SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] કષાય આત્મગુણનું ઇંધણ ૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભેજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ. લૌકિક અને લોકેનર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હોય તે લૌકિક શાસ્ત્ર અને લોકોત્તર શાસની વાત પણું અલગ હેય. વત્સ ! આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણું સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દષ્ટિએ મહાન કાણું ? ગુરુદેવ ! હું કહું ! ત્યાગીના, તપસ્વી..ના, જ્ઞાનીના, વૈરાગીના, સેવાભાવીના, “પોપકારીના, “શહનશીલના, “નમ્ર'.. ના, ઉત્કૃષ્ટ ચારિત્રધરના. ગુરુજી...! આમ કરો છો? આપની ના ના...ના સાંભળી, હવે તે બેલોને. હું કંટાળી ગયે. પણું મારા મહાન શિષ્ય ! એમ મહાનના સંશોધન ન થાય હો મહાનનો અર્થ સમજવા પણ મહાન ધીરતા જોઈએ, . મહાન બનવા કેટલી ધીરતા અને ગ્યતા જોઈએ ? એ તું જ વિચાર. પણ, મારે તે તેને શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy