________________
.')
૧૩ કાલાગુરૃદ
',' જીવને શરીરના સખ"ધ તે અનાદિકાળથી છે. કા જેટલા જુના ઈતિહાસ છે, એટલેા જ કાયાને જુના ઇતિહાસ છે, દેહના રૂપ રંગ ઢંગ બદલાયા છે. પણ દેહ વગરના આ દેહી રહ્યો નથી. દેહી જેના સ્વભાવ છે. પણ દેહમય અનેલ આત્મા કયારેક તે। .લી જાય છે. હું... આત્મા ” અને દેહમાંજ, આત્માની કલ્પના કરી બેસે છે, તેથી દેહી આત્માને ઢાળવા શ્રી આચાર`ગ સૂત્રનુ` મુ` સૂત્ર છે, કાલાણુદ્રઢાઈ ” કન્ય પાલન માટે તત્પર થા.
t
cr
પ્રત્યેક વ્યક્તિને ત્યારે કઈ હિતશિક્ષા આપે છે, ત્યારે પહેલાં તે થાય છે, તમે કહેા હુ' સાંભળુ છું, પણ તા મારે ચેાગ્ય ક`ન્ય ફરજ બજાવું છું.
ભલા, માનવ ! કન્ય ધર્મ એ કાયરનું કામ નથી. શૂરા એ ક્ષેત્રે સ’ચરી શકે છે. તુ: કીતિ ધર્મોનુ પાલન કરે છે કે કર્તવ્ય ધનુ? શાંત સ્વસ્થ થઈ ને જવાબ
આપ..
જ્યાં કતવ્ય કર્યાં મેં ફરજ બજાવી, આવી વાત થાય છે કરે છે, તે કન્ય પથને યાગી નહિ, કીતિ પથના ચૈાગી.
પૃથ્વીએ કયારે કીધુ હું અધાને ધારણ કરુ છુ? વૃક્ષ એ ક્યારે કીધુ હું છાયા આપું છુ? સૂય એ ક્યારે કીધુ પાપકાર માટે પ્રકાશ પાથરું છું ? પરમાત્માએ કયારે કીધુ વિશ્વના ઉપકાર માટે હું તપ કરૂ છું ભાવના ભાવુક છુ?