________________
૨૯૮]
સાધના સાધનાથી નહીં પણ સમજથી થાય છે
પ્રયત્ન નહિ કરું. પણ વિચારીશ કે-“મૃત્યુ તું કેમ આવ્યું? આયુષ્ય કમ છે માટે ને ! આયુષ્ય કમેં મારે પીછો કેમ પકડ ? કમ છે માટે ને ! બસ, મૃત્યુ તારી સાથે હવે દાવપેચ ખેલીશ. એક જ મૃત્યુ નિવારણના ઉપાય માટે ફાંફા નહિ મારું પણું, મૃત્યુની કતારને હટાવીને જ રહીશ. બસ હું તે હવે કર્મ નિર્જરા માટે-કર્મક્ષય માટે ઉદ્યત થ છું. જેમ મૃત્યુ એ કાળને પર્યાય-કાળને ધમ તેમ ગ્લાનાવસ્થા–બિમારી પણ અશાતા–વેદનીય કર્મને ઉદય ને ? અશાતા વેદનીય કર્મની સ્થિતિ કેમ? કાળ છે તો ને !
કાલ ! “હું તારા નાશ ન કરી શકું પણ એ અવશ્ય બની શકે, મારા પર કાળનો ધમ ચારે ચ અસર ન કરે?
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સહારે જ કર્મ ઉદય. પામે. આ કમના ક્ષય માટે તત્પર બનીશ.આવી ઉદ્દઘોષણ કરી હતી વૈભારગિરિના શિખર ઉપરથી શાલિભદ્રજી અને ધનાજીએ. સ્વીકાર્યા હતા તે બંનેય મહાત્માએ અણગારના મહાન વ્રત-હારી ગયે હતે બિચારે કાલ... પરિણામે મુનિ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કૃતકૃત્ય બની ગયા.
શ્રી આચારાંગ “કાલપરિઆયે એ સૂત્રના શબ્દો દ્વારા. કહે છે–મુનિ રેગવસ્થાને પણ કમ નિજારાને અવસર બનાવી દે. રોગમાં કોણે સમાધિ સમતા રાખી શકે? જે સહિષ્ણુ અને ધીર હેય તે...ધીરતાં અને સહિષ્ણુતા રેગાવસ્થામાં ખૂબ જરૂરી ગુણધીરતા અને સહિષ્ણુતાના સહારે અશાતા વેદનીય કર્મ ન બધાય.
આર્તધ્યાન-રદ્રધ્યાન ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન લેવાય. શુભધ્યાન આત્માને પ્રશ્ન કરેશરીર છે માટે રેગ થાય ને! તારે ખરે ગુણ શું?