________________
૨૬૪ ]
કષાય આત્મગુણાનુ ઇંધણ
૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. • ભેાજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ,
લૌકિક અને લેાકેાન્તર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હાય તેા લૌકિક શાસ્ર અને લેાકેાન્તર શાસ્રની વાત પણ અલગ હાય.
વત્સ !
આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણા સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણુધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દૃષ્ટિએ મહાન કાણુ ?
ગુરુદેવ ! છું. કહું' !
‘ ત્યાગી....ના, તપસ્વી....ના, સાની....ના, વૈરાગી..ના, સેવાભાવી....ના, પરાપકારી’...ના, ‘શહનશીલ’...ના, ‘નમ્ર’... ના, ઉત્કૃષ્ટ ચારિત્રધર...ના.
ગુરુજી......!
આમ શુ કરે છે? આપની ના....ના....ના...સાંભળી, હવે તા આલાને. હું કંટાળી ગયેા. પણ....મારા મહાન શિષ્ય !
એમ મહાનના સશેાધન ન થાય હાં !
મહાનના અથ સમજવા પણુ મહાન ધીરતા જોઇએ, તા મહાન બનવા કેટલી ધીરતા અને ચેાન્યતા જોઇએ ? એ તુ′ જ વિચાર.. .પણુ, મારે તે તને શ્રી આચારાંગ— સૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે.