SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિકમ્ લેખક શ્રી, લધિવિકમ ગુરુકપા પ્રાપ્ત પૂ. આ. દેવ રાજયશ સૂ. મ. સા. વીતરાગપદની પ્રાપ્તિ બાદ જ સર્વજ્ઞતા-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે સર્વશતા પ્રાપ્ત થાય ત્યારે જ જગતના પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન થાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું જ્ઞાન ભલે સમ્યગૂ જ્ઞાન હોય છતાં પણ તે જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. આ સિદ્ધાંતને વાગોળતા સમજાય છે કે સર્વજ્ઞતા મેળવવા માટે કેવીવવા જેવી વીતરાગીતા જ છે. ' શાસ્ત્રમાં ચર્ચા કરી છે કે વીતરાગીતા પ્રાપ્ત થયા વગર સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી અને વીતરાગીતા પ્રાપ્ત થાય તે સર્વજ્ઞતા અવશ્ય પ્રાપ્ત થાય જ છે તો પછી શા માટે મેહનીય કમને જ્ઞાનનું-કેવલજ્ઞાનેનું આવારક કર્મ ન માનવું? • શાસકારેએ જવાબ આપે છે કે મેહનીય કર્મનું કાર્ય માત્ર મેહ પેદા કરવાનું હોવાથી તેને મેહનીય કર્મ જ કહેવાશે. પણ જ્યાં સુધી મોહ નહીં હટે ત્યાં સુધી કેવલજ્ઞાનાવરણુંય કમ નહી જ હટે. આ વાત નિર્વિવાદ છે: આમ.મોહનીય ભલે કેવલજ્ઞાનનું આવારકે ન હોય પણ મેહ તે કેવલજ્ઞાનને આવારક છે જ. આ વાત નિ સંશય છે.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy