________________
ce Phone: 87.26877 AATILAL CHIMANLAL SHAH 6-48/172-A, Moricha Lane,
*A, 1 -: [1780 ) ||
શિષદાતા -
પેકરી પૂરૂદેવ આપણું એટલે સંયમીના દિવસે આરાધનાના દિવસે છે. આરાધનાનું સાધન અંતઃકરણ છે. એ સાધન જેટલું નિર્મળ અને વિશુદ્ધ રહે તેટલી આરાધના ઉજજવલ બને. મનને શુદ્ધ રાખવા તનું ચિંતન લેવું જોઈએ. એ તત્વોનું ચિંતન બાહ્યસંબધ સાથેનું ગાઢ મમત્વ ન રહે તે જબને. બાહ્યસંબધનું મમત્વ આપણું આરાધનામાં અવરોધક છે.એ સમજાય..ને પછી તે માટે પ્રયત્ન સજાગ રહેવાય ત્યારે આરાધના સુંદર થાય. બસ. આ ત્રીજા નજર જાજમ . મનઃ (લાગુ બહાદુર બનીને ચિંતન કર.
(સંતના ૫૭માંથી સાભાર)
શ્રી તીર્થાધિરાજ ભરૂચમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ
વિ. સં. ૨૦૪પ મહા સુદ ૧૩ શનિવાર તા. ૧૮-૨-૧૯૮૯