર ભેજન મલ્યાં બાદ ભેજન આરોગવામાં વિલંબ કરે ? તૃષાતુર જલ મલ્યાં બાદ જલ-પાન કરવામાં વિલંબ કરે? જે વિલંબ કરે તે સમજાય કે ક્ષુધાતુર ન હ તુષાતુર ન હતે...તેમ મુમુક્ષુ મેક્ષના આલંબન મલ્યાં બાદ તેને સ્વીકારવામાં વિલંબ કરે ? મોક્ષના આલંબન સ્વીકારવામાં વિલંબ થાય તે કહેવું પડે મોક્ષની ઈચ્છા મળી છે દીક્ષા અને શિક્ષા મલ્યા બાદ પણ જે શિષ્ય હંમેશા અપ્રમત્ત બની. આરાધનામાં ભવ્ય પરાક્રમ કરતા નથી તેને સિદ્ધ થવાને અભિલાષ અને મુનિ બનવાની ઝંખના મળી કહેવાય...* Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિનિકા, [ ૨૦૧ પણ, તારી ઈચ્છાને મળી કહેવાય? તારી તો મેક્ષની ઈચ્છા છે. તારે મેક્ષને પુરુષાર્થ છે. પણ હજી ત્રણ તત્વ ખૂટે છે. • “નિયમિતતા આવી નથી. પરાક્રમ વૃત્તિ પ્રગટ થઈ નથી અપ્રમત્તતા સિદ્ધ કરી નથી.” એટલે વણિકની જેમ ગણું ગણુને ડગ ભરે છે... કેટલો બધે વિચાર કરે છે પછી જ એક કાર્યને પ્રારંભ કરે છે. પણ, શ્રી આચારાંગ સૂત્ર સાધકનું પ્રેરક બળ છે. પુનઃ પુનઃ શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષાનું ચિંતન કરે. અપમ સયા પરિકકમિજજસિ” નિત્ય નિયમિતપુરુષાર્થ–પરાક્રમ અને તે પણ અપમત્તભાવે શકય ત્યારે જ બને કે જ્યારે મેક્ષ પ્રાપ્તિની ઝંખના તીવ્રતિતીવ્ર બને. તીવ્ર ઝંખના જપીને બેસવા ના દે...થોડાથી ચલાવી ના લે...અનિયમિતતા તેને ન પાલવે...શક્ય એવા દરેક આરાધનાના ચાગમાં નિયમિત રીતે મન-વચન અને કાયા થી ઝઝૂમી ઉઠે. સાત રજુ ઊંચે રહેલાં મોક્ષને પરાક્રમ દ્વારા હાથ વેતમાં માને અને અવિરત સાધના કરે છે, મેક્ષ માર્ગમાં અપ્રમત્ત ભાવે નિયમિત પરાક્રમ કરનાર કહેવાય.... વત્સ ! મોક્ષમાર્ગમાં અપ્રમત્ત નિયમિત પરાક્રમ એટલે સદા અખંડિત ઉત્સાહ–આનંદ અને શક્તિ પ્રમાણેને ભવ્ય પુરુષાર્થ. મન-વચન-ક્તનથી સાધ્ય દરેક ગોમાં તત્પરતન થાકે તે વચનને સકુપગ કરી લે અને મન-વચન અને થાકે તે પણ મનને આરાધનામાં જોડી રાખ. જીવનને છેલ્લે શ્વાસ નહિ, પણ સંયમયાત્રાની પ્રારંભ થી પૂર્ણાહુતિ સુધી આરાધનાને મહાયજ્ઞ અખંડ પ્રજવલિત રાખે. આરાધનાની દિવ્ય જયેત દ્વારા વિરાધના–આશાતના નામશેષ બની જાય Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] વિરોધીને પિતાને બનાવો તે જીવનની કળા છે. “તને જોતાં લાગે વીતરાગની મૂતિ.?? અપ્રમત્ત ભાવના પુરુષાર્થ” તને છદ્મસ્થ અવસ્થામાં પણ વીતરાગ સમાન બનાવી દીધા હેય. જ્ઞાનાવરણય કમનો ઉદય હાય પણ અપ્રમત્તભાવની જ્ઞાન સાધનાએ તારામાં સર્વસ જેવી દેશના શક્તિ વિકસિત થઈ હેય.. ભલે, તું છટ્વસ્થ હેય. પણ તારી પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિ જોતાં લાગે આ મહાત્માના કેવળજ્ઞાનનો ઉષાકાળ. પ્રગટી ગયો છે. તારે દેહ પ્રત્યેને અનાસક્ત ભાવ જોઈ દેહમાં હોવા છતાં તેને વિદેહી કહે તે મહાત્મા ભલે હોય, પણ તારી આત્મશુદ્ધિની ઝંખના જોઈ તેને કઈ કહે–સિધામા.” આ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સમજજે હવે તારા. મેક્ષ માર્ગની આરાધના કરવાના અપ્રમત્ત ભાવના પરાક્રમ. કરવાના શ્રી ગૌતમ પ્રારભાયા. હવે સિદ્ધિ જયારે તારું સ્વાગત કરવા આતુર બનશે ત્યારે મારું મન મયૂર કેટલું નૃત્ય કરતું હશે? મારે શિષ્ય સિદ્ધ સુખને સમ્રાટ બન્ય.. અને પુનઃ હું તારી અપ્રમત્તભાવનાને વંદન કરીશ. શિષ્યમાં ગુરુભાવના દર્શન કરવાના મારાં મનોરથ છે. બસ, થઈ જા તૈયાર.” ગુરુદેવ ! શિપીના ટાંકણ વગર કઈ ભવ્ય-દિવ્યશાશ્વત સજન થતું નથી. પ્રત્યેક ભવ્ય શિલ્પ શિલપીના. પરાક્રમની મૂક ગાથા સદા ગાઈ રહ્યું હોય છે. હું તે શિલા, શિલપી આપ. એક ભવ્ય શિલા બનીશ તો, મૂકભાવે ગાઈશ મારાં કલાકાર ગુરુના પ્રચંડ પરાક્રમની યશગાથા.” આપનું સ્વપ્ન સાકાર કરવા મથીશ અને આપના સ્વપ્ન સૃષ્ટિને સિદ્ધાત્મા, હું જરૂર ભાવ સિદ્ધાત્મા બનીશ. સિદ્ધ બનવાના એક આશિષ માંગી વિરમું છું. એજ મારું એક અરમાન છે. સેવકને સિદ્ધિનું ફરમાન આપી દે. બસ, એજ–નમ્ર વિનતિ– Page #237 -------------------------------------------------------------------------- ________________ ૩૭ “ અતિવિજજા ન પડિસ જલિજ્જાસિ કોઈ વ્યક્તિ ચાલે, હેરે, ક્રૂરે અને ડાહયા–સમજી લેાકેા તેની પાસે શું છે ? તે તુરત જ સમજી જાય છે. માનવમાં રહેલ સદ્ગુણ કે દણ તે વ્યક્તિની પ્રવૃત્તિથી પ્રગટ થઈ જાય છે. મનમાં ગુસ્સા હાય તેા હાથની મુઠી જ વળી જાય અને પગના ધમ પછાડા શરૂ થઈ જ જાય. માનવની જીભ, કદાચ મૌન રાખે પણ તેની ખીંછ ઇંદ્રિયે અતરમાં આવેલાં આવેશને પ્રકટ કરી દે છે. હૈયામાં કેઇ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હાય તે કદાચ શબ્દથી આપણે પ્રેમને પ્રગટ ન કરવા દઇએ. પણ આંખથી પ્રગતિ થઇ જ જાય છે. હૃદયના ભાવાને વ્યક્ત કરવા પાંચ-પાંચ ઇન્દ્રિય સદા આતુર છે.... ઇંદ્રિયે! કહે છે—બધા અમારે ગુન્હો કાઢે છે. અમે ઇન્દ્રિયા ઉન્મત્ત છે. અમે સહુને હરાવીએ છીએ. અમે પાપ કરાવીએ છીએ. પણ અમારા યથા–સાચાં સ્વભાવને વિરલ આત્મા જ જાણે છે.” અમે નથી ઉન્મત્ત.....અમે નથીરાખતા કેઇને અ‘કુશમાં” ...પણ અમે છીએ—“મન મહારાજાની સપૂર્ણ શરણાગતિમાં –આજ્ઞાધીનતામાં” વિશ્વમાં ગમે તે થાય. શેઠ અને નાકર વચ્ચે સત્યાગ્રહ થાય...હડતાલ પડે..વિરાધ થાય..વિચારાના મતભેદ થાય. ....શેઠ અલગ અને મજૂર સ`ઘ અલગ....પણ અમે ઇદ્રિયા કયારે પણ મનમહારાજાને બેવફા બનતીજનથી..અમે ઈંદ્રિયાએ વિચાર જેવુ' જ રાખ્યુ* નથી તેા, અમારે હુકમ અને હકુમત ક્યાંથી ? અમારૂ કા તે એક જ મન મહારાજાના હુકમને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] તે સુખી થઈ અનતાને સુખી કરે તે ઉપકારી તરત અમલ કરો અમારા આ સંઘને બંધ કરે હાય. ચુપ કરે છે તે અમારી સાથે વાત ન કરે અમારા માલિક મન સાથે વાત કરે તેને જે આદેશ એ જ અમારૂં -શરણ. વત્સ ! ઈદ્રિયેના તફાન કેમ થાય? કેમ બંધ રહેશે આ નીતિ જ્ઞાની મહાત્માઓ જાણે એટલે તેઓ ઈદ્રિયનો વાંકગુન્હા બતાવતા જ નથી. પણ તેની શક્તિને સમજે છે. તેથી તેમના માલિક મનને સિદ્ધ કરવા, મનને નાથવા મથે છે. શ્રી આચારાંગ સૂત્ર કહે છે-“અતિવિજજે નો પડિસંજલિજજાસિ” “વિદ્વાન ગુસે કરતે નથી.” આ એક પતિ -અનેક આગમના રહસ્ય સમાન છે. મંત્રની જેમ જાપ કર. આ પદને અજપાજાપ વડે તારા હૃદયમાં કેતરી રાખ... અતિવિજ = વિદ્વાન-આગમને જાણકાર, તત્ત્વને સમજેલ, આશ્રવ અને સંવરના ભેદને જાણનાર, પાપ અને પુણ્યને માનનાર, બધ અને મેક્ષના ઊંડા રહસ્યને સમજનાર મહાન આત્મા તે વિદ્વાન જે વ્યક્તિ તત્વને જાણી શકે, પરમાર્થને સમજી શકે, રહસ્યના પારને પામી શકે તેનું મન હંમેશા શાંત હેય. મનમાં કયાંય વ્યાકૂળતા-વિહવળતા, ઝંખના, આવેગ આવેશન હેય. જ્ઞાન મનને સંયમમાં રાખે જ્ઞાન મનને કાબુમાં રાખે. જ્ઞાન દીપક જાગૃત રહે એટલે મને મંદિરમાં અજ્ઞાન અંધારાનું સામાન્ય ન આવે એટલે ઇન્દ્રિય તે શાંતિની સેના બની જાય જ્ઞાન મન પાસે પ્રત્યેક પદાર્થના–પરિસ્થિતિના–વ્યક્તિના ઘટસ્ફટ કરાવે છે. જ્ઞાન મનને કહે છે–તું વસ્તુના મૂલ્યાંકન કર.બાદમાં તારા ઈદ્રિય અનુચરેને આજ્ઞા આપ ઘરના સાથે લડાઈ કરાય ? પારકા સાથે પ્રીતિ કરાય ? તારી સામે આવેલ હકીકત શું છે એ તે જે ?... Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [] ૨૦૧ જ્ઞાનની આજ્ઞા મનને માનવી જ પડે, જ્ઞાનથી પ્રેરાઈ મન વિચાર કરે છે. ત્યાં પરિસ્થિતિનું સત્ય દર્શન થાય છે. પરિસ્થિતિનુ` સત્ય દર્શન ગનને શાંત બનાવે છે...મન શાંત મનતાં વચન પણ શાંત મને છે અને કાયા પણ શાંત મને છે અને પેલું ઇંદ્રિયનુ તે।ફાની ટોળું તે ચૂપચાપ, સીધે-સીધુ* શાંત થઇને બેસી જાય છે... પ્રસિદ્ધિ બની જશે. પ્રસિદ્ધિ માટે પુરુષાથ નહિ કરવા પડે, આ શ્રી આચારાંગ સૂત્રનુ અમરપટ્ટ—“અતિવિજજો ના પડિસ’અલિજજાસિ.” તેનાં રહસ્યને સમજ, વિદ્વાન્ ગુસ્સા નથી કરતા. વિદ્વાન્ સ ંતપ્ત થતા નથી,વિદ્વાન અકળાતા નથી,વિદ્વાન માર્ગ ભૂલતા નથી. વિદ્વાન્ ગુસ્સા જ કરતા નથી, એમ નહિ પણ, વિદ્વાન્હાવાથી માન–માયા લાભ પણ કરતા નથી. વિદ્વાની તાકાત કષાય માત્રને કાણુમાં રાખવાની છે.. વિદ્વાન્ તત્ત્વજ્ઞાની છે...એટલે પેાતાના અપરાધની ક્ષમા માંગી શકે છે. બીજાના અપરાધને માફ કરી શકે છે. તેથી તેનું મન અકળાતું નથી. મન અકળાતુ નથી એટલે લેાહી ગરમ થતું નથી. અને લેહી ગરમ ન થવાનાં કારણે ગુરુસે આવતા જ નથી. વિદ્વાન્ ગુસ્સાને જ હરાવે છે. એવુ' નહિ અને એટલેા જ અથ કરીએ કે વિદ્વાનને ગુસ્સે આવતા નથી. તે સ'સારના મૂળભૂત ખીજાા ત્રણેય કષાયાને કોના દ્વારા જીતી શકાય..? વિદ્વાન અજ્ઞાની તથા જ્ઞાની મનેને યાગ્ય ન્યાય આપી શકે છે. વિદ્વાન્ અજ્ઞાનીને જોતાં તેના ગુન્હાને જોતાં વિચારે છે તેણે ગુન્હા કેમ કર્યાં ? અભિમાનના સહારે...ભૂત-પ્રેત-પિશાચ જે માનવના શરીરમાં આવે તેને પાગલ કહી તુ માટૅ કરે તેા અભિમાન રાક્ષસે જેના મનમાં પ્રવેશ કર્યાં હાય તેને પાગલ કહી માફ ના કરી દે .... જ્ઞાની અભિમાનીને માગ આપી દે છે. વિદ્વાન અને જ્ઞાની Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ' પ્રશંસા એ કાન મંત્રવાની કળા છે. સામ-સામા આવે છે. ત્યારે વિદ્વાન જ્ઞાનીના સન્માન કરવા લાગી જાય છે એટલે અભિમાન ઉભું રહીને અકળાઈ જાય છે. મને તે માટે જ આપતાં નથી. નિરૂપયોગી—નકામે બનીને રહેવું તેના કરતાં કરે ગતિ .એટલે જ્ઞાની પાસે સદા નમ્રતાનો જ વિજય થાય છે જ્ઞાની અને માયાને તે જરાય અને નહિ. જ્ઞાનજ્ઞાનીનું નામ આવે ત્યાં માયા ધ્રુજવા માંડે. જ્ઞાની શુદ્ધિને છે. પવિત્રતા ચાહે નિર્મળતાની ઈચ્છા રાખે-માયા તે 'વિષધરી જ્ઞાનરૂપી અમૃતને સ્પર્શ થાય તે તેને સરળતારૂપ અમૃતવેલ બનવું જ પડે. જ્ઞાની માયાને-કપટને પૂછે, “કેટલાં - સમય માટે–કેના માટે તમારી મહોબ્બત કરવાની ? અશાશ્વત જીવન માટે, અશાશ્વત્ મૂલ્ય માટે તમારી મહાબત નહિ થાય. અમારી પ્રીતિ સરળતા સાથે થઇ ગઈ છે. જાવ, માયા મહાદેવી વિદાય થાવસાની પાસે લેભને તે સ્થાન જ ક્યાં મળે? ત્યાં સ્થાન નહિ, ત્યાં માન તે હોય જ શાનાં? જ્ઞાનીએ તે શરીરને પણ આહ્વાહન કરીને કહી દીધું છે, જે, તું મોક્ષમાર્ગમાં સહાયક બનીશ તે તારું કંઈક ધ્યાન રાખીશ. નહિતર તારી સાથે પણ સત્યાગ્રહ-અણુસણ -પ્રારંભી દઈશ. શરીર પર પણ મમત્વ નહિ આસક્તિ નહિ. તે જ્ઞાની વિશ્વની કઈ વ્યકિત અને કયા પદાથ ઉપર આસક્તિ રાખે. સૌ વ્યક્તિ અને પદાર્થોને કહે “તમે જ્ઞાન-દર્શન– ચારિત્રને ઉપકાર કરવા આવે તે ઉપકરણ રૂપે તમને સ્વીકારૂં અધિકરણને તે મારે ત્યાગ છે. જ્ઞાની સંતપ્ત ન બને એટલે કષાને આધીન ના બને. -જ્ઞાની –માન-માયા-લેભને વિજેતા બને... મારાં શિષ્ય! મારે પણ તને જ્ઞાની બનાવી છે. જ્ઞાનામૃતના તને પાન કરાવવા છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા “મારી ભાવના પૂર્ણ કરીશ ને ?”.... ગુરુદેવ ! ફરી ફરીને એક જ વાત કરૂ છું... મને શિષ્ય બનાવે...સાચા શિષ્ય બનાવે..આપના શિષ્ય -મનાવે... | ૨૦૭ આપના શિષ્ય તરીકે મારે સ્વીકાર કરે...આપને શિષ્ય -કયારેય કાચા ન રહે...સાચા મને.... હુ તે શીલા...શિલ્પી આપ....આપને યેાગ્ય લાગે તેવુ મારૂં સર્જન કરે... આપની હિતશિક્ષા રૂપ ટાંકણામાં એવું અદ્ભુત કૌવત છે...પથ્થર પારસ દેવ અને છે... ખસ, મને હિતશિક્ષા આપો...એજ પુનઃ પુનઃ નમ્ર “પ્રાથના.... F Page #242 -------------------------------------------------------------------------- ________________ જ ૩૮ ને નિહણિજજ વીચિં " જ્યાં સુધી માન મેહનીયકમ છે ત્યાં સુધી દરેક વ્યક્તિ દેખાવ કરવાની કે હું શ્રેષ્ઠ છું. મારું જીવન શ્રેષ્ઠ છે. મારા આશય દાતાઓ શ્રેષ્ઠ છે. હું જીવનમાં કેઈ કાર્ય ન કરું તે. પણ તેમાં મારી શ્રેષ્ઠતા છે. માનવ ધર્મ કરે તો તે દ્વારા ધમી કહેવરાવે છે. પણ ધમ ન કરતા હોય તે છતાંય નાસ્તિક કહેવરાવવું તેને પસંદ પડતું નથી. પણ તેવી વ્યક્તિ ચહના. રાખે છે કે તમે નાસ્તિક ના કહે પણ વિચારક કહે. માનવજે દાન આપે છે તે તેની પાછળ દાનવીર કહે વરાવવાની ઝંખના પ્રાયઃ રહેલી હોય છે. પણ દાન ન આપે. અને તેને કંજુસ કહે છે તેને પસંદ પડતું નથી. તે વ્યક્તિ કહે છે મેગ્યક્ષેત્ર–ગ્યપાત્ર હેય તે દાન કરું છું. મને. કંજુસ ના કહો... વિવેકી કહે. વ્યક્તિ કેઈને કંઈ મદદ કરે છે તો રેપકારી કહેવરાવવા આતુર રહે છે. પણ વ્યકિત જ્યારે જરાપણ કેઈને મદદ–સહાય-સેવા કરતી નથી ત્યારે. પણ સ્વાથી” કહેવરાવવાનું તેને મંજુર નથી, પણ વ્યક્તિ કહે છે તમે મને પરમાથી કહે. સામી વ્યક્તિને હું મદદ. કરું તે તેની પુરુષાર્થ કરવાની શક્તિ ક્ષીણ ન થાય માટે જ મેં આ માર્ગ મારી બદનામી વહેરીને પણ લીધો. સાધક! સંસારીની આ રીત કદાચ હૈઈ શકે. પણ સાધકની પદ્ધતિ અલગ. સાધકનું જીવન શ્રેષ્ઠ. તેના આચાર શ્રેષ્ઠ પણ વિચાર તે સર્વશ્રેષ્ઠ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ દેખાવ માટે કઈ પણ કરે પણ સાધુમાં કયારેય પ્રદર્શન વૃતિ–જાહેરાતની. ભાવના ન આવવી જોઈએ. જાહેરાતની ભાવના પ્રદર્શનની. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૦૯ ભાવના એટલે પ્રશંસાની અપેક્ષા ગુરુઓ જ્ઞાનીઓ હિતસ્વીઓ કયારેય પ્રશંસા ન કરે. અનમેદના સમયે જ થાય. તુરત ના થાય. વ્યક્તિની સામે અનુમોદના ના પણ કરે. અનુમોદના એ આંતરગુણ–આંતર સ્વભાવ છે. એટલે પ્રસંગે શિષ્યની અનમેદના સહજ ભાવે થઈ જાય. શિષ્યની પ્રશંસા ન હોય, સ્તુતિ ન હાય. પ્રશસા બહારના સંબંધની હોય. સ્તુતિ ગુરુજનની હાય. શિષ્યને પ્રેરણા કરવાની હાય. - સાધકને પ્રશસાની ભાવના પેદા થાય એટલે ગુરુ ભૂલાય અને જગત યાદ આવે. જગતની અપેક્ષા રાખવી પડે. સંસારીની અપેક્ષા એટલે જાણે-અજાણે ૧૮ પાપ સ્થાનકની અપેક્ષા. નિરવદ્ય-પાપ રહિત જીવનને સ્વામી પુનઃ સાવઘ પાપી જીવનનો ભક્તા બની જાય. એટલે જ સાધક શિષ્ય! તારે સાધના કાળમાં ખૂબ સાવધ અને એકાગ્ર રહેવાનું. શ્રી આચારાંગ સૂત્ર કહે છે * “ને નિહણિજ વરિય.” “સંયમ જીવનમાં શક્તિને ક્યારેપણુ ગુપ્ત નહિ રાખવાની.” આ વાક્ય સાંભળતાં જ તું કહીશ ગુરુદેવ! તમે તે મને ગુપ્ત રાખવાનાં પાઠ ભણાવતા હતા અને શ્રી આચારાંગસૂત્ર કહે છે તારી શક્તિ જાહેર કર. પ્રગટ કર. આમ શ્રી આચારાંગ સૂત્ર અને આપની વાતમાં સુમેળ કેમ નહિ? શું કારણ છે? આપની વાત અને શ્રી આચારાંગ સૂત્રની વાતમાં અટલે મેટા ફરક પડે છે. મને સમજાવવા તસ્દી લે. હાલા વત્સ! શ્રી આચારાંગસૂત્ર અને સદ્ગુરુની વાતમાં ફરક ન પડે. શાસાભ્યાસ કરી મારી મતિ-બુદ્ધિ તે શાસ્ત્ર પરિકમિત થઈ છે. પણ હજી તારી બુદ્ધિ પરિપકવ થઈ નથી. એટલે તું શબ્દ સાંભળે અને શબ્દના અર્થ કરે. પણ મારે તને વીર વર્ધમાન સ્વામીની વાણીનું–આગમનું રહસ્ય સમજાવવું છે. ૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] કલેશ-કંકાસ એ સદ્બુદ્ધિનું બાષ્પીભવન યંત્ર જાહેરાત–પ્રદશન એટલે માન-સન્માન–કાતિને સસ્તે માર્ગ. શાસ્ત્ર ક્યારેય કીતિના માર્ગની પ્રેરણા ના કરે. શાસ્ત્ર તે કર્તવ્ય પથને ઉપદેશ આપે. વીર વર્ધમાન સ્વામી જન્મથી ત્રણ જ્ઞાન યુક્ત, દીક્ષા બાદ મનઃ પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ, કેવળજ્ઞાન થવાનું એ નિશ્ચિત હકીકત, પણ પરમાત્માએ કેટલાં વર્ષ તપ કર્યો? કે તપ કર્યો ? કેવી રીતે તપ કર્યો? પ્રભુએ સાડાબાર વષ ઘેર તપ કર્યો, પ્રાયઃ બધે તપ નિર્જળ ક, સંપૂર્ણ તપ કાર્યોત્સર્ગ ધ્યાનમાં અપમૃત્તભાવે કર્યો, એ પરમાત્મા તને પ્રેરણા કરે છે. ને નિહણિજજ વીરિય સંયમ અનુષ્ઠાન કર. શક્તિને ગુપ્ત ન રાખ. શક્તિ ન છૂપાય એ દ્વારા પણ ઝભુ ફરમાવે છે પુરષાથમાં પામર ના બન, પુરુષાર્થ દ્વારા તું પણ પ્રભુ બન. તારી જે આરાધનામાં શક્તિ હેય-રૂચિ હોય તેમાં સંપૂર્ણ પુરુષાર્થ કર.. “સામર્થ હોય છતાં–શક્તિ હોય છતાં ગણત્રી કરે તે વણિકવૃત્તિ “શક્તિને સંપૂર્ણ સદુપયોગ કરે તે વીરવૃત્તિ. વીર પ્રભુ તને શક્તિને સદુપયોગ કરવા પ્રેરણા કરે છે. સાધક ! જે તે સંપૂર્ણ શક્તિથી તપ કરીશ તે અણહારી પદ પ્રાપ્ત કરીશ. શકિત સામર્થ્ય હોવા છતાં ગેડે ઘણે તપ કરીશ તે આલૌકિક ફળરૂપ બળ–અપ–રિદ્ધિ-પુણ્ય વિગેરે ફળ મળશે. ' - સાધક ! જે તે જ્ઞાન પ્રાપ્તિમાં અપ્રમ્રત ભાવે લાગીશ તે કેવળજ્ઞાનને વિદ્યાથી બનીશ, શક્તિ ગુપ્ત રાખી જ્ઞાન મેળવીશ—અલભ્ય પ્રયત્ન કરી જ્ઞાની કહેવરાવીશ તે કાંતિ મળશે પણ સગુણ નહિ મળે. શ્રી આચારાંગસૂત્ર કહે છે– સાધક ! મન-વચન–અને કાયા ત્રણે શકિતને સંપૂર્ણ પણે વિકસિત Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | [ ૨૧૧ કર, પણ શકિત–સામર્થ્ય હોય તે પીછેહઠ ન કર. જેમ વૃક્ષ ઉપરથી કુલ લઈએ તે કુલ આવે, કુલ ન ચૂંટીએ તે વૃક્ષ કરમાઈ જાય. જેમ કૂવામાંથી પાણી ખેંચીએ તે પાતાળ સેર ફૂટે, પણ પાણી ન કાઢીએ તે કૂવે સૂકાઈ જાય, તેમ સાધક! જે તું સર્વ શક્તિથી પુરુષાર્થ કરે તે અનંત શક્તિને સ્વામી બને, તારા સામર્થ્ય-શક્તિને રોકનાર અંતરાય કમને પાધરા પિબાર ગણવા પડે, પણ શકિત છતાં શકિતને સદુપયેાગ ન કરે તો તે શકિત બીજા જન્મમાં ન મળે. શ્રી આચારાંગસૂત્ર તે માતાના દૂધ જેવું પાચ્ય છે. માતાનું દૂધ બાળકનું સ્વાધ્ય સુધારે તેમ શ્રી આચારાંગસૂત્રનું અમીપાન તારું ભાવ સ્વાચ્ય અવશ્ય સુધારે. ન નિહણિજજ વીરિય” તું શકિતને નાશ ના કર, પણ સદુપયોગ કર. વ્યક્તિની અનાદિની આદત છે. ડું કરી સારું કહેવાની આદત જતી નથી, એટલે કઈ પણ કર્તવ્ય કર્યાબાદ તુરત વ્યક્તિ કીતિના માર્ગે ચાલ્યા જાય છે, તેને શ્રી આચારાંગ સૂત્ર કહે છે સન્માગનેન્સત્ શક્તિ વિકાસને તારે સંપૂર્ણ પુરુષાર્થ હશે તે સિદ્ધિ તારા ચરણ-કમલને ચૂમશે. તારી સિદ્ધિ એજ પ્રસિદ્ધિ બની જશે. પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ નહિ કરવો પડે.” શ્રી આચારાંગસૂત્રનું પ્રવપદ “નો નિહણિજજ વીરિય.” હજી સાધકના કાનમાં કંઈક કહે છે. જે, તું શક્તિને સંપૂર્ણ સદુપયોગ નહિ કરે તો તારી શક્તિઓનો તારા હાથે જ નાશ થશે. તારી સિદ્ધિ તારા હાથે જ નષ્ટ–ભ્રષ્ટ થઈ જશે. તું તપ કરે છે પણ જવાબ મેળવ તારા આત્માથી... સંપૂર્ણ શકિતથી ત૫ધર્મની આરાધના કરી કે તપસ્વી કહેવરાવવા ? તું જ્ઞાન અજન કરે છે પણ તારી સ્મરણ શકિત પ્રમાણે કે કેઈના પ્રમાણમાં ? તું વૈયાવચ્ચ કરે છે કેઈને Page #246 -------------------------------------------------------------------------- ________________ 6 ૨૧૨ ] જ્ઞાનમાં મસ્તી રાખવી તેજ આત્માના સ્વભાવ છે L જોઈને કે માઝુમલીજી—નદીષેણ જેવા થવા માટે ? શકય સર્વ શક્તિ લગાવીને? શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષાને હજી ખૂખ વિચારવા જેવી. છે. શકિત ન છૂપાવ...તેમ કહ્યુ 'પણુ...શકિત એળ'ગીજા... શક્તિથી અધિક કર તેમ ન કહ્યુ...કેમ ? • શકિતનુ* અતિક્રમણ વ્યકિતને નાશ કરે.’ જેમ શકિતના અતિક્રમણથી વ્યકિતને નાશ તેમ શકિતનું પ્રગટીકરણ ન થાય તેા પણ નાશ. શાના ? સિદ્ધિને... શકિતગુપ્ત ન રાખવાનુ કહેવા દ્વારા શ્રી આચારાંગસૂત્ર કહે છે-તારા નિજના પુરુષા ના પ્રગટીકરણમાં તારા સહજ આત્મ પ્રકૃતિના દર્શન સુલભ છે. સાધક ! શકિતના વિકાસથી તારા વ્યક્તિત્વના વિકાસ અને જ્યાં સાધનાથી વ્યકિતત્વના વિકાસ ત્યાં આંતર આત્માની ચૈતન્ય પ્રગટીકરણ ની અદ્વિતીય પદ્ધતિ તને શ્રી આચારાંગસૂત્રએ ઉપદેશી. આદેશમાં આગ્રહ હોય.” ‹ ઉપદેશ સ્વેચ્છાએ ગ્રહણ થાય.” શ્રી આચારાંગસૂત્ર ઉપદેશક ગ્રંથ છે. સાધક ! તુ· ઉપદેશ ચાહક છે. ખસ, વીર વીતરાગના ઉપદેશને અનુસરણ કર, એજ મારી તે તારા પ્રત્યે શુભ ભાવના... ગુરુદેવ ! હું.તે આપના શિષ્ય. મને તે આપની શિક્ષા જોઇએ...આપની હિતશિક્ષા જોઇએ...તે હિતશિક્ષા અનુસરણ કરવામાં ક્ષણના વિલબ કરુ તા મારા શિષ્યભાવની સાધના લાજે. મારા શિષ્ય ભાવની સિદ્ધિ અર્થે આપની હિતશિક્ષાને અનુસરવા કટિબદ્ધ થાઉં છું. “ સ્વીકારા વ’ના.” - Page #247 -------------------------------------------------------------------------- ________________ કોરનું ઈહ આણકંખી પંડિએ અણિહે સનેહ-લાગણ–પ્રેમ એ બધાં એટલા સુવાળા શબ્દો છે. કે શબ્દના ઉચ્ચારણ માત્રથી કેટલાંક તે ઢીલા–પિચા થઈ જાય છે. આ જગતમાં અત્યારે સૌથી અધિક વ્યભિચાર જે કોઈને પણ થતું હોય તે તે નેહ-લાગણી અને પ્રેમ શબ્દને– વિપરીત ઉપયોગ–ખરાબ ઉપગ-દુરૂપયોગઅયોગ્ય વ્યકિત દ્વારા અયોગ્ય રીતે તે ઉપયોગ તે વ્યભિચાર ઉઘાડે છોગે-ધોળે દિવસેખુલ્લે હૈયે સૌ કોઈ નેહ લાગણું અને પ્રેમ શબ્દને વ્યભિચાર કરી રહેલ છે. જે પદાર્થને દુરૂપયોગ થાય તેનું મહત્વ ઘટી જાય. તેમ સ્નેહ– લાગણું અને પ્રેમ શબ્દને એટલે દુરૂપયોગ થયો છે કે તેનું મહત્વ ઘટી ગયું છે. છતાં માનવ તેને મેહક રૂપમાં ફસાઈ જાય છે. સ્નેહ-લાગણી–પ્રેમ એ કઈ પરિચયથી પેદા થનાર ચીજ છે? છતાં જ્યારે હૈયામાં રહેલી વાસનાઓ વિફરે છે. ત્યારે વાસના સુંવાળું રૂપ લઈને કહે છે–તારામાં કયાં કઈ વિકૃત ભાવના છે. નિઃસ્વાર્થ સ્નેહ-નિઃસ્વાર્થ પ્રેમ છે. સૂર્ય પૂર્વને પશ્ચિમમાં ઉગે તે પણ સંસારમાં નિઃસ્વાર્થ સ્નેહ હોય નહિ. સ્નેહ-લાગણી પ્રેમ જ્યાં કંઈક પિતાને સ્વાર્થ સિદ્ધ થતો હોય ત્યાં જ પેદા થાય છે. આપણી ખુશી માટે કોઇની સાથે સાથે વર્તાવ કરો.આપણે ખુશી માટે કેઈના પર વેચ્છાવર થઈ જવું આપણી ભાવનાની પૂર્તિ માટે કેઈને સમર્પણ થઈ જવું શું આ નિઃસ્વાર્થ એહના લક્ષણ છે? Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] કષાનું સેવન એ ઉધી દિશાની દેડ છે. સંસારીના નેહ-લાગણી–પ્રેમ કયારેય નિઃસ્વાર્થ હોય જ નહિ. છેવટે પોતાના આત્માના મેહનીય કમના આવિર્ભાવ સ્વરૂપ છે. ખુદના કમના ઉદયના સ્વરૂપ છે. પિતાના કમના ઉદયને ભાગવવા એક પાત્રનું સશોધન તે જ સનેહી-તે જ પ્રેમી. છેવટે ખુદના કર્મની જ આ બધી વિટાબના છે. વીતરાગ. વગર નિઃસ્વાથી કેરું? રાગ હોય અને સ્વાર્થ ન હોય તે બને ? જ્યાં તેલ હોય ત્યાં ચિકાસ હેાય જ. જ્યાં રાગ હોય ત્યાં સ્વાર્થ હોય. એટલે જ સંસારીઓને નેહ નિઃસ્વાર્થ ન હોય. થોડી ઘણું પણ સ્વાર્થની ભેળસેળવાળે જ સંસારીને. નેહ હોય અને જ્યારે વ્યક્તિ સ્વાથ રહિત નિવાથી અને છે ત્યારે તે નિ નેહી બને છે. સ્નેહ રહેતું નથી. પછી નિઃસ્વાર્થ નેહ રહે કયાંથી ? શાસ્ત્ર કહે છે– - નિઃસ્વાર્થ સનેહ એટલે હૈયાની હિતભાવના...કલ્યાણ ભાવના...મંગલ ભાવના. નિસ્વાર્થ સ્નેહ કેઈ એક વ્યક્તિ પર હેત નથી. નિસ્વાર્થ નેહ તે પ્રાણીમાત્ર ઉપર હાય છે. નિસ્વાર્થ સનેહની ધારા વિશ્વમાત્રને પાવન કરે. કોઈ એકાદ વ્યકિત ઉપર થતા પ્રેમ એ કયારેય નિસ્વાર્થ ન હોય. કારણવ્યકિત ઉપર પ્રેમ કરે છે ત્યારે જગત્ ગૌણ બને છે અને એકાદ વ્યકિત અધિક બને છે. કેઈ એકાદ વ્યક્તિ ગુણથી અધિક નથી. પુણ્યથી અધિક હોઈ શકે છે. જે તને ગુણને પ્રેમ હોય તે જીવમાત્રમાં ચૌતનો ગુણ સમાન છે, તેને ઉપાસક બન. પણ મૈતન્યને ઉપાસક બને એમાંથી હ. ચાલ્યા જાય અને જ્ઞાન પ્રગટ થાય. | નેહ હોય તે સંતાપ. . સનેહ હેય તે સંગ... નેહ હોય તે વિયેગા સનેહ હેય તે જ દુઃખ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૧૨ આ બધી દુઃખની ઝંઝટમાં ફસાય તે મૂM. શ્રી આચારાંગસૂત્ર કહે છે સાધક યાદ રાખ. ફરી ફરી સ્મરણ કરી લે. તારું નામ યાદ રાખે છે તેમ યાદ રાખજે. નેહ અજ્ઞાની કરે...નેહ મૂખ કરેજ્ઞાની કયારેય સ્નેહ કરે નહિ, નેહ રાખે નહિ શ્રી આચારાંગસૂત્રની પરિભાષા યાદ રાખી લે. પડીત કેને કહેવાય ? જગતના બધા ધર્મગ્રંથો વાંચ્યાં હશે. પણ શ્રી આચારાંગસૂત્ર એક અધ્યાત્મશાસ્ત્રને અને ગ્રંથ છે. જેમ જેમ મનન કરે, તેમ તેમ તેની ભવ્યતા સમજાતી જાય. શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે– ઈહ આણકખી પડિએ અણિયે આ જિનશાસનમાં જિનાજ્ઞાને ચાહક પંડીત સ્નેહ રહિત હાય.” પડીંત નેહ રહિતઃ ? કેણ? પિથા પંડીત? શું પુસ્તકને જ અભ્યાસ કરનાર ? એકલા પુસ્તકને અભ્યાસ કરનાર કયારેક તે વાંચનથી અસદ્ વાંચનથી અકાર્ય તરફ પ્રેરિત બને છે. જૈન શાસન એકલા અભ્યાસીને પંડીત કહેતું નથી. અભ્યાસ કર્યો કરવે? કેની પાસે કાર ? શા માટે કરે? અભ્યાસ કયા ધ્યેયથી કરવા તેની પણ જિનશાસનમાં ખૂબ દીધ વિચારણા કરી છે. જિનશાસનમાં કઈપણ એક માર્ગ ઉપર અધિક જેર નથી. આ શાસનમાં તે સ્પષ્ટ ફરમાવ્યું છે-“સમ્યગદર્શન– જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ નહી કે એકલો જ્ઞાનમાર્ગ.' સ્યાદવાદ સિદ્ધાંતમાં નિરપેક્ષતા કયાંય ચાલે નહિ. સાપેક્ષતા સર્વત્ર કહી છે. નિરપેક્ષતા એ અસત્ય સર્વ આરાધના પ્રત્યે સાપેક્ષતા એ સત્ય. . Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] .. જેન સદગુણેને સંશોધક જ્ઞાનના આરાધક અને ક્રિયામાર્ગના લેપને આ શાસનમાં પંડીત કહયા નથી. પણ, અહીં ખૂબ સુંદર, શબ્દ છે. આણાકંખી–આજ્ઞાને આકાંક્ષીવીતરાગની આજ્ઞાને ચાહક શાસ્ત્ર મર્યાદાને ઉપાસક શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાને ઝંખતે શાસ્ત્રાણાના લક્ષ્યને સિદ્ધ કરવા મથત–વીતરાગ વચન પ્રમાણે જીવન જીવવાને અભિલાષક તે પંડીત. શાસ્ત્રવાકય કયારે અપૂર્ણ ન હોય. સંદિગ્ધ ન હોય. વિપરીતતાયુક્ત ન હેય. અન્ય વિરુદ્ધ ન હોય. શાસ્ત્રવાકય સદા અસંદિગ્ધ હાય. અવિપરીત હાય. પડીતની વ્યાખ્યા કરતાં “આણકખી કહ્યું. પણ આ શુપાલગ કેમ ન કહ્યું? પંડીત શાસ્ત્રજ્ઞા મુજબ જીવી પણ શકે અને સંપૂર્ણ શાસ્ત્રાણા મુજબ ન પણ જીવી શકે ? શાસ્ત્રમાં ફરમાવેલ આજ્ઞાને અમલ થઈ પણ શકે અને સમસ્ત આજ્ઞાનું પાલન ન પણ થઈ શકે. • શાસ્ત્રાજ્ઞા પાલનમાં પુરુષાર્થની-શક્તિની જરૂર પડે છે. પુરુષાર્થ અને શકિત સૌમાં સમાન પ્રગટ ન થઈ શકે. પુરુષાર્થ અને શક્તિ છઘમાત્રમાં વિભિન્ન રહેવાનાશકિતની અધિકતા-ન્યૂનતાના કારણે વ્યકિતમાત્રમાં શાસ્ત્રાજ્ઞા પાલનમાં અધિકતા-ન્યૂનતા રહેવાની. તને ચારિત્રાચારના પાલનમાં તરતમતા દેખાય ત્યાં મૂંઝાતે નહિ કારણ એ તરતમતા વિતરાયકર્મના ક્ષપશમને આભારી છે. એટલા માટે જ શ્રી આચારાંગસૂત્રમાં પંડીતની પરિભાષા જણાવતાં કહ્યુંઆણકખી પ્રભુની આજ્ઞાને આકાંક્ષી પંડીત સનેહી ન હાનિ નેહી હેય. મારા સુશિષ્ય ! પ્રભુના શાસનમાં નેહ કેને કહેવાય તે પણ સમજી લેજે. નેહ એટલે ચિકાસ. ચિટવું લાગવુંખરડવું. આ શાસનમાં આઠકમ છે. આઠકમની ચિકાસથી Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા ૨૧૭ જ આત્મા લેપાય છે. આઠકમ રહિત તે અહી–નિઃસ્નેહી. કર્મ સહિત તે સ્નેહી. કર્મ રહિત તે નિઃસ્નેહી. - ગુરુજીગુરુજી...પંડીત માત્ર નિઃસ્નેહી-કર્મ રહિત. સિદ્ધ ? બહુ સરસ ! સુશિષ્ય ! ઉતાવળે આંબા ન પાકે. શાસ્ત્રના રહસ્ય સમજવા દૌર્ય જોઈએ. અધીરતા–ચંચળતા તને શાસ્ત્ર પારગામી નહિ બનાવે. સાંભળી લે તારા પ્રશ્નને જવાબ. પંડીત તે કર્મ રહિત નહિ પણ નકકી કર્મ રહિત બનનાર. આસન ભવ્ય આત્માને મોક્ષ નજદીક હોય છે. એટલે નજદીકના ભવિષ્યની વાત વર્તમાન જેવી કહેવાય એટલે ભવિષ્યકાળની સિદ્ધિને વર્તમાનમાં બતાવી. જે પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પંડીત છે તે અનેહી છે. અસ્નેહી-કર્મ રહિત સિદ્ધ થાય છે. તે પણ મારે શિષ્ય ! તને પણ મારા આશીર્વાદ તું પણુ પંડીત બન પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પડિત બન.... A પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પડીત કર્મ રહિત સિદ્ધ બને છે. બસ, તું પણ સિદ્ધ બન એ જ શુભાશિષ ગુરુદેવ! હું પંડીત બનીશ કે નહિ તે મને ખબર નથી. આપ જ મારા ભવિષ્ય જાણનાર ભાવિના ઘડવૈયા છે. પણ હું એટલું તે અવશ્ય કહું છું આપ સમા પંડીત ગુરુને સુશિષ્ય બનવા અવશ્ય કેશીશ કરીશ. “મારથ આપના.....પ્રયત્ન મારે... બસ, ગુરુદેવ મને આશિષથી ધન્ય બનાવે.' Page #252 -------------------------------------------------------------------------- ________________ મને “જુદ્ધારિખું ખલુ દુલહું” * શ્રી ક્ષત્રિયાણીના સપુતને યુદ્ધ ન મળે ત્યારે આકરેઉતાવળે થઈ જાય. પણ, યુદ્ધના નિયમને જાણે પણ ક્ષત્રિય. અને યુદ્ધના નિયમને પાળે પણ ક્ષત્રિય. સાચે ક્ષત્રિય કયારેય અચ્ચે યુદ્ધ ન કરે. સાચો ક્ષત્રિય કયારેય યુદ્ધના કાયદાનો ભંગ ન કરે. ક્ષત્રિય અગ્ય સમયે યુદ્ધ ન કરે. અગ્ય. રીતે યુદ્ધ કરે તો ક્ષત્રિયાણનું દૂધ લાજે. પણ ક્ષત્રિય યુદ્ધના સમયે યુદ્ધ ના કરે તે ક્ષત્રિયાણને ધરાશયી થવું પડે. યુદ્ધના. સમયે પીછેહઠ કરે તે ક્ષત્રિયાણીને સપૂત નહિ કેઈ વડારણને. જાય હાય. યેગ્ય યુદ્ધ-ધર્મયુદ્ધ સામે આવે એટલે ક્ષત્રિય ઝાલ્ય-પકડ ન રહે. માંદગીના બિછાને પોઢેલ પણ ક્ષત્રિય એકવાર તે રણ કેસરીયા કરે જ. આ છે ક્ષત્રિયની રીત રસમ” તું પણ ત્રિશલાનંદન વીરવર્ધમાનને સપુતને ! આજે પ્રભુ પરમાત્મા તને યુદ્ધ માટે હાકલ કરે છે યુદ્ધ માટે આહ્વાહન કરે છે. આવી જાયુદ્ધના મેદાનમાં તારા યુદ્ધ શાસ્ત્રનું સ્મરણ કરી લે. જીવ સાટેના પણ ખેલ ખેલી લે. પણ ડરતો નહીં, ગભરાતે નહીં, કાયરની જેમ પીછેહઠ કરતે નહીં.આજ કેશરીયા કરી યુદ્ધને રંગ જમાવી લે. કારણ, આ યુદ્ધને વેગ્ય વાતાવરણ ખૂબ દુર્લભ હોય છે. શ્રી આચારાંગસૂત્ર રણભેરીનું વાદન કરે છે. જુદ્ધારિહ ખલ દુલહું કાયરતાથી જે બધિર બન્યું. હેય તે તારા કાનમાં સિંહનાદ કરુ છું– “જુદ્ધારિહ ખલ. “જુદ્ધારિરીનું વાહન બદલ દુલહું.' તારક! તમે તે શાંતિના અવતાર, શાંતિના ચાહક અને આ યુદ્ધનું ભૂત મને કયાં લગાડે છે. લડવું અને વહવું એ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૧૯ તે મારો સ્વભાવ થઈ ગયેલ છે. આપના સાંનિધ્યે આવતાં જાણે -અજાણે કંઈક શાંત થયે છું. ત્યાં ફરી ચુદ્ધની મને પ્રેરણું ના કરો. લઢવા માટે મને પ્રેરણું કરવાની જરૂર જ નથી. * લડાઈનું કારણ તે હું ક્યાંય શોધી લઉં છું. મને લઢાઈ વગર ચેન પડતું નથી. આ મારે જગ જૂને અવતાર છે. મને. અવળે રસ્તે ના દોરો ને. ગુરુદેવ ! તમે તે મારી વહારે ધાવ. મને મદદ કરે. મારે પક્ષ કરે. જરા શાંતિથી બેઠો છું ત્યાં મને સતાવે નહિ.. વત્સ ! તારે શાંતિ જોઈએ છે એ કરતાં અનેક ગણું ભાવના મારા હૈયામાં છે કે તને શાંતિ પ્રાપ્ત થાય. મારા કોડ છે તને શાંતિદૂત તરીકે નિરખવા. તું જ્યારે શાંત થઈશ ત્યારે તારા આત્માને હ પણ વદન કરીશ. પણ તું અત્યારે જે શાંતિ કહે છે તે સાચી શાંતિ નથી. સ્મશાનની શાંતિ છે. શ્રી આચારાંગસૂત્ર તને ખૂબ સુંદર હિતશિક્ષા આપે છે. તું લઢ છે પણ યુદ્ધના સમયે નહિ. યુદ્ધની ક્ષણો દુર્લભ હોય છે. આ પળ–આ જન્મ યુદ્ધના એગ્ય છે. યુદ્ધના મેગ્ય સમયે યુદ્ધ કરે તેને વિજયની વરમાળા મળે. અત્યાર સુધી. તે જે યુદ્ધ કર્યા–વિજયની વરમાળા પહેરી તે બધી તારી પરાજયની દર્દભરી કથા છે. મહાભારતનું યુદ્ધ કર્યું કે પ્લાસીનુ યુદ્ધ કર્યું પણ એ અગ્ય સમયના અગ્ય રીતે ચઢાયેલ યુધ્ધ તને પરાજયી બનાવ્યા છે. પાગલને પાગલતા ન સમજાય. તેવી વાત છે. હવે કહું છું યુદ્ધ કરી લે. વિજય તારે છે. આ યુદ્ધમાં જે વિજયી બની જાય તો ફરી કયારેયે તારે યુદ્ધના મેદાનમાં જવું ના પડે. તૈયાર થઈ જા. સમયને સમજી લે... માનવનું ઔદારિક શરીર એ ભાવ યુદ્ધને ગ્યા છે. કામણ શરીર અને તૈજસ શરીર ભાવયુદ્ધને વેગ્ય નથી. વૈકિય શરીર દ્વારા તે વિવિધ રૂપો જ થાય. કયાં શાતાદનીય જન્ય સુખો અનુભવ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] મહાનની જોડે વિરોધ કરે તે મૂર્ખતા છે. વામાં વૈકિય શરીર મદદ કરે. કયાં ભયકર અશાતા વેદનીય -જન્ય દુઃખ અનુભવવામાં વૈકિય શરીર મદદ કરે છે. આહારક શરીર તે પ્રભુના સમવસરણના દર્શન માટે તથા પ્રશ્નોના નિવારણ માટે જ ઉપયોગી થાય. તિયચનું ઔદારિક શરીર પણ પરિષહ-ઉપસર્ગ સામે યુદ્ધ ન આપી શકે. માનવનું દારિક શરીર જ કમ સાથે લડત આપી શકે અને વિજયમાં સહાયક થઈ શકે. આજ સુધીમાં જે આત્માઓ મોક્ષે ગયા છે, મેક્ષે જઈ રહયા છે અને મેક્ષે જશે તે બધા માનવના ઔદારિક શરીર સિવાય કઈ આંતરશત્રુની લડાઈમાં વિજયી બન્યું નથી. તું પુણ્યાત્મા છે....ધન્યાત્મા છે. તીર્થંકર પરમાત્માએ જે શરીર દ્વારા સર્વ કર્મને ક્ષય કર્યો તેવું શરીર તને મળ્યું. હવે છેડી દે અયોગ્ય યુદ્ધ છેડી દે નાની નાની લઢાઈ. આવી ક્ષુદ્ર-તુચ્છ બાબતમાં તારા માનવ જીવનને દુરુપયોગ ન કર. પાંચ શરીરમાંથી એક જ શરીર તને શુકલધ્યાન અને શૈલેશી અવસ્થામાં મદદ કરી શકે છે. આ માનવ જન્મની પ્રાપ્તિ સહેલી નથી. આસાન નથી. અસંખ્ય દેવે, સંપ્યાતા માનવે અનતા તિર્યંચ અને અસંખ્ય નારકીઓ માનવ જન્મને ઝંખી રહયા છે બધા ઝંખતા રહયા... અભિલાષ કરતાં રહયા. તને અલભ્ય-દુર્લભ માનવને દેહ પ્રાપ્ત થયું. હવે આર્ય ચુદ્ધ કરી લે. જેમાં માનવના હાથે માનવ કપાય તે અનાર્ય ચુદ્ધમાનવનું હિત જેમાં જોખમાય તે અનાય ચુદ્ધ... સૌભાગ્યવતી સ્ત્રીના કંકણ અને તિલક નાશ પામે તે અનાય યુદ્ધકર્મબંધ જેનાથી થાય તે અનાર્ય યુદ્ધમાનવનું શરીર મળ્યા બાદ અનાર્થે યુદ્ધ ના લઢાય આ યુદ્ધ માટે તત્પર થઈ જા. આર્ય યુદ્ધ તેને કહેવાય જે આંતર શત્રુ સામે હેય. આર્યયુદ્ધ તેને કહેવાય જે કષાયની Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | ૨૧ સામે હાય. આયુદ્ધ તેને કહેવાય જે પરિષહ અને ઉપસ સામે હાય. આ યુદ્ધ તેને કહેવાય જે સમસ્ત ક" સાથે હાય. પ્રભુ પરમાત્માએ આ યુદ્ધના ગૃહ બતાવ્યાં છે. સદ્ગુરુના અર્જુન સમેા શિષ્ય બની જા, આયુદ્ધના દાવપેચ. સમજી લે. અર્જુને મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણને સારથી અનાવેલ. તુ પણ અંતરશત્રુના મહાસ’ગ્રામમાં શાસ્ત્રાજ્ઞાને સારથી બનાવી દે. પ્રભુનુ· શાસ્ત્ર તારામાં કાયરતા પેદા નહિં. કરે. પ્રભુનું શાસ્ત્ર તને સમ્યગ્દષ્ટિના દર્શન કરાવશે. કુરુવંશના સ્નેહીએ સમૂહ સમાન માતાના મેહ–પિતાની ફરજ– સ્ત્રીનું રૂદન આ ખધામાં તને સાવવા નહિ દે. પુદ્દગલ આ. બધામાં તને ફસાવવા નહિ દે. પુદ્ગલની માયા જડતું ચેતનને નિહાળ. શાસ્ત્ર તને સંજય દૃષ્ટિ આપશે. શરૂ કરી. દે.પ્રારભ કરી દે. અજુ નને કુતા માતાની રક્ષા હતી તે, તને અષ્ટપ્રવચન માતાની રક્ષા છે. અર્જુનના પક્ષમાં થાડાં રાજાએ અને સેનાપતિ હતા. તારા પક્ષમાં સર્વ સાધુકુળ. છે, સ સમ્યગ્રદૃષ્ટિ જીવા તને વીરરસ પાષક ગીતેાથી નવાજી. રહયાં છે. મહાવ્રતના ઉચ્ચારણ રૂપ યુદ્ધના તિલક થઈ ગયાં છે. “જય વીતરાગ” મેલી યુદ્ધ શરૂ કરી દે. સિદ્ધિ તારા સત્કાર કરવા આતુર છે. કયાંય પરાજયના ડર ના રાખીશ. મિથ્યાર્દષ્ટિ રૂપ દુર્યોધનને હાંકી કાઢ. વિષય અભિલાષ રૂપ દુઃશાસનને. દૂર કર. દુર્ગંધન અને દુઃશાસન દૂર થતાં અજ્ઞાન રૂપ અધ ધૃતરાષ્ટ્ર કાગારેળ કરી મૂકશે. તારા ઉત્સાહ રૂપ મહાશકિતશાળી ખંધુ ભીમને ભીસી નાંખવા પ્રયત્ન કરશે. પણ માયારૂપ શકુની દૂર થયા હેાવાથી અજ્ઞાન રૂપ. ધૃતરાષ્ટ્ર ખાજી હારી જશે. માયારૂપ શકુનિને હટાવી દે.. યાગરૂપ કથી ડર નહિ. ચેાગરૂપ કણ બહાદુર સેનાપતિ છે. પણ અંતે તમે એકમાતાના સંતાન છે. જ્યારે સમિતિ રૂપ કુંતા માતા યેાગરૂપ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ | હલકાની જોડે વાત કરવી તે તુચ્છતા છે. કર્ણને સમજાવશે ત્યારે મેંગરૂપ કર્ણ મેદાન છેડી દેશે. | સર્વગના રૂંધન વગર મોક્ષ ન થાયઅંતે આત્મા રૂપ અજુન હસ્તિનાપુર મોક્ષનું સામ્રાજય પ્રાપ્ત કરે એ જ મારા હૃદયની ભાવના છે. તારા આત્મયુદ્ધની અમરકથા કહેતી આ અધ્યાત્મ ગીતા પ્રતિદિન પ્રાતઃકાળે દરેક ધમી પરિવારમાં પાઠ થશે. પરમાત્માના શાસનના ગુરુઓ પિતાના કરતાં પણ શિષ્યને સવાયા જેવા ઈચ્છે છે. જગતગુરુ હીરસૂરીશ્વરજી મ. સાહેબ શિષ્ય સેનસૂરીશ્વરજી મ.ને સવાયા હીર ન બનાવ્યા? પ્રથમ ગણધાર ગુરૂ ગૌતમ સ્વામીએ પિતાના પહેલાં ૫૦ હજાર શિષ્યને કેવલજ્ઞાની ના બનાવ્યા? શિષ્ય તારી પ્રગતિ એ મારા સ્વપ્નની સિદ્ધિ છે. મારા હૈયામાં પણ જગદ્ગુરુ ૧ હીરસૂરીશ્વરજી મ. સા. અને મહાગુરુ ગૌતમ જેવા કેડ છે. જા...હાલાશિષ્ય? આંતર યુદ્ધના મેદાનમાં. બન..... પરમાત્મા મહાવીરને સાચે સપુત તારી સિદ્ધિને અભિનંદન ‘આપવા મારું મન પણ આતુર છે. ગુરુદેવ! ગુરૂદેવ ! મારો કંઠ આજે રૂંધાઈ ગયો છે. " શબ્દ અને અશ્રુ બને એ મારી પાસેથી વિદાય લીધી છે. આજ 'મારું હૃદય પશ્ચાતાપની આગથી સળગી ઉઠયું છે. હું કે "શુદ્ર! ન સમજી શકયે વીતરાગના આગમને ન સમજી શકે માનવ જીવનના મહત્વનેન વિચારી શકયે મારા ગુરુદેવના અરમાનેને અલ–ઝઘડા પણ ક્ષદ્ર કારણેથી.મારી પરાજયની કથા બેલતાં પણ શરમાઉં છું. પણ હું આપને શિષ્ય છું... આપની હિતશિક્ષાથી ઘડાયેલો છું... આપના આશિષથી આજે પ્રારંભ કરું છું આંતરયુદ્ધ રક્ષા કરજો......આપના શિષ્યના શુભભાવની. એજ મંગલ પ્રાર્થના... ઘર Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪s “જય વિહારી” *** 8 * સંસ્કૃત ભાષાને હ–હરૂદ્ધરણ કરવું. લઈ જવું. ધાતુ ઉપસર્ગ બદલાતા પિતાને મૂળ અર્થ બદલી જુદાં જ અર્થો લઈને વિશ્વ સમક્ષ આવે છે. આહુ=આહાર કરે. સમૂહ સંહાર કર. નિહ નિહાર કર. વિમહ વિહાર કરે. પ્ર+હુ=પ્રહાર કરે. મૂળ ધાતુ સામે ઉપસર્ગ આવતાં તેના સમગ્ર અથ બદલાઈ જાય અને નવી શબ્દ શક્તિ પ્રગટ થઈ જાય; તે આશય બદલાતાં શબ્દનો અર્થ કેટલો બદલાઈ જાય? આજે શ્રી આચારાંગસૂત્ર આપણી સામે ફકત પાંચ અક્ષરની હિતશિક્ષા લઈને આવ્યું છે. ત્રણ અક્ષરને મૂળ શબ્દ અને બે અક્ષરનું વિશેષણ. પણ, આ પાંચ અક્ષર આપણને કઈક ભવ્ય દુનિયાના શિખર સિદ્ધ કરવા પ્રેરિત કરે છે. “જય વિહારી=ાતનાપૂર્વક વિહાર કરનાર.” સુશિષ્ય ! સાધુતાના પાલન માટે જેમ મહાવ્રત જરૂરી તેમ વિહાર પણ ખૂબ જરૂરી છે. વિહાર એટલે વિહરણ. -કરવું-ફરવું. પિતાની જગા છોડવી પણ આનદ માન. જલવિહાર, વનવિહાર, નૌકાવિહાર બધા શબ્દો નિદેશે છે કુરવું પણ આનંદ માટે, વનમાં ફરવું પણ આનંદ માટે નૌકામાં અહીં ત્યાં ઘુમવું પણ આનંદ માટે, આ વિહાર -શબ્દનો અર્થ છે. ત્યારે શાસ્ત્રમાં વિહાર શબ્દ પાછળ ચાત્રા -શબ્દ જોડાય છે-વિહારયાત્રા. જેમ જીવનયાત્રા-સંયમયાત્રા તેમ વિહાર પણું યાત્રા. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૨૪ ] કપાય આત્મગુણેનું ઇષણ, કષાય આત્મગુણેનું ઇંધણ યાત્રા શબ્દ આવે એટલે તરત ખ્યાલ આવે. યાત્રા તીર્થ માટે હેય. તીથની હાય. વિહાર કેમ યાત્રા ? આ પ્રશ્ન તને થવાને પ્રભુ શાસનમાં હરવા ફરવા, આનંદ-પ્રમોદ કરવા મનને બહેકાવવા વિહાર નહિ, પણ...વિહાર દ્વારા યાત્રા, વિહારથી યાત્રા. જગતમાં સુખ મેળવવા માટે, દુઃખ નિવારણ માટે કેણું હરતું ફરતું નથી ? જેનામાં હરવા-ફરવાની સંચરણું કરવાની શક્તિ છે તે સમસ્ત ત્રસ જીવે એક જગ્યા છેડે છે અને બીજી જગ્યાએ જાય છે. આમ સ્થાનાંતર કરવું તેને વિહાર કહીએ તે બધાં જ ત્રસ જી વિહાર કરે છે જ. પછી સાધુને નવું શું કરવાનું છે ? વિશ્વના સમસ્ત જી ચાહે ચેતના શક્તિ વિકસિત છે. કે અવિકસિત છે, નિમેદને અવ્યક્ત જીવન પ્રકિયાવાળો જીવ હોય કે અનુત્તર દેવલોકમાં રહેલ સર્વાર્થ સિદ્ધ વિમાનને દેવ. હાય બધાં જ વિહાર કરે છે. સૌને જન્મ સ્થાન છોડવું પડે છે અને બીજા જન્મમાં જવું પડે છે. એક સ્થાનેથી બીજે સ્થાને જવું તેનું નામ વિહાર હોય તે કેણ વિહાર નથી કરતું? સાધુ! તું વિહાર જ ન કરે પણ, વિહારને યાત્રા બનાવે. સંયમયાત્રા સમાન તારી વિહારયાત્રા પણ મહા મંગળજનકઃ યાત્રા હંમેશા તારક હયઉદ્ધારક હોય...આત્મવિકાસકઃ હાયતેમ સાધુ મહાત્મા! તારે વિહારને યાત્રા બનાવવાની. આત્મા કલ્યાણ માટે વિહાર કરવાને.... ' કમ નિજર માટે વિહાર કરવાને.... જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાલન માટે વિહાર કરવાને, માત્રા હમેશા ન તારી હિમાં પણ વિહારને Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતંનિકા [ ૨૨૫ પ્રભુએ ફરમાવ્યું–સાધુ જીવનના સંરક્ષણ માટે વિહાર એક અનિવાર્ય જરૂરિયાત. તું પૂછીશ–“વિહારને ઉદ્દેશ શું? એક સ્થળે રહેવાથી અનુકૂળતા અધિક મળવાને સંભવ....એક સ્થાને રહેવાથી રાગ-દ્વેષના કારણને અધિક સંભવ એક સ્થાને રહેવાથી મમત્વાદિ અનેક દેષ અધિક થવાનો સંભવ. એક સ્થાને રહેવાથી સામર્થ્ય શક્તિ અવિકસિત રહેવાને અધિક સંભવ તેથી જ પ્રભુએ સાધુને વિહાર ફરમાવ્યો. વિહાર કરે એટલે સૌથી પહેલાં રાગ-દ્વેષના બંધન કપાયસંગ છૂટેજ નવા ગામ અને નવા મુકામ પ્રતિદિન અજ્ઞાત કુલ અને અજ્ઞાત લોકે પાસેથી ભિક્ષા લાવવાની. કેઈ ઓળખે નહિ એટલે ગૃહસ્થ મમત્વ રાખે નહિ-કે “અમારા મહારાજ સાધુ કેઈને ઓળખે નહિ એટલે મારે ભક્ત’ આવે મમત્વને પરિણામ પેદા થાય નહિ. રાગ ભાગે તે ષને બિચારાને કયાં સ્થાન મળે? રાગભયંકર બંધન જેનાથી તૂટે તે વિહારયાત્રા ન કહેવાય તે શું કહેવાય? યાત્રા જેમ મમત્વ છેડાવે તેમ વિહાર પણ મમત્વ છોડાવે. એટલે વિહાર પણ યાત્રા. વિહાર યાત્રા થાય એટલે અનુકૂળતા વિદાય લે અને પ્રતિકૂળતાનો પ્રારંભ થઈ જાય. વિહાર યાત્રા એટલે...અનુકૂળતામાં આત્મશક્તિનું ધનપ્રતિકૂળતામાં આત્મશક્તિનું પ્રગટીકરણ, વિહારનો પ્રારંભ થાય, વિહારનું લક્ષ્ય નિશ્ચિત પણ માર્ગ તે અનિશ્ચિત કારણ કે કેઈએ ચીધ્યા માર્ગે ચાલવાનું માગ દીઘ પણ હાય...માગ કંટકથી ભરાયેલ પણ હાય માગ કઠીન પણ હોય છતાંય વિહાર કરવાને વિહાર કરવાને એટલે આત્મશક્તિને આવાહન કરવાનું ન - ચલાય, પગમાં વાગે, થાકી જવાય, આવી બંધી કાયર વાતે નહિ કરવાની. આત્માનું સામર્થ્ય પ્રગટ કરવાનું. ૧૫. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ } પ્રશંસા એ કાન મંત્રવાની કળા છે. અનંતશક્તિને સ્વામી આજે તારી આ પરિસ્થિતિ! ચલ જલ્દી ચાલચુપચાપ ચાલ...આત્મ સામર્થ્યની સિદ્ધિ માટે ચાલ...આત્મ સામર્થ્યના પ્રગટીકરણમાં મદદગાર વિહાર યાત્રા નહિ તે બીજું શું ? સાધુ વિહારથી તારા આ લક્ષ્ય સિદ્ધ થાય તે તારો વિહાર એ યાત્રા. અન્યથા વિહાર એટલે નાહકનું અર્થ શૂન્ય પરિભ્રમણ. રાગની વૃદ્ધિ માટે વિહાર નહિ... બીના તિરસ્કાર ત્યાગ કરવા માટે વિહાર નહિ...પણ અંતરમાં રહેલી રાગ-દ્વેષની ભાવના નષ્ટ કરવા માટે વિહાર કરવાનો સુસાધુ ! તને કઈ મળે છે અને પૂછે છે કેટલે વિહાર કર્યો ? તું તારી નોંધપોથી કાઢે છે, પાંચ-પચીશસેની ગણત્રી કરે છે અને કહે છે “ મા વિહાર? સુખ ઉપર મલકાટ લાવીને કહીશ ૨૫ વર્ષમાં ૭૫ હજાર કિમિટર. શાસ્ત્રકાર આપણું મૂખતા પર એક આછેરું સ્મિત કરે છે...ભાઈ! કિલેમીટરની અધિકતા, તેને તું વિહાર કહે તે યાદ રાખજે; સંસારી જીવ જ અધિક વિહાર કરે છે અને ઝડપી વિહાર કરે છે. અહીં રહેલ એક જીવ સિદ્ધશિલાની પૃથ્વી પર નિગદમાં ઉત્પન્ન થયો. તે કેટલા વિહાર થયે, તને ખબર છે? સાતરજજુને...કેટલીવારમાં ? મર્યાદિત સમયમાં, વધુ અંતર કાપવું...માઈલની બહુ લાંબી ગણત્રી રહે. સાધુ માટે ઉત્કૃષ્ટ વિહાર નહિ પણ શ્રી આચારાંગ સૂત્ર કહે છે ભાઈ, સાધુ ! તું વિહારીપણું “જયંવિહારી ખરે? યં વિહારી” એટલે વિહારમાં વિજય મેળવનાર ના સાધુ મહાત્માની પરિભાષામાં વિહાર કરવાનો પણ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા | ૨૨૭ પરાજય માટે નહિ, સદા જય માટે. વિહારી એટલે જયં વિહારી પણ શ્રી આચારાંગસૂત્ર કહે છે. પુણ્યાત્મા ! સાધક મહાત્મા ! જય વિહારી' શબ્દનો અર્થ તારી નોંધમાં રાખ. જણપૂર્વક વિહાર કરવાના.... વિહાર કરતાં કયાંય ડું અવળું જોવાનું નહિ, પણ માર્ગમાં જ દષ્ટિ રાખવાની. શું પડી ના જઈએ માટે? યતનાપૂર્વક વિહાર થશે એટલે પડી નહિ જવાય એ ચોકકસ વાત...પણ તારૂ લક્ષ્ય તારી જાતને બચાવવાનું જ નહિ; સર્વ જીવોની રક્ષાપૂર્વક કેઈપણ જીવને જરા પણ કષ્ટ ન પડે જરા પણ દુઃખ ન પડે તે વિહાર, તે જય વિહારી. પર ચતનાપૂર્વકન વિહાર દિવસે થાય...... કર યતનાપૂર્વક વિહાર રાત્રે ન થાય... ક યતનાપૂર્વકને વિહાર સૂર્યોદય બાદ થાય... યતનાપૂર્વક વિહાર ગુર્વાસાથી થાય યતનાપૂર્વકને વિહાર ગીતાર્થગુરુની નિશ્રામાં થાય. 1 યતનાપૂર્વકને વિહાર એટલે યત્નપૂર્વક પ્રયત્ન_.પૂર્વકને, સમ્યક્ થત્નપૂર્વકને વિહાર. સમ્યક્ યત્નપૂર્વકન વિહાર એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ ગુણસ્થાનક પ્રાપ્તિનો પ્રસંગ - યતનાપૂવકને વિહાર એટલે આત્મા બાહય દશામાં ન જાય. અત્યંતર દશામાં–આત્મિક દશામાં આત્મિક દશામાં વિહરે તેવા પ્રયત્નપૂર્વક વિહાર. શિષ્ય ! યાદ રાખી લેજેસ્થાનાંતર કરે તે વિહાર Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] જ્ઞાનમાં મસ્તી રાખવી તેજ આત્માને સ્વભાવ છે. નહિમને કયાંય વાગી ન જાય, ઈજા ન થાય તે માટે ધ્યાન રાખીને ચાલવું તે જયવિહારી નહિ. એક જ સ્થળે શરીર રહેલ હોય પણ આત્મા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આગળ વધતે હેય તે “જય વિહારી...ઉગ્ર વિહારી.” જઘાબળ ક્ષીણ થયું હોય, ચાલી ન શકતા હોય તેવા મહાત્માને વર્ષો સુધી એક સ્થળે નિવાસ કરે પડે પણ જે આત્મા રાગ-દ્વેષના બંધનથી મુક્ત રહે તે “જયવિહારી” મારા સુશિષ્ય ! તું પણ કર્મમુક્ત થવા દ્વારા “જય વિહારી થા, એ જ અતરના શુભાશિષ. ગુરુદેવ ! મારી પરિસ્થિતિ હું જ જાણું. સાચું કહું છું પહેલા હું નિવાસી બનું, પછી પ્રવાસી બનું. પહેલાં હું સ્થિર બનું, પછી વિહાર કરું. ગુરુ ચરણને નિવાસી બનું. પછી મુકિતમાર્ગને પ્રવાસી બનું આત્મસ્વભાવમાં સ્થિર બનું. પછી મોક્ષમાર્ગ તરફ વિહરણ કરું આપની કૃપા મને જવિહારી બનાવે છે, હું જય વિહારી બનીશ તે પણ ઉલ્લેષણ તે આપના વિજયની કરીશ. . મારે વિહાર યાત્રા અને એ જ પુનઃ પુનઃ પ્રાર્થના કરી વિરમું છું. Page #263 -------------------------------------------------------------------------- ________________ * જો ચિત્ત નિવાઈ જિનશાસન અદ્વિતીય શાસન. તેનાં વિધિ-નિષેધ અલૌકિક. તેનાં વ્રત-નિયમ અલૌકિક. સામાન્ય વ્યક્તિ કયારેક જિન શાસનનું ગૌરવ ન પણ સમજી શકે. હીરાનું મૂલ્ય કદાચ ભિક્ષુક ના પણ કરી શકે. તેથી શુ હીરાનું મૂલ્ય ઘટી જાય? અદ્વિતીય ચીજો અદ્વિતીય વ્યક્તિઓ જ સમજી શકે. મારા સુશિષ્ય! શ્રી આચારાંગ સૂત્ર આજે તને એક ભવ્ય વાત કરે છે. પ્રભુને સાધુ એટલે “ચિત્ત નિવાઈ જે શબ્દ સાંભળીશ એટલે તું અર્થ કરવા માંડશ અને બોલી ઉઠીશ અરે, આમ તમે અદ્વિતીય કહો છો “ચિત્ત નિવાઈ જેનું ચિત્ત પડી ગયું છે તે. હા.... તારે ચિંતક બનવાનું–વિચારક બનવાનું. પછી તારે વિચાર છોડી દેવાનો, મૂકી દેવાને, એકલા પોતાના અભિપ્રાયને અનુસરવું એ તે સ્વચ્છેદ વૃત્તિ. ખુદના અભિપ્રાય પ્રમાણે જ ચાલવાની આદતવાળા આત્માઓ ઉસૂત્ર પ્રરૂપકે અને અભિનિવેષિક મિથ્યાત્વી બન્યાં. - સાધુતા એટલે છાએ પોતાના અભિપ્રાયનો ત્યાગ. - સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના મતનું વિસર્જન, આપણે મત–અભિપ્રાય એટલે શું ? તેને વિચાર કે દિવસ કર્યો છે? બેલ. હું અને તું જ્ઞાની?ના... જ્ઞાની નહિ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કષાયેનું સેવન એ ઉધી દિશાની દેડ છે. તે પછી આપણે અભિપ્રાય કે બને અજ્ઞાનીને અભિપ્રાય બને. શું અજ્ઞાનીને અભિપ્રાય તારક બને ? આપણો અભિપ્રાય એટલે કષાયી આત્માને અભિપ્રાય કષાયે આપણને જે માગે દેર્યા તે માર્ગ ઉપર ચાલ્યાં પછી તે માર્ગનું મમત્વ થયું. મમત્વ થયું એટલે મધ્યસ્થ દષ્ટિ રહી નહિ અને મારું તે સારું આવા કદાગ્રહ થયે. આવા કદાગ્રહ યુક્ત આપણે અભિપ્રાય. બેલ, શું આ અભિપ્રાય આપણી પ્રગતિ કરે ? સાધુતાને પ્રારંભ જ ત્યારે થાય જ્યારે સ્વેચ્છાનું સહજ ભાવે વિસર્જન થાય. છાએ પદાર્થને ત્યાગ કર આસાન પણ, ઈચ્છાને અભિપ્રાયને શું ત્યાગ થઈ શકે? • ગુરુદેવ! માફ કરે. બધી વાતમાં માથું હલાવું તે હું કંઈ કાંચીડે નથી. મારું માથું પણ મણનું છે. ખૂબ વિચારું પછી જ હા કહુ. તેમાંય આપના સરખા તારક ગુરુ સામે બેટી હા માં હા કરાય! જો એવું હું કરું તે શું કહેવાય? મારા ગુરુદેવને હા જી હા કહેનાર હાજીયા મસકા પોલીસ કરનારા માખણીયા ગમે છે. એટલે મેં નક્કી કર્યું ! છે આપનું ખરાબ ન લાગે માટે પણ મારે સત્ય હકીક્ત કહેવી જોઈએ. બરાબર ને ગુરુજી? વત્સ! તારી વાત કોઈ દિવસ છેટી હેાય? મારાથી તારી વાતને ખોટી કહેવાય ? તું મારી વાતમાં હાજી હા ન કરે પણ હું તે તારી વાતમાં હાજી હા કરું, કારણું મારે તને સારો બનાવે છે. શુદ્ધ બનાવે છે. તારી વાત સાંભળતા હા ન કહું તે તું આગળ વાત કેવી રીતે કરે છે. હાહા... પછી આગળ બેલ, Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૩૧ ગુરુદેવ ! તમે શુ કહેા છે એ બધી મને ખખર પડે છે. તમે મારા ઉપર કેટલા બધા કટાક્ષ કરા છે ? હા પણ હમણાં મારે આપની અને મારી વાત નથી કરવી. પેલી શ્રી આચારાંગ સૂત્રની પાક્તિ આપ સમજાવતા હતા તે “ખુદની ઈચ્છાના—અભિપ્રાયને ત્યાગ કરવાના” પણ મારા નમ્ર પ્રશ્ન છે. નમ્રતાપૂર્વકના પ્રશ્નના જવાબ તે આપે જ ને? ઈચ્છાનાઅભિપ્રાયના મનના ત્યાગ કરાય? અનંતા જીવેાને જે મનાયેગ મળ્યો નથી તે પચેન્દ્રિય પર્યાપ્તાને મળે. તેમાં પણ સમૃ મ મનુષ્યને નહિ. ગજ પર્યાપ્તા મનુષ્યને. શું આ મનાયેાગને ત્યાગ કરવાના ? આપ તેા મને એવુ કહેા અનંતા જીવા પાસે જે મનાયેાગ નથી તે મનેચેગ તને મળ્યા. હવ તેા જેટલી ઇચ્છા થાય એટલી કરી લે, જેટલાં અભિપ્રાય વ્યક્ત કરી શકતા હેય તે કર. સુજી ના મન... ગુરુદેવ ! મનાયેાગ હાય અને અભિપ્રાયના ત્યાગ કેવી રીતે થઈ શકે ? સ્વ અભિપ્રાયને ત્યાગી તે આપના શિષ્ય બનવા લાયક ને ? પછી તેા કોઈ બુધ્ધે અથવા સમૂમિ જેવા ને જ આપના શિષ્ય મનાવવેા સારે. મારા સુશિષ્ય ! તારી શક્તિ તેા ખૂબ વિકસિત છે. હુ પણ એક દિવસ તારી હિતશિક્ષા સાંભળવા સમય કાઢીશ. આજે તે આપણે શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા સાંભળવી છે. તારા પ્રશ્નના જવાખ જરૂર આપીશ, પણ કુતર્ક ના જવાળ નહિ આપું. શાસ્ત્રકાર ભગવત તને ચિત્ત નિપાતીને અ સમજાવે છે તે સમજ... પછી તારા બધા પ્રશ્નો કર... પેાલીસ કહે 'હટી જાવ, માગ છેડા, દૂર થાવ' એટલે પહેલાં હટી જવાનુ', પછી પ્રશ્ન કરવાના કેમ હટી જવાનુ` ? Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] સુખ મેળવવાના માને છેડી સમજના માર્ગની શોધ કરે તેમ તું પણ પહેલાં સીધો અને સરળ બનશાસ્ત્રના ' રહસ્ય સમજવાની કેશિશ કર. તારે આત્મા ઉગે છે પણ, ' કયારેક કુતર્કના રવાડે ચઢી જાય છે, પણ હું તારે ગુરુ તને છોડું એ કયાં છુંકાન પકડીને પણ રસ્તે લાવીશ સમયે ને? ગુરુદેવ! શું કરું? કયારેક મન મુંઝાઈ જાય છે. શાસ્ત્રની વાત સમજાતી નથી. તેથી મને મારી પાસે કુતર્કો કરાવે છે. માફ કરે, ક્ષમા કરો. મને સમજાવે ઈરછાને ત્યાગ એટલે શું? સરળ ભાવે કહ“મને સમજાતું નથી. મેહનીય કર્મ હોય ત્યાં સુધી ઈચ્છાને ત્યાગ સંભવી શકે? વિનયી શિષ્ય! શાસ્ત્રના રહસ્યો મારે તેને સમજાવવા જ જોઈએ. એ તે મારી ફરજ છે. હવે ધ્યાનથી સાંભળ, શ્રી આચારાંગ સૂત્ર કહે છે. છાનો ત્યાગ કર, ઈચ્છાનો ત્યાગ નહિ પણ વેચ્છા. સ્વતંત્ર ઈચ્છા. પણ ગુરુ ઈચ્છાને ત્યાગ કરવાનું નથી. જીવન માટે પાણી જરૂરી પણ, ઝેરી જળ પીએ તે મરણ. તેમ સ્વેચ્છા મુજબ સાધુ જીવન પાલન કરે તે... સ્વતંત્રતાથી સાધુ જીવનનું પાલન કરે છે. સાધુતાને નાશ. સ્વેચ્છાએ સ્વતંત્રતા પૂર્વક ખુદની ઈચ્છાને ત્યાગ કરવાને. ખરાબ ચીજ છોડવામાં ત્યાગ શાને?એ તે વિસર્જન કહેવાય. અસા -ખરાબના વિસર્જન કરવાં જ જોઈએ. ‘ચિત્ત નિપાતી શબ્દનો અર્થ શીલાંકાચાર્ય મ. સા. ખૂબ સુંદર કરે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ * શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા ૨૩૩ સાધુનું ચિત્ત એટલે સદ્ગુરુને અભિપ્રાય કારણું, સાધુ સદ્ગુરુને સમર્પિત શરીર શિષ્યનું પિતાનું પણ અધિકાર ગુરુને. ગુરુને રોગ્ય લાગે તેમ આજ્ઞા કરે. ઉપવાસ કરાવે કે આહાર કરાવે, દીક્ષાના પ્રથમ દિવસે જ સ્વેચ્છાએ ગુરુ ચરણમાં મન-વચન -કાયાના દાન કરી શિષ્ય ધન્ય બન્યા છે. શરીર પર ગુરુનો અધિકાર તે વચન ઉપર કેને અધિકાર ? તું જ્યારે પણ કઈ બોલવાનું હોય છે ત્યારે ગુરુ પાસે આદેશ માંગે છે અરે! શું સ્વાધ્યાય કરતો હોય તો પણ પૂછતે નથી? સજઝાય સંદિસાહે? પચ્ચખાણ કરવું હોય તે કહેતે નથી? ઈરછકારી ભગવંત! પસાય કરી પચ્ચકુખાણને આદેશ દેશોજી.” ગુરુદેવને કેમ પૂછે છે? તુ કહીશ મારા માલિક મારા ગુરુ. તેમને મારા પર અધિકાર છે. તારા શરીર–તારા વચન ઉપર જેમ ગુરુનો અધિકાર તેમ તારા મન ઉપર પણ ગુરુનો અધિકાર ખરે ને? તને ધીમે ધીમે ગુરુકુળવાસમાં નિવાસ કરતાં સમજાવે. ધન્ય-પુણ્ય શિષ્ય કેણ બને છે? ત્યાગી? તપસ્વી? જ્ઞાની? ના ચિત્ત નિપાતી શિષ્ય ધન્ય બને છે, ધન્યાતિ ધન્ય બને છે. ચિત્ત નિપાતી. એટલે ખુદને મન હોવા છતાં તે પ્રમાણે વિચાર ન કરે, પણ પોતાના ગુરુના અભિપ્રાયને સમજવાની કોશિશ કરે. ગુરુના અભિપ્રાયને અનુકૂળ વતન કરવાનો જેનો સ્વભાવ થઈ ગયે છે તે સુશિષ્ય..! સહજ ભાવે જે કરાયજે થઈ જાય તેનું નામ જ સ્વભાવ, Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪) સામાયિક : માન–અપમાનનું વિસ્મરણ કાચા- શોતમ અનુરૂપ છે ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવામાં જે શિષ્યને સહજ આનંદની અનુભૂતિ થતી હોય તેનું નામ શિષ્ય. આવી ભવ્ય શિષ્યવૃત્તિ પાછળ અદ્વિતીય વિચાર શક્તિ કાર્ય કરે છે. મારા ગુરુને અભિપ્રાય સર્વજ્ઞ શાસનને સંમત છે. અનુકૂળ છે. કારણ તેઓ એકલાં શાસ્ત્રાભ્યાસી નથી પણ, શાસ્ત્ર પરિકમિત બુદ્ધિવાળાં છે. શાસ્ત્ર જાણી સમજી તે અપવાદ માર્ગનું આચરણ કરે તેવા શિથિલ પરિણામી કે કાચાપોચા વૈરાગી નથી. મારા ગુરુદેવ વીતરાગ સમાન વૈરાગી છે ગૌતમ સમા મહાજ્ઞાની છે. એટલે તેમને અભિપ્રાય સવજ્ઞ શાસ્ત્રને અનુરૂપ હોય. તેથી ગુરૂના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવાના સ્વભાવમાં પ્રભુ શાસનને સમર્પિત થવાની હિતભાવના છે. બસ... શિષ્ય! તું ચિત્ત નિપાતી બનવાના બહાને શાસનને સર્વાગ સમર્પિત બન એ જ મારી હિતભાવના ગુરુદેવ ! મને લાગે છે આપની હિતશિક્ષા સાંભળતે. રહે અને અનુસરણ કરતા રહે તે અવશ્ય શાસન સમર્પિત બની શકુ. કરે મારા ભાલમાં વૈરાગ્યનાં તિલક... અને પહેરાવે મારા કંઠમાં જિનાજ્ઞાની પુષ્પમાળા શાસન વીર બનવાનો મંગલ પ્રારંભ કરું છું. રક્ષા. કરજે મારા ઉત્થાનની.. Page #269 -------------------------------------------------------------------------- ________________ કુછ ઉન્નયમાણે નરે મહયા મોહેણુ. જ મુજઝઈ પાગલ વ્યક્તિ ઘણીવાર એકની એક વાતને પ્રલાપબડબડાટ કરતી જ હોય છે. દુનિયાની હજારે વાત લાખે. પ્ર–કરે વિચારો તેને ગૌણ લાગે અને પિતાની જ ધૂનમાં ફરે તે પાગલ. પાગલ કેઈનું ય સાંભળે નહિ, કેઈનું ય માને નહિ. તેનો આગ્રહ હોય “મને સાંભળે.. મને સમજે...” ભૂલે ચૂકે ય પાગલને કેઈ સમજાવવા જાય. તો બસ...પછી તે જોઈ લે...તમારો...પાગલનું ભાષણ અખલિત ધારાઓ વહેવા લાગે. કોઈ પણ સંગમાં તે સિદ્ધ કરવા પ્રયત્ન કરે. “શુ હું સમજતો નથી કે તમે. મને સમજાવવા આવ્યા ! મારા જેવા બુદ્ધિમાનને કહે છે, તમે પાગલ નથી ? મોટે ભાગે પાગલનું એવું માનવું હોય છે...આખી દુનિયા પાગલ હોય છે.” વિદ્વાને-વિચારકો અભિપ્રાય છે કે કે મૂઈ–બુદધુ. પાગલ બનતો નથી. પણ જે ખૂબ બુદ્ધિશાળા હેય... વિચારક હોય તે પાગલ બને છે. બસ, તેના મગજમાં એક ધૂન ચઢી ગઈ હોય છે. દુનિયાએ તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. દુનિયા તેને સમજતી નથી. આ ધૂન વધતી ગઈ કે તેને નિવારી ના શકયા ત્યારે મગજ ઉપરનો સંયમ તૂટી ગયો અને માણસ પાગલ બની ગયો. પાગલ બન્યા બાદ એકને એક વાત લવ્યા કરે અને દુનિયા તેની ઉપેક્ષા કર્યા કરે છે. સુશિષ્ય ! Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] સદ્દબુદ્ધિ-સદાચરણએ તમામ પ્રશ્નોનું સમાધાન છે. આ દુનિયામાં પાગલ અનેક પ્રકારના હોય છે. કેઈનું વિચારતંત્ર વ્યવસ્થિત ન હોય અને પાગલ બને છે તે કેઈના વિચારે સુયોગ્ય ન હોવાથી પાગલ બને છે. મગજ અવ્યવસ્થિત હોય તેવા પાગલની દવા થાય છે પણ મન અવ્યવસ્થિત હોય તેવા પાગલને માટે કોઈ ઔષધિ હતી નથી. મન અવ્યવસ્થિતમન અસ્વસ્થ નું હોય ? મોટે ભાગે હું અને તું આપણે બંને માનીએ કે મન કેનું માંદુ રહેશે જેનામાં ગુસ્સો અધિક હોય પણ... ગુસ્સાવાળાની એક ખાસિયત છે કે તે જલ્દી પોતાના વિચારોની ઉલ્ટી કરી દે છે. જેમ પિત્ત ચઢયું હોય અને માથું દુખે, અસહા વેદના થાય. પણ ઉલ્ટી થઈ જાય પછી માથું હલકું થઈ જાય, વેદના શમી જાય, શરીર સ્વસ્થ બની જાય..-ગુસ્સાનું પણ એવું જ છે. ક્રાધી માણસે એકવાર બાલી જાય પછી શાંત થઈ જાય. બિલી નાંખે પછી દિલમાં કાંઈ ન રહે પણ ગુસ્સા કરતાં અધિક ભયંકર માને છે. માનની ઉલ્ટી થતી નથી. માન તો માથે ચઢી જાય છે એટલે અભિમાની કયારેય કોઈને માથું નમાવતા નથી અને વચનથી પણ -નમતા નથી. વિચારોની આપ લે કરવામાં પણ માનતા નથી બધાથી દૂર દૂર ભાગે છે. અભિમાની વ્યકિતને સ્વભાવ સ્નેહાળ ન હોય અતડે હેય. ક્રોધથી માનવ પાગલ જ બને છે. તેના વિવેક ચબુ નષ્ટ–ભ્રષ્ટ થઈ જાય છે. વિવેક રહિત માનવ અને પશુમાં ખાસ ફરક રહેતો નથી એટલે લાગે આ તે માનવ કે માનવ પશુ ! અભિમાની વ્યક્તિનું મન હંમેશા અસ્વસ્થ રહે છે. મારે અને તારે બંનેએ નિદાન કરાવવાના છે. આપણે આ રેગથી ઘેરાયેલા નથી ને ? પરીક્ષા ખૂબ સહેલી છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચારાંગ સૂત્ર ચિંતનિકા _૨૩૭ ગુરુદેવી શું મન અસ્વસ્થ હોય તેની પરીક્ષા સહેલી ? વત્સ ! હા, ભાઈ હા, શ્રી આચારાંગ સૂત્ર કહે છે. “ઉજ્જયમાણે નારે મહયા મેહેણ મુજઝઈ” ગર્વિષ્ઠ મનુષ્ય ભયંકર મેહ વડે પીડાય છે. માનવ ધનનું દાન કરી શકે છે, અન્નનું દાન કરી શકે છે, જે માંગે તે આપી શકે છે પણ ક્યારેય સત્તાનું દાન કરી શકતું નથી. માનવને લાગે છે સત્તા જાય તે સન્માન શું? માનવમન બધુ ત્યાગ કરી શકે છે પણ માન વામન કરવાનું આવે ત્યારે ચકરાવે ચઢી જાય છે અને એક સજીને ન શોભે તેવા ભયંકર તોફાને કરી મૂકે છે. માનવને લાગે છે બધાં વગર ચાલે પણ પેલા માન-સન્માન–સ્વમાન વગર ચાલે? માનવીના માન-સન્માન માગનાં વલખાં એટલા તીવ્ર અને એટલા ભયંકર હોય છે કે મહાત્માઓ આ ભયંકરતા ઉપર એકાંતમાં અશ્રુ વહાવે છે. માનવને માન માટે વલખાં– ઝંખનાકરવાથી માન મળશે કે નમ્રતાથી માન મળશે ? સત્તાને સૌ કે છે નમે છે પણ સત્તાધીશેને ક્યારેય હૈયામાં સ્થાન મળતું નથી. સત્તાને કરડે વીંઝી કેઈને સતાવી શકાય. પણ સત્તા દ્વારા હાર્દિક સન્માન પ્રાપ્ત ન કરી શકાય. વ્યક્તિ સત્તાથી શોભે કે સત્યથી ? સત્તા માટે માનવ શું પાપ કરતા નથી ? સત્તા મળ્યા બાદ સત્તાને ટકાવવા માનવીને શ શ પાપ કરવું પડતું નથી ? એક છત્રીય સામ્રાજ્યના સમ્રાટને પણ સત્તા હાથ તાળી દઈને ચાલી જાય છે. ત્યારે તેમની દશા અત્યંત દયનીય-કરૂણામય Page #272 -------------------------------------------------------------------------- ________________ -૨૩૮ જૈનઃ– સદ્ગુણાના સશેાધક હાય છે. નિરાધાર-અનાથ કરતાં પણ અધિક યાપાત્ર હાય છે. આ સત્તાથી સાવધ રહેવાનું છે. સત્તા પાછળ અપમાનના ભય...કર શ્રાપ લાગેલ છે. શ્રાપિત વસ્તુના સ્વીકાર વિચારક કયારેય ન કરે. સત્તા-અપમાન–તિરસ્કાર નીચકુલને નિમ’ત્રણ આપે છે. પરમાત્મા મહાવીરદેવને મરિચિના ભવમાં કાણે સંતાપ્યા ? કોણે દુ:ખી કર્યાં ? અભિમાને જ, જે પદથી વિશ્વના કલ્યાણ કરવાના હેાય તે પટ્ટને પણ શું ગણ્યું ? પેાતાનુ માન ગૌરવ મારા દાદા તી''કર, મારા પિતા ચક્રવતી. આ અવસર્પિણીમાં હુ અતિમ તીર્થંકર. વાસુદેવ અને ચક્રવતી. મારુ' કુળ ઉત્તમ. મરિચિએ કુળની અનુમેદના કરી ઉંચ્ચ કાર્યોં કર્યુ હાય તેા ધન્ય બની જાત પણ કુળનું અભિમાન કરી તુચ્છતા કરી. કુળના અભિમાન ઉપર ત્રિૠડ લઈ નૃત્ય કર્યું.. • સમાહે ઉત્તમ· કુલ ’–આ કનુ* નાટક ? અભિમાનનું અભિમાન વડે મહામેાહ ઉત્પન્ન થયા. ખસ, પછી સૂઝાઇ ગયા....પથ ભૂલ્યાં...ભયંકર ભવાટવીમાં મેહથી વ્યાકૂળ બન્યા. તીર્થંકરના જન્મમાં પણ સુકુળ–ઉચ્ચકુળ દુભ ખન્યુ. જે અભિમાન તીર્થંકર પરમાત્માને પણ કહી દે “તમે પણ એકવાર મારા રવાડે ચઢળ્યાં.—મારી દોસ્તી કરી તે તીથ''કરના જન્મમાં—તીર્થંકરના ભવમાં પણ તમને કહી દૃઉ–ભૂલતાં નહી, તમે મારા એકવારનાં દાસ્ત હતાં. ૬૪ ઇન્દ્રો તીર્થંકર રૂપે માતાના ગર્ભમાંથી તમારી સ્તુતિ કરે, “નમ્રુત્યુણ, અરિહંતાણુ, ભગવનાણુ ”.. કહી તમારા ચરણુમાં વંદના કરે તે। ય હું અભિમાન તમારી Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ૨૩૯ ઠેકડી કરતાં ના શરમાઉં. ૮૪ દિવસની નીચકુળની સજા સહન કરવાની ફરજ પાડુ, જે અભિમાન તીથકર પરમાત્માને પણ પરચા દેખાડી દે તે આપણને છેડે ? આપણી તે અભિમાન શુ અવદશા કરે તે શાંતચિત્તે વિચાર કરવેા જ જોઈ એ. ગુરુદેવ ! હુ તે આપના શિષ્ય છું. ‘નમે’ ના પાઠ ભણનાર, નિત્ય ગુરુવંદન કરનાર, તીર્થંકરની આજ્ઞા માનનાર મારામાં માન અભિમાન મિથ્યાભિમાન હાઈ શકે ? અને આપ તે મારા મહાગુરુ...આપની પાસે તેા અભિમાન આવી જ ના શકે. શિષ્ય ! ક્રાધ જેટલા સહેલાઈ થી જીતાય છે એટલા માન મહીધર સહેલાઇથી જીતાતા નથી. મેં તને પરીક્ષાની વાત કરી હતી ને ? ચલ, યાદ કર જીવનનાં પ્રસંગે.... કેઇએ તને હિતશિક્ષા આપી...આજ્ઞા કરી....તારી ભૂલ કાઢી ત્યારે તારા મનમાં શું દ્વિધા થાય છે ? તેની સાચી વાત કર. ગુરુદેવ ! હુ હિતશિક્ષા સાંભળવા આવુ' ત્યારે હિતશિક્ષા ગમે. આજ્ઞા ચાહું ત્યારે આજ્ઞા શિરસાવદ્ય કરવી ગમે. બાકી વારવાર શિખામણ આપે ા થાય કરવા દે કચ કચ.... એ ખેલે છે, અમે ક્યાં સાંભળીએ છીએ ? ખડખડાટ કરવા દો. ઘડી ઘડી હુકમ કરે તે થાય · શું કઇ તમારા નેકર છીએ ?’ નાકરની જેમ હુકમ કર્યાં કરે છે ?જાવ, તમારી વાત કશી માનવાના નથી અને વડીલ અમારી ભૂલ કાઢે ત્યારે અને તેમાં પણ બધાની વચ્ચે અમારી ભૂલ કાઢે.ત્યારે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦] • મારા મનમાં શુ થાય છે કહું ? ના...ના....એ મારાથી નહિ ખેલાય. પણ, આપ પૂછે છે, અને ન કહ્યુ' તે પણ ખરામ કહેવાય....કહી દઉં ? તા ' જૈન - દુર્ગાણાને સુધારક X તમારા મઢે તાળું નથી, તમારુ મેઢું ખુલ્લુ' છે એટલે જેમ ફાવે તેમ ખેલે. બાકી અમે પણ તમારી ભૂલા કાઢીએ તે અમારાથી એક અંશ પણ ઉતરે એવા તમે નથી, તમે મેટા છે, તમારી ભૂલ કહેવાય નહિ. તે પણ શરમ –ઉપકારની ભાવનાથી નહિ પણ તમારા ડરથી.... ભૂલે ચૂકે ચ જો તમારી એક ભૂલ કહીશુ તે તમે અમારી સીરોર ભૂલે। કાઢશે. માટે મૌન રહીએ. બાકી મનમાં તે તમને ઘણું ઘણું કહી દઈ એ. અમે અમારી ભૂલ જોવા ટેવાયેલાં જ નથી, એટલે અમને લાગે કાઈ ની ભૂલ કહેવી તેમાં હિત ભાવના શાની ? ભૂલ કહેનાર અમને હિતસ્વી લાગતાં જ નથી. આકરા લાગે છે. પછી પરિણામ એવુ આવે છે કે અમે તેમની નજર ચૂકવતા આમ તેમ ક઼ીએ. જાહેરમાં આવી વદન વ્યવહાર કરી લઈ એ છીએ. અમારા ગુરુજી છે. વડીલ છે તેમ ખેલીએ પણ, અમારી ભૂલ કહેનાર અને જાહેરમાં અપમાન કરનાર તે ખરાબ લાગે છે. મનમાં ખખડીયે ચખા આના કરતાં તે પાળેલા ધૃતરે ય સારે. તે પણ ઓળખીતાને ભસતા નથી, અજાણ્યાને ભસે છે અને અમારા વડીલ તેા રગમાં જ ભાગ કરે છે. આવી છે અમારી મન:સ્થિતિ....સરળ સ્વભાવે રજુ કરી છે. આપને જે માનવુ હેાય તે માનેા. ભલાભુંડા-સાથેખાટા-ચેાગ્ય-અયાગ્ય-વિનયી–અવનચી પણ આપના જ છું. આપના ચરણમાં જ રહેવાના ... X PR X X ' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪ અજઝપ્ સવુડે પરિવજ્જઈ સયા પાવ માનવ માત્ર પુણ્યશાળી કહેવરાવવાને આતુર છે. કોઈને પણ પાપી કહેવરાવવું પસંહૈં નથી. કયારેક કાઈ પાતાને પાપી કહે છે તે પણ બીજા અધિક પુણ્યશાળી કહે તે માટે ખેલે છે, ખાકી વિશ્વમાં કેને સારા કહેવરાવવાની ઈચ્છા ન હેાય ? જે ‘મહાત્માએ હકીકતમાં સારા છે—શ્રેષ્ઠ છે – વિશુદ્ધ છે તેમને કોઈ ઝખના હૈાતી નથી અને જેને ઝંખના છે. તેની પાસે પુણ્ય નથી. ખુદની જાતને પુણ્યશાળી—ધી –મહાત્મા કહેવરાવવા વ્યક્તિ કેટલીય ઉંચા-નીચી કરે છે. કેટલાંય સાચા પુણ્યશાળીને ઢાંકવાના પ્રયત્ન કરે છે. એટલું જ નહિ. પુણ્યશાળીની કીતિથી હૈયામાં તીવ્ર ઈર્ષ્યા પ્રગટ થાય છે. કોઈવાર તા મહાત્મા ઉપર કલક આક્ષેપ-અપવાદ પણ મૂકી દે છે. આ છે પુણ્યશાળી કહેવરાવવા માટેની દર્દભરી પાપ થા. સજ્ઞના શાસનના જ્ઞાન વગર કાણુ મેાહ સામે રણભેરી વગાડી શકે ? સત્ત શાસનના રહસ્યા જ આત્માની વિશુદ્ધ દશા તરફ પ્રગતિ કરવા પ્રેરે છે. બાકી તાજ્ઞાનના નામે પ્રીતિના વ્યાપાર ચાલે....ભક્તિના નામે પાખંડ તāાની ઉશ્કેરણી વધે.... અધ્યાત્મના નામે ક્રિયા–વ્યવહાર માગના બધા મધન છેાડી શાસન-શાસ્ત્ર શિષ્ટજન અને વ્યવહારની મર્યાદાના લેપ ૧૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨: મહાનની જોડે વિરોધ કરે તે મૂર્ખતા છે. કરે. અધ્યાત્મના નામે જગતમાં ખુદને છાવાદ પોષણ કરનાર વિશ્વમાં અનેક હોય છે. ભેળાં ભકતે માની લે છે “આ મહાત્મા અધ્યાત્મવાદી છે.” અધ્યાત્મની ઉદઘોષણા કરાવવી અલગ છે અને અધ્યાત્મી બનવું અલગ છે. જેનશાસ્ત્રની દષ્ટિએ કેઈપણ આત્મા કયા ગુણસ્થાનકે સાચે અધ્યાત્મી કહેવાય તે સમજવું ખૂબ જરૂરી છે. 1 મેલાં કપડાં પહેરવા તે અધ્યાત્મી નહિ. જે મેલાં કપડાં પહેરનારને અધ્યાત્મી કહેવાય તો બધા ઘાંચી જ અધ્યાત્મી કહેવાશે.” જટાજૂટને અધ્યાત્મી કહેવાય તે આફ્રિકાના જગલમાં ફરતા જગલી માનવી અધ્યાત્મી. અવ્યવસ્થિત જીવનને અધ્યાત્મ કહેવાય તે હિપીને જ અધ્યામી કહેવા જોઈએ. 3 તપ કરનારને અધ્યાત્મી કહેવાય તે તામલી તાપસને જ અધ્યાત્મી કહેવા જોઈએ.” ગુફામાં રહેનારને અધ્યાત્મી કહેવાય તે સિંહ–વરૂ જેવા જંગલી પ્રાણને જ અધ્યાત્મી કહેવા જોઈએ. 8 સ્વેચ્છાચારીને જ જે અધ્યાત્મી કહેવાય તે ઈચછા મુજબ હરનાર-ફરનાર–ખાનાર–ભસનાર પશુને જ અધ્યામી કહેવા જોઈએ. જટાજૂટ વધારવી તે અધ્યાત્મ નહિ....અવ્યવસ્થિત જીવવું તે અધ્યાત્મ નહિ...તપ કરે તે અધ્યાત્મ નહિ... ગુફામાં રહેવું તે અધ્યાત્મ નહિ... વિશ્વના અનેક ધર્માત્મા અધ્યાત્મી મહાત્માના સંપર્કમાંપરિચયમાં આવવા ચાહતા હોય છે. પણ વિશ્વમાં ઢાંગી Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા ૨૪૩ અધ્યાત્મી કયારેય ખોટ હાતી નથી અને સાચા અધ્યાત્મી મહાત્માની સદા સર્વદા અછત જ હોય છે. અધ્યાતમી આત્માની ઉપાસના-માન-સન્માન-સત્કાર જોઈ ને ઘણાને અધ્યાત્મી બનવાનું મન થાય. આપણી આ મનેભાવના જ્ઞાનીઓ જાણે છે. અધ્યાત્મના નામે આપણું ગાડી કયાંય ઊંધા પાટે ચડી ન જાય એટલે શ્રી આચારાંગ સૂત્ર આપણને ફરમાવે છે પહેલાં અધ્યાત્મની વ્યાખ્યા સમજી લે. પછી અધ્યાત્મી મહાપુરુષના આશીર્વાદ મેળવી અને બાદમાં અધ્યાત્મી બન.... શ્રી આચારાંગ સૂત્રનું ૧૬૦ સું સૂત્ર કહે છે– “અ૪૫ સંવડે પરિવજઈ સયા પાવ” – “અધ્યામી સદા પાપને ત્યાગ કરે છે.” શિષ્ય ! તું પ્રશ્ન પૂછીશ....! તમે અધ્યાત્મની વ્યાખ્યા કરે છે પણ, મને સમજાવે..... અધ્યાત્મ એટલે શું ? ભલા! અધ્યાત્મના નામે કેટલાંક લેકે માયાજાળ ઉભી કરતાં હોય છે પણ જિનશાસનમાં અધ્યાત્મને અથ છે. આત્મામાં રહેનાર, શાસ્ત્રકારે આત્માની સાથે રહેનાર તરીકે મનને જ સ્વીકારે છે. અર્થાત અધ્યાત્મ એટલે “મન એટલે જ અહી ફરમાવે છે – મન જેનું સંસ્કૃત છે તે સદા પાપનું પરિવર્જન કરે છે. [3 જૈન શાસનની દષ્ટિએ મનને કાબુમાં રાખનાર–મનને નિરોધ કરનાર તે અધ્યાત્મી.. મનથી કયારે પણ વિચારની મર્યાદા ઉલ્લંઘ નહિ તે અધ્યાત્મી. Page #278 -------------------------------------------------------------------------- ________________ હલકાની જોડે વાત કરવી તે તુચ્છતા છે. ૩૩ ૨૪૪૪ સ પેાતાના સ્થાનને યાગ્ય વિચાર કરે તે અધ્યાત્મી.... × ખુદના વિચારના સયમ દ્વારા આચારના મર્યાદાનુ જતન કરે તે અધ્યાત્મી.... સમજપૂર્વક મનના જે સયમ કરે તેના વચન અને કાયા સહેજ ભાવે સયમી બની જાય છે. જ્યાં મનને રસ છે ત્યાં જ વચન અને કાયા પ્રવૃત્તિશીલ અને છે. મન જે વિષયમાં ઉદાસ અને છે-નિરસ અને છે ત્યાંથી વચન અને કાયા ધીમે ધીમે ખસી જ જાય છે. એટલે જ આનદઘનજી મહારાજે ફરમાવ્યુ “ સન સાધ્યુ તેણે સઘળું સાયુ’ ' મન સ'સારથી નિવૃત્ત અને છે એટલે તન સ`સારને કહી દે છે અમારા મુખ્ય ભાગીદારે વિદાય લીધી. હવે અમે નકામા અની ગયા. અમે પણ એક દિવસ સ`સારને રાજીનામુ આપી દેવાના.” જેનુ મન સ`ચમી તે પાપના સદતર ત્યાગ કરે છે. અહી પાવ” શબ્દના અર્થ કરવાના છે. પાપનું મૂળ કારણ શું ? ક.' કમ હટે એટલે પાપ કઈ રૂપે પણ પ્રવેશ કરી શકતુ' નથી. અધ્યાત્મી એટલે સયમી. સયમી આશ્રવને ત્યાગી હોય....પાપ અને પુણ્ય અનેને વિદાય કરનાર હાય.... . સયમી પુણ્યકને પણ કહી દે છે—અમારા આત્મઘરમાં તમને પણ સ્થાન નહિ મળે, કારણ− તમે પણ કર્મીના સુવાળા સંતાન છે.....કમના મેહામણા સ'તાન છે....ભલે, પાપ ક'નું બિહામણું સંતાન છે પણ, પાપ અને પુણ્ય તમે અનેય વિદ્યાય થાવ. અમે તમારા વિરોધી નથી, તમારા સ્નેહી યે નથી. અમે તેા જડ કના વિરોધી છીએ. કર્મોના Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા ૨૪૫ સોહામણાં સંતાન અને અમારા આત્મમંદિરમાં પ્રવેશ મળે તે તેની પાછળ-પાછળ કર્મનું બિહામણું સંતાન પાપ પણ પ્રવેશ કરી દે. પાપ-પુણ્ય પછી તો એવા પગ પહોળાં કરીને બેસી જાય કે સમસ્ત કર્મને પરિવાર સહકુટુંબ સહપરિવાર વગર નિમંત્રણે મારા આત્મ સામ્રાજ્યમાં અડ્ડો ' જમાવીને બેસી જાય એવું મને પોસાય નહિ એટલે સાચે અધ્યાત્મી કમ માત્રને જાકારો આપી દે. સાચે સાધુ જ પાપ – પુણ્ય બંનેની ઉપેક્ષા કરી શકે. સાચા સાધુને જેમ પાપ પ્રત્યે નફરત હોય, તેમ તેને પુણ્ય પ્રત્યે પણ નફરત હેય. પાપ અને પુણ્ય બંને સાધુના માટે હેય છોડવા લાયક સાચા અધ્યાત્મી પુણ્યને વિદાય આપતાં જરા આશ્વાસન આપે છે. “તને હમણાં મોકલી આપું છું પણ એકવાર મેક્ષની સાધના કરવા પંચેન્દ્રિયજાતિ–મનુષ્યગતિ– મનુષ્યનું આયુષ્ય–વજીષભના રાચ સંઘયણ, ઔદારિક શરીર વિગેરે શેડી પુણ્ય પ્રકૃતિરૂપ તમારી પાર્ટીને નિમંત્રણ આપીશ. પણ હું તમારે આધીન નહિ બનું. મારા નીચે તમારે કામ કરવું પડશે. શુકલધ્યાને પહોંચવા શેડી તમારી મદદ લઈશ.” નિઃ સરણી-સીડીના સહારે રાજમહેલમાં પહોંચાય પણ, રાજમહેલમાં પહોંચ્યા પછી સીડીને ય ત્યાગ કરવાને. તેમ સર્વ સંવરભાવ રૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરીશ ત્યારે કમમાત્રને કહી દઈશ. દૂર હ. દૂર હટા, તમારું કામ નથી એટલે ૦ સાચા અધ્યાત્મ સમભાવમાં સ્થિત હોય - સાચા અધ્યામી જગતના જીવ માત્રના મિત્ર હાય સાચા અધ્યાત્મીમાં જ કરુણાના સ્વયંભુરમણ સમુદ્ર લહેરાયમાન થાય Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] કપાય આત્મ ગુણનું ઇંધણ ૦ સાચા અધ્યાત્મી જ શ્રેષ્ઠ ગુણાનુરાગી અને , શ્રેષ્ઠ ગુણાનુવાદી હોય. સાચા અધ્યાત્મી જ કર્મથી ભારે બનેલ પ્રત્યે ઉપેક્ષા કરી શકે છે. સાચા અધ્યાત્મી ગુણના પક્ષપાતી હાયણના શ્રેષી હોયદુર્ગણું પ્રત્યે તેમના હૈયામાં મધ્યસ્થ ભાવ હેય. તટસ્થ ભાવથી આત્મા અને કર્મનું નાટક જોયા કરે. કર્મનું નાટક જોઈ રાગ ન કરે અને ઢેબ પણ ન કરે. ૦ સાચા અધ્યાત્મી ૧૫૮ કમ પ્રકૃતિને બધ-ઉદય– સત્તામાંથી સંપૂર્ણ છોડે. ૦ સાચા અધ્યાત્મીમાં જ સર્વ સંવરભાવ સાધી શકે અને યેગ નિરોધ કરવાની શક્તિ પ્રગટે. ૦ સાચા અધ્યાત્મી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ઓ ભાવિના પ્રભુના અનંત ગુણેના વારસદાર અને વર્તમાનના મારા શિષ્ય ! બસ, તું અધ્યાત્મી બની સર્વ સંવરભાવને પ્રાપ્ત કર. એ જ મારી તે હાર્દિક ભાવના છે. ગુરુદેવ ! વર્તમાનમાં તે મારો આત્મા બાહદશામાં છે. આપની કૃપાએ અંતરાત્મદશાની ઝંખના જાગી છે. મહાત્માને વેશ પરિધાન કર્યો છે પણ અધ્યાત્મી બન્યા નથી. બસ... મારા હૈયામાં અધ્યામી બનવાની કઈક સુષુપ્ત પણ ઝંખના તે અવશ્ય છે. આપની પ્રેરણા મારી જાગૃતિ અવશ્ય લાવશે... આપની પ્રેરણા એ મારા માટે અધ્યાત્મનો ઉષાકાળ છે. ઉષાકાળ બાદ સૂર્યોદય થતાં કેટલી વાર? બસ, હવે રાહ જોઉં છું... સાયિક શ્રદ્ધાનાં સૂર્યોદયની.... !!! Page #281 -------------------------------------------------------------------------- ________________ જ = કપ વિતિગિછ સમાવનેણું અપાણેણું ને લહઈ સમાહિં કઈ પણ વ્યક્તિ અગ્નિ પાસે બેસે અને ઠંડક થાય, તેવું બને નહિ, મનમાં ભ્રમ પેદા થાય તો શાંતિ પ્રાપ્ત થાય છે તેમ સત્ય તત્વ પ્રત્યે અરૂચિ પેદા થાય તે શાંતિ મળે નહિ. સત્ય-સુયોગ્ય મહાત્મા પ્રત્યે તિરસ્કાર પેદા થાય તે પણ શાંતિ મળતી નથી. સાધક જીવનમાં-આરાધનામાં– સૂાધનામાં આનંદ ત્યારે આવે જે ચિત્ત સ્વસ્થ હોય તે. ચિત્તાની અસ્વસ્થ દશામાં કદાચ આરાધના થાય તે પણ યંત્રવત્ થાય, પ્રાણ પૂરાય નહિ. સાધક!તારે આરાધના અને સાધના બંને કરવાની છે. આરાધના નિત્ય કરવાની હોય. સાધના સમયે-સ્થળે અને લક્ષ્ય સિદ્ધિ અથે અમુક મર્યાદામાં તેના નિયમ પ્રમાણે કરવાની હોય. પ્રભુશાસન ફરમાવે છે આરાધના-સાધનાના પ્રારંભ ચિત્તાની સ્વસ્થતાથી જ કરવા. ચિતાની સ્વસ્થતા વગર કરેલી આરાધનાસાધના સફળ થતી નથી, સિદ્ધિદાયક બનતી નથી. એટલે તને કહું છું. પહેલા ચિત્તની સ્વસ્થતા પ્રાપ્તકર. ચિત્તની સ્વસ્થતા કહે કે સમાધિ કહા એકજ છે. સાધક ! – વિનયી છે. ગુરુની વાત સ્વીકારે તે પરમાત્માનો ઉપદેશ કેમ ન સ્વીકારે? પરમાત્માના ઉપદેશને તે , અવસર. પ્રભુની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે. તમે સુમુક્ષુ છે. મારે હવે તને વધુ શું કહેવાનું? Page #282 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય શાંતિના માર્ગ છે. ગુરુદેવ ! હું શું છું અને શું નથી. તે બધું આપ જાણા છે. મારી વૃત્તિને, મારા આત્મ સ્વભાવને હું જાણુ તેના કરતાંય આપ અધિક જાણેા છે. સ`સાર સમુદ્રમાં ડૂબતાં મારા પ્રત્યે આપને કરુણા જન્મી, મારા હાથ પકડી બહાર લાવ્યા. શુ હવે મારા ક્રુષ્ણેાને બહાર નહિ લાવે ? મારા સદ્ગુણૢાને પ્રગટ નહિ કરે ? ૨૪૮] આપને વિનવું છું–મારી જીવન નૈયાના સુકાની અનો. મને મેાક્ષમાં સ્થાપિત કરજો, આપે ફરમાવેલ મારા (હત માગે ચાલીશ. પણ અધ્યાત્મ જીવન માટે માળક છું. સ્ખલના થશે. બસ, આપ મને ચેતવો... આપના મા દનથી પતનમાંથી ખચીશ... અને ઉર્ષ્યારાહણુની શ્રેણિમાં ધીમે ધીમે પણ સફળતા પ્રાપ્ત કરીશ. વિદ્વાનની સ્તુતિ ચિત્ત સ્વસ્થતા-સમાધિ આપે અને આચારાંગ સૂત્રની હિતશિક્ષા ના હું... ઉપાસક અન્યા . મારા ગુરુદેવ ! આપ પણ જ્ઞાની છે...આપની સ્તુતિ દ્વારા વિશ્વના સમસ્ત સાધુ તત્ત્વની સ્તુતિ કરીશ. આ અભિ લાષ મારા પૂર્ણ થાય. એજ નત મસ્તકે પ્રાથના.... શ્રી આચારાંગસૂત્ર તને હમેશા બ્યના ઉદ્ગમેધ કરે છે, કયારેક નિષેધાત્મક પદ્ધતિએ, કયારેક વિધેયાત્મક પદ્ધતિએ મહાપુરુષો પ્રેરણા કરે. શાસ્ત્રમાં વિધાન કરે. સકતવ્યનું ફળ કહે, અસત્ કષ્યનુ પણ ફળ ભયંકર હેય તેમ કહે પણ તું આમ કરીશ તે તને નુકસાન થશે. તું આમ કરીશ તા સ્વગે પહોંચી જઈશ એમ કહે. મહાપુરુષના વચન દીપક સમાન હોય. દીપકનુ` કા` સ્પષ્ટ દર્શન કરાવવાનુ.... Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્ર ચિંતનિકા [૨૪૯ તેમ મહાપુરુષ આપણને શાસ્ત્રને રાજમાર્ગ બતાવે. વીતરાગનું વચન વીતરાગ ખુદ તિન્નાણું તાયાણું ” હેય તેમ વીતરાગ વચનના અનુયાયી મહાપુરુષ તિન્નાણું તારયાણું” બુદ્ધિના ધારક હોય. શ્રી આચારાંગસૂત્ર એ તે પરમાત્મા મહાવીરની વાણી. તેમાં કેઈના પ્રત્યે શ્રાપ પણ ન હોય, અનુગ્રહ પણ ન હોય. સત્યમાગને પ્રકાશ હેય. જે શાસ્ત્રમાં સત્યાગને પ્રકાશ હાય તે કાલજયી ગ્રંથ બને છે. પ્રભુ ફરમાવે છે–વિતિગિચ્છા સમાવનેણું અપાણેણ ને લહઈ સમાહિ વિચિકિત્સા પ્રાપ્ત કરેલા આત્માને સમાધિ મળતી નથી. જ્યાં આગમની પક્તિ સાંભળીશ એટલે તું તેના રહસ્યને પ્રાપ્ત કરવાને ઉત્સુક બની જઈશ. તારી જિજ્ઞાસા જાણું છું.....સમજુ છું. એટલે તારી જિજ્ઞાસાને અનુરૂપ વિસ્તૃત-વિસ્તારથી અર્થ સમજાવીશ. અધીરો ના થા.. જાગૃત થા.સાવધ થા....ઉપયેગી બને...એકાગ્ર બન... વિચિકિત્સા એટલે ચિત્ત વિહુનિ યુક્તિ વડે-તર્ક વડે પ્રત્યક્ષ-પરોક્ષ આગમ-અનુષ્ઠાન-ઉપમાન વગેરે પ્રમાણ વડે સમજાવે છતાં સમજાય નહિ. મોહના ઉદયથી બુદ્ધિમાં ભ્રમ પેદા થાય. આ બધા મારી પાસે મોહક રજુઆત કરે છે પણ આ કંઈ સત્ય નથી. વિશ્વસનીય નથી.” ફળદાયક નથી.આ આત્મિક પરિણામ તે વિચિકિત્સા, શાસ્ત્રમાં વિચિકિત્સાને દર્શનનો અતિચાર કહ્યો છે. વિચિકિત્સા સમ્યકત્વ –શ્રદ્ધા–આસ્થા–વિશ્વાસને દુષિત કરે છે. આત્માને પરિણામ બદલાતાં મનની વિચારણું બદલાય છે. પણ હજી આચારની પ્રણાલી બદલાઈ નથી. એટલે આચાર પાળે છે. પણ આચારને પ્રાણ શ્રદ્ધા ચાલી જવાથી આચાર નિપ્રાણ બની જાય છે. વિચિકિત્સાને બીજે પણ અર્થ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કાઈના પ્રત્યે નફરત કરવી તે મૂગી નિદા છે. (વાચકિત્સા એટલે વિદ્વાનની જુગુપ્સા. ’ જૈનશાસ્ત્ર એકલા ગ્રથા અભ્યાસીને વિદ્વાન કહેતાં નથી પણ ગ્રંથાના અભ્યાસ દ્વારા સ`સાર સ્વભાવ સમજી સસારના જે ત્યાગ કરે છે તેને વિદ્વાન કહે છે. વિદ્વાન એટલે ત્યાગી-મહાવ્રતધારી મહાત્મા-સાધુ-યતિ–મુનિ. આવા સાધુ-સાધ્વીજી મ.ની જુગુપ્સા નિદા તિસ્કાર એટલે વિચિકિત્સા, સાધુ થયા તે સાધના કરે પણ આવા મેલાં કપડાં શુ' કામ પહેરે છે ? વૈમાગી થયા તે રાગ ન રાખે પણ શરીરને પરસેવાથી નીતરતુ શુ કામ રાખે છે? સાધુ થયા તે તપ કરે-જપ કરે પણ ગદા શરીરની ઉષ્ણુ જળ વડે થાડી શુદ્ધિ કરી લે તા શુ' વાંધા ? આમ, સાધુની જીવન ચર્યાં પ્રત્યે જે વ્યક્તિને અણગમેઅરૂચિ-અભાવ પેદા થાય તેને ચિત્તની સ્વસ્થતા-ચિત્તની પ્રસન્નતા, આત્મિક નદ મળતાં નથી. આત્મિક આનદ એ. તા સાધુ ચર્ચાનું પરમ લક્ષ્ય છે. સાધુની નિંદા ગૃહસ્થ કરે તે દેષ લાગે તેમ સાધુ કરે તે! ય દોષ લાગે. તુ અતિચાર ભણેલ છે. અતિચાર તને મુખપાડે છે. એટલે વિચિકિત્સાના આટલા અથ તને સમજાય; પણ જરા આગળ વધ. સાધુની જીવનચર્યાની નિંદા આટલે જ વિચિકિત્સાના અથ નથી કરવાના, થેડા વિચાર કર. સાધુની જીવનચર્યાની નિ’દા ન થાય તે સાધુ મહાત્માની નિંદા થાય ? ત્યાગી વૈરાગીની પશ્ચાત કરાય? વિદ્વાન-મહાત્માની કુથલી થાય ? વિદ્વાનની ટીકા ટીપ્પણ થાય ? સાધુની જીવનચર્યાની નિદા આત્મ સમાધિને નષ્ટ કરે તેા સાધુ પ્રત્યેને અભાવ-અરૂચિ-અણગમે તિરસ્કાર-નિ'દા—કુથલી આત્માનાં ઉત્થાન કરે કે અધઃ પતન કરે ? સાધુ તે. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા રિપ૧ સમભાવી મહાત્મા છે. તે નિંદા કરીશ તે પણ દયા અને કરૂણા ચિંતવશે. પણ સાધુની નિંદાથી તારા આત્માને શું લાભ થશે? બેલ ભલા! મારે તને આગમ પંક્તિનું રહસ્ય સમજાવવું છે. તારી આત્મિક સમાધિ ભયમાં મૂકાશે. આ પાપ તને મનુષ્ય બનાવીને પણ પાગલ બનાવશે...મૂર્ખ બનાવશે કદાચ બુદ્ધિ રહેશે તે પણ સદબુદ્ધિ નહિ રહે. સત્ય સમજી શકશે નહિ. સભાવ સમજાવનાર મળશે તે પણ તારે પૂર્વગ્રહ છોડીશ નહિ. શાસ્ત્રીય શબ્દમાં કહું – વિચિકિત્સાથી ધિ હર્લભ બને છે. સમક્તિ પ્રાપ્ત થાય તેવા અનેક નિમિત્તો-આલંબન નિષ્કામિયાબ-નિરૂપયોગી નિવડે છે. - તું મારો આરાધક શિષ્ય! તારી આરાધના સફળ બનાવી જોઈએ. નિષ્કટક–નિરંતરાય બનવી જોઈએ. બાલ્ય ઉંમરથી સદગુરુની છાયા પામેલ વર્તમાનને મારે શિષ્ય પણ ભાવિન પ્રભુના શાસનને વાહક-શાસન પ્રભાવક મહાત્મા, સમાધિના. મહામાર્ગનો તું ઉપાસક બની જા.... આરાધક બની જા - જ્ઞાની–વિદ્વાન–શાસ્ત્રવિદ્દ–ત્યાગી–તપસ્વી–સાધુ મહાત્માના ચરણનો ઉપાસક બની જા... અંતરના અધિકેરાં. બહુમાન રાખ. મહાત્માના ગુણેને પ્રશંસક બની જા. મહાભાની ગુણ સ્તુતિ દ્વારા જીવનને ધન્ય બનાવી દે ગુણ સ્તુતિ મહાત્માની થશે....પણ, આત્મિક શાંતિના. અણમેલ લાભ તને મળશે.” નાના એવા નિમિત્તથી સન્માર્ગની તને પ્રાપ્તિ થશે. મહાત્માની ઉપાસના એટલે ખરેખર તારા જીવનની અદ્ભુત પ્રાપ્તિ. મહાત્માની ઉપાસનાથી તારું પુણ્ય એટલું મજબુત થશે કે તને બુદ્ધિને વિભ્રમ કયારેય પેદા નહિ થાય. તારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થશે. મેહનીયમને ઉદય. દુર જશે. શ્રી આચારાંગ સૂત્રમાં સદા સંયમીની હિતશિક્ષા... Page #286 -------------------------------------------------------------------------- ________________ ** જ સે ઉટિશ્યસ્ત ઠિયર્સી ગઈ સમશુપાસ * જગતમાં સૌ પ્રગતિને ચાહ-પ્રગતિની પ્રશંસા કરે. પણ, પ્રગતિ અંગે પુરુષાર્થ કેટલાં કરે? કબીરવડ જેવા ઘેઘુર વડલાની છાયામાં સૌ શાંતિ પ્રાપ્ત કરે. પણ ક્યારેક તો કબીરવડને પૂછે-“તું કઈ પરિસ્થિતિમાંથી પસાર થશે ? વૃક્ષને જે હાથ અને આંખ હોય તે આંખ ઉંચી કરી આંગળી આકાશ સામે ચીપીને કહે-ભગવાન જ જાણે. મારા અસ્તિત્વ માટે મારે શું શું સહેવું પડયું ? તેમાં પણ જેમ જેમ વડવાઈઓ વધી તેમ તેમ તે પૂછવાનું શું ? એક વૃક્ષનો વિકાસ પણ કાળજી માંગે છે, તે એક માનવ-સામાન્ય માનવ મહામાનવ બને ત્યારે તેને કેવા ભયંકર જીવન સંઘર્ષમાંથી પસાર થવું પડે? શેઠ-શેઠાણી કે રાજા-રાણીની કથા વાર્તા હોય તો લખી શકાય પણ અંતરની કથા ! અંતરની કથા કેવી રીતે શબ્દમાં રજૂ થઈ શકે? મહામાનવની પ્રગતિની કથા શબ્દમાં રજુ ન થઈ શકે તે આત્મામાંથી મહાત્મા બનવા અને મહાત્મામાંથી પરમાત્મા બનવા ઝંખતા આત્માની કથા શું શબ્દમાં આલેખી શકાય? -શબ્દ શક્તિ ત્યાં વામન બની જાય છે. આત્મશક્તિ અનેરી આભાથી પ્રગટી ઉઠે છે. આત્મશક્તિના આલેખન ન થાય પણ આત્મશક્તિના દશનથી,–આલંબનથી આત્મશક્તિને વિકાસ અવશ્ય કરી શકાય. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [૨૫૩ આપણા સૌની આત્મશક્તિનું વિકાસ, પરમસૂત્ર શ્રી આચારાંગ સૂત્ર–તેનું ૧૬૪મું સૂત્ર કહે છે સે ઉઠિયસ ઠિયર્સ ગઈ સમણુયાસહ” સમ્યફ ઉસ્થાન વડે સ્થિત થયેલાની ગતિને સારી રીતે જુએ.” એશિષ્ય ! તું ગતિ શબ્દ સાંભળીશ કે તરત પૂછીશ. ગતિ કે પ્રગતિ ? ગતિ = ચાલમાં શું જોવાનું ? દરેકની ચાલવાની રીત અલગ હેય. કેઈ તિષી ચાલ ઉપરથી કઈકભવિષ્ય કથન કરી શકે. કેઈક ઠેકટરે ય ચાલ જુએ તો ઘણું અનુમાન કરી શકે. પણ હું ગતિ ઉપરથી શું સમજુ? પ્રગતિની વાત કરું? પ્રગતિ તે સહજ પ્રગટ થઈ જાય. પ્રગતિને કયારેય પ્રગટ કરવી પડતી નથી અને પ્રગટ કરવી પડે તે પ્રગતિ નહિ, કંઈક ગુપ્ત ગતિ હય, તારા મનની વકતાને સમજુ છું. છતાં તને કહું છું ગતિ શબ્દને અર્થ કર અથવા શાસ્ત્ર દ્વારા સમજ ગતિ એટલે શું ? મને તારા, મનની ખબર છે. મારે આ પ્રશ્ન સાંભળીને પણ તું કહેવાને ગતિ. શબ્દનો અર્થ તમે જ કહે ને ? ભાઈ! મધું હું જ કહીશ અને હું જ કરીશ, પછી કૈવળજ્ઞાન પણ હું જ મેળવીશ અને મે પણ હું જ જઈશ. એ પણ યાદ રાખજે. પણ હું તે તારી પ્રગતિ ચાહક ગુરુ છું. સાંભળ, ગતિ શબ્દને અથ શીલાંકાચાર્ય મહારાજ કરે છે. પદવીઉન્નતિ-આબાદી. તું સારી રીતે પ્રગતિ નિહાળ ક Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪૫ અપકારી પર પણે ઉપકાર કરે તે સજજન છે. પદવી–ઉન્નતિ આબાદીને સમજ. પદવી કેની થાય ? ઉન્નતિ કોની થાય ? આબાદી કોની થાય ? ઉચ્ચગતિ કોની થાય? એ પણ જાણવું પડશે. શ્રી આચારાંગ સૂત્ર કહે છે સ્થિત થયેલાંની ગતિ-પદવી ઉચ્ચગતિ થાય છે. કયાં સ્થિત થયેલાની ? એક સ્થાનમાં સ્થિર થયેલાની? એક કાળમાં સ્થિર થયેલાની ? તારા પ્રશ્ન અનેક થશે તે પહેલાં સમજાવું. ગુરુકુલવાસમાં રહેલાની ગતિ–પદવી થાય છે. – જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા ગુર્વાજ્ઞાને પાલક બની શકે છે. -- જે આત્મ ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા ગુરુસેવાનો આરાધક બની શકે છે. – જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે તે આત્મા નિર્દોષ શુદ્ધ સંયમને સાધક બની શકે છે. જે આત્મ ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા શુદ્ધ સદગુણનો ઉપાસક બની શકે છે. ગુરુકુલવાસમાં વીતરાગની આજ્ઞા અને ગુજ્ઞા પાલન થવાથી અભિમાન હટે છે અને નમ્રતા પ્રગટ થાય છે. જે આત્મામાં નમ્રતા પ્રગટે છે તે જગત માત્રને વદનીય-પૂજનીય અને અનમેદનીય બની જાય છે. જે આત્મા ગુરુકુળમાં રહે છે તેને પરમ શ્રદ્ધા સંપન્ન ગૌતમ સમા જ્ઞાની ગુરુના શ્રીમુખે શાસ્ત્રવાંચન-શાસ્ત્ર શ્રવણને લાભ મળે છે. સમ્યગ શ્રદ્ધાળુ જ્ઞાની ગુરુ શિષ્ય-શિષ્યાની ગ્યતા તેમના તર્ક-વિતક તેમની બૌદ્ધિકતા સમજે છે તેથી શિષ્યના મનને સમજી અધ્યયન-અધ્યાપન કરાવે છે. વાંચના આપતાં શિષ્યના પ્રશ્નના સંપૂર્ણ નિરાકરણ કરે Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનીકા [૨૫૫ છે. આ કારણે જ ગુરકલવાસમાં નિવાસ કરનાર શિષ્યની શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. જ્ઞાનનું ફોત્ર અપરિમિત બને છે. ગુરૂકુલવાસમાં નિવાસ કરનાર શિષ્યની ચારિત્રમાં સ્થિરતા પ્રગટ થાય છે. જ્ઞાની ગુરુ શિષ્યને એવા જતન કરે છે કે મહિના જહેર તેને ચઢતા નથી. કદાચ ક્યારેક મેહનો જ્વર શિષ્યને -સંતાપે છે તે ગુરજી તેને તુરત ભાવનાની ઔષધિ આપે છે. ગુરુકુલવાસમાં ગુરૂવરનું ત્યાગનું પવિત્ર સામાન્ય એટલું જાગ્રત હોય છે કે અરતિરૂપ ચારિત્ર દ્રોહીને પ્રવેશ જ મળતું નથી. ગુરુકુલવાસમાં ગુરુદેવ તે આપણું સંયમના રક્ષક બને છે, પણ પેલાં સ્થવિર ભગવંતે-વૃદ્ધ મહાત્મા સાધુની ચાલ ઉપરથી તેમના બેસવા-ઉઠવા બેલવા વિચારવાની પદ્ધતિથી સમજી જાય છે કે આ સાધુ સંયમના પાલન કરી શકશે કે નહિ? છે પણ બાળક જેવું છે. માતા-પિતાને છોડીને હજી હમણાં જ આવ્યું છે. હજી તેને કઈ વડીલની હુંફની જરૂર છે. તેની કેઈ આ સાધુ સંયમ પાલન કરવા ઈચ્છે આંગળી પકડનાર જોઈએ તેથી સ્થવિર વૃદ્ધ સાધુ કેઈ નવદીક્ષિત-બાલ-વૃદ્ધગ્લાન સાધુની સેવામાં દડી જાય છે. નૂતન સાધુ સ્થાવર સાધુના આશ્વાસનથી આનંદ વિભોર બની જાય છે. અને સાધુ મહાત્માનું સંયમ જીવન ગુરૂકુલ વાસના પ્રભાવે પતનમાંથી ઉર્વારોહી બની જાય છે. ગુરકલવાસમાં રહેતા શિષ્ય જિન શાસનના રહસ્ય પ્રાપ્ત કરતાં આરાધના અને સાધનાના અને ગુરુના જ્ઞાનનો ખજાને પ્રાપ્ત કરી લે છે. ત્યારે ગુરુદેવ વિચારે છે “ભવિષ્યમાં મારા જ્ઞાનને આ જ વિસ્તારશે, શાસનની જવાબદારી નિભાવશે અન શાસનને પ્રભાવક પણ આ શિષ્ય થશે.” પ્રભુ શાસનના ગૌરવવંત આચાર્ય પદથી આ મહાત્માને વિભૂષિત કરો. આમ, ગુરૂકુલવાસમાં નિવાસ કરતા શિષ્ય પરમેષ્ઠિના ત્રીજા Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] વેરવૃત્તિ એ જગજનું મોટામાં મેલું ગાંડપણ છે. પદે પહોંચી જાય છે. આચાર્ય પદ પર આરુઢ થઈ જિનાજ્ઞા મુજબ ગચ્છનું સંચાલન–શાસનનું સુયોગ્ય સંચાલન કરે તે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. અંતે એક ઉત્સર્પિણિ. અવસર્પિણી કાળમાં ફક્ત ૪૮ આત્માને જ જે તીર્થકરનું મહાન પદ મળે છે. તેના પણું ઉમેદવાર બની શકાય. ગુરુકુલવાસમાં રહેતા શિષ્યની પ્રગતિ–પદવી–લાભ અવર્ણનીય. છે. તેથી જ શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે. ગુરુકુલ નિવાસી શિષ્યની પ્રગતિને તું સારી રીતે નિહાળએટલું સૂક્ષ્મ બારીકાઈથી નિરિક્ષણ કર કે તને પણ આ મહાન માર્ગની સફર કરવાનું મન થાય. ગુરુદેવ ! આપે કૃપા કરી. મને કેટલું સરસ સમજાવ્યું... કયારેક થઈ જતું હતું. મેં આત્મસાક્ષીએ મહાવ્રત લીધાં છે. કઈક તે સમજી વિચારીને લીધાં છે પછી વળી આ ગુરુની શાની પિોલીસ ચેકી? પણ આજે મારી બધી અસમજૂતી-ગેરસમજૂતી દૂર થઈ. જગતની દરેક સારી ચીજના માટે સંરક્ષણ જોઈએ જ. મકાનને કપાઉન્ડ જોઈએ ખેતરને વાડ જોઈએ.દરવાજાને તાળું જોઈએ...નૌકાને નાવિક જોઈએ-સૈન્યને સેનાપતિ જોઈએ તેમ શિષ્યને ગુરુના રખવાળાં જોઈએ. ગુરુના રખેપા હોય તે શિષ્યના સંયમ સુરક્ષિત રહે. આ વાત મને બરાબર સમજાઈ ગઈ પણ હવે કૃપા કરેમને “ઉડિયસ” શબ્દને અર્થ સમજાવે. મારું અજ્ઞાન દૂર કરવા આપ કષ્ટ લે, તેવી. પ્રાર્થના કરું છું જ્ઞાન પિપાસુ ! તારી યેગ્યતા અને ઉત્સાહિત કરે છે. એટલે સમજાવતાં કષ્ટ નહિ, આનંદ આવે છે. તો કેઈકવાર તારા પ્રશ્નો સાંભળી તારા ભૂતકાળમાં હું ખોવાઈ જાઉં છું. આજે તું પ્રશ્ન કરે છે તેના કરતાં અધિક માથા કુટિયા પ્રશ્ન. Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૭ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા હું મારા ગુરુદેવને કરતે. પણ એ વાત્સલ્યમૂતિ ગુરૂદેવે મારા મસ્તક પર તેમનો પવિત્ર હસ્ત ફેરવી મને કેટલું શાંતિથી સમજાવતાં એ પવિત્ર દેશ્ય યાદ આવે છે ને થાય છે મારા ગુરુદેવના તે દિવ્યપંથને હું અનુગામી ન બનું એ કેમ બને ? ચલ, હવે તારા પ્રશ્નનો જવાબ “ઉઠિયર્સ” એટલે ઉસ્થિતસ્થ. ઉઠેલ–જાગેલ સમ્યગ્ર ઉત્થાન કરેલ. પ્રભુ શાશનમાં સમ્યગ ઉત્થાન એટલે શ્રદ્ધામાં સ્થિર થયેલ. શંકા-કાંક્ષાવિચિકિત્સા વિગેરે દેષથી રહિત જેની શુદ્ધ શ્રદ્ધા છે તે શુદ્ધ શ્રદ્ધાવાન. હવે આખાય પદને સંપૂર્ણ અર્થ સમજી લે. શુદ્ધ શ્રદ્ધાળુ ગુરુકુળમાં રહેલ આત્માની પદવી. આત્માની ગતિ ભવ્ય અને દિવ્ય હોય છે. તેનું તે નિરીક્ષણ કર. શાસ્ત્ર તે સૂચન કરે. પણ શાસ્ત્રનું સૂચન એ જ ભવ્યાત્માને હિતશિક્ષા બને છે. તારા જેવા સુગ્યને વધુ શું કહું ? મારી તે તારા પ્રત્યે એવી ભાવના છે. મને તે એટલા શુભ મનોરથ થાય છે કે મારા શિષ્યની યશગાથા મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજિત સીમંધર પ્રભુ કયારે ગાશે ? સીમપર પ્રભુની પ્રશંસા એગ્ય અન એ જ મારા તને અતરના શુભાશિષ છે. ગરદેવ ! આપના મારથ સાંભળતાં મારી આંખો અશ્રુના સમુદ્રથી છલકાઈ જાય છે. મારે અવશ્ય મહાપુરૂષની પ્રશંસાને યોગ્ય બનવું છે પણ તે માટે તે પ્રથમ મારે મારા વડીલના આશિષ ચાગ્ય બનવાનું છે. આપ તે મારા સદા મનોરથ પૂર્ણ કરે છે... . એક વધુ મનોરથ કરે. આ૫ દાંતા છે .. હું દાનને ચગ્ય પાત્ર છું બસ... ભિક્ષા દેહિ ભિક્ષાં દેહિ.” ૧૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જૂ ચેવ ડિબુધ્ધ જીવી જગતમાં ઉપદેશકાર અનેક હાય. પણ ઉપદેશ પ્રમાણે આચાર વિરલ વ્યકિતમાં હાય. પ્રવચનથી સભા મડપને ગજાવવા સહેલા છે. પણ પ્રવચનના તત્ત્વાથી જીવન જીવવું' ખૂબ કઠીન છે. કયારેક તે ઉપદેશ અને આચાર વચ્ચે આકાશ અને પાતાળ જેટલ' અંતર હાય છે. ઉપદેશ દેતાં તે ગુરુ ગૌતમ જેવા આત્મા અની જાય છે અને આચારમાં તે ગેાશાળા જેવી પ્રવૃત્તિ દેખાય છે. ઉપદેશમાં અપાતા તત્ત્વે જીવનમાં કેમ પ્રતિષિ`ખિત ન થાય ? કોણ જીવનમાં તત્ત્વજ્ઞાનને પચાવી શકે? આ પ્રશ્નો આરાધક આત્માને સહજ થવાના છે.... આરાધક આત્મા ઉપદેશ અને આચાર વચ્ચે સગતતા ઈચ્છે છે. વિસંગતતા કયારે પણ ન ઈચ્છે. આરાધક આત્મા કયારે પણ ખુદની ભૂલ ના સંતાડે છૂપાવે. આરાધક આત્મા સદા આત્મિક સિદ્ધિને ચાહતા હાય તેથી ગુરુજનના ચરણકમલમાં નમસ્કાર કરીને શિષ્ય પૂછે છે-ઉપદેશ પ્રમાણે આચાર કાનામાં હાય? સુશિષ્ય ! શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે “અજૂ ચેવ ડિબુદ્ધ જીવી. ” સરલ આત્મા-ઋજુ આત્મા પ્રતિબુ જીવી હાય છે. તને પ્રશ્ન થશે. પ્રતિબુદ્ધ જીવન માટે દેઢ સકલ્પ– અદ્ભુતવીય' જોઇએ કે ઋજુવૃત્તિ ? તું એક નહિ અનેક પ્રશ્ન કર. પણ હંમેશા સત્ય સમજવા આતુર રહેજે. શાસ્ત્રના સમાધાન સત્યને અનુસરણ કરતાં હાય. આપણી બુદ્ધિને નહિ...આપણા કદાગ્રહને નહિ. Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાચારાંગ સૂત્ર ચિંતિનિકા ૨૫૯ કેટલીકવાર આપણે પણ આપણું મનની કુટિલ ગતિ સમજતાં નથી. સત્ય સમજવા જઈએ છીએ પણ સત્યને કાટકૂટ કરી આપણું મગજમાં જે કદાગ્રહની ફ્રેમ છે. તેમાં ફીટ કરવા જઈએ છીએ. અંતે સત્યનો વિનાશ થઈ જાય છે અને આપણું પાસે પુનઃ મિથ્યાને આવિર્ભાવ થાય છે. શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા ખૂબ મર્મભરી છે. પહેલાં તે સમ્મત નહિ થાય. તારા મનમાં કંઈક ગુંચ છે. ગુંચ ઉકલે એવી છે પણ તને ડર લાગે છે. ગુંચ ઉકેલાય તે હું કે દેખાઈ જાઉં? તેથી જ શાસ્ત્ર કહે છે–ઉપદેશને અનુસાર જીવન સરળ આત્માનું હોય. કપટી આત્માનું ન હોય. તે સાધુતા સરળતા વગરની હોય? સાધુતા ટકે જ સરળતાથી. સરળતા વગર સાધુતા રીસાઈને દૂર દૂર ચાલી જાય. સરળતામાં અનંત સિદ્ધોની સાક્ષીનો સહજ સ્વીકાર છે. વકતામાં–છૂપાવવામાં પરમાત્માનો અ૫લાપ છે. પરમાત્માના જ્ઞાનને અપલાપ છે. સરળ આત્મા માને છે–જગતના જીવાથી શુ છૂપાવવું? અને શું પ્રગટ કરવું? અનંત જ્ઞાનીની દ્રષ્ટિમાં તે મેં શું કર્યું હતું? શું કરી રહ્યો છું અને શું કરીશ? તે બધું જ છે. હવે રહી આ દુનિયાના લેકેની વાત. બધાથી હું શુ છુપાવું છું? મારા સદગુણ કે દુર્ગણ? મારું સક્તવ્યમારી સારી વાત તે હું મારા મુખે બધાને કર્યું અને સૌથી માન મેળવું અને જ્યાં દુર્ગણની વાત આવી ત્યાં છૂપાવું? એટલે સૌને છેતરવાના? બનાવવાના? આપણુમાં ન હોય તેનાથી બીજાને જ દેખાડવાનું? શું તું દુનિયાને ભેઠ સમજે છે સત્ય અને અસત્ય શબદથી જ સાબિત થાય છે. જ્યાં તારે સાબિત કરવું પડે છે બલવું પડે છે–જાહેર કરવું પડે છે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] જે સહન કરે છે તે જ વહન કરી શકે છે તે જ કહી દે છે સત્ય જુદું છે માટે જ જોરજોરથી સાબિતી આપવી પડે છે. માને કયારેય જીભથી સાબિત કરવું પડતું નથી. આ મારું સગું બાળક છે. માતાના સાડા ત્રણ કરોડ રૂવાટા માતૃત્વને વ્યક્ત કરી દે છે. સતિને કયારેય સતિત્વને સોગંદથી સિદ્ધ કરવું પડતું નથી. તેના પુણ્ય પ્રકેપથી જ ધરા ધ્રુજી ઉઠે છે. ભલા માનવ ! આપણે સૌએ સમજવું જ પડશે. સાધુતાની શેભા માત્ર જ નહિ પણ સાધુતાની સિદ્ધિ અને શુદ્ધિ સરળતાથી છે. એટલે જ શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને પર્યાયવાચી. શબ્દ વાપર્યો છે. ત્રીજુ સાધુ સરળ સાધુ જ શુદ્ધ સાધુ હાય. સરળ સાધુ જ સાચા હાય-સરળ સાધુ જ સારા સાધુ બની શકે, સારા સાધુ બનાવવા શ્રી આચારાંગ સૂત્ર આપણને ફરમાવે છે અંજૂ સેવ પડિબુદ્ધ જીવી? સરળ સાધુ જ પ્રતિબુદ જીવી હોય.” શાસ્ત્રમાં પ્રતિબુદ્ધ જીવીનો અર્થ કર્યો છે. ઉપદેશ પ્રમાણે વર્તન કરવાને જેને સ્વભાવ હેય તે.” આ વાક્ય ખૂબ ચિંતન કરાવે છે. અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન વ્યતીત કરવાને જેને સ્વભાવ છે તે પ્રતિબદ્ધ જીવી. પોતે જે ઉપદેશથી સમજી વિચારીને નિયમ-વતે ગ્રહણ કર્યા છે તે વ્રત નિયમે આજીવન અખંડ પાળે તે પ્રતિબુદ્ધ જેવી. જે સાધુ શ્વાસે છૂશ્વાસ વડે નહિ પણ સંયમ રૂપ. શ્વાસોચ્છશ્વાસ વડે જીવે તે પ્રતિબુદ્ધ જીવી. સંયમ જ તેનું જીવન. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૬૧ સંયમના રક્ષણ માટે દેહનું ધ્યાન રાખે. પણ સંયમના ભાગે દેહનું જતન ન કરે. પ્રતિબદ્ધ જીવીને દેહ છોડવા જેવા લાગે. સંયમ જ આરાધ્ય–સાધ્ય-ઉપાસનીય લાગે. ખરેખર, તે પ્રતિબુદ્ધ જીવી એટલે પ્રભુના ઉપદેશને જીવંત સાક્ષા ત્કાર, પ્રભુના ઉપદેશનું જીવંતરૂપ... આ મહાસિદ્ધિ સરળતા વગર પ્રગટ ન થાય. પ્રતિબુદ્ધ જીવનની મહાસિદ્ધિ સરળતા મહામંત્રથી સિદ્ધ થાય છે. જેના જીવનમાં સરળતા સ્વભાવગત બને છે તે સાધુ મહાત્મા પ્રતિબુદ્ધ જીવી બની શકે. વત્સ ! તારે સરળ બની પ્રતિબુદ્ધ જીવનની ભવ્ય સિદ્ધિ મેળવવાની છે. કેઈ અણિમા સિદ્ધિ-ગરિમા સિદ્ધિના તારે ઉપાસક બનવવાનું નથી. આ બધી સિદ્ધિ તો સામાન્ય છે. અદ્વિતીય સિધિ તો સરળતા.’ તું! એટલે સરળ સાધુ. સરળ સાધુના જીવનના અનુસંધાન વિચાર સાથે આચારનું સર્જન કરવામાં. દુનિયાના બધાં આયેાજન શક્ય છે–આસાન છે. પણ કઠીન છે પ્રતિબદ્ધ જીવનનું આયોજન. પણ, તું સરળ તો તારા માટે અશકય નહિ. સરળ ક્યારેય ખોટી ડંફાસ–દેખાવ ના કરે. સરળ તો શકય જ ઉચારે અને જે ઉચ્ચારે તે આચરીને રહે. ત’ પણ પ્રતિબદ્ધજીવી વન એજ મહાસાધના તને મોક્ષની મહાસિદ્ધિ અને એજ મારી હિતભાવના ગુરુદેવ! માયાની ગલી ખુંચી ખૂબ ભૂલભૂલામણી ભરી અને લેભામણી છે. તેમાં અટવાયા પછી નીકળાય નહિ પણ આ માયા તે અપ્રમત્ત મહાત્માને પણ સતાવી જાય છે. તેમને પણું રીબાવી જાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] માનવ જન્મ મેાક્ષનુ વ્યવસ્થિત પ્લાનીગ કરવાની તક શુ' ગુરુદેવ! માયા મને નહિ સતાવે ? માયાની ઈન્દ્રજાળમાં હું નહિ આવી જાઉં? મને ખૂબ ડર લાગે છે. કદાચ માયા મારી સાધુતાનું અપહરણ કરી દેશે તે? હું તા આપની પાસે નિઃશલ્ય થવા આવ્યે છું. આજ સુધીમાં થઈ ગયેલ ભૂલ-અપરાધની ક્ષમા માંગી પ્રથમ શુદ્ધ અનુ. શુદ્ધ જ મુદ્દે બની શકે... શુદ્ધ જ સિદ્ધ બની શકે... સિદ્ધ મનવા શુદ્ધ મનવું જરૂરી...અને.. શુદ્ધ અનવા સરળ બનવુ' જરૂરી, અસ...આપે। આશિષ...થા સરળ સાધુ... મારા મનારથ આપ કૃપાએ પૂર્ણ થશે... એ જ ભાવનાએ પુનઃ પુનઃ આપના ચરણકમલમાં વદના કરી વિરમું છુ..... LA Page #297 -------------------------------------------------------------------------- ________________ ઓ 15 ૪૮ જે મહું અબહિમણે અનેક વ્યક્તિની ભાવના મહાન કહેવરાવવાની હોય. વિરલ વ્યક્તિની ભાવના મહાન બનવાની હેય. મહાન કહેવરાવવું અને મહાન બનવું તે બેમાં બહુ જ ફરક છે. મહાન કહેવરાવનાર કાતિને અભિલાષી છે. મહાન બનવા ઈચ્છતે કઠેર કર્તવ્યનો ચાહક હેાય છે. મહાન કહેવરાવવાની અભિલાષા રાખનારમાં માન કષાયને તે પ્રત્યક્ષ ઉદય છે. પણ મહેનપણાના દેખાવ માટે જે ચાલબાજી– છેતરપીડી– કપટકા આચરવી પડે તેમાં પણ તે તત્પર બને છે. જ્યારે મહાન બનવાના અભિલાષકને કીર્તિથી દૂર-સુદૂર રહેવું પડે છે. કીતિ તેની મહાનતાની ભયંકર અવરોધક છે. મહાનપદના આભલાષકને માન-અભિમાન એ તે પરવડે જ નહિ. પોષાય જ નહિ. નમ્રતા વગર મહાનતા પ્રગટે જ નહિ. શ્રી આચારાંગસૂત્રનું–૧૬૮ A મું સૂત્ર મહાનતાની વ્યાખ્યા કરે છે. “જે મહ અબહિમણે ( જે મહાન હોય તે બહાર પરિભ્રમણ ન કરતે હાય, આ સૂત્ર કઈક ચિંતન-કંઈક વિચાર માંગે છે. દુનિયા કહે પરિભ્રમણ-દેશાટનથી બુદ્ધિને વિકાસ થાય. સંકુચિતતા નષ્ટ થાય. સહજ હદયની ઉદારતા પ્રગટ થાય. ત્યારે શાસ્ત્ર કહે બહાર ફરે તે મહાન ન બને. લૌકિક વ્યક્તિ અને લાકેસર વ્યકિતના માપ દંડ અલગ હોય છે. ૦ પ્રાપ્ત કરીને સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ ૦ ત્યાગ કરીને સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] કષાય આત્મગુણાનુ ઇંધણ ૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. • ભેાજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ, લૌકિક અને લેાકેાન્તર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હાય તેા લૌકિક શાસ્ર અને લેાકેાન્તર શાસ્રની વાત પણ અલગ હાય. વત્સ ! આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણા સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણુધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દૃષ્ટિએ મહાન કાણુ ? ગુરુદેવ ! છું. કહું' ! ‘ ત્યાગી....ના, તપસ્વી....ના, સાની....ના, વૈરાગી..ના, સેવાભાવી....ના, પરાપકારી’...ના, ‘શહનશીલ’...ના, ‘નમ્ર’... ના, ઉત્કૃષ્ટ ચારિત્રધર...ના. ગુરુજી......! આમ શુ કરે છે? આપની ના....ના....ના...સાંભળી, હવે તા આલાને. હું કંટાળી ગયેા. પણ....મારા મહાન શિષ્ય ! એમ મહાનના સશેાધન ન થાય હાં ! મહાનના અથ સમજવા પણુ મહાન ધીરતા જોઇએ, તા મહાન બનવા કેટલી ધીરતા અને ચેાન્યતા જોઇએ ? એ તુ′ જ વિચાર.. .પણુ, મારે તે તને શ્રી આચારાંગ— સૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૫ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા મહાન કેણ ? ૦ જે મેક્ષાભિલાષક તે મહાન ૦ જે મોક્ષને આંખ સામે રાખી પ્રવૃત્તિ કરે તે મહાન ૦ જે જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન જો, તું જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે તું મહાન જે, હું જિનેશ્વરના વચનની મર્યાદામાં રહું તે હું મહાન મારી કે તારી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ, "જિનેશ્વરની આજ્ઞાને જે અનુસરે તે મહાન. - શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માને માપવા મારા અને તારા ત્રાજવા ન ચાલે. મારા-તારા માપદંડથી મને અને તને મપાય. પણ, મહાન આત્માને ન અપાય. અહાનના માપદડ તો શાસ્ત્ર જ બને. શાસ્ત્રજ્ઞા સાપેક્ષ જે જીવે તે મહાન આજે મરણ છે મા યુગાનતરમાં પણ શાત્રાજ્ઞાનું પાલન છેડે નહિ તે મહાન. ૦ પ્રભુના ઉપદેશમાં જ જેનું મન સદા નિમગ્ન રહે તે મહાન. ૦ પ્રભુના ઉપદેશની બહાર ક્યારેય જેનું મન ન જાય તે મહાન. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે તીવૃ મોક્ષાભિલાષા. "પ્રભુના ઉપદેશનો સાર એટલે મુમુક્ષુવૃત્તિ. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે અદ્વિતીય ક્ષભાવ. શ્રી આચારાંગ સૂત્ર કહે છે – વિનય રત્ન સાધુ ખરા અણુ, મહાન નહિ શ્રેણિક મહારાજા સાધુ ના હું પણ માન Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] કષાય આત્મગુણનું ઇંધણ ૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભેજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ. લૌકિક અને લોકેનર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હોય તે લૌકિક શાસ્ત્ર અને લોકોત્તર શાસની વાત પણું અલગ હેય. વત્સ ! આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણું સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દષ્ટિએ મહાન કાણું ? ગુરુદેવ ! હું કહું ! ત્યાગીના, તપસ્વી..ના, જ્ઞાનીના, વૈરાગીના, સેવાભાવીના, “પોપકારીના, “શહનશીલના, “નમ્ર'.. ના, ઉત્કૃષ્ટ ચારિત્રધરના. ગુરુજી...! આમ કરો છો? આપની ના ના...ના સાંભળી, હવે તે બેલોને. હું કંટાળી ગયે. પણું મારા મહાન શિષ્ય ! એમ મહાનના સંશોધન ન થાય હો મહાનનો અર્થ સમજવા પણ મહાન ધીરતા જોઈએ, . મહાન બનવા કેટલી ધીરતા અને ગ્યતા જોઈએ ? એ તું જ વિચાર. પણ, મારે તે તેને શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૬૫ મહાન કેણુ? ૦ જે મેક્ષાભિલાષક તે મહાન ૦ જે મોક્ષને આંખ સામે રાખી પ્રવૃત્તિ કરે તે મહાન - જે જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન જે તે જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે તું મહાન જે, જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે હું મહાન મારી કે તારી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ, 'જિનેશ્વરની આજ્ઞાને જે અનુસરે તે મહાન. શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માને માપવા મારા -અને તારા ત્રાજવા ન ચાલે. મારા-તારા માપદંડથી મને અને તને મપાય. પણ, મહાન આત્માને ન મપાય. અહાનના માપદંડ તે શાસ્ત્ર જ બને. શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ જે જીવે તે મહાન, આજે મરણ હો યા યુગાન્ડરમાં પણ શાસ્ત્રાજ્ઞાનું પાલન છેડે નહિ તે મહાન. ૦ પ્રભુના ઉપદેશમાં જ જેનું મન સદા નિમગ્ન રહે તે મહાન. ૦ પ્રભુના ઉપદેશની બહાર ક્યારેય જેનું મન ન જાય તે મહાન. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે તીવૃ મોક્ષાભિલાષા. ૦ પ્રભુના ઉપદેશનો સાર એટલે મુમુક્ષુવૃત્તિ. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે અદ્વિતીય મેક્ષભાવ. શ્રી આચારાંગ સૂત્ર કહે છે – વિનય રત્ન સાધુ ખરા ચણ, મહાન નહિ. શ્રેણિક મહારાજા સાધુ નહિ પણ મહાન Page #302 -------------------------------------------------------------------------- ________________ ક નામ અપાયા મન પર કામ - - - - - - ૨૬૬ 7 કલેશ એટલે ઝઘડો જ નહીં પણ રાગની વિહવળતા અવશ્ય કૃષ્ણ મહારાજમાં એક પણ વ્રત નહિ પણ મહાન આત્મા જરૂર. કારણ તન સંસારમાં પણ મન મેક્ષમાં શ્રી આચારાંગસૂત્રની વ્યાખ્યા ખૂબ સમજવા જેવી છે. તે મહાન જેનું મન બહાર ન હોય પણ એમ નથી ફરમાવ્યું કે જેનું તન બહાર ન હોય તે મહાન. કઈ તીવ્ર ચારિત્ર મહનીય કર્મના ઉદયે તન – શરીર પ્રભુની આજ્ઞા પાલન કરવા ઉદ્યત ના બને. શરીર જડ સાથે. ચેષ્ટા કરે....શરીર જડને રમાડ્યા કરે...શરીર જડથી જોડાયેલું રહે પણ જેનું મન શૈતન્યમાં આનંદ માનેજેનું મન વીતરાગના આદર્શને આંબવા મથતું હોય પણું તનસાથ ન આપતું હોય તે પણ મહાન મન જિનેશ્વરના આદર્શમાં જ લીન હોય તે મહાન... આવા મહાન પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેઓનું તનસંસાર અને સંસારી સાથે રહ્યું પણ મન તે વીતરાગ સાથે જોડાયું. દેહના લગ્ન – દેહના જોડાણ કેઈક સ્ત્રી – કેઈક કન્યાના દેહ સાથે થયા. પણ મને તે લગ્ન કર્યા મુમુક્ષુ સાથે. એટલે જ લગ્ન મંડપ કેવળજ્ઞાનનું જ્ઞાન તીથ બન્યું અને વરરાજા પૃથ્વીચંદ્ર ગુણસાગર ગુણરાજ કેવળજ્ઞાની બન્યાં. સુશિષ્ય ! શુ મહાન બનવું એ કોઈ પણ વ્યક્તિને જન્મ સિદ્ધ હકક નથી? દુનિયાના કેટલાંક અધિકાને વારસામાં મળી શકે છે. પણ મહાન બનવાને અધિકાર કેઈને પણ વારસામાં મળી શકતો નથી. મહાન બનવા ખુદે પ્રયત્ન કરવો જ પડશે. • પ્રતિપળ યાદ કર... “જે મહું અમહિમણે તારી તનની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે શાસ્ત્ર બહુ વાત કરતાં નથી. તન તે જલદી શરણાગતિ સ્વીકારી લે છે. તન જલ્દી Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૨૬૭ શરણાગતિ છેડતું પણ નથી. તન કહે છે – “બધા મનને નપુંસક કહે છે પણ ખરેખર હું તન – શરીર પોતે જ નપુંસક છું. મનનો જે આદેશ મળે તે પ્રમાણે જ મારે ચાલવું પડે છે.” મનને સ્વભાવ બાળક જેવું છે. જે જુએ છે તેની જીદ પકડે છે. એટલે જ મનને શાસ્ત્રાણા બહાર જવા ના દે. મન શાસ્ત્રમાં રહે તે તન કહે મને તો કાંઈપ્રતિકૂળ છે જ નહિ. મન નેગેટીવ ફિલ્મ છે. તન તેની પોઝીટીવ કેપી છે. મનમાં સંયમ–સદાચાર હેાય તો તનમાં આજે નહિ તો કાલે પણ સંયમ–સદાચાર પ્રગટિત થશે. શરીરથી કેઈ અવિધિ– આશાતના–વિરાધના–ખંડના થાય તે પણ પ્રાયશ્ચિત તરત લઈ લેજે. તારું શરીર જે ભૂલ કરશે તેને સુધારનાર અનેકમળશે. પણ, તારું મન જે બહાર જશે. પુદ્ગલની ચાહનાકરશે અને છેવટે કલપનાની એક સૃષ્ટિનું સર્જન કરી તેમાં મહાલશે તેનાથી જે વ્રત ભંગ થશે–વિરાધના થશે–ખંડના. થશે તે તેને બીજે કેણુ સુધારી શકે? મનના પરિભ્રમણને કેઈકી ના શકે-સુધારી શકે. એક તું અને બીજુ શાસ્ત્ર જ મનને નાથી શકે. એટલાં માટે જ શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા સ્મૃતિમાં રાખવાની છે. જેનું મન જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન...... તું મહાન બન...મહાન માર્ગને ઉપદેશક બન એ જ મારા તે તને આશીર્વાદ છે. પણ મારા પ્રિય શિષ્ય ! એક વાત યાદ રાખજે. શ્રી આચારાંગસૂત્ર પ્રમાણે મહાન બનવું ખૂબ દુર્લભ છેજીવનયાત્રા તે સંસાર અને સંસારી વચ્ચે પૂર્ણ કરવાની અને મનનું નિયંત્રણ કરવાનું. તનનું નિયંત્રણ કરવા માત્રથી મહાન નહિ. તને સાધુને મન નિયંત્રણ કરવા હિતોપદેશ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] કષાયાની આધીનતા એજ જીવનની ગુલામી છે. આપ્યા. એટલે વાકયના પરમાર્થતા એ જ થયા....તન સયમી હાય પણ મન સયમી અને તેા જ મહાન ખની શકાય. તન અને મન સચમી અને તેા અને વચ્ચે રહેલ વચનને સયમી બનવુ જ પડે. મહાન કાણુ ? ફરીવાર ગાખી લે.... જેનુ' તન-વચન અને મન જિનાજ્ઞા મહાર ન જાય તે. તન અને વચનને માફી અપાશે પણ મન જિનાજ્ઞા મહાર જશે તેા તારુ' મહાન બનવાનુ' સ્વપ્ન વેરવિખેર ખની જશે. હું તારા ભવ્ય સેણુલાંને પ્રેરક છું. તું ભવ્ય સૃષ્ટિના સર્જક છે. ખસ, શીધ્ર ભવ્ય સેાણલાં સાકાર કર એ જ મારી મનાકામના. ... ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરી મારા તનને આ શ્રવથી દૂર કરાવ્યું. શાસ્ત્રના રહસ્યા સમજાવી મનને પણ -સથમિત બનવા પ્રેયુ. હુ મહાન મનીં શકું કે નહિ તે મને ખબર નથી, પણ મને એટલી અવશ્ય માહિતી છે. • મારા ગુરુદેવની દિવ્યકૃપા કયારેય જડ-અયેાગ્ય પર • જતી નથી. મારા ગુરુદેવ મુમુક્ષુના પારખુ છે. મારી પરખ કરી છે. તે હુ· સફળ બનીશ એ શ્રદ્ધાએ આગળ વધુ છુ. આપની પરખ મને મહાન ન મનાવે એ અને ખરુ? આપેાને જવાબ મારા મહાન ગુરુદેવ.... ! મહાન ગુરુના લઘુતમ શિષ્ય અનીશ તા પણ મારું' જીવન ચૂન્ય બની જશે. re “ મહાન ગુરુને લઘુતમ શિષ્યની સદા વઢના.....' 5 Page #305 -------------------------------------------------------------------------- ________________ જલ પવાઓણ પવાય જાણિજજા એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં–પરિચયમાં– નિકટમાં વાણના માધ્યમ દ્વારા આવે છે, અને વ્યક્તિ– વ્યક્તિથી દૂર પણ તેનાથી જ જાય છે. વાણું રક્ષક પણ બને છે અને ભક્ષક પણ બને છે. વાણી વ્યક્તિને પરિચય પણ પણ કરાવે છે અને વાણિ વ્યક્તિને વિરેાધ પણ કરાવે છે. વાણી દ્વારા વિશ્વનું કલ્યાણ પણ કરી શકાય છે અને વાણી દ્વારા જ દુષ્ટ તો પણ ફેલાવી શકાય છે. તીર્થંકર પરમાત્માની વાણીથી શાસનની સ્થાપના થઈ. દ્વાદશ અંગની. રચના થઈ અને વિશ્વમાં સમ્યગૂજ્ઞાનની લહાણ થઈ દ્રૌપદીના વચનથી મહાભારતના યુદ્ધના પ્રારંભ થયા. લેકે કહે-પાંડવ અને કાર લડ્યા, પણ વિચાર કહે કુરુવંશનો નાશ થયે. વાણુ શક્તિ તે સુંદર છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કર્યો? શા માટે કર્યો? કેની સાથે કર્યો? કયા કયા સમયે ક? પ્રત્યેક વ્યક્તિ અને શક્તિ સુંદર, પણ સૌ-સૌનાં. સ્થાને સૌ સૌના સમયે સૌ સૌની રીતે સુંદર હોય. તેથી જ કહેવાય છે. “બોલે તેના બોર વેચાય.” પણ તેની સામે જ બીજી કહેવત છે. “ન લવામાં નવ ગુણ.” સંયમીની વાણી શકિત ઉપકારક અસંયમીની વાણુ શકિત સંહારક, વાણુથી આશીર્વાદ પણ અપાય છે અને વાણીથી શ્રાપ પણું અપાય છે. જગતમાં કેઇપણ શક્તિ ખરાબ હોતી નથી. કેઈપણ શક્તિ સારી રહેતી નથી. પણ શક્તિને ઉપયોગ ખૂબ મહત્તવની હકીક્ત છે. સાધક ! બેન્દ્રિય જીવથી પ્રારંભ કરી સૌની પાસે Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ | વૈરાગ્ય એ શાંતિનો માર્ગ છે. વચનગ. પણ વચનગ માત્રથી લાભ કે નુકશાન નહિ. અસંખ્ય આત્માની પાસે વચનગ પણ, જુજ સંખ્યાની વ્યક્તિ જ વચન શકિત દ્વારા વિશ્વનું કલ્યાણ કરી શકે છે. પણ એ જુજ વ્યક્તિના નામેની શ્રેણીમાં કઈક નાના અક્ષરે પણ મારું અને તારું નામ કેઈનકકી અક્ષરમાં નથી. પણ પંચેન્દ્રિય એવું જાતિવાચક નામ તે છે. - સાધુ પણ વચન શક્તિને સદુપયોગ કરી શકે છે. પણ વચન શક્તિને સદુપયેાગ ત્યારે જ થાય જ્યારે મન પ્રબળ - સહાયક બને છે. વિચાર અને ચિંતામાં લાગેલ મન શક્તિને મનન અને ચિંતન તરફ વાળીએ તે ચિંતન-મનન પર્યાલોચન પૂર્વકની વાણી જ કલ્યાણ સાધક બની શકે છે. એટલે આપણું સૌના હિત માટે–મંગળ માટે સજન થયેલ શ્રી આચારાંગ - સૂત્રનાં ૧૬૮ બી સૂત્રમાં પ્રભુ ફરમાવે છે. પવાઓણ પવાય જાણિજજા? પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ. વૈદ્યની દિવ્ય ઔષધિ લાભકારક રોગ નિવારક ઔષધિ પણ જે તેને લસેટી–લસોટીને ઉપગ કરે છે. તેમ -શાસ્ત્રજ્ઞાન પણ ચિંતન-મનન નિદિધ્યાસન દ્વારા જ હિતકારક બને. તેથી શાસ્ત્ર વાક્ય વાંચીને–સાંભળીને છેડી નહિ દેવાના, તેના ઉપર ચિંતન કરવાનું. પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ એટલે શું ? વ લવું ધાતુ પરથી વાદ શબ્દ થયે. વાદ એટલે વાત–ઝઘડે. પ્રવાદ એટલે પ્રકૃષ્ટવાદ–મેટી વાત–મોટો ઝઘડે. “પ્રવાદ એટલે શું ? વિચાર.... કાયમ પ્રવાદ એટલે વિશિષ્ટ ચર્ચા–વાદવિવાદ... વાદવિવાદ એટલે લઢવાડ. Page #307 -------------------------------------------------------------------------- ________________ -શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૨૭૧ વાદ-વિવાદન કરવા જોઈએ, એ વ્યવહારી વ્યક્તિઓની સલાહ છે. વાદવિવાદમાં મેટે ભાગે અહં પિષાય છે. તેથી કેટલાંક કહે છે–વાદ કર, વિવાદ-લઢવાડ ન કરવી. શ્રી આચારાંગ સૂત્ર કહે છે પ્રવાદ વડે પ્રવાદને જાણ જોઈએ. મૂળસૂત્રમાં જાણિજજા શબ્દ છે. જાણવું એટલે જ અર્થ અહીં સુગ્ય નથી પણું “જાણિજજા” શબ્દનો અર્થ અહીં -મનન કરવું” તે સમજ. જાણીએ તો ઘણું છીએ પણ સમજીએ છીએ કેટલું? માહિતી ઉપકારક થતી નથી. સહાયક થાય છે. પણ સમજુતી સદી ઉપકારક અને મંગળપ્રદ થાય છે તેથી “જાણિજજા? શબ્દનો અર્થ થાય છે “ ચિંતન કર, પ્રત્યેક પરિસ્થિતિમાં બેલાયેલ શબ્દના અભિપ્રાયને તું સમજવાની કોશિશ કર. વાકયના અભિપ્રાયને સમજીએ નહિ તે લાભના બદલે નુકશાન થાય. શબ્દો ગમે તે હોય પણ વક્તા કેણ છે ? વક્તા સારે છે–આપણે હિતકારક - છે, સૌનું સારું કરનાર છે, તે તેને ખરાબ શબ્દ હોય તે પણ વિચારવું જોઈએ. આ વ્યક્તિ આવું બેલે નહિ કઈક પરિસ્થિતિએ લાવ્યા છે. કઈ પણ વાત કેની સાથે થાય છે? કેણ કરે છે ? તે વિચારવું અને જેઈને વાક્યને અથ–રહસ્ય મેળવાય. આપણું જેવા સાધકના ઉપકાર માટે શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા છે. પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ. કોઈ પણ શબ્દના -અર્થ માત્ર શબ્દ કેશના પ્રમાણે ના કરતે. તારી ખુદની મનન શક્તિથી વિષયને જાણું અર્થ કર. વચન સાથે મનન -આવવાથી આ શક્તિ બેવડાઈ જશે. પ્રત્યેક વાત વિચારવીસમજવી. આ “જાણિજજા શબ્દનો અર્થ વન્સ તને સમજાઈ ગયે તો હવે આગળ સમજાવું ! Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ } ક્ષમાએ માનવજીવનનો સાચે શણગાર છે. ગુરુદેવ! સાચું કહું છું તે લકીરને ફકીર છું. મને કેઈએ કહ્યું “તું મૂર્ખ એટલે હું તે એટલું સમજુ મારે તિરસ્કાર કર્યો. પણ આજે આપની સમજૂતીથી ખ્યાલ આવ્ય-મૂખ શબ્દ સાંભળીને ગભરાઈ નહિ જવાનું. કણ કહે છે? કેને કહે છે ? કયા સંદર્ભમાં કહે છે? આપ મને મૂર્ખ કહે. ત્યારે મારે સમજવું જોઈએ કે આપ આપના શિષ્યોતિરસ્કાર નથી કરતાં પણ શિષ્યમાં રહેલ અજ્ઞાન ભાવને તિરસ્કાર કરે છે. જે હું મૂર્ખ–તિરસ્કારને પાત્ર હેત તે મને કેમ. બોલાવત? બરાબરને ! ગુરુદેવ ! કૃપા કરી મારું અજ્ઞાન દૂર કરે પ્રવાદ વડે પ્રવાદને જાણ” એટલે શું? જ્ઞાનાભિલાષક ! દરેક વાક્યના અર્થમાં મારે મારું અને તારે તારું ભેજુ નહી ચલાવવાનું. શાસ્ત્રના અર્થ કરવા માટે શાસ્ત્ર પારગામી ગુરુજનોએ જે અર્થ કર્યો હોય તેનું અનુસરણ કરવાનું...આપમતિ મેટે ભાગે વિનાશક જ બને, સન્મતિતારક બને પણ સર્વજ્ઞમતિ વિશ્વના સમસ્ત જીનું સદા-સર્વદા સર્વ પ્રકારે સર્વત્ર મંગળ કરે, - શ્રી આચારાંગસૂત્ર સર્વજ્ઞ ભાષિત સૂત્રગણધર ભગવંતથી ગુથિત આચાર્ય ભગવતે દ્વારા નિર્યુક્તિ-ટીકા વિગેરેથી સુશોભિત મહા આગમ ગ્રંથ. તેને અર્થ આપણે શીલાંકાચાર્ય મ. જે ટીકામાં ફરમાવ્યું છે તે પ્રમાણે પ્રથમ વિચાર કરીએ. “પવાએણું પવાય જાણિજજા” આચાર્ય ભગવંતની પરંપરા વડે સર્વજ્ઞના ઉપદેશને. સમજવો જોઈએ. તીર્થંકર પરમાત્માના ઉપદેશ વડે દરેક ધર્મના રહસ્યને સમજવા જોઈએ. સર્વજ્ઞના આગમના જ્ઞાન વડે વિશ્વના બધા દર્શનશાસ્ત્ર સમજવા જોઈએ. તીર્થકરના આગમશાસ્ત્રને પ્રતિભા શક્તિ વડે સમજી-વિચારી સાબિત કરવા જોઈએ. Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા [ ૨૭૩ - પ્રથમ અર્થ આચાર્ય ભગવંતની પરંપરા વડે સર્વજ્ઞ આગમના રહસ્ય પ્રાપ્ત કરવા જોઈએ. એટલે ગુરુની પરંપરા ગુરુકુલની આરાધના વડે આગમના રહસ્ય મળે. ગુરુકુલમાં નિવાસ વડે આગમના રહસ્ય સમજાય. જ્ઞાની ગુરુ સંયમીને'વિનયીને જ્ઞાન આપે. સંયમ અને વિનય વડે ગુરુ કૃપાથી પરંપરા અને આમ્નાય સર્વજ્ઞ શાસ્ત્રને સમજી શકાય. આચાર્ય ભગવતેએ નિર્યુક્તિ-ભાગ્ય-ચૂણી–ટીકામાં જે પ્રમાણે આગમના અથ કર્યા હોય તેને અનુસરીને આગમના અર્થ કરવા. આપણું મતિ-કલ્પના પ્રમાણે ના કરાય. સર્વજ્ઞ પ્રરૂપિત શાસ્ત્રના ફક્ત વ્યાકરણ અને શબ્દકેશના આધારે જ અથ ન થાય. પણ આત્મજ્ઞાન આપણું સુધી પહોંચાડનાર આગમ જ્ઞાનની પરંપરા જાળવનાર આચાર્ય ભગવંતની પરંપરામાં છે. અર્થ જેવી રીતે ચાલતાં હોય તેવી રીતે કરવાથી આગમના રહસ્ય સમજાય. બીજો અર્થ સર્વજ્ઞના શાસન વડે પર તીથિકનાં પ્રવાદને જાણ. એટલે પહેલાં, આગમશાસ્ત્ર નિષ્ણાત બન. આગમશાસ્ત્રના રહસ્ય આત્મસાત્ કર...આગમશાત્રને ઊંડે અભ્યાસ કર્યા વગર અહીં ત્યાં કયાંય માથું મારવાનું નહિ. સાશાસ્ત્ર નિષ્ણાત બનવાથી તારી શ્રદ્ધા ખૂબ સ્થિર થઈ જાય. વીતરાગ વચનના અભ્યાસથી શાસ્ત્ર પરિકમિત મતિ થાય. પછી બધા દર્શનશાસ્ત્રને અભ્યાસ કરનહિતર તારી શ્રદ્ધા અસ્થિર થઈ જાય. મતિ વિભ્રમ થઈ જાય. શું કરું? શું ના કરું ?, વિશ્વના કેઈ દર્શન વડે કેઈપણ નયના જ્ઞાન વડે પ્રતિભા શક્તિથી સ્યાવાદ, સિદ્ધાંતને તું સમજ અને સમજાવ. . * : ૧૮ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] ત્યાગી સર્વ ઇચ્છાઓને રોધક પ્રવાદ વડે પ્રવાહને જાણ એટલે સવાના સિદ્ધાંતથી તારી શ્રદ્ધાને સ્થિર કરી અનેક આત્માને સવ સિધાંતના પવિત્ર રહસ્ય સમજાવવા નું સમય બન... હે શાસનના ભાવિ વારસદાર ! - આગમાં જ્ઞાનની, તું ઉપાસના કર. બધુ ભણુશ પણ જે આગમશાસ્ત્ર પારંગત નહિ બને તે કેવલજ્ઞાનની ચાવી તને નહિ મળે. કેવળજ્ઞાનની ચાવી મેળવવા સર્વજ્ઞનું તત્વજ્ઞાન સમજવું રહ્યું. સર્વજ્ઞ શાસ્ત્રના મૂલ્યાંકન અને મહત્તા સમજવા વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રને અભ્યાસ જરૂરી”હું તે જૈન સાધુ એટલે જૈન દર્શન જ જાણું એવી વાત કરે તે ન ચાલે. એ જ સર્વજ્ઞ શાસનને સાચા ઉપાસક હેય જે વિશ્વના બધા દર્શનને વિદ્વાન હેય... બધા દર્શન શાસ્ત્રના રહસ્યને સમજ હોય. સર્વ દર્શનમાં જે સત્યને અશ હોય તેને સ્વીકારનાર હાય. .' તું સ્વ–પર શાસ્ત્ર વિદ્વાન બને એટલે પરમતત્વ માટેના ટા ખ્યાલે ટકી ના શકે. • પૂ. હેમચંદ્રાચાર્ય મહરિભદ્રસૂરીશ્વરજી મ. સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ. જેવા આચાર્ય ભગવંત કેમ વિશ્વ વંદનીય બન્યા? તેમણે “પવાઓણ-૫વાય જાણિજજ સૂત્રને જીવી જાયું. પર શાસ્ત્રના પારગામી થયા તેથી વિશ્વના બધા જીવેને ઉપકાર થાય તેવી તેમની મંગલ શક્તિ પ્રગટ થઈ અને મોક્ષમાર્ગના સાચા ઉપાસક બન્યા. અને અનેક માર્ગના પથિક બનાવ્યા. તે પણ આ મહાપુરુષોને ઉત્તરધિકારી બન એ જ મારા તને આશીર્વાદ છે. ' Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા ગુરુદેવ ! હમણાં તે અજ્ઞાનના આકાર છુ. આપની કૃપાએ જ્ઞાનના ઉત્તરાધિકારી ખનું અને ભલે મહાજ્ઞાની અને મારા ઉપકારી આપના ઉત્તરાધિકારી ન ખતુ તે પણ કંઈ વાંધા નહૈ, પણ.... આપ સમાજ્ઞાનીના આશીર્વાદના અધિકારી અનુ એટલી તેા આપની પાસે અવશ્ય વિનંતી કરૂ છું. E [ ૨૦૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ ને અપયસ પર્ય નત્યિ માનવ બેલતાં શીખે છે તે પહેલાં એક શબ્દને સમજતાં શીખે છે. તે શબ્દ સાથે તેની એટલી આત્મીયતા છે કે કશુ નહિ સમજનાર, કશુ નહિ બોલનાર–કશી જ ચેતનાશક્તિ જેનામાં નથી એવી વ્યક્તિ પણ એકવાર એક શબ્દ સાંભળતાં નિંદમાંથી જાગી જાય છે. એક અક્ષર બેલાતા સારા શબ્દને ગોઠવી દે છે. આખો શબ્દકોષ નહિ. વિશ્વના સમસ્ત ગ્રંથે વંચાવે, બધા મંત્રો ભણે પણ જેનું એકેય રૂંવાડું ના ફરકે એ જડ પણ, એક શબ્દ એ છે કે જે સાંભળતાં તરત ચેતનવતે બની જાય છે. દીવેલ પીધા જેવા મેંઢાવાળા પણ એકવાર હસી લે છે. માણસ સૌથી ઓછા એ શબ્દને પ્રવેશ કરે છે પણ માનવમાત્રનું સૌથી અધિક ધ્યાન તે શબ્દ પર જ હોય છે. કકકામાં ૧૪માં અક્ષર જે માનવ પણ, એક શબ્દ એ છે કે જેનું વાંચનલેખન જોડણી સાચી જ કરે છે. જે મંત્રને કરડેને જાપ કર્યો હાય તેવે મંત્ર માનવ ભૂલી જાય છે. પણ જેને એકવાર પણ જાપ કર્યો નથી છતાં સદા અજપાજાપના મંત્ર સમાન જેનો જાપ થયાં કરે છે તે શબ્દ કયે ? માનવ પાગલ બને અને બધું ભૂલે પણ, એક શબ્દ ના ભૂલે તે ક શબ્દ ? ખુદનું નામ પિતાના નામ ઉપર માનવને કેટલે પ્યાર છે? નામ ખાતર કેટલા કેટલા જગ કર્યા તે માનવને ઈતિહાસ વાંચીએ અને આપણે જે વિચારક હોઈએ તે રડયા વગર ના રહીએ ! નામ ખાતર માનવીએ કેટલા ઝઝુમ્યા એ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૭૭ રોમાંચક ઇતિહાસ સાંભળીએ તે કકળી ઉઠીએ. એ નામ અતે શું છે ? જ્યોતિષી કહે- નામ એ તે ખૂબ મહત્વની હકીકત છે. નામ ઉપરથી વ્યક્તિને ભૂત-ભવિષ્ય–વર્તમાનકાળ કહેવાય. નામ ઉપરથી માનવના અનેક સદ્ગુણ અને દુર્ગુણુળ. પૃથક્કરણ કરી શકાય. માનવની આદત-રૂચિ-વ્યાપારવ્યવહારનું જ્ઞાન કરી શકાય. ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિના અક્ષરો ઉપરથી માનવીનું નામ રાખવું એ તિષને નિયમ છે. પ્રાયઃ વિશ્વના દરેક વિચારકે આ વાત કબૂલ કરી છે. પણ ધર્મશાસ્ત્ર નામની રફતારમાં દોડતા માનવને કહે છે તારી બધી વાત સાચી પણ મને એક જવાબ આપ... આ નામ કોનું? તારૂ કે તારી જેલનું ? આ નામથી તું બંધનમાં આવ્યું કે મુક્ત થયા ? આ નામે તને કયાં કયાં દેવાળે ? કેવા કેવા ખેલ કરાવ્યા ? તેની આછેરી પણ એક રુપરેખા તું કહી શકીશ? ભયંકર ગેસ જે નહિ ગુંગળાવે તેના કરતાં ય અધિક નામની દાસ્તાન તને ગુંગળાવે છે. પ્રાયઃ ૨ થી ૧૦ અક્ષરમાં આવતાં નામે ઉતિહાસને કાર બનાવ્યું છે. નામે જે ઝઘડ-ચુદ્ધ કરાવ્યા છે તે મહાભારત-રામાયણ અને પ્લાસીના ભયંકર યુદ્ધ અને વિશ્વયુદ્ધ કરતાં ય ભયંકર છે. પણ માનવ એટલો ભ્રમિત થઈ ગયા છે. ખુદનું નામ વાંચે કે સાંભળે ત્યાં ઘેલું ઘેલો થઈ જાય છે, અણુબ તે જ્યાં ફેકાય ત્યાં વિનાશ સજે છે પણ આ નામ તે બેલાય ત્યાં ભયંકર વિનાશ સર્જે છે. માનવ મૂક ભાવે તેને નિરીક્ષક બને છે. તેને કલ્પના નથી આવતી તે શેને સાક્ષી બને છે. આનાથી અધિક નામની શું કરૂણ કથની હેય? આ કરૂણ કથનીને ભેગ પરમાત્માનો સાધુ મહાત્મા Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ 1 વાંચન એ સાધુને પિતા છે. ન બને એટલે જ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે એક ક્ષણ રોકાઈ જાશાંતિનો સંદેશ સાંભળી લે..તારી દેડ બધ કર..ઉભું રહે..આગળ ના દોડજ્યાં હોય ત્યાં એક મિનિટ માટે ઉભું રહી જા. પરમાત્મા શાંતિનો સંદેશ કહે છે. આપયન્સ પય નલ્થિ? અપદનું–અરૂપીનું પદ શું ? અરૂપી–નિરાકારીનું શું નામ હોય ? તું કેણુ? તારું વળી નામ કયાંથી હોય? તું કે નામ દ્વારા પોકારે છે? આ વાત સાંભળતા તારા મનમાં દ્વિધા થશે. તું કહીશ-મારા ગુરૂજી ! મને તમે નામની ના કહે છે, હું તે સંસાર ત્યાગીને આવ્યું, ત્યારે માતાપિતા–-કુટુંબ–ઘર–વસ્ત્ર-અલકારનો ત્યાગી બન્યા પણ સાથે સાથે મેં તે મારા નામને ય સિરાવી દીધું હતું. પણ દીક્ષાનાં સમયે ચતુવિધ સંઘ વચ્ચે આપે જ મારા નામકરણની વિધિ કરી. મારું નામ આપે રાખ્યું અને હવે કહે છે ? નામ કેવું? મારાથી બેલાય નહિ—મર્યાદાને લેપ મરણોતે પણ ન કરાય. પણ હું ખોટું કે સારૂં દેખાડવામાં માનતો નથી. સાચું કહેવામાં સગા બાપની ય શરમ ન રાખવી જોઈએ. એવી ઉડી માન્યતા ઘર કરી ગયેલી છે તે સીધુ સટ કહી દઉં. નામ કેવું? આપના શિષ્યનું ! દિક્ષાના દિનથી નામના મહત્વના પાઠ ભણાવ્યા અને હવે નો એકડા શાને ઘુંટાવે છે ? શું ગુરૂદેવ ! આપ પણ એક નીતિ નહીં સ્વીકારે ? જમાનાની અસર બધેમારાથી વધુ બેલાઈ જાય છે. શું કરૂ? “મિચ્છામિ દુક્કડ”....પણ ગુરૂદેવ આને પ્રશ્ન એ અટપટો છે નામ કનુ ? ખરું કહું--સમજતા નથી એટલે Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૭૯ જેમ આવે તેમ બોલું છું. આપ સમજાવે..આપને શિષ્ય છું....આપના ઉપદેશે. સંસાર છે તે નામ નહિ છોડું? ગુરૂદેવ ! આવતી કાલથી મને કઈ મારા નામથી બેલાવે તે જવાબ ન આપું ?મને સમજાવે. આપ નહિ સમજાવે તે મને કેણ સમજાવશે...આપ જ મારા અવળચંડા સ્વભાવને જાણે છે. આપ જ મારા ઉદ્ધારક બની શકશો. ગમે તે છું છતાંય આપના ચરણને હનુમાન છું. શ્રી ગૌતમસ્વામી જેવા વિનયમૂતિ હોય તેજ બની શકે. હું ના બની શકું ગમે તેટલા ઉધામા કરીશ અહીં ત્યાં કૂદીશ પણ, મારા મનને આપના સિવાય કયાંય શાંતિ મળતી નથી. આપને હું હનુમાન છું...મારે પશુભાવ દૂર કરે મારા ભક્તિ ભાવના વિકાસ કરે.. ! - વત્સ! તું અકળાય છે પણ હું તે તારાથી કયારે પણ અકળાતું નથી. તારી વાત સાંભળતા તને કઈ ઉદ્ધત-આખે બેલે કહેશે પણ હું તારા શબ્દોને વિચારતો નથી. તારા શબ્દ પાછળ પણ એક આત્મીયતાને મીઠે ટહુકાર છે. તું પણ કંઈક આરાધના–સાધના કરવા આતુર છે. પણ તારશે પિતાના તર્ક-વિતર્કમાં તું મુંઝાઈ જાય છે તેથી તેને કઈ દિશા સૂઝતી નથી અને મુગ્ધ હરણયાની જેમ આમ તેમ ફરે છે. અને જેમ આવે તેમ બોલે છે. પણ, તારા અંતરની શુદ્ધ ભાવના મને સ્પર્શે છે. - વત્સ ! તારે પ્રશ્ન છે-દિક્ષા વખતે મેં નામ રાખ્યું. એટલે તું અનામી ના બળે અને નામની ઝંઝટમાં ફસાયે. બરાબર, પણ મારા પ્રભુના શાસનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા. ચાર નિક્ષેપ દર્શાવ્યા. નામ રાપના ચમાવેતસ્તન્યાસઃ ફરમાવ્યા. પ્રત્યેક પદાર્થનું જ્ઞાન ચાર નિક્ષેપથી ફરમાવ્યું છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] જીવન એ સુખ દુઃખની સંતાકૂકડી છે * તીર્થકર પ્રભુનું પણ નામ હોય છે ને ! નામ જાપને શુ જેનશાસ્ત્રમાં ઓછો મહિમા કહ્યો છે? આમ, તક તે અનેક કરી શકાય. તર્કથી વિચારીશ તે મુંઝાઈ જઈશ. શ્રદ્ધાથી વિચાર અધ્યાત્મનું આલંબન લેજે નામ પાછળ મમત્વ પેદા થાય તે તારક બને ? જ્ઞાન કરવા કઈ પણ પદાર્થનું નામ આપવું તે અલગ અને મમત્વની અતિવૃદ્ધિ કરવા નામ આપવું તે અલગ. જ્યાં નામ પાછળ મમત્વ ન હોય ત્યાં નામના ઉચ્ચારણમાં કશો જ વાંધો નથી. પણ જે નામ પાછળ મમત્વ ભર્યું પડયું હોય તે નામ તારક ન બની શકે. પ્રભુ શાસનમાં ગુરૂનું પણ નામ રાખવું પડે છે અને શિષ્યનું પણ નામ રાખવું પડે છે. પણ પ્રભુ શાસન ફરમાવે છે–નામ માત્ર વ્યવહાર માટે છે. તું મૈતન્ય આમાતારા રંગ નહિ રૂપ નહિ...ગધ નહિ. આકૃતિ નહિ વિકૃતિ નહિં. તું દેવ નહિ તું માનવ નહિ. - તું નિરંજન...નિરાકાર-અરૂપી. નામકર્મના ઉદયે તારા જૂજવાં રૂપ થયા છે. આ જુજવા રૂપના વ્યવહાર માટેનામને વ્યવહાર શરૂ થયો. પણ તને મેહનીય કર્મએ દિશા ભૂલાવી. તને તારી શુદ્ધ દશાનું વિસ્મરણ થઈ ગયું. તું ભૂલી ગયે અને નામના ચક્કરમાં એ ભૂલે પડી ગયા કે નામને તું તારા તરીકે અપનાવવા લાગ્યું. નામના કારણે કેટલીયવાર તું દેવ-ગુરુ-ધર્મની પણ ઉપેક્ષા કરવા લાગ્યું. તારી આ પરિસ્થિતિ જોઉં છું ત્યારે મારે કર્તવ્ય ધર્મ થઈ જાય છે કે તને સત્યપથનું માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. • ખુદના નામનું મમત્વ ત્યાગ કરવા વીતરાગ તીર્થકરના નામમાં તારા નામના મમત્વનું વીલીનકરણ કરી દે Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૮૧ - ગુરુદેવ ! આપનાં ચરણે પ્રતિજ્ઞા કરીને કહુ· છું હવે મારુ નામ મેલીશ કે લખીશ કે મારા નામ ઉપર ષ્ટિ કરીશ પણ જ્યારે જ્યારે નામનુ` મમત્વ જાગશે ત્યારે ત્યારે વીતરાગનું નામ સ્મરણ કરી લઈશ. મારા નામના મમત્વનુ પાપ ધેાવા તીર્થંકરના નામના મત્ર જાપ કરીશ. ગુરુની સ્તુતિ કરીશ. અસ....ગુરુદેવ ! મારાં ઉપર હવે તે ખુશ થશે ને ? આપની પ્રસન્નતા એ જ મારા જીવનની મધુરી વસત છે. J મને નામીમાંથી સદાય અનામી બનાવો એ જ . B Page #318 -------------------------------------------------------------------------- ________________ જહા સે યિા પાએ એવ તે સિસ્સા દિયા ય રા ય અણુયુગ્વેણુ વાઈઆ .. કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ કોઈપણ પ્રેરણામૂર્તિએ અવશ્ય કાર્યો કર્યુ હાય છે. જગતની કોઈપણ વ્યક્તિ પ્રેરણા કાળજી– સ'ભાળ–દેખરેખ વગર આગળ વધી શકતી. નથી. પ્રગતિના સેાપાન સર કરી શકતી નથી. - જેમ મુકત ગગનમાં ઉડ્ડયન કરતાં પખીને જોઇને સોને થાય કેવુ. ગગન વિહારી ! કેવી ભવ્ય ગતિ ? ક્યાંય પ્રતિમધ નહિ ! કોઈ સાધનની જરૂર નહિ ! પાંખ પસારી અને ચાલ્યું અન`તની વાટે......ખીની મુકત ગતિ જોઈ મુગ્ધ થઈ જનારા અનેક....પણ કઈક જ વિચારી શકે કે એક નાના ઇ’ડામાંથી આ શકિત પેઢા કયાંથી થઈ ? ઉડ્ડયન કરવુ એ ૫ખીને સ્વભાવ પણ ઉડ્ડયનની શકિતને પેઢા કણે કરી? ૫ખીના માતા પિતાએ... ૫૧ ઇંડા જેવી અવસ્થામાં પણ તેના લાલન-પાલન ન છાડયા. જન્મમા પણુ જતન કર્યાં. તે આજે મુકત ગગન વિહારી પખી બન્યુ”. આકાશમાં મુકત વિહરણ માટે પણ કૈઈકના જતન કાઈકની પ્રેરણા જ કામ કરે તે આત્માના મુકત વિહાર માટે....આત્માની ગતિ માટે ગુરુવરના કેટલાં ભવ્ય ચોગદાન હાય !!! વિશ્વમાં સ્વય’બુદ્ધ પ્રત્યેક યુદ્ધ તે મર્યાદિત જ હાય. સંખ્યાતીત તા યુદ્ધ ખેાધિત હાય. બુદ્ધ અધિત એક એક આત્માની આત્મકથા જો સાંભળવા મળે તે પ્રત્યેક ગુરુવરે . Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૮૩ શિષ્યની પ્રગતિ માટે શા શા બલિદાન કર્યા છે તેને અદ્ભુત ઈતિહાસ જાણવા મળે. માતાપિતાના વાત્સલ્ય વગર બાળકને વિકાસ અપૂર્ણ રહે તેમ માતાપિતાના અનુશાસન વિના બાળકને સવિકાસ પણું ન થાય.... વાત્સલ્ય વિના પૂર્ણ વિકાસ દુલભઅનુશાસન વિના વિકાસ અશકય બાળકના વિકાસ માટે માતાપિતાનું વાત્સલ્ય જેટલું જરૂરી છે તેટલું જ બાળકના સુગ્ય સવિકાસ માટે માતાપિતાનું અનુશાસન ખૂબ જ જરૂરી છે. . વાત્સલ્ય ન મળતાં વિકાસ રુંધાય....અને અનુશાસન ન મળતાં વિકાસ વિપરીત માગે ચડી જાય. અને સદ્વિકાસની દિશામાં આગળ વધી ન શકે વાત્સલ્યમૂતિ ગુરુદેવ શિષ્યના મહાવ્રતના ગક્ષેમ કરી શકે પણ, તેને મેક્ષગગનને મુક્ત વિહારી ના બનાવી શકે. શિષ્યની આત્મશકિતના અદ્વિતીય વિકાસ માટે અનુશાસન મૂતિ સમા ગુરુદેવ જરૂરી સંયમજીવનના પ્રારંભમાં શિષ્યની વૈરાગ્યભાવના જતન વાત્સલ્યમૂતિ ગુરુદેવ જ કરી શકે. વૈરાગ્યની સુકોમળ અવસ્થા છે. સંસારના નેહ બંધન હમણું જ તેડયા છે તેથી બંધનથી ટેવાયેલ આત્મા મુક્તાવસ્થાથી ગભરાઈ જાય ત્યારે વાત્સલ્યમૂતિ ગુરુદેવને મીઠે હાથને નેહભર્યા સંબંધન દેહની થોડી કાળજી પણ નવા વૈરાગીને સાધુ જીવનમાં સ્થિર કરી દે છે. મારા માટે કેઈક છે, મને સમજનાર પણ કઈક છે. પણ શિષ્યને એક ભવ્ય શાસન પ્રભાવક અદ્વિતીય જ્ઞાનમૂતિ અજોડવાદી ઉગ્રવિહારી.ઘેરતપસ્વી અલૌકિક Page #320 -------------------------------------------------------------------------- ________________ ---- - -------- - - - - - - - - - - - - - - ૨૮૪ 1 આરાધના એટલે સ્વભાવનું પરિવર્તન વૈરાગ્યમૂતિ બનાવવા અનુશાસન પ્રિય ગુરુદેવની જરૂર પડે અનુશાસન પ્રિય ગુરુવર ખુદના જીવનમાં કયાંય અશિસ્ત, કયાંય સ્વચ્છંદતા-કયાંય ઔધત્ય-કયાંય અવિનય-કયાંય અબ માનને પ્રવેશ કરવા દેતાં નથી. ખુદના જીવન દ્વારા શિષ્યને સમજાવે છે. શિષ્યને મહાન બનાવવા ખુદ ગુરુને મહત્તમ બનવું પડે છે.. શિષ્યને જ્ઞાની બનાવવા ગુરુએ મહાજ્ઞાની બનવું પડે છે મા શિષ્યને વૈરાગી બનાવવા ગુરુએ મહારાગી બનવું પડે પર શિષ્યને આજ્ઞાંકિત બનાવવા ગુરુએ અવશ્ય જિનાજ્ઞાધીન બનવું પડે છે. મહાન સર્વશ્રેષ્ઠ સત્તમ ગુરુવર જ મહાન શિષ્યનું નિર્માણ કરી શકે. અનુશાસન પ્રિય ગુરુવર જ અદ્વિતીય શાસન પ્રભાવકનું સર્જન કરી શકે છે. અનુશાસન પ્રિય ગુરુવર જ શિષ્યને ગુરુ બનાવી છે... જગતમાં શિષ્ય બનાવનાર ગુરુ અનેક હાયપણું, પિતાના શિષ્યને પિતાના સમાન મહાન બનાવનાર ગુરુ તે વિરલ જ હોય. જે શિષ્યને ખુદના આત્મવિકાસ કરવા હોય તે ગુરુચરણને સ્પર્શ કરી નમ્રભાવે વિનંતિ કરે. માતાપિતાએ જન્મ આપે. મારી ઈન્દ્રિયે કંઈક વિકસિત બની. કંઈકે મારી આદાન-પ્રદાન શકિત ખીલી. જીવન વ્યવહાર અંગેની સમજ ખીલી. આખરે તે તેઓએ પણ મારી પાસે કઈક ત્રાણુના પ્રતિકારની ભાવના રાખી. ત્યારે Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૮૫ ગુરુદેવ ! આપે તે મને મહાવ્રત આપ્યા. ત્યારથી આજ દિન સુધી વાત્સલ્ય ભાવે નિર્વ્યાજ વાત્સલ્ય ભાવે મારા મહાવ્રતનાસાધુ જીવનના સંરક્ષણ માટે પ્રયત્ન કર્યા. ઉત્સર્ગ–અપવાદની અનેક અટપટી કેડી–અનેક ભવ્ય રાજમાર્ગો જ્યાંથી મારું સાધુ જીવન રક્ષાય તેવે માર્ગ બતાવ્યું. આજનું મારું સંયમજીવનનું અસ્તિત્વ જ આપના વાત્સલ્યના પ્રભાવે છે. * આપને સ્વભાવ જ કરુણાશીલ છે. સાચું કહું ! બહેનો કાચના વાસણનું જતન જે કાળજીએ કરે તેથી અધિક કાળજી મારા જતન માટે આપે લીધી છે. મને ખબર નથી મારામાં રાગ-દ્વેષ– મેહ અજ્ઞાન કયારે પ્રવેશી જાય ! અને મારા મહાવ્રતના ખંડન થઈ જાય. તેથી કયારેક આપે માતા સમ' વાત્સલ્ય વહાવી–સ્નેહ સરિતા બની મને સંયમ જીવનમાં સ્થિર બનાળે છે. આપના ઝાઝેરાં જતન ન હેત તે હું સંયમ જીવનમાં સ્થિર બની શકયો ન હોત. પણ આપનું વાત્સલ્ય પામી હવે મારે સાચા સાધુ બનવું છે. આપ મારું અનુશાસન કરે..મારા ઉપર ચાંપતી નજર રાખે પ્રમાદ–કષાય મારા આત્મ ધનને ન લૂટે, મને પણ શાસવિદ્દ બનાવે - ગુરુવરે પણ દીક્ષાબાદ શિક્ષા આપે ત્યારે જ શ્રાવકમાંથી શિષ્ય બની શકે. શિક્ષા પ્રાપ્ત ન કરે હિતશિક્ષા ગ્રહણ ન કરે આજ્ઞાનું પાલન ન કરે તે શિષ્ય ના બની શકે. સાચા શિષ્ય બનવા હિતશિક્ષાનું આચરણ ખૂબજ જરૂરી. ગુરુવરનું પણું કર્તવ્ય છે દીક્ષા બાદ પોતાના શિષ્યને અધ્યાપન કરાવવું. શિષ્યએ ગુરુના ઉપદેશને અનુકૂળ બનવું એશિષ્યની ફરજ. તે ગુરુજનની મહાન ફરજ છે કે પોતાના શિષ્ય-શિષ્યાને અધ્યાપન કરાવવું, અભ્યાસ કરાવ...અધ્યાપન વગર શિષ્ય-શિષ્ય રહી શકે પણ ગુરુ ન બની શકે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] વિનય એટલે વ્યકિત માત્રને ફ્રેશ કરવાની કળા શાસન પ્રભાવક ના બની શકે. સ્વપર તારક ના બની શકે ગુરુવર જ્ઞાન પ્રદાન કરે તે જ શિષ્ય ઉદ્ધારક બની શકે. શ્રી આચારાંગસૂત્ર તે ગુરુ અને શિષ્ય બંનેનું માગદશકે છે. ગુરુવરને પણ ફરમાવે “ભાવિક ભકતનું મસ્તક તે એક મિનિટમાં મુંડિત બની ગયું. વાળ વગરનું માથું થતાં કેટલીવાર? પણ હવે તમારે તમારા શિષ્યના હદયમાં રહેલ -અનાદિના દુર્ગુણનું મુંડન કરવાનું છે. તમારા શિષ્યના હૃદયને નદનવન સમાન મઘમઘાયમાન બનાવવાનું છે. પાત્રતા સુરભિ પ્રગટિત કરવાની છે. તેથી તમે તમારા શિષ્યના મંગલ માટે -અભ્યાસ કરાવે પ્રતિદિન અભ્યાસ કરાવે. શાસ્ત્રની મર્યાદા - મુજબ શાસજ્ઞાન–આગમના અમીપાન કરાવે...તમારા શ્રીમુખે તમારા શિષ્યને જ્ઞાન આપો. શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે “આશુપુત્રવેણ વાઈયા શાસના કમ પ્રમાણે ભણુ. પ્રથમ, ચરણકરણનુગમાં નિષ્ણાત બનાવે. બાદમાં દ્રવ્યાનુયેગમાં પ્રવેશ કરાવે. તમારે શિષ્ય જે રીતે જ્ઞાન ગ્રહણ કરી શકે તેમ ભણાવે તમારે શિષ્ય ગીતર્થ બની નિભીક રીતે શાસનના સત્ય પ્રગતિ કરી શકે તેમ અભ્યાસ કરાવે. શિષ્યની ચેગ્યતા જોઈ–કાળની ‘ગ્યતા વિચારી તેને શાસ્ત્રજ્ઞાન આપે. ભદ્રબાહુસ્વામી જેવા કડક ગુરુ બનીને શાસ્ત્રની વાચના આપ. મહાપ્રાણાયામ ધ્યાનમાં જ જેમની લાગણી છે તેવા મહાજ્ઞાની વૃદ્ધ ગુરુવારે પણ જ્ઞાનદાનની મહાયજ્ઞ પ્રારંભ્યો હતે. ભદ્રબાહુ સ્વામી ૫૦૦-૫૦૦ શિષ્યને દિવસમાં સાત વાર વાચના આપતા હશે તેનું કલ્પના ચિત્ર પણ કેટલું રમણીય લાગે છે. જેમ કાશ્મીરમાં જાવ અને જ્યાં જુઓ -ત્યાં પ્રકૃતિના સૌદયના દર્શન થાય તેમ ભદ્રબાહ સ્વામીના જ્ઞાનથી પવિત્ર થયેલ નદનવનમાં સર્વ જ્ઞાનારાધનાની કેવી મસ્તી ચાલતી હશે ? Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૮૭ "ઈ" ભક્તિ ભાવિત શિષ્ય ભદ્રબાહુ સ્વામીને વનવતા હશે “પ્રભુ હવે આપ. શ્રમિત થયાં હશે, મને વિશ્રામણા કરવા દે” કોઈ બુદ્ધિમાન શિષ્ય આગળના પાઠનુ' અનુ— સધાન કરતાં દોડતાં આવતાં હશે— “ ગુરુદેવ ! હવે આ રીતે પાઠ આવશે...” કાઇ મંદ બુદ્ધિશિષ્ય ગુરુના ચરણ અશ્રુજળ વડે પ્રક્ષાલતા હશે. “ પ્રભુ! પૂર્વ જન્મમાં જ્ઞાનાવરણીય ક ખાંધ્યુ છે. શાસ્ત્રજ્ઞાન સમજાતું નથી. એક દિવસમાં સાત પાઠ...” કાઈક પરાપકારી શિષ્ય ખુદના ગુરુમંધુના હાથ પકડી કહેતા હશે “ચલ ! તને પાઠ કરાવું, હું' તને સમજાવુ.... હાર નહિ, થાક નહિ. ગુરુવર ભદ્રમાડુ સ્વામી તટસ્થ મની સ નું અમીભરી આંખે નિરીક્ષણ કરતાં હશે... અને કયાંક તમની આંખમાં ચમકારા થતા હશે...... અને એષ્ટમાંથી આછેરા શબ્દ નીકળતા હશે. “ ભૈ ! શિષ્ય ! અત્રે આગચ્છ, આગચ્છ અધુના શાસ્ત્ર' રહસ્ય' ભ્રુણુ... પશ્ચાત્ સ્વાધ્યાય ો કર.” ગુરુવર એકને બેલાવતાં હશે પણુ, સમસ્ત જ્ઞાનપિપાસુ શિષ્યાના મસ્તક સ્તભિત બની એકાગ્ર ભાવે હજારા નયના ભદ્રાહ્ સ્વામીને નિરખી રહ્યા હશે... ગુરુવર શુ પ્રકાશશે ? ગુરુ શિષ્યને ખુદ અધ્યાપન કરાવે ત્યારે જ શિષ્ય શાસનના રહસ્યને પ્રાપ્ત કરી શકે. અન્યથા શિષ્યમાં જ્ઞાન વર વધવાના ભય... ઉસૂત્ર તરફ જવાના ભય... મારા ભાવિના કેવળજ્ઞાની શિષ્ય ! tr હું પણ ભદ્રમાડું સ્વામીના શિષ્ય અનુ` તેમના મહાન Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] ધર્મ આત્મ સવને પ્રગટ કરનાર પથે ચાલી તને અધ્યાપન કરાવું. વાચના આપવા દ્વારા તારા અને જ્ઞાનાવરણીય કમને હટાવવાને પુરુષાર્થ કારભીએ” ગુરુવર! આપે તો મને દીક્ષા આપી ત્યારથી અધ્યાપન કરાવ્યા છે. આપે મારી જ્ઞાન પ્રાપ્તિ માટે શું શું પ્રયત્ન કર્યા છે એ સંવાદનો વિષય નથી અનુભૂતિ–સંવેદનનો વિષય છે. આપના ચરણમાં નતમસ્તકે એક જ પ્રાર્થના છે. મારું જીવન સદા વિદ્યાથી રહે , . આપના જ્ઞાનને પ્રાપ્ત કરવા મારી ચગ્યતા વધે બાકી, આપ તે મારા આત્માના અનુશાસન કરનાર મહાન ગુરુ છે આપની દયા મને જરૂર અનુશાસનમય બનાવશે. આપના સદા શુભાશિષ છે. “નિત્યારપારગાહેહ મારી પ્રાથના છે– ઈછામાં પુનઃ પુનઃ એ જ મંગળ શેષ કરું છું. - “ઈછા અણુસદ્ધિ ઈચ્છા અણુસદ્ધિ : , ઈચ્છા અણુસ”િ * Page #325 -------------------------------------------------------------------------- ________________ પરા જહા સે દીવ અસંદીણે એવું સ ભવઈ સરાણું મહામુણું અષાઢ માસના ઘનઘોર વાદળાં આકાશમાં ભયંકર ગજના કરી રહ્યા હાય-પ્રલયકાળને પવન પાગલ બનેલ હોય અને કેઈ યાત્રિક સમુદ્રયાત્રા કરી રહ્યો હોય–પ્રતિકૂળ પવનથી નૌકાના સઢ તૂટી ગયા હોય, આકાશને આંબવા મથતા જલધિ તરંગે નૌકામાં પ્રવેશી જતાં હોય અને સમુદ્ર યાત્રિક ભય વિહવળ આંખે ચારે બાજુ નજર નાંખી રહ્યો હોય અને ત્યાં ભાગ્ય ચગે તેનું વહાણ કેઈ દ્વીપ પાસે પહોંચી જાય અને ભયથી મુક્ત થયેલ અભય માનવ હર્ષની કીકીયારીઓ કરતે દેડીને દ્વીપમાં પહોંચી જાય અને હાશબચી ગયા! હાશ.. બચી ગયે...કેટલીવાર બેલે ? દ્વીપ પર પહોંચતા જે હર્ષની લાગણું થઈ તે શું શબ્દમાં વ્યક્ત કરી શકાય? છે. તેનાથી ય અધિક ભવયાત્રીને આનંદ આપે ગુરુનું શરણ. આ જ મહામંગલકારી વાતની શરૂઆત ખૂબજ ભાવવાહી શબ્દમાં શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવી છે : જહ સે દીવ અસદણે એવસ ભવાઈ સરેણું મહાસુણી ભવયાત્રીના શરણમહામુનિ-ભવયાત્રીના રક્ષક મહામુનિ– ભવ ભયમાંથી ઉદ્ધારક મહામુનિ–મહામુનિના હૈયા કરુણાના રસથી ભરેલાં હાય.સમુદ્રના જળ કદાચ પરિમિત બને પણ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] સ્વાધ્યાય એ સાધુની માતા છે. મહામુનિની કરુણાભાવના ક્યારે પણ સિમિત ન હાય... મર્યાદિત ન હેાય. ભવયાત્રીને જુએ અને મુનિના દિલમાં થાય આને કેવી રીતે સયમયાત્રી અનાવુ ? આને કેવી રીતે સિદ્ધિની સફર કરાવું ? કરુણા પૂર્ણ હૈયામાં તાકાત છે સૌને ચાચ્ય દાન કરવાની....ધરતીમાં જેમ બધા રસ હાય....પણ ધરતી' બીજને અનુરૂપ જ રસપ્રદાન કરે તેમ મહાપુરુષ પણ સાધક વ્યક્તિની ચેાગ્યતા જોઈ ને દાન કરે....કયાંય મારા તારાના માહનીય કના ભેદ નહિ. વીતરાગના વારસ મારાતારામાં ફસાય...હું...તુ...માં ફસાય તેા તેની વૈરાગ્યવૃત્તિ લાજી ઉઠે. સાધુના તે સિ’હનાદ હાય.... , ' 01300 ‘ મુજ્જ મુઝે ’.....આ ભવ્ય ભાવના ચરણ રજ લેનાર ઇન્દ્ર ઉપર પણ સમાન ભાવે હાય અને પ્રભુના દ્વેષી ગેાશાલા ઉપર પણ સમાન ભાવે વહેતી હાય. છતાંય મહામુનિ સૌને ધરતીની જેમ રસ-પ્રદાન કરે....મહામુનિ પાસે એક આગવી અને અનેાખી સૂત્ર હાય, એક જ લાકડીએ બધાને હાંકનાર તા કોઈ પશુના ટોળાનાં માલિક-ભરવાડ હાય ! મહામુનિજના તા વ્યક્તિની યાગ્યતા તથા તેની પાત્રતાના દીઘ વિચાર કરી તેના ભૂતકાળ–વમાનકાળ અને ભવિષ્યકાળ સમજી તેને હિતશિક્ષા આપે. જ્ઞાની ગુરુવર :સારણા–વારણા-ચાયણા-પઢિચાયણા-તાડના-તજના-નિષ્કાસના ' ' અધુ કરવા સમથ હાય છે. જે ગુરુવરને પેાતાના સગામાતાપિતાના આંસુ સસારમાં રોકી ના શકયા તેને શું શિષ્ય-શિષ્યાના સુવાળા ખધન શાસનના નિભીક સત્ય પ્રરૂપણા કરતાં રશકે? પણુ...દયાળુ ગુરુજન પાસે વિશ્વની સમસ્ત માતા કરતાં મુલાયમ અને વાત્સલ્યપૂર્ણ હૃદય હાય છે. ગુરુવર ભાવિકાના નાજુક ધભાવને સમજે છે: કાંય 1 Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા [૨૯૧ ધર્મભાવ નંદવાઈ ન જાય તેમ તેના શુભભાવના મંગલ જતન કરે છે એટલે હિમગીરી શા શુભ્ર અને ઉચ્ચ ગુરુવાર સૌના આલંબન અને પ્રેરણામૂતિ બને છે. ગુરુવરના હૈયામાં હિત ભાવના છે તેથી વિશાળ ભાવિક ભક્તોની આગવી શક્તિના માપ તેઓની પારખુ દષ્ટિ ક્ષણમાં કરી લે છે. ઘણીવાર તે ભક્ત પણ આશ્ચર્ય વિમૂઢ બની જાય છે પૂજ્ય ગુરુદેવે શું ફરમાવ્યું? મારી આ યોગ્યતા? સામાન્ય માનવ વ્યક્તિને વર્તમાન જોઈ તેના ઉપર ઓવારી જાય છે. પણ મહામાનવ સમા ગુરુજને વર્તમાનને ભેદી ભવ્ય ભાવિકાળ જુએ છે અને ઓવારી જાય છે. જૈન શાસનની જય પતાકા ફેલાવનાર પૂજ્ય આચાર્ય ભગવત વાદિદેવ સૂરીશ્વરજી જિનમંદિરમાં દર્શને પધાર્યા છે. ગુરુવર તે પ્રભુજીને પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યાં ગુરુ-વરના આસન ઉપર એક નાનકડો બાળક આરુઢ થઈ જાય છે. ગુરુજીની વેધક દષ્ટિ બાળકની લલાટની રેખા વાંચી લે છે. બધાને બાળક દેખાય છે. ત્યારે આ બાળકમાં મહાન શાસન પ્રભાવકના દર્શન ગુરુવર દેવસૂરીશ્વરજી મ. ને થાય છે. શાસ્ત્ર પારંગત ગુરુવર વિચાર કરે છે “શુ આ બાળક છે ?” ના.મહાન શાસન પ્રભાવક આચાર્ય- છે. “શું આ ફક્ત ગુજરાતણુને પુત્ર રહેશે ?” ના..ના. માતા સરસ્વતીનો લાડકવાયો સપુત બનશે? આની લેખનીથી ગુજરધરાની કીતિ વિશ્વમાં વિસ્તૃત થશે. શું આ કુળદીપક બનશે ? નાના - “આ તે વિશ્વદીપક બનશે. * જ્ઞાન અને મધ્યસ્થભાવના સહારે ખુદના ભાવિનો જ ઘડવૈયા નહિ સારાય ચુગને ઘડ બનશે ગુજરાતના બે મહાન રાજવીની દિવ્ય ચેતના જાગ્રત કરનાર આ બાળક Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] સંયમની મહાનમાં મહાન શક્તિ છે ગુરુકૃપા માટે વાળ કરતાં મારા ગુરુવર જ્ઞાનનો હિમાલય હેમચંદ્રાચાર્ય બનશે. આ બાળકના શુભ ભાવના સંરક્ષક—શરણ્ય મારે બનવું જોઈએ. મહાગી બાળકના શુભભાવની સાર્થકતા માટે માતા પાહિની દેવીના દ્વારે આવી પહોંચ્યા. ધર્મલાભના જયઘોષ કર્યા અને માતા પાહિનીના પુત્રને શાસનના પતાપુત્ર બનાવ્યા. આવી હોય છે ગુરુવરની દૃષ્ટિ જીવમાત્રના મંગળ માટે ગુરુવર શ ન કરે તે જ પ્રશ્નનો વિષય છે. હિત અને મંગળના દરેક માર્ગ અપનાવે. - હિંમગીરી સમા મુલાયમ ગુરુવર શિષ્યના-ભક્તના હિત માટે જવાળામુખી ફાટયા જે ગુસ્સે પણ કરે... દુર્ગાનું ઓપરેશન કરતાં જરાય કપે નહિ...સડેલું ફળ બધા ફળને બગાડે આમ માનનારા ગુરુવર જેટલી ઝડપથી રજોહરણ આપે એટલી ઝડપથી રજોહરણ પાછું ઘણું લઈ લે. પણ વ્યક્તિ પ્રત્યે જરાપણ અભાવ નહિ-તિરસ્કાર નહિ. કથી ભારે થયેલ આત્મા ધમદંભ ના કરે એ જ હિતભાવના...પ્રત્યેક વ્યક્તિની ગ્યતા.જુએ એટલે જ્ઞાનનિધિ ગુરુવર જેને યેવ્ય જે ધર્મોપદેશ હોય તે જ કરે. જે પદ્ધતિએ ધર્મોપદેશ કરવા ગ્ય હોય તે પદ્ધતિએ કરે. ધર્મોપદેશકની દરેક મેગ્યતા ગુરુ મ. માં હોય, શ્રોતા અને સભાનો રંગ સમજે. પણ, વિચાર કરે. હું કઈ ટેળાંવાદી, જમાનાવાદી કે કીતીવાદી નથી. પ્રભુ શાસનને મુનિ છે. હજારો શ્રદ્ધાળુ ભકતો મારી પર શ્રદ્ધા અને આસ્થા સાધુતા દેખીને રાખે છે. મારું કાર્ય પ્રભુ પરમાત્મા પ્રરૂપિત -સત્ય માર્ગ ચિંધવાને મારું કાર્ય જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના દ્વારા મોક્ષમાર્ગના ઉપાસક બનાવવાને મારું કાર્ય દાન–શીલ–તપ-ભાવના દ્વારા વિશ્વની વિવિધ પણ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનીકા [૨૩ વ્યક્તિમાં રહેલી શક્તિને ઉર્વગામી બનાવવાનું. તેથી જ હું ભક્તના ટોળામાં ના અટવાઈ જાઉં પણ ભક્તિની ભાગીરથીમાં હું સ્નાન કરું...અને સૌને સ્નાન કરાવું, માતાની પાસે જેમ બાળક જદ જદુ ભેજન માગે–માતા વિચારે બાળકની માંગણ અનેક–મારે તેની આહારની માંગણું સંતોષવાની પણ બાળકના આરોગ્ય ન જોખમાય તેની કાળજી રાખવાની–પૂરી કેમ ખાધી ? અને રોટલી કેમ ન ખાધી ? તેની માથાકૂટમાં નહિ જવાનું બાળક માંગે તે આપવાનું પણું આરોગ્યતા સંરક્ષણ સાથે.” તેમ ગુરુવર પણ વિચાર કરે–ભવયાત્રિકને માટે દ્વીપ સમાન-શરણાગત વત્સલ મારે ધમ સૌને સ્નેહ આપવાને–પ્રેમ આપવાને–આશ્વાસન આપવાનું પણ ભવ સમુદ્રમાં ડુબી ન જાય તેને ખ્યાલ રાખવાનેરાગશ્રેષરૂપ ભવોગ મારા શિષ્યને લાગુ ન પડી જાય તેની સાવધાની મારે રાખવાની. મારા શિષ્યનું વૈરાગ્યનું આરોગ્ય ન જોખમાય તેની માટે સતત કાળજી લેવાની. તને વાર્તા ગમે છે–કથા ગમે છે તે ચલ તને સંભળાવું “પરમાત્માને કથાનુગ.” આ કથાનુગ પણ બે વિભાગમાં વહેંચાયેલ છે. ચરિતકથા અને ઉપચરિત કથા. તને ગમે તે સંભળાવું, પણ મારે જોવાનું એટલું જ કે તે સાંભળીને તારે મેહને વર ઘટે છે કે નહી ? | મારો શિષ્ય તત્વજ્ઞાનને શોખીન છે. તે પ્રથમ સમજાવું પરમાત્માને દ્રવ્યાનુયોગ. સ્વસિદ્ધાંત પારગામી બનાવું. બાદમાં વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રને પારંગત બનાવવાનો છે. પણ મારે ખ્યાલ એટલે જ રાખવાનો કે અશ્રદ્ધારૂપ પિશાચ તેને વળગતી નથી ને? Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] સાધુતાનું રહસ્ય છે-પરમ સતાષ કાલ પરિયાએ સે તત્ય વિઅતકારીએ’ કાલના પર્યાય પૂણુ થાય ત્યારે ક ય કરનારા થાય. જગત્ મૃત્યુની ચિંતા કરે છે પણ મૃત્યુને મહેાત્સવ અનાવવાની તૈયારી કરતું નથી. જગત્ જેની ચિંતા કરતુ' નથી તે પૂ`ભવની મુનિ ચિંતા કરે છે. મુનિ મૃત્યુની કયારે પશુ ચિંતા કરતા નથી. મુનિ મૃત્યુને મહાત્સવ મનાવે છે. મહેાત્સવની કોત્રી લખાય તેમ મુનિ પણ મૃત્યું મહેાત્સત્રની ક કેાત્રી લખે છે. મુનિ કહે છે “મે દીક્ષા લીધી તે દિવસથી મૃત્યુ છે. મહાત્સવની કોત્રી લખાઈ હતી હું મૃત્યુરૂપ અતિથિના સ્વાગત માટે તૈયાર થઇને બેઠા હતા. મારા અતિમ સમય ખૂબ ઉજજવળ છે. આવા મુનિને કયાંય હાય નથી. સત્ર હાશ છે. મિમારીના ખિછાને આકાશના તારા ગણવા જેવી મુનિની વિવશદશા હાતી નથી. વિરાધના તેને ભરખી ગઈ હાતી નથી, કારણ, તેના આરાધનાના કાર્યક્રમ ખૂબ વિશાળ હતા. ગુરુ કૃપાએ સમયે સમયના સદુપયેાગ કર્યાં છે. તન થાકયુ છે—કદાચ વચન થાયુ' હશે. પણ, મન હજીય સંયમયાત્રાની કઠારતાથી થાકયું નથી. મન તે અત્યારે ય મેાક્ષમાં મહાલે છે. કાળ અરૂપી દ્રવ્ય છે. અજીવ તત્ત્વ છે. પણ પુદ્ગલ ઉપર તેની સ્પષ્ટ અસર થાય છે. આ કાળના ધમે મારા દેહના ડુગરાને જરૂર હલાવ્યેા છે. પણ મારુ' મન તે મેરુ જેવુ... નિશ્ચલ છે. કાળની કાઈ તાકાત કે મારા આત્મરાજ ઉપર અસર કરે.? મૃત્યુનું સ્વાગત કરવા તત્પર છુ.. મૃત્યુને કહીશ “ લે, ભાઈ! લે. તારું સ્નેહી તેા આ શરીર છે. તારી કાલ વિદ્યાથી દેહ, જજરીત થયા છે. મારા આત્મા નિહ.... re * Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા [ ૨૭ પતિ કઈ છે અને મને અનાદિ મારાથી હે મૃત્યુ ! તું જેમ નજીક આવે છે તેમ મારો આત્મા ખૂબ સજાગ-સાવધ બનીને લલકારે છે. . ગિરિરાજનું શરણ આદિપ્રભુ સ્મરણ છે પંડિત હમ મરણ હે લઈજા...તારી વિદ્યાથી જેના ઉપર અસર થઈ છે એવા શરીરને!! મારે તે કાલંજયી બનવું છે. મારા ગુરૂએ મને ધર્મામૃતના પાન કરાવ્યા છે: મારા ગુરૂના ધર્મામૃતના પાન અને સાદિ અનાદિ સ્થિતિ પ્રાપ્ત કરાવશે. મૃત્યુ, તું મારે આંગણે આવે છે ત્યારે મારાથી હસી જવાય છે. ભાઈ મૃત્યુ ! તું મારું દુશમન? મારું પ્રતિસ્પધી? નાના તું તે ભવ્ય મિત્ર... તું તે અનુપમ મિત્રતારા આગમનના સાચા એધાણ મને બરાબર મળી ગયા. તે દિવસથી મારા જીવનની વ્યથ પળે સાર્થક બની ગઈ છે. સાચે તે મને આરાધનાને અવસર આપ્યું. મારા મનને સકષાય અવસ્થામાં પણ નિષ્કષાય જેવું બનાવી દીધું...મારા મનના રાગને તે છઘસ્થ અવસ્થામાં હરાવી દીધો. સરોગી છતાં હું વીતરાગી સમ બની ગયે. તારા આગમનના આછેરા ભણકારે પણ હવે કેઈ શત્રુ રહ જ નથી. પહેલાં હું આરાધના કરતા ત્યારે તને જ સાથ આપત' હતું. હવે કદાચ તનને સાથ ઓછો મળે છે. પણ મન તે સદા આરાધનામાં લીન રહે છે. સ્વાધ્યાયથી નિવૃત થાઉં છું ત્યારે જાપ કરું છું. જાપ પૂર્ણ થાય ત્યારે ધ્યાન કરું છું. ધ્યાન કર્યા બાદ દેહને સાક્ષી બની મૂકભાવે જગત અને કાયાના સ્વભાવની અનુપ્રેક્ષા કરું છું. મિત્ર મૃત્યુ ! તે શું મારું બગાડયું છે? સાચે તુ મારે ઉપકારક છે! તે મને કર્મ નિર્જરાને અનુપમ અવસર આર. તારા સમાગમે કર્મક્ષયની પળો મને નજદીક દેખાય છે. હું મૃત્યુને દૂર કરવા-હડસેલવા કયારે પણ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] સાધુ પ્રસનતાને સાગર પરમાત્માના શાસનમાં અનંતમા તારક, સ્વાદુવાદ શાસ્ત્રનાં પ્રરૂપક ગુરુવર ! સદા શિષ્ય માટે શરય બને. અનતિ-અન તમાર્ગથી શિષ્યના સંરક્ષણ કરવાની ભાવના ગુરુવરની હેય સમુદયાત્રીને દ્વીપ મળે અને જે આનંદ થાય તેનાથી અધિક શિષ્યને શરણ સ્વરૂપ ગુરુવરના દર્શને આનંદ થાય. ગુરુવરના દર્શને જ શિષ્ય હાસ અનુભવે.” મારું રાગ દ્વેષનું દર્દ દૂર થવાનું.. મારું અજ્ઞાનનું કષ્ટ નષ્ટ થવાનું મને સદા શાશ્વત આત્મિક સુખની અનુભૂતિ થવાની ગુરુવર ! હું શરણાગત છું. આપ શરણાગત વત્સલ છે. કેલ કરી લઉં ભવભવના માંગી લઉં તમારા ચરણની ભવનાશિની ભિક્ષાઃ પુનઃ પુનઃ સ્મરણ કરું છું મારી રજની પ્રાર્થના મસ્તક ઝૂકાવી અંજલિ જેડી ગદ્ ગદ્ ગિરાએ પ્રાર્થ છું . “ભવે ભવે તુહ ચલણણું’ આપના ચરણ-શરણાગત સર્વ ક્ષયાત્રીના રક્ષણ કરે- રાગ દ્વેષની ભમરેથી રખે અટવાઉં નહિ. રખે ભૂલે ના પડું... - દ્વીપ સમા આપ ગુરુ મળ્યાં. આત્મારામજી મ. ની પરિભાષામાં ગુંજન કરું છું. * અબ તે પાર ભયે હમ સાધુ.” છે Page #333 -------------------------------------------------------------------------- ________________ પ૩ કાલ પરિઆયે સે તત્ય વિઅંતકરિએ કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર ગાડી આવે છે અને હાંફળા ફાંફળા થઈને ખીસ્સામાં હાથ નાખે છે. ટીકિટ માટે ફાંફા મારે છે. ટીકિટ મળતી નથી. ભાઈસાબ, હાથ ઘસતા રહી જાય છે અને ગાડી પ્લેટફેમ છેડી આગળ ચાલી જાય છે. ત્યારે કેટલાક મુસાફરો ગાડી આવતા પહેલાં ટીકિટ-માલ -સામાન લઈ તૈયાર રહે છે. ગાડી આવતા તુરત ગાડીમાં બેસી રવાના થઈ જાય છે. મુસાફરી નિશ્ચિત છે તે તૈયારી પણ નિશ્ચિત કરવી જોઈએ. જગત આખું મુસાફર છે. સૌની સફર નિશ્ચિત છે. પણ દિવસ અનિશ્ચિત છે. તે દરેક મુસાફરે પૂર્ણ તૈયારી કરવી જરૂરી. એકાદ ગામની મુસાફરી અંગે તૈયારીની જરૂરત, તે ભવની મુસાફરી માટે કેટકેટલી તૈયારીની જરૂરત?! એ અનતના યાત્રી ! તારે સિદ્ધોની દુનિયાની સફર કરવાની છે. તારી યાત્રા દીધું છે. તારી યાત્રા અદ્ભુત છે. તું મહાન યાત્રિક છે. સીમંધર પ્રભુ સંયમયાત્રીની મહાવિદેહમાં પ્રશંસા કરે છે. વિશ્વના બધા જ સમ્યગૂ દષ્ટિ તારા ભવ્ય પ્રસ્થાનને અભિનંદન આપે છે, અનુમોદના કરે છે. પણ શ્રી આચારાંગસૂત્ર તને એક ભવ્ય ઉધન કરે છે. આ સૂત્ર તારો પ્રમાદ ખંખેરી નાંખશે. તારા પ્રમાદે પલાયન થવું પડશે. તારે ક્ષયાત્રી બનવું પડશે. સાંભળ, શ્રી આચારાંગસૂત્રને અમરઘોષ-મુક્તિના શહીદની અમરગાથા ગાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] સાધુતાનું રહસ્ય છે-પરમ સત્તાષ કાલ પરિયાએ સે તત્ય વિઅતકારીએ • કાલના પર્યાય પૂણ થાય ત્યારે કમ ક્ષય કરનારા થાય જગત્ મૃત્યુની ચિંતા કરે છે પણ મૃત્યુને મહાત્સવ અનાવવાની તૈયારી કરતું નથી. જગત્ જેની ચિંતા કરતુ. નથી તે પૂ`ભવની મુનિ ચિંતા કરે છે. મુનિ મૃત્યુની કયારે પણ ચિંતા કરતા નથી. મુનિ મૃત્યુને મહાત્સવ મનાવે છે. મહાત્સવની 'કોત્રી લખાય તેમ મુનિ પણ મૃત્યુ મહેાત્સવની કોત્રી લખે છે. મુનિ કહે છે “મે દીક્ષા લીધી તે દિવસથી મૃત્યુ છે. મહાત્સવની કકોત્રી લખાઈ હતી હું. મૃત્યુરૂપ અતિથિના સ્વાગત માટે તૈયાર થઇને બેઠા હતા. મારા અતિમ સમય ખૂખ ઉજ્જવળ છે. આવા મુનિને કયાંય હાય નથી. સ`ત્ર હાશ છે. બિમારીના બિછાને આકાશના તારા ગણવા જેવી મુનિની વિવશદશા હાતી નથી. વિરાધના તેને ભરખી ગઈ હાતી નથી. કારણ, તેના આરાધનાના કાર્યક્રમ ખૂબ વિશાળ હતા. ગુરુકૃપાએ સમયે સમયને સદુપયેાગ કયેર્યાં છે. તન થાકયુ` છે—કદાચ વચન થાકયુ· હશે. પણ, મન હજીય સયમયાત્રાની કઠારતાથી થાકયું નથી. મન તા અત્યારે ય માક્ષમાં મહાલે છે. કાળ અરૂપી દ્રવ્ય છે. અજીવ તત્ત્વ છે. પણ પુદ્ગલ ઉપર તેની સ્પષ્ટ અસર થાય છે. આ કાળના ધમે મારા દેહના ડુંગરાને જરૂર હલાવ્યા છે. પણ મારુ મન તે મેરુ જેવુ નિશ્ચલ છે. કાળની કાઈ તાકાત કે મારા આત્મરાજ ઉપર અસર કરે? મૃત્યુનું સ્વાગત કરવા તત્પર છું. મૃત્યુને કહીશ “લૈ, ભાઈ ! લે. તારુ સ્નેહી તે આ શરીર છે. તારી કાલ વિદ્યાથી દેહ જર્જરીત થયા છે. મારા આત્મા નહિ... Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા [ ૨૭ હે મૃત્યુ ! તું જેમ નજદીક આવે છે તેમ મારે આત્મા ખૂબ સજાગ-સાવધ બનીને લલકારે છે.. “ગિરિરાજનું શરણ હોઆદિપ્રભુ સ્મરણ , પંડિત હમ મરણ હે લઈજા...તારી વિદ્યાથી જેના ઉપર અસર થઈ છે એવા શરીરને!! મારે તે કાલંજયી બનવું છે. મારા ગુરુએ મને ધર્મામૃતના પાન કરાવ્યા છે. મારા ગુરુના ધર્મામૃતના પાન અને સાદિ અનાદિ સ્થિતિ પ્રાપ્ત કરાવશે. મૃત્યુ, તું મારે આંગણે આવે છે ત્યારે મારાથી હસી જવાય છે. ભાઈ મૃત્યુ ! તું મારું દુશમન ? મારું પ્રતિસ્પધી? નાના તે તે ભવ્ય મિત્ર. તું તે અનુપમ મિત્રતારા આગમનના સાચા એધાણ મને બરાબર મળી ગયા. તે દિવસથી મારા જીવનની વ્યથ પળે સાર્થક બની ગઈ છે. સાચે તે મને આરાધનાને અવસર આપે. મારા મનને સકષાય અવસ્થામાં પણ નિષ્કષાય જેવું બનાવી દીધું....મારા મનના રાગને તે છઘસ્થ અવસ્થામાં હરાવી દીધા. સરોગી છતાં હું વીતરાગી સમ બની ગયે. તારા આગમનના આછેરા ભણકારે પણ હવે કેઈ શત્રુ રહયે જ નથી. પહેલાં હું આરાધના કરતા ત્યારે તન જ સાથ આપતું હતું. હવે કદાચ તનને સાથ ઓછો મળે છે. પણ મન તે સદા આરાધનામાં લીન રહે છે. સ્વાધ્યાયથી નિવૃત થાઉં છું ત્યારે જાપ કરું છું. જાપ પૂર્ણ થાય ત્યારે ધ્યાન કરું છું. ધ્યાન કર્યા બાદ દેહને સાક્ષી બની મૂકભાવે જગત અને કાયાના સ્વભાવની અનુપ્રેક્ષા કરું છું. મિત્ર મૃત્યુ ! તે શું મારું બગાડયું છે ? સાચે ત મારો ઉપકારક છે ! તે મને કમ નિર્જરાને એનપમ -અવસર આર. તારા સમાગમે કર્મક્ષયની પળો મને નજદીક દેખાય છે. હું મૃત્યુને દૂર કરવા-હડસેલવા કયારે પણ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] સાધના સાધનાથી નહીં પણ સમજથી થાય છે પ્રયત્ન નહિ કરું. પણ વિચારીશ કે-“મૃત્યુ તું કેમ આવ્યું? આયુષ્ય કમ છે માટે ને ! આયુષ્ય કમેં મારે પીછો કેમ પકડ ? કમ છે માટે ને ! બસ, મૃત્યુ તારી સાથે હવે દાવપેચ ખેલીશ. એક જ મૃત્યુ નિવારણના ઉપાય માટે ફાંફા નહિ મારું પણું, મૃત્યુની કતારને હટાવીને જ રહીશ. બસ હું તે હવે કર્મ નિર્જરા માટે-કર્મક્ષય માટે ઉદ્યત થ છું. જેમ મૃત્યુ એ કાળને પર્યાય-કાળને ધમ તેમ ગ્લાનાવસ્થા–બિમારી પણ અશાતા–વેદનીય કર્મને ઉદય ને ? અશાતા વેદનીય કર્મની સ્થિતિ કેમ? કાળ છે તો ને ! કાલ ! “હું તારા નાશ ન કરી શકું પણ એ અવશ્ય બની શકે, મારા પર કાળનો ધમ ચારે ચ અસર ન કરે? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સહારે જ કર્મ ઉદય. પામે. આ કમના ક્ષય માટે તત્પર બનીશ.આવી ઉદ્દઘોષણ કરી હતી વૈભારગિરિના શિખર ઉપરથી શાલિભદ્રજી અને ધનાજીએ. સ્વીકાર્યા હતા તે બંનેય મહાત્માએ અણગારના મહાન વ્રત-હારી ગયે હતે બિચારે કાલ... પરિણામે મુનિ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કૃતકૃત્ય બની ગયા. શ્રી આચારાંગ “કાલપરિઆયે એ સૂત્રના શબ્દો દ્વારા. કહે છે–મુનિ રેગવસ્થાને પણ કમ નિજારાને અવસર બનાવી દે. રોગમાં કોણે સમાધિ સમતા રાખી શકે? જે સહિષ્ણુ અને ધીર હેય તે...ધીરતાં અને સહિષ્ણુતા રેગાવસ્થામાં ખૂબ જરૂરી ગુણધીરતા અને સહિષ્ણુતાના સહારે અશાતા વેદનીય કર્મ ન બધાય. આર્તધ્યાન-રદ્રધ્યાન ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન લેવાય. શુભધ્યાન આત્માને પ્રશ્ન કરેશરીર છે માટે રેગ થાય ને! તારે ખરે ગુણ શું? Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૯૯ અવ્યામાસ્થિતિ. તને રાગ કેમ ? શરીર છે માટે...શરીર છે તે રાગ રહે. પણ વ્યાકૂળતા કેમ ? મેાહનીય ક" છે માટે, ખસ તેા તું મેાહનીયકર્મોના ક્ષય માટે ભાવના ઔષધિને ગ્રહણ કર...૧૨ ભાવના ઔષધિના આસેવનથી માહનીયક્રમ દૂર હટે.ચિત્તનુ અૌય હટે.. ચત્ત સ્થિરતા પ્રગટે... ચિત્તની એકાગ્રતાથી ધ્યાન થાય.... અને ધ્યાન દ્વારા તે નિકાચિત કર્મ પણ ક્ષય પામે. આમ, મુની રાગાવસ્થાને પણ કમના અતની અવસ્થા મનાવે..... વત્સ ! તને થશે મને વારવાર આગમના સ્વાધ્યાય. માટે કેમ પ્રેરણા કરે છે? 5 આગમના સ્વાધ્યાયથી આત્મા સાથે સીધી વાત થાય. મૈં આગમના સ્વાધ્યાયથી મેાક્ષના રાજમા પ્રાપ્ત થાય. મૈં આગમના સ્વાધ્યાય વગર કયાંય ક્ષયના ઉપાય ના મળે. આગમના સ્વાધ્યાય વગર આત્માના ઉદ્દાર ન થાય. 5 આગમની પાક્તિ-પક્તિ ઉપર ચિંતન કર આગમના સ્વાધ્યાય કેવળજ્ઞાનના દરવાજે ટકારા મારી શકે છે. ૐ આગમના સ્વાધ્યાયથી કમના અદ્ભુત ક્ષાપશમ થાય છે. આગમના જ્ઞાન-વાંચન-સ્વાધ્યાય ચિંતન—નિદિધ્યાસન વગર મીજા બધા ફાંફા—તારા સમય વેડફાશે, તારુ મગજ ગટ્ટુ મનશે અને મળશે શું...? કહું ? સાંભળતાં છાતી ગભરાઈ જશે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] સાધના સાધનાથી નહીં પણ સમજથી થાય છે પ્રયત્ન નહિ કરું. પણ વિચારીશ કે-“મૃત્યું તું કેમ આવ્યું? આયુષ્ય કર્મ છે માટે ને ! આયુષ્ય કમેં મારો પીછો કેમ પકડ? કમ છે માટે ને ! બસ, મૃત્યુ તારી સાથે હવે દાવપેચ ખેલીશ. એક જ મૃત્યુ નિવારણના ઉપાય માટે ફિફા નહિ મારુ પણ, મૃત્યુની કતારને હટાવીને જ રહીશ. બસ હું તે હવે કમ નિર્જરા માટે–કર્મક્ષય માટે ઉદ્યત થયે છું. જેમ મૃત્યુ એ કાળને પર્યાય-કાળને ધમ તેમ પ્લાનાવસ્થા–બિમારી પણ અશાતા–વેદનીય કર્મીને ઉદય ને ? અશાતા વેદનીય કર્મની સ્થિતિ કેમ? કાળ છે તે ને! - રે કાલ ! “હું તારે નાશ ન કરી શકું પણું એ અવશ્ય બની શકુ, મારા પર કાળનો ધમ ક્યારે ય અસર ન કરે.' દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સહારે જ કમ ઉદય પામે. આ કર્મના ક્ષય માટે તત્પર બનીશ...આવી ઉદ્દઘોષણ કરી હતી શૈભારગિરિના શિખર ઉપરથી શાલિભદ્રજી અને ધન્નાજીએ. સ્વીકાર્યા હતા તે બંનેય મહાત્માએ અણગારના મહાન વ્રત હારી ગયે હતે બિચારે કાલ...પરિણામે મુનિ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કૃત-કૃત્ય બની ગયા. શ્રી આચારાંગ “કાલ રિઆયે એ સૂત્રના શબ્દો દ્વારા કહે છે-મુનિ રેગવસ્થાને પણ કર્મ નિજારાને અવસર બનાવી દે. રોગમાં કોણ સમાધિ સમતા રાખી શકે ? જે સહિષ્ણુ અને ધીર હોય તે...ધીરતા અને સહિષ્ણુતા રેગાવસ્થામાં ખૂબ જરૂરી ગુણધીરતા અને સહિષ્ણુતાના સહારે અશાતા વેદનીય કામ ન બધાય. આર્તધ્યાન-ર ધ્યાન ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન લેવાય. શુભધ્યાન આત્માને પ્રશ્ન કરેશરીર છે માટે રેગ થાય ને ! તારે ખરે ગુણ શું? Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકો [ ૨૯ અવ્યાબાધસ્થિતિ. તને રોગ કેમ? શરીર છે માટે શરીર છે તે રેગ રહે. પણ વ્યાકુળતા કેમ? મેહનીય કર્મ છે માટે, બસ તે તું મેહનીયકમના ક્ષય માટે ભાવના ઔષધિને ગ્રહણ કર...૧૨ ભાવના ઔષધિના સેવનથી મેહનીય કર્મ દર હટે. ચિત્તનું અૌર્ય હટે. ચિત્ત સ્થિરતા પ્રગટે... ચિત્તની એકાગ્રતાથી ધ્યાન થાય અને ધ્યાન દ્વારા તે નિકાચિત કર્મ પણ ક્ષય પામે. આમ, મુની રેગાવસ્થાને પણ કર્મના અંતની અવસ્થા બનાવે - વત્સ ! તને થશે મને વારંવાર આગમના સ્લાધ્યાય માટે કેમ પ્રેરણું કરે છે? * આગમના સ્વાધ્યાયથી આત્મા સાથે સીધી વાત થાય, આગમના સ્વાધ્યાયથી મોક્ષનો રાજમાર્ગ પ્રાપ્ત થાય, આગમના સ્વાધ્યાય વગર કયાંય કમક્ષયના ઉપાય ના મળે. આગમના સ્વાધ્યાય વગર આત્માનો ઉદ્ધાર ન થાય. આગમની પતિ–પંક્તિ ઉપર ચિંતન કરઆગમનો સ્વાદયાય કેવળજ્ઞાનના દરવાજે ટકેરા મારી શકે છે. , - આગમના સ્વાધ્યાયથી કમને અદ્દભુત ક્ષ પશમ થાય છે. આગામના જ્ઞાન-વાંચન-સ્વાધ્યાય ચિંતન-નિદિધ્યાસન વગર બીજા બધા ફાંફા–તારે સમય વેડફાશે. તારુ મગજ ગ૯ બનશે અને મળશે શું ? કહું ? સાંભળતાં છાતી ગભરાઈ જશે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] આત્માની આઝાદી એટલે નિરતિચાર જીવન તીથકર, ગણધર, મહાન આચાર્ય ભગવંતની અવજ્ઞાઆશાતના, તારે તે મૃત્યુ આવે ત્યારે મુક્ત ભાવે ગાવાનું છે. આ મૃત્યુ મહારાજા ! જ “અબ હમ અમર ભયે હે.. - આ ! હું તમારે સત્કાર કરું છું. તમે પણ મારા કર્મક્ષયના મહાયજ્ઞમાં સહાયક થયા છે. મારા કર્મની નિર્જરામાં તમે ય મને મદદ કરી છે. મૃત્યુ મહારાજા ! તમને પણ નમસ્કાર–પ્રણામ ! ! સુશિષ્ય ! શ્રી આચારાંગ સૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મ. પણ મહા ગંભીર છે. તેઓ “ક્રાલ પરિયા ” ને અર્થ કરે છે. “નિષ્પાદિત શિષ્યસ્ય” સાચે જે શિષ્ય બનેલ છે તેને શિષ્ય હાય એટલે એક મેક્ષીથીને તેણે તૈયાર કરેલ હોય. જે, હું એક મેક્ષાથી તૈયાર ન કરું તે મારા ગુરુદેવના ગુરુ ઋણમાંથી મુક્ત ના બનું. ગુરુએ મને સંઘને, શ્રુતને, શાસન પરંપરાને વાહક સમજી જ્ઞાન આપેલ. મારા ગુરુદેવની જ્ઞાન સંપત્તિને મૃત્યુ પહેલાં મારે કઈકને ઍપવી જોઈએ. અંતિમ અવસ્થા સમયે સમાધિનિષ્ટ સાધુ પોતાના શિષ્ય પરિવારને જોઈ એક અમીભરી દૃષ્ટિ વહાવે છે. મારા કરતાં ય સવાયા શાસતના ગૌરવ કરનારા મારા શિષ્ય છે. . આ પ્રસંગે સહજ યાદ આવે છે. “અમારા દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. નો મૃત્યુ મહોત્સવ. • અંતિમ કાલના એક–એકમહિના પૂર્વથી નમસ્કાર મહામંત્રની ધવલ મંગલ ધૂન સતત ચાલતી હતી. પૂ. ગુરુદેવ પરલોકનું પાથેય ધઈ તૈયાર થઈ ગયા હતા. જીવન યાત્રાને અંતિમ દિન હતેસૌ શિષ્ય ઉભા હતાં ત્યાં મેઘ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતમિકા ૩૦૧ ગભિર વિનિએ દાદા ગુરુદેવ પ્રકાશ્યા–“આ ચેાર છે.? સૌ પૂછે કેણ ! “વિક” કે વિક? “આ વિક્રમવિજય? શું ચોરી કરી ? મારી બધી વિજા (વિદ્યા) વિકમવિજયે ચેરી લીધી. એ અંતિમ દિવ્ય નયન દાદા ગુરુદેવના જેણે નિહાળ્યા હોય તે ધન્ય બની ગયા. ધન્ય ગુરુદેવના ધન્ય શિષ્ય !!! અમારા સૌના તારક પૂજ્ય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. પૂ. દાદા ગુરુદેવ અંતીમ વાત દ્વારા ફરમાવી રહેલ કલને પર્યાય-કાલને ધર્મ મૃત્યુ આવ્યું છે. મેં કર્મ નિજેરામાં સહાયક શિષ્ય તૈયાર કર્યો છે. મને કર્મક્ષયમાં મારો શિષ્ય મદદગાર બનશે. પૂ. દાદા ગુરુદેવે કાલનું ભેટશું મૃત્યુને સ્વીકારી સિદ્ધિની યાત્રાની મંગલ સફર માટે આગેકૂચ કરી. પણ તેઓશ્રીને સંપૂર્ણ સંતેષ હતું કે તેઓ નિષ્પાદીત શિષ્ય હતા. ખુદના ગુરુવારના ઋણને પિતાને સુશિષ્ય શાસનને સમર્પિત કરી કૃતાર્થ થયા હતા. ગુરુદેવ ! આજે આંખે માઝા મૂકે છે. અશ્રુના સાગર ઉભરાય છે આશાતના–અવજ્ઞાના પાપ પશ્ચાતાયના ઊના આંસુ વગર દેવાશે નહી પણ આપ તે તારક જ છે. ઉદ્ધારક છે આપણુ ચરણે અશ્રુના અભિષેક પૂર્વક એક જ પ્રાર્થના કરીએ અમારું આ મૃત્યુ સંપૂર્ણ કર્મક્ષયનું કારણ ન બને તે કઈ નહિ પણ સમાધિ મૃત્યુ અને એવું વરદાન આપો. આપ ગુરુદેવના અમે સમાધિમાં સહાયક બનીએ એ વાત તે દૂર રહા પણ આજે એક વરદાન તે લઈને જ વિદાય થઈશું. આપ અમારા મારા સમાધિના સહાયક બને. સયાધિ મૃત્યુ માટે મને નવકારમંત્ર શ્રdણ કરાવવાનું વરદાન આપે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૩ સજજન સ્વ દ્વારા સની ચિંતા કરનાર આપની નિશ્રામાં અસમાધિ દૂર હટી જાય...આપની ઉપસ્થિતિ હોવા માત્રથી પણ સમાધિને આવવું જ પડે. બસ આપ મારી જીદ કહો તે જીદ પણ છે અંતરના સાચા અરમાન”. આપ સમાધિનું વરદાન જેન જયતિ શાસનમ Page #343 -------------------------------------------------------------------------- ________________ श्रीमती भगवनी पद्मावती माता स्तुति भक्तानां देहि सिद्धि, मम सकलमधं देवि / दूरी कुरु. त्वम् , सर्वेषां धार्मि काणाम् सतत् नियमितं वांछितं पूरयस्व // 1 // संसाराब्धौ निमग्नं प्रगुणगणयुतम् , जीवराशि च त्राहि, श्रीमत् जैनेन्द्र धर्म प्रगटय विमलं, देवि ! पद्मावत्ति ! त्वं // 2 // morn