________________
=૪ ]
પ્રતિજ્ઞા = આત્મામાં રહેલી અનત શક્તિના પપ
તમે મને કહેા તા ૬ મહિનાના ઉપવાસના પ્રયત્ન ....
તમે મને આજ્ઞા કરા તા જીવનભર ૬ વિગઈ ને ત્યાગ કરી લઉં. પણ, અતિથી કેસ અટકાય ?,...
અઘરૂ છે...કઠીન છે...મારાથી....
સાધક ! ખસ—આગળ ન ખેલતારી વાત હું સમજી ગયા '' કહે છે કે અતિથી અટકવું અશકય પણ, મૂળ માટે—તારા જેવા મેધાવી માટે નહિ. તુ મેઘાવી એટલે તે’ તત્ત્વના રહસ્યને પ્રાપ્ત કર્યાં છે. આત્મામાંથી પરમાત્મા અનવાની પ્રક્રિયા સમજે છે અને પુટ્ટુગલ તત્ત્વનો શુ અજીવ તત્ત્વની દૃષ્ટા ન બની શકે! પુદ્ગલને સમજવા સહજ શક્તિનો સદુપયેાગ કર, પણ તેના કારણે વિષય-કષાયની વણઝારી ી નીતર....આમત્રણ ન આપ....
તારામાં જેમ મમત્ત્વના કારણે ખરાખને સારૂ કહેવાની અને સારાંને ખરામ કહેવાની એક શક્તિ વિકાસ પામે છે તેમ નિહિ–નિ`મ દશાથી પણ એક શક્તિ પેટ્ઠા થશે- પુર્ણગલની સહાયક શક્તિના સદુપયેાગ કરવાની. ”
-
નિવિષ સાપ જેમ કશુ ન કરે, મારેલા પા! કશુ ના કરે તેમ મેાહ વગર, ભાવનગર પટ્ટા તારી સાધનામાં ક્યારેય વિક્ષેપ નહિ કરે. સાચે તને અતિથી પીછેહઠ કરવા દ્વારા એક આશીવાદ આપ્યા છે.
“ તું વીતરાગ અન, તું કષાયનેા પક્ષપાતી છે, હવે સમતાના પક્ષકાર ખન. જરૂર આ સાધના સહેલી નથી, કઠીન જરૂર છે, પણ અશક્ય તા નથી જ.
મારા શિષ્યને અશય માર્ગે દેરી જ એવા