________________
૨૨ ]
આગમનું જ્ઞાન બુદ્ધિની તીવ્રતાથી નહિ પણ
વિનયથી પ્રાપ્તિ થાય છે
તપ-ત્યાગના મુનિએ સ્પર્શમાં લબ્ધ બની હરરાજી કરી, કંઈ પણ ખચકાટ-અનુભવ કર્યા વગર, સૌએ સમજાવ્યા પણ પાછા ન હટયા.
જ્ઞાન-દર્શનચારિત્રરૂપી મહાન રત્નનું લીલામ કર્યું. અને અંતે એક સુંવાળે માટીને પિંડ મા. આ સુંવાળા માટીના પિંડે સ્ત્રીના દેહે મુનિના ચારિત્રને તે નાશ કર્યો અને સમકિત પણ દૂર ભાગ્યું. '
ઉત્સવમાગને અનુસરનાર ચોથા આરાના જુ અને પ્રાણ આત્માની પણ દુર્દશા સ્પર્શની લાલસાએ કરી. જે વિષય લાલસા મહાત્માઓને પણ પામર આત્મા બનાવે તે મારા સાધક શિષ્ય મારું અને તારું શું ગજું ? ,
આપણે તે વિષયને દૂરથી જ સો ગજના નમસ્કાર. સીધા વિષ..! ! ! તમે કેઈપણ સ્વરૂપે આવે પણ તમારું રોદ્રરૂપ શાસ્ત્રમાં જોઈ લીધું છે. મહાત્માઓની અવદશા કરનાર તમારા સંબંધ અમે રાખીએ ? ના..ના.ના તમે સમસ્ત સાધુ કુળના દુશમને છે, તમારી સાથે સંબંધ નહિ પણ સ્વાનમાં ય તમારું નામોચ્ચારણ નહિ કરું.
અબ્રહ્મણ્ય.અબ્રહ્મણ્ય..સીધા... વિષયાં સીધા....ગચ્છન્તિ કરે.... ,
મારી મિત્રતા–નેહ સંબધ-લાગણી હોય તે સાધુકુળના મિત્ર સાથે. હું પણ એવધ બની વિષયને હટાવવા મેર માંડીશ. કણેન્દ્રિયને શાસ્ત્ર શ્રવણમાં લયલીન બનાવી
દઈશ. સર્વજ્ઞના ઉપદેશમાં રંગાયેલ સાધક સ્ત્રીના મેહયુક્ત - વચન સાંભળવા સમય ક્યાંથી કાટે?
મારા ચક્ષુને વીતરાગતા કરુણ યુક્ત દર્શનમાં સ્થિર
વિષચે સીધા
સંબધી વિષય
બનાવી